Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યાંથી નીકળીને તેઓ ઠીક રાજગૃહ નગરના માર્ગમાં થઈને સ્વપ્ન પાઠક'નાં જ્યાં ઘર હતાં ત્યાં પહોંચ્યા (હવાદિછત્તા મુમિળઢણ સરાવૈત) ત્યાં પહોંચીને તેઓએ સ્વપ્નપાઠકોને બૂમ પાડી. (તે શં તે ઇમિળવાના સેનિયલ્સ નો कोटुंबियपुरिसेहिं सदाविया समाणा हट्ट जाव हियया व्हाया कवलिकम्मा जाव पायच्छित्ता अप्पम हग्धाभरणालंकियसरीरा हरियालियसिद्धत्थकयमुद्धाणा સદ્ધિ સજ્જ નિદિતો વિળિવતિ) શ્રેણિક રાજાના પુરૂષાવડે પાતાને બાલાવ્યાનું જાણીને તે સ્વપ્નપાઠકે ખૂબજ પ્રસન્ન થયા. નહાઇને તેઓએ અલિ ક કર્યુ. એટલે કે પશુપક્ષી વગેરે માટે અન્ન વગેરેનું વિભાજન કર્યું તેમજ ખરાખ સ્વપ્નાના દોષોને દૂર કરવા માટે કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત વગેરે કર્યાં કર્યાં. જ્યારે તેની આ બધીક્રિયાએ સમાપ્ત થઇ ત્યારે તેઓએ મહુ ઓછા વજનવાળા તથા બહુ જ કિંમતી ઘરેણાંએ ધારણ કર્યાં અને મંગળની અપેક્ષા રાખતા તેઓએ માથા ઉપર હરિતાલિક દૂર્વા અને સફેદ સરસવ ધારણ કર્યા. ત્યારષાદ તે બધા પોતપોતાના ઘેરથી બહાર નીક્ળ્યા. (/નિષ્ણમિત્તા રાયનિહ્ન મળ્યું मज्झेण जेणेव सेणियस्स रन्नो भवणवर्डे सगदुवारे तेणेव उवागच्छंति. उवागाच्छित्ता एगयओ मिलति, मिलित्ता सैणियस्स रन्नो भवगवडें મનદુવારે અનુર્વાવસંતિ) નીકળીને તેએ રાજગૃહના મધ્યમાગે થઈને શ્રેણિક રાજાના મહેલના મુખ્ય દ્વાર તરફ ગયાં. ત્યાં પહોંચીને તે બધા ભેગા થઈને રાજ મહેલના મુખ્યદ્વારમાં પ્રવિષ્ટ થયા. (અનુર્વામિત્તાનેળેવ યાદિરિયા ચઢ્ઢાળसाला जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता से णियं रायं जएणं વિનાં વૈદ્ધાતિ) પ્રવિષ્ટ થઇને તેઓ બહાર જયાં ઉપસ્થાનશાળા અને શ્રેણિક રાજા હતા ત્યાં ગયાં. યાં પહેાંચીને તેઓએ શ્રેણિક રાજાને ‘જય વિજય’ શબ્દો દ્વારા વધાવ્યા ( सेणिएणं रन्ना अचियवंदिय-पूइय-माणिय-सक्कारिय सम्माणिया, समाળા પજ્ઞેયર પુઅન્નક્ષેત્તુ માનળનુ નિશીયંતિ) શ્રેણિક રાજાએ આવેલા તે સ્વપ્નપાકજનોની ચંદન વગેરેથી મના કરી. અર્ચના કરીને તેમને વંદન કર્યાં. વસ્ત્ર વગેરે અર્પણ કરીને તેઓને સત્કાર કર્યાં અને ગુણ કીર્તન કરીને તેને સન્માન આપ્યું. આ પ્રમાણે રાજાથી અચિત, વતિ, પૂર્જિત, માનિત, સત્કારિત અને સન્માન પામેલા તે દરેક સ્વપ્નપાઠક પોતાના આવતા પહેલાં મૂકેલાં ભદ્રાસના ઉપર આવીને બેઠા. (જ્ઞ ળ સેનિ જાયા નળિયંચિંધળી લેવી ઝવેર ठवित्ता पुप्फफलप डिपुण्णहत्थे परेण विणणं ते सुमिणपाढए एवं वयासी) ત્યારબાદ શ્રેણિક રાજાએ ધારિણી દેવીને પડદામાં બેસવાની આજ્ઞા આપી. ધારિણી દેવી જ્યારે સારી રીતે પડદામાં બેસી ગયાં ત્યારે શ્રેણિક રાજાએ પુષ્પળ હાથમાં લઈને ખૂબ જ વિનય સાથે તે સ્વપ્નપાઠકોને આ પ્રમાણેકહ્યુ (ત્રં વહુ ટેવાળુ વયા?
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૬૦