Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે મરતા જીવાની રક્ષા કરવાના બીજા જીવાને હરહ ંમેશ ઉપદેશ આપતા રહે છે, તથા ધરૂપી કમળને ખિલવવા માટે જે સૂર્યાં જેવા છે, જે દરરોજ પગપાળા વિહાર કરે છે, તે જ મારા ગુરૂ છે, અને તે જ મારા માટે શરણુરૂપ છે. કા
ધર્મકથા—જે તીર્થંકરા વડે ઉપષ્ટિ છે, શુદ્ધદયારૂપ અમૃતની પ્રવૃત્તિરૂપ છે, જેને સેવવાથી પ્રાણીઓમાં શુભ પરિણામે ઉદય પામે છેતે જ અમારો ધર્મ છે.૧
સ્વર્ગ અને અપવ (મેાક્ષ)ની અગલા (આગળીયા)ને ખેાલવા માટે જે મુન્ચિઝ સ્વરૂપ છે, એધિરૂપ બીજનું જે નિદાન (મૂળ કારણ) છે તેજ અમારા ધમ છે. રા! વધારે શું કહીએ. જીવ જે જે વસ્તુની ઇચ્છા કરે છે, તે ખધી વસ્તુઓ જેના પ્રભાવથી તેમને ચારે બાજૂથી મળે છે, તે જ એમારો ધમ છે. ઘણા
ઉપસ્થાનશાલા કે સજ્જ કરને કા નિરૂપણ
तएण सेणिए राया इत्यादि || सूत्र १०||
ટીકા (nvi) ત્યારબાદ (સેળિ? રાયા): શ્રેણિક રાજાએ (વરૢમારુ સમર્થામ) સવારના વખતે (ૌટુંવિયરને) કુટુંબના માણસોને (સદ્દાનેફ) લાવ્યા. (સદ્ત્તત્તા) ખેલાવીને તેમને (વં યાસી) આ પ્રમાણે કહ્યુ મો સેવાજીવિયા) હૈ. દેવાનુપ્રિય! તમે (વિષ્વામૈય) જલ્દી (વાજ્ઞિવિં) નગરની બહાર (૪૬) આજે (લવઢ્ઢાળસારું) આસ્થાન-મંડપને (સવિર્સમાં) વિશેષરૂપમાં (વમમ્મ) ખૂબજ મનેાહર-અતીવ શેલા યુકત શણગારો. (ધોત્તમુર્ય संमज्जओ वलितं) તથા ગધાકવડે તેનું સિંચન કરી અને પવિત્ર બનાવેા. અપવિત્ર વસ્તુની સાસુફી કરીને તેને પિવત્ર કરે અને (પવિત્ર) કરાવડાવા. મેલાકચરા-ને સાવરણી વડે સાફ કરાવા અને છાણુ વગેરેથી લીંપાને તેને એકદમ સ્વચ્છ બનાવા અને બનાવડાવે. (પંચળમરણમુખમુપુષ્ઠનુંનોવચારઋત્રિય) પંચવર્ણીના તાજા સુવાસિત અને પાતાની મેળે ખરી પડેલાં ફૂલોની જાતજાતની રચનાવડે તેને ખૂખ શણગારો અને શણગારવડાવા. (જાનુ નવરનુંદુવ્ તુરુપૂ પૂર્વોતમધમવંતાંયુ મિરામ) ત્યાં કૃષ્ણાગુરૂ ધૂપ, ઉત્તમ કુન્નુરુષ્ક અને તુરૂષ્કના ધૂપ કરાવેા અને તેની સુવાસથી ઘ્રાણેન્દ્રિય (નાક)ને સુખ આપે। અને અપાવો. (મુધવધિય) ત્યાં સૌથી શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યના ધૂપ કરીને તે સ્થાનને એવું સર્વોત્તમ સુવાસિત બનાવા અને બનાવડાએ કે જેથી તે (પર્વાદ સૂ) સુગ ંધ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૫૨