Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે.
આનંદનું સ્થળમય લાગતું હતું કે, જ્યાં બેસવાથી મનને પરમ સુખની જ પ્રાપ્તિ (कप्पूर लवंगमलय चंद णकालागुरुपवरकुंदुरुक्कतु कघूबडज्ंत सुरभि મધમવંતનુંયુ યામિામૈં) અહીંનુ વાયુમંડળ હમેશાં ખાળવામાં આવેલ કપૂર લવિંગ, મલય ચંદન, કાલાગુરુ, પ્રવર કુન્નુરુષ્ક (એક ગન્ધદ્રવ્ય વિશેષ) તુરુષ્ક, લેખાન અને ધૂપથી સુગ ંધિત રહેતું હતું. (મુળધવધિ) આથી આ શયનાગાર અનેક જાતના પુષ્પો અને સુવાસિત દ્રવ્યે વડે સુગ ંધિત થયેલું જણાતુ હતુ અને એથી જ આ શયનગૃહ સુગ ંધિત પદાર્થની ગોળીના જેવું લાગતું હતું. (નળિજિરવળ ચિંધારે) ત્યાં તદ્દન અંધારૂ નથી, કારણકે તે અનેક જાતના મણિએના પ્રકાશવડે હમેશાં પ્રકાશમાન જ બનેલું છે. ( િવદુળા) એના માટે વધારે શું કહીએ. (શુદિ સુપર વિમાનવેલ્ટવિ) આ શયનાગાર ખધી દિશાઓમાં ચેામેર પ્રસરેલા ચમકતા પ્રકાશ પુંજથી તેમજ સૌઢ વગેરે પેાતાની વિશેષતાથી મહદ્ધિક બહુજ કીંમતી] દેવ વિમાનની પણ અવગણના કરતું હતું. અર્થાત્ તે પેાતાની પરમ શેાભાથી દેવાના વિમાના કરતાં પણ વધારે સુંદર શાલતું હતું. એવા શયનાગારમાં (તારિસiત્તિ) પુણ્યશાલીઓને શયન ચેાગ્ય શય્યામાં (āમિ) તે (સર્જનĒત્તિ) શય્યા ઉપર—સૂઇ રહી હતી. ( શય્યાનું વર્ણન આ પ્રમાણે છે. ) (સાહિદિ) કે જે શરીરની લંબાઈના પ્રમાણુના આશીકાવાળી છે, (૩મો વિજ્રોયો) અને જેમની બન્ને બાજૂએ-માથા અને પગની તરફ નાના એ ઓશીકા મૂકેલાં છે, એથી જે (જુદો ઉન્ન!) અને ખાથી કઈક ઊંચી છે. અને (મો ચળ નમીત્તે) વચલા ભાગ થોડા ઊંડા છે. (ગંગાજળવાજીયા કામાજીસ) ગંગા નદીની રેતીની જેમ પગ મૂકતાંની સાથે જ તે થાડી નીચે દબાઈ જાય છે. આ પ્રમાણે એના ઉપર પગ મૂકવાથી એ પણ દબાઈ જાય છે. (ઉચય વોન યુનુ પદ્મવિજ્જો) ઉપરથી નીચે સુધી જે તતજાતના શ્રૃંગાથી મનાવવામાં આવેલાં અનેક પ્રકારના ચિત્રથી શણગારેલાં ક્ષૌમ અને દુકૂલના પટ્ટ (કપડા)થી ઢાંકેલી છે અત્યારના માણસના એક વાળથી સા (૧૦૦) તન્તુ બને છે, એવા ઝીણા રૂના તન્તુવડે અનાવવામાં આવેલા વજ્રનુ નામ ક્ષોમ' છે. અળસી વગેરેથી બનાવવામાં આવેલા વસ્ત્રનુ નામ દુફૂલ છે, આ બન્ને વચ્ચેાને સાથે સીવીને જે એક જાતનું વસ્ત્ર તૈયાર કરવામાં આવે છે, તેનું નામ પટ્ટ' છે. ગુજરાતી ભાષામાં એને ખાળિયુ” કહે છે. આ (અર્થચ, મય, નવય, ત્ત, સિમ્વીર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૪૨