Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
त एणं से कलायरिए इत्यादि ।। રોજાઈ-(તi) ત્યાર બાદ તે કઝા રિપ) કલાચાર્ય (äમાર) મેઘકુમારને (દાદા) લેખ વગેરે (fragટ્ટા ) ગણિત પ્રધાન કળાઓથી માંડીને ( સાઇપન્નવાળા) શકુનિ ત (પક્ષીઓના શબ્દ) સુધી (વાવરિ જામ) બેર કળાઓ (મુત્ત ગોય) સૂત્ર દ્વારા (રથ ગોવ) અર્થ દ્વારા અને (ાળા) કરૂણ રૂપ પ્રગ દ્વારા (
શિર્વેતિ નિવવાતિ) સમજાવી દીધી અને ભણાવી દીધી (હિદારા નિવવાવૅત્તા) સમજાવ્યા અને ભણાવ્યા પછી (૩wાપિ૩i સાતિ) તેમણે મેઘકુમારને લાવીને માતાપિતાને સોંપી દીધા. (તાળ મેદણ કુમારસ જન્માવે તં શ્રાવિં) ત્યાર બાદ મેઘકુમારનાં માતાપિતાએ તે કલાચાર્યને (Tદુર્િ વાળી) મીઠા વચને દ્વારા અને (વિક ઘiધમારું) પુષ્કળ પ્રમાણમાં વસ્ત્રો, ગંધ માળા અને અલંકારો દ્વારા (ાતિ સાતિ) સત્કાર કર્યો અને સન્માન કર્યું. (વારિત્તા = નિત્તા વિરૂ ર્નવિવાદ વફા રચંતિ) સત્કાર અને સન્માન આપીને આજીવન સુધીનું વિપુલ પ્રમાણમાં પ્રીતિદાન આપ્યું. ( - નિત્તા પરિવાષતિ) આપીને તેમને વિદાય કર્યા. એ સૂત્ર ૨૧ છે
‘ત vળ રે હેમરે રૂાર | ટીકાથ–(તer) ત્યાર બાદ ( મેમરે) મેઘકુમાર કે જેમણે (વાવત્રિા igv) બેતેર કલાઓનું સારી રીતે જ્ઞાન મેળવ્યું છે એવા તે મેઘકુમારને જ્યારે (જયંકુરદિયોદણ) પોતાના સુખ નવ અંગોને પ્રતિબંધક થયે એટલે કે બાળપણમાં બે કાન, બે આંખો, બે નાક (નાસા છિદ્રો) એક જીભ, એક સ્પર્શ ઈન્દ્રિય તેમજ એક મન આ નવ અંગે સુખ જેવા રહે છે, પણ જ્યારે યુવાવસ્થા આવે છે ત્યારે આ બધાં અંગે જાગ્રત થઈ જાય છે, એમની ચેતના વ્યકત થઈ જાય છે, કહેવાને ભાવ એ છે કે મેઘકુમાર જુવાન થઇ ગયો અને (ગાજર વિnિiારે માણાવિભાઇg) દેશ ભેદથી ૧૮ પ્રકારની વ્યવહા માં પ્રયુકત થતી દેશી ભાષાઓને જાણવામાં નિપુણ થઈ ગયે (figriધાનદાસે) ગંધર્વની જેમ સંગીત અને નાટયને મર્મજ્ઞ થઈ ગયે, (ા ગોદી, જયનારી, रहजोहो, बाहुनोही, बाहुप्पमद्दी, अलंभोगसमत्थे, साहसिए: वियालचारी, બાણ વાવિ દોથા) ઘોડા ઉપર બેસીને જંગ ખેલવાને અભ્યસ્ત થઈ ગયે, હાથી ઉપર બેસીને યુદ્ધ કરવામાં કુશળ થઈ ગયે, ભુજાઓ દ્વારા જ યુદ્ધ કરવામાં સામર્થ થઈ ગયે, બાહુઓ દ્વારા જ શત્રુઓના મનમાં શકિતશાળી થઈ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૧૦૪