Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001101/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - યોગાUિશિકા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા For Private Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ - આચાર્ય શિરોમણિ - તર્કસમ્રાટ્- યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત યોગ વિંશિકા પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી કૃત સંસ્કૃત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે અનુવાદક ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૧૧/૪૪૩, માતૃછાયા બિલ્ડિંગ, રામજીની પોળ, નાણાવટ સુરત. INDIA P. N. 395001. પ્રકાશનવર્ષ :- વીર સંવત ૨પ૧૯ વિક્રમ સંવત ૨૦૪૯/ ઈ. સ. ૧૯૯૩ પ્રથમ આવૃત્તિ ૨૦૦૦ પ્રાપ્તિ સ્થાનો (૧) શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, મહેસાણા, ઉત્તર ગુજરાત (૨) એસ. બી. ટેસ્ટાઈલ ૬૬, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ (3) PRAVINBHAI K. SHAH, 401, FARMSTEAD DRIVE, CARY N. C. 27511 U. S. A. T. NO. 919 - 459 - 0956 (8) NARENDRA BHAI SHAH 16555, BRE HON LANE, BROOKFIELD, W. 1. 53005, U. s. A. T. NO. 414 - 783 - 4151 મુદ્રક ભીખાભાઈ એસ. પટેલ ભગવતી ઓફસેટ, ૧૯, અજય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દૂધેશ્વરરોડ, અમદાવાદ. મુખપૃષ્ઠ ચિત્ર ઃ જય પંચોળી Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “ભારતવર્ષ” એટલે અમૂલ્ય પ્રકૃતિ અને સંસ્કૃતિનું અનુપમ સંસ્કારધામ, આત્મોન્નતિના અનન્ય ઉપાય તરીકે જેણે સદાકાળ ત્યાગને જ અગ્રસ્થાન આપ્યું છે. ઉત્તમ સંતો, સંન્યાસીઓ, ત્યાગીઓ અને શ્રમણો આ ભૂમિ ઉપર થયા છે. જેમણે પોતાનું જીવન સ્વ-પરના કલ્યાણમાં વ્યતીત કર્યું છે. તીર્થંકર પરમાત્માના વિરહકાળમાં તેમના વાડમયને ગીર્વાણ ગિરા દ્વારા વિશેષ વિસ્તત કરી સાહિત્યસર્જન વડે લોકોપકાર અને લોકોદ્ધાર કરવામાં જૈનમુનિવરોનો અમૂલ્ય ફાળો છે. પોતાના આયુષ્ય પ્રમાણની સાથે જેની કલ્પના ન થઈ શકે તેટલા અદ્ભુત શ્લોકોની કવિત્વ, વાદિત, સંગ્રાહકત્વ આદિ મહાશક્તિયુક્ત રચના કરી જેઓએ સાહિત્યસર્જન કર્યું છે. જેમાં પોતાની જીવનની પ્રત્યેક ક્ષણ ઉદાત્તભાવના, એકાગ્રતા, તન્મયતા, પર પ્રત્યેની વાત્સલ્યતા આદિ ગુણો ભરેલા છે. તે સર્જન વડે પોતાના આત્માને સમસ્ત જૈન સંઘને અને ભારતદેશને આ મુનિવરોએ કૃતાર્થ કર્યો છે. આવા ગુણોથી યુક્ત, પુનઃ પુનઃ નમસ્કરણીય, મુનિર્વાદોમાં શ્રીભદ્રબાહુસ્વામી, શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજી, શ્રીઉમાસ્વાતિજી, શ્રીમÓવાદિજી, શ્રીહરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રીઅભયદેવસૂરિજી, શ્રીવાદિદેવસૂરિજી, શ્રીમુનિચન્દ્રસૂરિજી, શ્રીસિદ્ધસનગણિ, શ્રસિદ્ધર્ષિગણિ, શ્રીયશોવિજયજી, દિગંબરસંપ્રદાયમાં