Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(જેડા) જેવો લાગતો હતે (ગરિકરનાળી) અનેક પ્રકારના રત્નના હજારે કિરણ દ્વારા આ મહેલ ભતે હતે (જાનક્સ જિ) ચિત્તાકર્ષક સુંદર અને વિવિધ રૂપ સહસથી તે સંપન્ન હતે. (fમાનro) રત્નની કાંતિ દ્વારા પ્રકાશ અને દિમણમroi) અનેક રંગના ઉત્તમ રત્નની પ્રભાથી ઝળહળતા તે મહેલને જોતાં જોતાં જોનારાઓની આંખ તૃપ્ત થતી ન હતી. કેમકે તેને જોતાની સાથે જ તેઓ જાણે ચૂંટી ગયા હોય એમ લાગતા હતાએજ વાત સૂત્રકાર (વરફુલ્લોયણ) આ પદ દ્વારા પ્રદર્શિત કરી છે. (grH) અને સ્પર્શ સુખદ, (શિવ) અને રૂપે તે મને હર હતે. રૂપ શબ્દનો અર્થ ચિત્ર પણ થાય છે. આમાં જેટલાં ચિત્રો હતાં તે બધાં અત્યન્ત શભા સંપન્ન હતાં આ અર્થ પણ “સશ્રીક’ પદનો થઈ શકે છે. (લંવાળા મિયા) શુદ્ધ સુવર્ણ, ચન્દ્રકાંત સૂર્યકાન્ત મણિયે વગેરેથી અને કેતન વગેરે રત્નો દ્વારા તેને લઘુશિખર–ઉપરી ભાગ બનેલ હતો. (Tirrfaઃ ત્રવન ઘટા વારિમંદિurf૨)શિખરની ઉપરનો ભાગ અનેક ઘંટડી એવાળી પતાકાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું, (પવનદાર વિજા શ7)ખડી અને માટીના ઉપલેપથી તેમજ પ્રતિસ્થળમાં સંલગ્ન સ્ફટિકરત્નની કાંતિ સમૂહ રૂપી કવચને તે ચોમેર ફેલાવી રહ્યો હતો. (ાડરશો નચિં) અનેક રંગના પુષ્પોની સુવાસ યુકત અનેક લતાઓ દ્વારા આ મહેલનો ઉપરનો ભાગ ઢંકાએલા હતા. એથી તે અત્યન્ત રમણીય લાગતો હતો. (નાર પદિમૂશં) તે મહેલ ગંધની સલાકા (અગરબત્તી) ની જેમ જ લાગતું હતું. અહીં “ભાવ” શબ્દ દ્વારા કલાગુરુ વગેરે સુગધિ દ્રવ્યને સંગ્રહ કરવામાં આવે છે. (ાણ, પિત્તળ, મારા વહિવ) આ મહેલ ચિત્તાદક હતું, અને દર્શકોના મનને મોહ પમાડનાર હતું, મનેસ સ્વરૂપ હતું, અને દર્શકોના પ્રતિબિંબથી યુકત હતો. આ પ્રમાણે આ મહેલ મેઘકુમારનાં માતાપિતાએ બનાવડાવ્યું હતું. આ મહેર જ્ય, વિજય આરોગ્ય, તુષ્ટિ, પુષ્ટિ કરનાર વગેરે શુભલક્ષણ સંપન્ન હતો અને તે અતિવિશાળ હતો. છ ઋતુઓ સંબંધી બધી સુખ સગવડો તેમજ અનેક જાતના ઉત્સથી તે યુક્ત હતા. ભવન મહેલ) શબ્દને વ્યુત્પત્તિ લભ્ય અર્થ પણ એજ થાય છે કે જે અભયદાનથી અથવા સુપાત્ર દાન, કરુણું દાનથી ઉપાર્જિત પુણ્યશાળી પુરુષોને પુણ્યપગ માટે મળે છે તે જ ભવન છે. ભવન અને પ્રાસાદમાં આટલો જ તફાવત છે કે દીર્ધતા (લંબાઈ)ની દષ્ટિએ ભવન પ્રાસાદ કરતાં શેડા વિસ્તારવાળું હોય છે. પ્રાસાદની અપેક્ષાએ બમણા વિસ્તારવાળું હોય છે. ભવન એક મજલાવાળું તેમજ પ્રાસાદ અનેક મજલાવાળે હેાય છે. સૂત્ર રરા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૧૦૭