Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વસ્ત્રવડે તે ઢાંકેલું હતું. તેને સ્પર્શ શરીરને સુખદ હતે. (વાવિત્તા ઉંનિઘરિસે સદાવે) ભદ્રાસન સ્થાપ્યા પછી કુટુંબના બધા માણસોને રાજાએ બોલાવ્યા, (રદાવત્તા gવે વઘાસી) લાવીને તેઓને આ પ્રમાણે કહ્યું. (વિજ્ઞાવ માં देवाणुप्पिया अटुंगमहानिमित्तसुनत्थपाढए विविहसम्यकुसले सुमिण વાઘ સEવેદ) હે દેવાનુપ્રિય! તમે જલદીથી ભૂકંપ (ધરતીકંપ) ઉત્પાત સ્વપ્ન, ઉલ્કાપાત, અંગકુરણ, સ્વરવ્યંજનરૂપ આઠ અંગેવાળ, “મહાનિમિત્તશાસ્ત્રના અર્થને કહેનાર એટલે કે જ્યોતિષ શાસને જાણનારા તથા અનેક શાસ્ત્રોમાં પારંગત, મતિ સંપન્ન એવા સ્વપ્નના અર્થને સમજાવનાર માણસને બેલા, સાવિત્ત [gHIતિર્થ વિવાવ પ્રgિuદ) અને બેલાવીને અમને આ વાતની તરત જાણ કરે. (तएणं ते कोडुबियपुरिसा सेणियएणं रन्ना एवं वुत्ता समाणा हट जाव हिपया करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिंक - प्रमाणे શ્રેણિક રાજાની આજ્ઞા મેળવેલા તે કુટુમ્બના પુરુષ ખૂબ પ્રસન્ન થયા. હૃદયથી પ્રસન્ન થયેલા તેઓએ રાજાને દશ નખ યુકત અંજલિને મસ્તક ઉપર ફેરવીને શિર ઉપર મૂકી, એટલે કે તે જ સમયે કરબદ્ધ થઈને શિર નમાવીને તેઓએ પ્રણામ કર્યા અને કહ્યું-gવં જેવો ત
ત્તિ ચાળાd વિઘgo વાઈ ફિ ) મહારાજ! જેવી આપની આજ્ઞા, અમે તે જ પ્રમાણે કરીશું. આ રીતે તેઓએ રાજાની આજ્ઞા બહુ જ વિનયની સાથે સ્વીકારી, “ તદ સાવ હિરા” માં જે આ “ચાવતું પદ છે, તે સાતમા સૂત્રમાં કહેલા “ત્તિનાપા વીમળા, ઘરોમાનિ જા વિવિager આ પદોનું સંગ્રાહક છે. (મુળેત્તા નામ નો તિવારો વદિ નિવવનંતિ) આજ્ઞા સ્વીકારીને તેઓ શ્રેણિક રાજા પાસેથી જતા રહ્યા. (હિજિવવનિત્તાપાનहस्स नगरस्स मज्झमझेणं जेणेव सुमिणपाढगिहाणि तणेव उवागच्छति)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૫૯