Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પછી મને હાથેાની અંજિલ ખનાવીને પોતાના મસ્તકે મૂકીને કહ્યું કેઃ-પુત્રં વસુ देवानुपिया ! धारिणी देवी नवण्हं मासाणं जाव दारगं पायाया तन्नं अम्हे વાવિયાળ વયં વિલેમો વયં ને મવડ) હૈ દેવાનુપ્રિય ! નવમાસ અને સાડાસાત રાત્રિ પૂરી થયા પછી ધારિણી દેવીએ પુત્રરત્નને જન્મ આપ્યા છે. એ શુભ સમાચાર અમે હે દેવાનુપ્રિય તમને નિવેદિત કરી રહ્યા છીએ, તમારા ‘જય’ વિજય’ રૂપે કલ્યાણ થાએ (સત્ત્વ છે સેપિયા તાનિ ચંદિયાfયાળ अंतिए एयमहं सोचा णिसम्म हट्टतुङ ताओ अंगपडियारियाओ महुरेहिं वयન વિકસેન પુષ્ઠ વૈધ મજ્જાયારે સવારે-માનેફ) ત્યારબાદ શ્રેણિક રાજાએ તે અંગપરિચારીકાએ દ્વારા પુત્ર જન્મની વાત સાંભળીને તેને હૃદયમાં ખરાઅર ધારણ કરીને હયુકત થઈ ને અંગપરિચારિકાઓને મીઠા વચનેા દ્વારા તેમજ પુષ્કળ પુષ્પગ ધમાળાએ અને અલકારા દ્વારા ખૂબ જ સત્કાર અને સન્માન કરીને તે અંગપરિચારિકાઓને ‘મસ્તક ધૌત કરી' એટલે કે દાસીપણાના કામથી મુકત કરી અને (પુન્નાજી પુત્તિયં વિત્ત પેરૂ) પુત્ર અને પૌત્ર ભાગ્ય આજીવિકા બનાવી દીધી. એટલે કે તેમને એવી આવિકા કરી આપી કે તેથી તેમના પુત્ર અને પૌત્ર સુદ્ધાં આનંદ પૂર્વક બેઠાં બેઠાં જીવન પસાર કરી શકે. (પિત્તા पडिविसज्जेइ) આ જાતની વ્યવસ્થા કરીને રાજાએ તેમને વિદાય આપી. (તળ્યું છે તે રાયા જો વિયવૃત્તિ સાવેદ) ત્યારબાદ શ્રેણિક રાજાએ કૌટુબિક પુરુષોને ખેલાવ્યા. (સાવિત્તા વં યાસી) અને ખેલાવીને કહ્યું કે (વિqામેય મોટવાળુ વિયા રાશિદ નયર આત્તિય ના શરીય હૈં)હૈ દેવાનુપ્રિયે ? તમે જલદી રાજગૃહનગરને આસિત સમાર્જિત તેમજ ઉપલક્ષ કરો એટલે કે પાણી છાંટીને તેને સિ ંચિત કરો, ચરો સાફ કરીને તેને સમાર્જિત કરો અને છાણુ વગેરેચી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૯૩