Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(વાવિ ઇવં વઘા) વધાવીને તેઓએ આમ કહ્યું—(ગરના મÉ ga માં णं पासित्ता अढाइ परियाणाइ जाव मत्थयंसि अग्धायह आसणेणं उवाणिमंतेह, किंपि ओहयमणसंकप्पा जाव झियायह तं भवियव्वताओ
ધારો) છે તાત! પહેલાં તમે જ્યારે મને આવતા જતા હતા ત્યારે મારે આદર કરતા હતા, મને ઓળખી લેતા હતા, મીઠી વાણી દ્વારા મારે સત્કાર કરતા હતા, “આસન પર બેસો” આમ કહીને મારૂં સન્માન કરતા હતા, મસ્તક ઉપર વહાલ પૂર્વક હાથ ફેરવીને સૂંઘતા હતા, પરંતુ અત્યારે મારા માટે આવું કંઈ કર્યું નથી. ફકત તમે દુઃખી મને ચિંતાતુર થઈને બેઠા છે. હે પિતા! તમારી આ હાલતનું શું કારણ છે. (તો તુ મમતાનો શારાં નાનાં ગઢમા મનિण्हवेमाणा, अपच्छाएमाणा जहाभूयमवितहमसंदिद्धं एयमट्टमाक्खह) હે તાત! તમે આ સ્થિતિનું કારણ ન છુપાવે. નિઃસંકેચપણે તમે મારી સામે આ સ્થિતિનું કારણ પ્રકટ કરે. “હું આ વાત અભયકુમારને કેવી રીતે કહું” આ જાતના સંકેચને તમે મનમાં સ્થાન ન આપે. મનની ઈચ્છાને પ્રકટ કરવામાં મૌન સેવવું સારું નહિ. ચિંતિત મનોરથને છુપાવો નહિ. પરંતુ આ સ્થિતિનું ગમે તે કારણ હોય તેને વગર સંકેચે સાચા સ્વરૂપમાં મારી સામે સ્પષ્ટ કરો. (ત દં તH TIજરા તમi fમરામ) હું તે કારણ પાર કરવા પ્રયત્ન કરીશ, (તyri सेणिए राया अभएणं कुमारेणं एवंवुत्ते समाणे अभयकुमारं एवं वयासी) આ રીતે અભયકુમાર વડે કહેવાએલા શ્રેણિક રાજાએ તેને આ પ્રમાણે કહ્યું– (एवं खलु पुत्ता तव चुल्लामाउयाए धारिणीए देवीए तस्स गन्भस्स दोसु मासेसु अइकंतेसु तइए मासे वट्टमाणे दोहलकालसमपंसि अयमेयारूपे दोहले પાકવિથા) હે પુત્ર! મારી ચિન્તાનું કારણ આ પ્રમાણે છે કે તમારા નાના (અપ૨) માતા ધારિણુદેવીને ગર્ભના બે મહિના પૂરા થયા છે અને અત્યારે ત્રીજો
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