પૂજ્યપાદસ્વામી, શ્રીમંતભદ્રજી, શ્રીકુંદકુંદાચાર્યજી, શ્રીઅકલંકાચાર્ય, શ્રીઅમૃતચંદ્રજી આદિ મુનિવરોનાં નામો અગ્રગણ્ય છે. પ્રસ્તુત "યોગવિંશિકા” ગ્રંથના પ્રણેતા શ્રીહરિભદ્રસૂરિજી છે અને ટીકાકાર શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી છે. આ ગ્રંથકર્તાએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ૧૪૪૪, ગ્રંથોની અદ્ભુત રચના કરી અમૂલ્ય જ્ઞાનધન જૈન સંઘને અર્પણ કર્યું છે. એકેક ગ્રંથો વિવિધરસોથી ભરપૂર છે. ગૃહસ્થ Page #5 -------------------------------------------------------------------------- ________________ જીવન, સાધુજીવન, યોગાવસ્થા, ધ્યાનાવસ્થા, દર્શનશાસ્ત્રો આદિ સર્વ વિષયોને આવરી લેતા ગ્રંથોનું જેમણે સર્જન કર્યું છે. તેમના તમામ ગ્રંથો આજે ઉપલબ્ધ નથી. ગ્રંથો એવા સુંદર રચ્યા છે કે હાથમાં લીધા પછી પૂર્ણકર્યા વિના છોડવાનું મન ન થાય, વારંવાર વાંચવાનું જ રુચે. જે કંઈ લખાણ છે તે શાસ્ત્રોના નિચોડ રૂપ ટંકશાળી વચનોમય છે. પોતાના શાસ્ત્રોમાં અનેક જૈનેતર વિદ્વાનોના શાસ્ત્રોના પાઠોની પણ સાક્ષી આપી (૧) આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીની કેટલીક કૃતિઓ “વિરહ” અને કેટલીક કૃતિઓ “ભવવિરહ” શબ્દ વડે અંતમાં અંક્તિ છે. (૨) શ્રી હરિભદ્રસૂરિજીની કૃતિઓ સંસ્કૃત-પ્રાકૃતભાષામાં રચાયેલી છે. (૩) શ્રીહરિભદ્રસૂરિજીનું સંસ્કૃત-પ્રાકૃત ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ દેખાય છે. શ્રીહરિભદ્રસૂરિજીએ સ્વતંત્ર પદ્યાત્મક ગ્રંથો, સ્વતંત્ર ગદ્યાત્મક ગ્રંથો તથા પૂવચાયના ગ્રંથોના વિવરણાત્મક લઘુવૃત્તિઓ અને બ્રહદ્રવૃત્તિઓ રચી છે. તથા સ્વરચિત પદ્યાત્મક કેટલાક ગ્રંથો ઉપર શાસ્ત્રના હાર્દને સમજાવવા સ્વોપજ્ઞવૃત્તિઓ પણ રચી છે. અજેન દિનાગના રચેલા ન્યાય પ્રવેશક ઉપર પણ શિષ્યહિતા નામની ટીકા રચી છે. સમગ્ર કૃતિકલાપમાં તદુ-પતલ્ ઇત્યાદિ સર્વનામોનો અધિકાધિક પ્રયોગ કર્યો છે. જેથી અધ્યયન કરનારને પૂર્વાપર સંકલના અને સ્થિરતા વિના અર્થબોધ થવો દુષ્કર બને છે. શ્રીહરિભદ્રસૂરિજીની તત્ત્વ, યોગ, દાર્શનિક વિષય, ધ્યાન, કથાઓ, અનેકાન્તવાદ અને અધ્યાત્મ આદિ વિષયો તરફ કૃતિઓ રચાયેલી છે. પરંતુ નાટક, છંદ, વ્યાકરણ કે અલંકાર તરફ રચના દ્રષ્ટિગોચર થતી નથી. (૭) સિદ્ધસેન દિવાકરજીએ બત્રીસ બત્રીસિકાઓ રચી અન્ય દર્શનોના અભિપ્રાય સમજાવવાનો જે પ્રયત્ન કરેલો છે. તે જ અભિપ્રાયને (૬) Page #6 -------------------------------------------------------------------------- ________________ પદર્શનસમુચ્ચય અને શાસ્ત્રવાત સમુચ્ચય જેવા ગ્રંથો રચી નવ પલ્લવિત અને પુષ્પિત શ્રીહરિભદ્રસૂરિજીએ કરેલ છે. શ્રીહરિભદ્રસૂરિજીની જે કૃતિઓ સ્વોપજ્ઞવૃત્તિઓ વડે વિભૂષિત નથી. તેમાંની કેટલીક કૃતિઓ ઉપર તેમના ઉત્તરવર્તી મુનિશ્રી શ્રીમુનિચંદ્રસૂરિ શ્રીમલયગિરિજી, ન્યાયાચાર્ય શ્રીયશોવિજયગણિ. અને આગમોદ્ધારક આનંદસાગરસૂરિજીએ ટીકાઓ રચીને તેમના સાહિત્યને સુબોધ કર્યું છે. (૯) પદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાતસમુચ્ચય જેવા ગ્રંથો રચી. અન્યદર્શનો પ્રત્યે મધ્યસ્થ ભાવના રાખી સમન્વય કરવાની વૃત્તિવાળા ઉદાત્તાચત્ત આ પુરુષ હતા. (૧૦) નાસ્તિક ગણાતા ચાર્વાકદર્શનને પણ આસ્તિકદર્શનોની હરોળમાં ગણી ભારતીય દર્શનોમાં ચાવકને સ્થાન આપનાર આ આચાર્યશ્રી પ્રથમ છે. (૧૧) યોગની બાબતમાં મિત્રા-તારા આદિ આઠ દ્રષ્ટિઓ રજૂ કરી આત્માના ઉત્થાનનો નવો ચીલો પાડનારા આ આચાર્યશ્રી પ્રથમ (૧૨) જે વસ્તુ પોતાને સમજાઈ હોય, તે વસ્તુ અન્યને શાન્તચિત્તે અને મધ્યસ્થ ભાવે સમજાવવાની કળામાં આ આચાર્યશ્રી નિપુણ છે. (૧૩) શ્રીહરિભદ્રસૂરિજીની શતમુખી પ્રતિભા વડે રચાયેલ કૃતિકલાપ દ્વારા જૈનસાહિત્ય જ ગૌરવાતિ બન્યું છે એમ નહિ. પરંતુ ભારતીય સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય પણ ગૌરવક્તિ અને ઉજ્વલમુખી બન્યું છે. (૧૪) હરિભદ્રસૂરિજીના ગ્રંથોનું આકંઠ પાન કરી તેનો જ આબેહૂબ વિસ્તાર કરનાર શ્રીયશોવિજયજી મહોપાધ્યાય થયા જેથી તેમની “લઘુહરિભદ્રસૂરિ” તરીકે પ્રસિદ્ધિ છે. (૧૫) શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથોનું સંપાદન કરવામાં પૂજ્ય આગમોદ્ધારક સાગરજી મહારાજશ્રીનો અમૂલ્ય ફાળો છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૧૬) આજનો શ્રી શ્રમણસંઘ તથા ચતુર્વિધ શ્રી જૈનસંઘ અધ્યાત્મ, યોગ અને ધર્મની બાબતમાં અનુપમગ્રંથરચનાના સમર્પણના કારણે આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીનો ઘણો જ ઋણી છે. (૧૭) શ્રીહરિભદ્રસૂરિજીએ પોતાના શાસ્ત્રોમાં ભગવદ્ગોપેન્દ્ર, ભગવત્પતંજલિ આદિ શબ્દપ્રયોગ દ્વારા ઇતર યોગી પુરુષો પ્રત્યે બહુમાન અને સદ્ભાવ વ્યક્ત કર્યો છે. આવા અનેક ચમત્કારિક પ્રસંગો તેઓમાં છે. (૧૮) તેઓએ રચેલા અનેકગ્રંથોમાં ૧ શાસ્ત્રવાર્તાસમુચ્ચય, (૨) અનેકાન્ત જયપતાકા, (૩) ચૈત્યવંદનસૂત્રવૃત્તિ (લલિત વિસ્તરા), (૪) ધર્મસંગ્રહણી, (૫) પદર્શનસમુચ્ચય, (૬) અષ્ટકજી, (૭) ષોડશકપ્રકરણ, (૮) યોગશતક, (૯) યોગદ્રષ્ટિસમુચ્ચય, (૧૦) યોગબિંદુ, (૧૧) સમરાઈચ્ચકહા (સમરાદિત્ય કેવલી ચરિત્ર), (૧૨) ઉપદેશપદ, (૧૩) ધર્મબિંદુ, (૧૪) પંચાશક, (૧૫) લોકતત્ત્વનિર્ણય, (૧૬) યોગવિંશિકા, (૧૭) વિંશતિવિંશિકા, (૧૮) ધૂતખાન, (૧૯) યતિદિનકૃત્ય ઇત્યાદિ અનુપમ કૃતિઓ અગ્રગણ્ય ગણાય છે. (૧૯) શ્રીહરિભદ્રસૂરિજીએ પોતાના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં જૈન-જૈનેતર ગ્રંથોનો નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે. (૧) પ્રમાણમીસાંસા, (૨) સમ્મઈપયરણ, (૩) વાક્યપ્રદીપ, (૪) સ્યાદ્વાદભંગ, (૫) વિંશિકા, (૬) પ્રિયદર્શના-વાસવદત્તા, (૭) રેવણાઇકબૂ, (૮) યોગનિર્ણય, (૯) પ્રમાણવાર્તિક, (૧૦) હેતુબિંદુ (૧૧) શિવધર્મોત્તર, (૧૨) વૃદ્ધગ્રંથ વિગેરે. (૨૦) ધર્મકીર્તિ, દિનાગ, ધર્મપાલ, ભદતદિન, અવધૂતાચાર્ય, ઈશ્વરકૃષ્ણ, કુમારિલભટ્ટ, ક્ષીરકદંબક, ગોપેન્દ્ર, જૈમિનિ, પતંજલિ, ભર્તુહરિ, વ્યાસ, વિધ્યાવાસી