Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુચ્છાકાર પુષ્પ, પત્ર અને ફળના સમન્વિત ગુચ્છમાં ગુલ્મોમાં, મંડપ વગેરેના આકારમાં પરિણત થયેલા લતાગૃહોમાં, લતાઓમાં-ચંપક વગેરે લતાઓમાં મંપિમાં, વહિલાઓમાં–નાગવલી વગેરે વેલામાં, કંદરાઓમાં–મોટી ગુફાઓમાં દરિયામાં નાની નાની ગુફાઓમાં, ચુદ્ધિમાં-નાના જળાશમાં હદમાં, પાણીના ઊંડા (કહે) ખાડાઓમાં, ચૂથમાં,-હાથી વગેરેના ટેળાઓમાં, કચ્છમાં-નદીના તટવતી પ્રદેશમાં, તેમજ વિવરમાં –અર્થાત્ તે સ્થાનમાં કે જ્યાં ઝરણુઓ પડવાથી ઊંડા ખાડા થઈ જાય છે-ઊભાં રહ્યાં. એકક્ષણ પિતાના થાકને મટાડવા માટે તેઓ ત્યાં બેઠાં. આરામ (બગીચા)વગેરે સ્થાનેની તેમણે શોભા પણ જોઈ.નદી વગેરે જલાશમાં તેમણે સ્નાન પણ, કર્યા, પત્ર, પુષ્પ, ફળ, કિસલય અને કુંપળને તેમણે મને વિનેદ માટે ગ્રહણ કર્યા અને તેજ પ્રમાણે સખીજનો દ્વારા પણ ગ્રહણ કરાવડાવ્યાં. લતા વગેરેના સ્પર્શ દ્વારા તેમણે સ્પર્શ સુખ મેળવ્યું. તેમણે ત્યાં પુષ્પોની સુવાસ લીધી, અને સખીજને સાથે તેમણે ફળ વગેરે ની ત્યાં તેમણે વહેંચણી પણ કરી. આ પ્રમાણે અનેક જાતની કીડાઓ દ્વારા તેમણે વૈભાર પર્વતની તળેટીમાં પિતાના દેહદની પૂર્તિ કરી. તે ત્યાં સર્વ રીતે આમતેમ ३री (तएणं सा धारिणी देवी चिणीय दोहलासंपन्न दोहलासंपन्न दोहला
imગ વોરાનાયા યા) આ પ્રમાણે ધારિણી દેવી અકાળ મેઘ દેહદ પૂર્ણ થયા પછી, અકાળ મેઘના પ્રાદુર્ભાવિથી પૂરિત દેહદા, એકાળે મેઘદર્શનથી સંપન્ન દેહદા અકાળે મેઘવર્ષણથી –શોભાનું નિરીક્ષણ કરતી પિતાની ઈચ્છા મુજબ ક્રિીડાઓ કરવાથી સંપૂર્ણ દેહદા અને પિતાના મનોરથને અનુકૂળ બધી વસ્તુઓ સન્માનિત દેહદા થઈ. (ત ના ધારિળી લેવી ધધિ સમાળા सेणीएणं रन्ना हस्थिखंधवरगएण पिट्ठओ ? समणुगम्ममाणमग्गा हयगय નાવ નેવ નોરે તેણે કવાદ) ત્યારબાદ ધારિણી દેવી સેચનક નામના ગંધ હસ્તી ઉપર સવાર થઈને શ્રેણિક રાજા જેની પાછળ પાછળ જઈ રહ્યા છે તેમજ ચતુરંગિણી સેનાથી જે આવેષ્ટિત થયેલી છે એવી તે રાજગૃહ નગર ભણી રવાના થઈ જતી વખતે જેમ તે અનેક જાતનાં વાજાઓના મંગળ ધ્વનિ સાથે રવાના થઈ હતી, તેમજ ત્યાંથી આવતી વખતે પણ તેજ ઠાઠથી વાજાઓના મધુર ધ્વનિ સાથે નગરમાં પ્રવિષ્ટ થઈ. (વારિછત્તા જાગિર્દ ના મ મક્ષ ળાવ તમને તેના વાછરું) પ્રવિષ્ટ થઈને તેઓ રાજગૃહ નગરના મધ્યમા થઈને પિતાના મહેલમાં ગઈ. (ઉવાગરિકત્તા વિરહ્યાં મg
ના મોમાર નાર વિદર) અને મનુષ્ય સંબંધી સમસ્ત શબ્દાદિ કામભોગે ભેગવતા પિતાના ગર્ભકાળના સમયને રાણી સુખપૂર્વક પસાર કરવા લાગ્યાં.સૂત્ર ૧છા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૯૦.