Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચામો જે પુષેિ મળા કે વધ્યા ગમાણ ) તેમ જ એ કાણુ જાણે છે કે અમારા અને તમારામાંથી કાણુ પહેલાં મરણને ભેટશે, અને કાણુ પછી તે કૃષ્ણામિ अम्मयाओ तुम्भेहिं अन्भणुष्णाए समाणे समणस्स भगवओ महावीरस्स ગંતિ! કુંઢે વિત્તા નામો ઝળપાત્ર પત્ર ત્ત૬ ) એટલા માટે હું માતાપિતા ! હું તમારી આજ્ઞા ચાહું છું કે હું શ્રમણુ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને તેમનાથી આ ગૃહસ્થાવસ્થાથી અનગાર અવસ્થા ધારણુ કરી લઉં. (તળું છે મેઢું માર અમ્માપિયો ણં વથાણી) મેઘકુમારની આ આજ્ઞા મેળવવાની વાત સાંભળીને માતાપિતાએ તેમને કહ્યું કે- (રૂમા તે નાથા ! सरिसियाओ सरिसत्तयाओ सरिसव्वयाओ सरिसलावण्णरूवजोन्त्रणगुणोववेयाओ सरिसे हिंतो रायकुलेहिंतो आणिक्लियाओ भारियाओ ત્યાદિ સાદ્ધ તે મુર્રાર) હે પુત્ર! આ તમારી સ્ત્રીઓ–જે તમારા જેવા રાજકુળમાંથી લગ્ન કરીને લાવવામાં આવી છે, અને જે તમારા જેવી છે, તમારા અનુરૂપ જેમનું શરીર છે, જેમની ઉંમર તમારા જેટલી છે, તમારા ચાગ્ય લાવણ્ય, રૂપ, યૌવન અને જે સદૂગુણાથી સંપન્ન છે, તેમની સાથે પહેલાં તમે મનુષ્યભવ સંબંધી બધા કામભોગોને ભોગવે. ( તો પા મુત્તમોને સમાસ મળ વો મઢાવીરમ જ્ઞાન પ્રવૃત્તિ ) ત્યારબાદ જ્યારે તમે સંસારના બધા ભાગો ભાગવીલેા ત્યારે ભગવાન મહાવીરની પાસે મુડિત થઈને આગાર અવસ્થા ત્યજીને મુનિ દીક્ષા લેજો. (તળું છે મેહેમારે અમ્પાપિયર છું યારી) માતાપિતાની આ રીતે વાત સાંભળીને મેઘકુમારે તેમને કહ્યું (તહેવુ ં ગમ્મથામો) હે માતાપિતા ! વાત તો સારી છે, ( ઞળ તુમે માં ચં ચર્) જે તમે કહી રહ્યા છે કે- ( રૂમમો તે ગાયા! સણિયાઓના સમા સ્વ વસતિ) “ હે પુત્ર ! આ સ્ત્રીઓ-કે જેઓ લગ્નવિધિથી રાજકુળામાંથી અહીં લાવવામાં આવી છે, જે શરીર, રૂપ વગેરેથી તમારા લાયક છે–ની સાથે પહેલાં તમે મનુષ્યભવના બધા કામભોગ ભોગવે, ત્યારબાદ ભુકતભાગી થઈને તમે ભગવાન મહાવીરની પાસે કેશલુચન કરીને ગૃહસ્થ મટીને અનગાર અવસ્થા ધારણ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૩૦