Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક પખવાડિયામાં ફળ આપે છે. સવારે જોયેલું સ્વપ્ન તરત જ ફળ આપે છે. ‘મુખ્તનાગ’એ પદ એમ બતાવે છે કે ફક્ત સુષુતા અવસ્થા અથવા જાગ્રત અવસ્થામાં સ્વપ્ન નથી આવતા, પણ થેાડી જાગ્રત અને થાડી સુષુપ્ત અવસ્થામાં જ સ્વપ્ન આવે છે.
(વાવિજ્ઞાાં) સ્વપ્ન જોઇને (ત્તિયુદ્ધ)તે ધારિણી દેવી તરતજ જાગી ગઈ. સ્વપ્ન નવ પ્રકારના થાય છેઃ જે નીચે પ્રમાણે છે–૧ અનુભૂત, ૨ શ્રુત, ૩ ૪ ૪ પ્રકૃતિ વિકારજ પ સ્વભાવતઃ સમુદ્ભૂત ૬ ચિંતા સમુદ્ભૂત ૭ દેવતાદિ ઉપદેશાત્ય ૮ ધર્માંકમ પ્રભાવજ ૯ પાપોદ્રેક સમુર્ત્ય, આ બધામાં પહેલા છ પ્રકારોને લીધે જે શુભ અને અશુભ સ્વપ્ન આવે છે, તે નિરર્થક-નિષ્ફળ ડાય છે. બાકીના ત્રણ પ્રકાશને લીધે જે સ્વપ્ના આવે છે તે બધાં સત્ય હોય છે. માળાનું સ્વપ્ન, [અનેક જાતના સ્વમો આવવા આધિવ્યાધિજન્ય સ્વપ્ન, મળમૂત્ર વગેરેની બાધા જન્ય સ્વપ્ન, આ બધાં અર્થ વગરના કહેવામાં આવ્યાં છે. જે પ્રાણી ધરત હોય છે, જેની ધાતુ ઉપધાતુ સમ હેાય છે, જે સ્થિરચિત્ત હાય છે, જે જિતેન્દ્રિય હોય છે, જે દયાળુ ડાય છે, ઘણું કરીને તેના વડે જોવાયેલું સ્વપ્ન સફળ હોય છે.
ભાવા—એક દિવસની વાત છે કે ધારિણી દેવીએ ઉત્તમ શયનાગારમાં પાથરેલી શય્યા ઉપર સુપ્ત જાગ્રતાવસ્થામાં રાત્રિના છેલ્લા પહેારમાં આકાશમાંથી ઉતરતા એક વિશાળ ગજરાજને પેાતાના માંમાં પ્રવેશતા સ્વમમાં જોયા ॥સૂત્ર ૬॥
ધારિણીદેવી કે સ્વપ્ન કે ફલકા નિરૂપણ
तणं सा धारिणीदेवी इत्यादि
ટીકા (તણñ) ત્યાર બાદ (સા ધરિનીલેવી) તે ધારિણીદેવી (અયમેવાહવું) જ્યારે આવુ (કરા ં) પ્રધાન (વાળ) સુખદ (નિયં) ઉપદ્રવાને શાંત કરનાર (UR) વખાણુવા ચેાગ્ય (નંગરું) મંગલને સૂચવનાર તેમજ (સિરીય) સુશાલન (મા× સુમિળ) મહા સ્વમ જોઈને જાગ્રત થઈ ગઈ અને (૩ તુટ્ટા) ખૂબજ હર્ષી યુકત) બનીને મનસ્તાષ ધારણ કરતી (ચિત્તન્નાનંતિયા) મનમાં અત્યન્ત પ્રસન્ન થઈ અને મનમાં તૃપ્તિ મેળવતી (વઘ્ન સોમન્નિયા) અતિશય શુભ મનાભાવવાળી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૪૪