Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થઈને તે ખૂબ કમજોર થઈ ગઈ. (શિત) ખાવાપીવાની બાબતમાં પણ તે અરૂચિ બતાવવા લાગી, (માનંઘિાવા ના ) તેનાં મેં અને નેત્ર નીચાં રહેવા લાગ્યાં, (વિપરા) શરીરની કાંતિ ફીકી થઈ ગઈ, તેથી તેનું મેં પીળું પડી ગયું હતું. (ારવરિદા મારાના) હથેળીમાં ચળાઈ ગયેલા ચંપાના પુની માળાની જેમ તે ફીકી થઈ ગઈ. (દ્વાવિવOUવાળા) તેથીદૈન્ય અને શોભા રહિતતા તેના મેં ઉપર સ્પષ્ટ રીતે દેખાતાં હતાં. ( gricઝાઝા હાજે 31મિત્રાના) ચમેલી વગેરે ફૂલે, કેષ્ટપુટ વગેરેની સુવાસ, જાત્યાદિ પુષ્પની માળા કડાકુંડળ વગેરે જેવાં ઘરેણુઓ, અઢાર (૧૮) લડીવાળા હાર વગેરે કોઈપણ ધારણ કરવા યોગ્ય ઉત્તમ વસ્તુમાં તેની ઈચ્છા ન રહી. (ક્રીડામણિી જ રિવેપા) સખીઓની સાથેના હાસ-પરિહાસ વિનેદ, ક્રીડાઓ અને રમત ગમત આ બધા એણે ત્યજી દીધાં હતાં, અને તે ફકત (ા મળt) દીન અને અન્યમનસ્ક થઈને દિવસે પસાર કરવા લાગી.freળવા મૂનિવવિદિના ગોદામvસંg ના શિવાઘs) આરીતે વિષાદયુક્ત થઈને તે હંમેશાં પિતાની નજર નીચે જ રાખતી અને ધીમે ધીમે શું કરવું અને શું નહિ કરવું આ જાતને વિવેક એટલે કે કર્તવ્યાકર્તવ્ય રૂપ માનસ સંકલ્પ જ નષ્ટ થઈ ગયું. અને આ રીતે તે ચિંતામાં ડૂબી ગઈ. અહીં યાવત્ પદથી પારદાદી ગજજ્ઞાળવાયા? આ પદને સંગ્રહ થાય છે. માણસ વધારે ચિતિત થાય છે, તે વખતે હથેળી ઉપર મેં રાખીને બેસી રહે છે અને રાતદિવસ આર્તધ્યાન-ચિન્તાં–માં જ ડુબી રહે છે. ધારિણદેવીની એજ હાલત થઈ ગઈ. આ પદેથી એ જ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. (ત gi) ત્યાર પછી (Rી છે) રાણીની (rigઘારિવારો) અંગ સેવિકાઓ-જેઓ (ગમિતરિયા) તેની સાથે સદા રણવાસમાં જ રહેતી હતી અને અનુકૂળ સમયે તેને એગ્ય સલાહ આપતી હતી- વાણદિશાઓ) દાસીરૂપ ચેટિકાઓ –જેઓ તેના શરીરે માલિશ વગેરે માટે નિયુક્ત કરવામાં આવી હતી–તેઓએ(ધારિયા ગોજુ નાગશિયા
માનિ ) જ્યારે ધારિણદેવીને કૃશ શરીરવાળી તેમજ ચિંતાતુર જોઈ ત્યારે (Trad) જોઈને (gવં વાસી) કહ્યું કે (foો તુને દેવાનું પણ મોબાaar raja શિવાઘનિ) હે દેવાનુપ્રિયે! રાતદિવસ કેમ આર્તધ્યાનથી દૂબળા થતા જાઓ છો? અને ચિન્તામાં મગ્ન રહે છે. (તgii સા ધrf તેવી તાર્દિ अंगडियारियाहिं अभितरियाहिं दास चेडियाहिं एवं वुत्ता समाणी ताओ दास રે વાગો નો ગ્રાફ 1 વરિયાળા)અંગપરિચારિકાઓ, દાસચેટિઓએ આ રીતે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
O