Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
देवी अजतंसि तारिस यंसि सयणिजांसि जाब महासुमिणं पासित्ताणं पडिबुद्धा) હે દેવાનુપ્રિય ! ખૂબ જ પુણ્યવાન પ્રાણીઓને પ્રાપ્ત થાય તેવી શય્યા ઉપર આજે ધારિણી દેવી સૂતાં હતાં. તેમણે તે સમયે એક મહાસ્વપ્ન જોયું. જોતાની સાથે જ તે જાગી ગયાં. અહીં ‘થાવત્' શબ્દથી સ્વપ્ન સંબંધી પહેલા વવવામાં આવેલા પાડના સંગ્રહ થાય છે. (તં યસ ળ રેવાળિયા! કાન્ન ના સિરીયસ મામાનળખ હું જે મને જાણે વિવિસેને વિસર્યું) ઉદાર વગેરે પૂર્વ કહેલાં વિશેષણાથી માંડીને સશ્રીક સુધીનાં બધાં વિશેષણા વાળું આ મહાસ્વપ્ન મંગળકારી કર્યું મહાફળ આપશે. આપની પાસેથી હું તે જાણવાની ઇચ્છા રાખું છું. ( त एणं ते सुमिणपादगा सेणियस्स रन्नो अंतिए एयमहं सोच्चा णिसम्म સટ્ટનાય યિપાત સમિળ સમં ગોનિવૃત્તિ આ રીતે શ્રેણિક રાજાના મુખથી સ્વપ્નવૃત્તાન્તરૂપ અને કાનથી સાંભળી અને મનમાં તેને ધારણ કરીને તે સ્વપ્નપાઠી ખૂબ જ આનંદથી પ્રસન્ન મનવાળા થયા અને ત્યાર પછી તેઓએ સામાન્ય રૂપથી અવગ્રહજ્ઞાન દ્વારા સ્મૃતિપથમાં મૂક્યું. (ઓનિટિાદ અનુકૃતિ अणुपविसित्ता अन्नमन्नेण सद्धि संचालंति, संचालित्ता तस्स सुमिणस्स लद्धा गहिया पुच्छि या विणिच्छियट्ठा अहिगयहा सेणियस्सरन्नो पुरओ सृमिणસંસ્થારૂં ચારેમાળા૨ પુછ્યું થયાની) ત્યાર બાદ તેઓએ અવગ્રહજ્ઞાન કરતાં પણ વધારે સરસ ‘ઇહાજ્ઞાન'થી વિચાર કર્યો. જ્યારે ઇહાજ્ઞાનથી તેઓએ તે સ્વપ્નવિશે સંપૂર્ણ પણે વિચાર કરી લીધા ત્યારે તેઓએ બધા મળીને તે સ્વપ્નના ફળ ઉપર પલાચના કરી. જ્યારે તેઓ આ રીતે નિર્ણય ઉપર આવ્યા ત્યારે આ સ્વપ્ન ફળ આ છે એમ પેાતાનાવિચારાને અનુસરતાં તેએ સમજી ગયા. આ બાબતને લઈને બહુ વાર સુધી તેઓમાં ઊહાપોહ—તર્કવિર્તક ચાલ્યું. સશયની બાબતમાં તેઓએ બીજાના અભિપ્રાયા પણ લીધા. આ પ્રમાણે જ્યારે સારી રીતે સ્વપ્નના ફળનુ સાચું જ્ઞાન થયું, ત્યારે તેઓએ ધારણારૂપ જ્ઞાનથી પોતપોતાના હૃદયમાં તે જ્ઞાનને એવી રીતે ધારણ કર્યું કે જેથી કાલાન્તરમાં પણ તેનું વિસ્મરણ ન થઈ શકે. આ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૬૧