Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફા ઇર્ષ વાસી) બેસીને તેણે પોતાના મનમાં આમ કહ્યું-(માઁ મેં સે ઉત્તમ પાળે મણે મુનિને અનૈતૢિ ના મુમિને િર્ડાિિત્તિ ર્દે) મારૂં આ ઉત્તમ, પ્રધાન, મગળકારી સ્વપ્ન ખીજા કોઈ પાપ સ્વપ્નવર્ડ-અશુભ ફળ આપનાર સ્વપ્નાવš—પ્રતિહત ન થઇ જાય મનમાં આમ ચિંતન કરીને (ટ્રેચમુનસંવદ્વારૢિ વસાૐ મ્પિયાäિ હૈં) તે દેવતા સંબંધી, ગુરુજન સંબધી કથાએ તેમજ પ્રશસ્ત ધવાળી કથાઓ વડે (મુમિળ જ્ઞાનનિય મહિલારમાળી વિદ૨૩) સ્વપ્ન સૌંરક્ષણને માટે નિદ્રાનુ નિવારણ કરતાં જાગતી રહી. તે પછી નિદ્રાવશ થઇ નહેાતી” આમ જે કહેવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે, પૂર્વે સારૂ સ્વસ જોયા પછી નિદ્રાવશ થતાં અશુભ સ્વપ્ન આવે તે શુભ સ્વપ્નનુ ફળ નિષ્ફળ નીવડે છે. સ્વમ શાસ્ત્રમાં એમ જ કહ્યુ છે. કે જો ઇચ્છિત સ્વપ્ન જોવા પછી માણુરુ નિદ્રાવશ થતા નથી તે તેનું ફળ તે મેળવે છે. માટે સમજુ માણસાએ અંત્ ગુરુ અને ધની કથા કરતા રહેવુ જોઇએ.
દેવ વગેરેની કથા વિષે જે ગાથાઓ લખી છે, તેના ભાવાર્થ આ પ્રમાણે છે કે જે દાન વગેરે પાંચ અન્તરાયાથી રહિત છે, હાસ્ય, રતિ, અરતિ અને ભય તેમજ શાક જેનાથી હમેશાંને માટે જુદા થઇ ગયા છે, એવા દેવને હુ શરણે જાઉં છુ. ॥૧॥
જેને કોઈપણ સાંસારિક પદાર્થ તરફ દુર્ગંછા (ઘૃણા) થતી નથી. કામ અને મિથ્યાત્વ જેનાં નાશ પામ્યાં છે. જે ધમના સાવાહ-પાર ઉતારનાર છે, એવા દેવને શરણે જાઉં છુ. રા
અવિરતિ, નિદ્રા, રાગ, તથા દ્વેષથી મુકત છે, અને ચાર ઘાતિ અથવા ક જેમણે નાશ કર્યાં છે. એવા દેવને હુ શરણે જાઉં" છું. ઘણા ઇત્યાદિ.
જે બીજા પ્રાણીઓને માક્ષમાર્ગના ઉપદેશ આપે છે, પાંચ સમિતિ અને અને ત્રણ ગુપ્તિને જે ધારણ કરે છે, પ્રતિકૂળતા હાવા છતાં જે હમેશાં શાંત ભાવ રાખે છે, અપરાધ કરનાર જીવા પ્રત્યે પણ જેના હૃદયથી દરરાજ ક્ષમાભાવ વહેતા રહે છે, જે દાંત અને પરિગ્રહના ત્યાગી હાય છે, એવા ગુરુજનાની હુ શરણ સ્વીકારૂ છુ. ॥૧॥
જીવાના રક્ષણ માટે જે દરરાજ પાતાના માં ઉપર સદારક મુખવસ્ત્રિકા બાંધીને રાખે છે, તથા કોઇપણ જીવ ઉપર જેના હૃદયમાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થતા નથી, તે જ મારા ગુરૂ છે અને હું તેમને શરણે જાઉ છું. ઘરા
જે પષિત, અને છાશ મિશ્રિત ચણા વગેરે અનાજ તથા માદકને કોઇપણ જાતના ભેદભાવ વગર સમભાવવડે ખાય છે, તે જ મારા ગુરૂ છે, હું તેમને શરણે જાઉં છું. પ્રા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૫૧