ઈત્યાદિ જૈનેતર ગ્રંથકારોનો પણ પોતાના ગ્રંથોમાં ઉલ્લેખ કર્યો છે તેના ઉપરથી તેઓશ્રી કેટલા શાસ્ત્રોના પારગામી હતા - તે જણાઈ આવે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ યોગવિષયક આચાર્યશ્રીએ યોગ વિશે મિત્રા-તારા-બલા આદિ દ્રષ્ટિએ સમજાવવા દ્વારા ગુણસ્થાનકોને સંકલિત કરતો આત્માનો નવો વિકાસમાર્ગ સમજાવ્યો છે. તેના સંબંધી અનુક્રમે મહાકાય ચાર ગ્રંથો બનાવ્યા છે. (૧) યોગવિંશિકા, (૨) યોગશતક, (૩) યોગદ્રષ્ટિસમુચ્ચય, (૪) યોગબિંદુ. આ આરે કૃતિઓ પદ્યાત્મક છે. તેના અનુક્રમે ૨૦/૧૦૦/૨૮/પ૨૭ શ્લોકો છે. પ્રથમ કૃતિ ઉપર મહોપાધ્યાય શ્રીયશોવિજયજીની ટીકા છે. શેષ ત્રણ ગ્રંથો ઉપર ગ્રંથકારશ્રીની જ સ્વોપજ્ઞ ટીકા છે. અધ્યાત્મરસ, શાન્તરસ, આત્મહિતલક્ષ્યથી ભરપૂર છે. યોગબિંદુની ટીકા સ્વીપત્ર છે કે કેમ ? તે બાબત કંઈક વિવાદાસ્પદ છે. તેઓશ્રીના ગ્રંથો જેમ ભણીએ તેમ તેમ તેનો રસ અધિકાધિક જ વધતો જાય છે. એકેક વિષયને સાંગોપાંગ સમજાવીને આત્માર્થી જીવોનો આચાર્યશ્રીએ અસીમ ઉપકાર કર્યો છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને આ ગ્રંથો વારંવાર ભણાવતાં તેના વિશે કંઈક લખવાનું મન થયું. તેમના અનેક ગ્રંથો પૈકી યોગના ચારે ગ્રંથો વધારે રસપ્રદ લાગ્યા. તથા આત્માર્થી જીવોના આત્મહિત. માટે અતિ આવશ્યક દેખાયા. તેથી પ્રથમ “યોગવિંશિકા” તથા તેના ઉપર રચાયેલી પૂજ્ય યશોવિજયજી મહારાજશ્રીની બનાવેલી ટીકાનો ગુજરાતી અનુવાદ (ભાવાર્થ સાથે) તૈયાર કરી પ્રકાશિત કરું છું. બાકીના ત્રણે ગ્રંથો (યોગશતક-યોગદષ્ટિસમુચ્ચય-યોગબિંદુ) તૈયાર કરું છું. આ ત્રણે ગ્રંથો ઉપર બીજાં પણ ગુજરાતી ભાષાન્તરો પ્રકાશિત થયેલાં છે. (૧) યોગશતક ઉપર ડો. ઇન્દુકલા હીરાચંદ ઝવેરી ઈ. સ. ૧૯૫૬માં ગુજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકાશિત થયેલ (૨) યોગદષ્ટિસમુચ્ચય ઉપર ડો. ભગવાનદાસભાઈ મનસુખભાઈ ઈ. સ. ૧૯૫૦માં મનસુખલાલ તારાચંદ મહેતા તરફથી પ્રકાશિત થયેલ છે. * આ ગ્રંથ વિંશતિવિંશિકાના એક ભાગરૂપ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ (૩) યોગબિંદુ ઉપર પૂ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી ઇ. સ. ૧૯૫૦માં બુદ્ધિસાગરસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર તરફથી પ્રકાશિત થયેલ છે. (૪) યોગશતક ઉપર પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સાહેબ “શૂન્ય બનીને પૂર્ણ બનો'એ નામાભિધાનવાળું વિવેચન ભણનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા અધ્યાપન કરાવતા શિક્ષક બંધુઓને ટીકાઓના પદો સાથેના અર્થો સુગમ પડે એ રીતે આ અનુવાદ તૈયાર કરેલ છે. આ કાર્યમાં પાઠશાળામાં ભણવા આવતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોએ તેમના ક્ષયોપશમ પ્રમાણે મને ઘણી પંક્તિઓ ઉકેલવામાં મદદ કરી છે. તથા શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા - મહેસાણાએ મને પ્રાથમિક સંસ્કૃત-પ્રાકૃત-ધાર્મિક-દાર્શનિક જ્ઞાન આપી પાયાનું સિંચન કરવાનો મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે. પં. પુખરાજજી સાહેબ, પંડિત ચંદ્રશેખરજી તથા પં. શાંતિલાલ કેશવલાલ શાહ અમદાવાદ. ઇત્યાદિ વ્યક્તિઓએ પોતે પોતાના વિષયની નિપુણતા અથાગ પ્રયત્નોથી મને સમજાવી છે. તેઓનો અસીમ ઉપકાર મારા ઉપર છે. આ ગ્રંથ ઉપર જે કંઈ યત્કિંચિત્ પ્રકાશન થયું છે તે તેઓશ્રીની જ ઉપકૃતિનું ફળ છે. આ સમયે ઉપરોક્ત સર્વેનો પરમ આભાર માનું છું. આ લખાણમાં સુરેન્દ્રનગરના વતની પંડિત શ્રી પ્રવીણચંદ્રભાઈએ મોતાની નોટે ઘણી સહાયતા કરી છે તે બદલ તેઓનો પણ આભાર માનું છું. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય દેવેશ શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સાહેબ તથા પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય આચાર્ય દેવેશ શ્રીજયન્તસેનસૂરીશ્વરજી મ. સાહેબે આ અનુવાદ અક્ષરશઃ પૂરેપુરી કાળજીપૂર્વક વાંચી પૂર્ણ ચિંતન-મનનપૂર્વક સુધારી આપેલ છે. તે બદલ તે મહાત્મા પુરુષોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સવિશેષ તો આ ગ્રંથમાં આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરીજીના આશીર્વચન મળ્યા છે, તેમાં મારું સૌભાગ્ય સમજું છું. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક પ્રકાશનના કાર્યમાં શ્રીકુમારપાળભાઈ દેસાઈએ જે સવલત કરી આપી છે તે બદલ તેઓનો આભાર માનું છું. ભગવતી પ્રિન્ટિંગ પ્રેસના માલિક શ્રી ભીખાભાઈએ તથા મુખપૃષ્ઠ માટે જયેન્દ્ર પંચોળીએ કાળજીપૂર્વક અને ત્વરાએ જે કામકાજ કરી આપ્યું છે તે બદલ તેઓનો આભાર માનું છું. અમેરિકા તથા લંડનમાં વસતા સ્વાધ્યાયરસિક, આત્માર્થી, મુમુક્ષુ આત્માઓએ આ તથા બીજાં બે પુસ્તકો લખવાની તથા પ્રકાશનમાં સહયોગ આપવાની જે ઉત્તમ પ્રેરણા આપી છે. તે બદલ તેઓનો પણ આભાર માનું છું. મારું આ પ્રથમ પ્રકાશન છે. તેથી તેમાં ભુલો હોવાનો સંભવ છે. તથા મતિમત્ત્વતાથી પણ જે કંઈ ભુલો રહી ગઈ હોય તે કૃપા કરી અભ્યાસક વર્ગ મને અવશ્ય સૂચવશો એવી પ્રાર્થના કરું છું. તથા તે ભુલો બદલ ક્ષમાયાચના કરું છું. આ ગ્રંથને આદિથી અંત સુધી પુનઃ પુનઃ વાંચવા અને પિરશીલન કરવા તમામ અભ્યાસક આત્માર્થી જીવોને હું વિનંતી કરું છું. ૧૧/૪૪૩ માતૃછાયા બિલ્ડિંગ રામજીની પોળ, નાણાવટ, સુરત, P. N. ૩૯૫૦૦૧ ૯ લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #11 -------------------------------------------------------------------------- ________________ મંગળ ભાવના અનંત કરુણાના સાગર, અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માએ બતાવેલા મોક્ષસાધક અનુષ્ઠાનને યોગકહેવાય છે. સર્વ પ્રકારના જ્ઞાનાદિ આચારો શુભાશયપૂર્વક કરવાથી શીઘ્ર મોક્ષ સાથે સાધકનો સંબંધ કરાવે છે. તેથી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પાંચે આચારો યોગ જ છે. આ આચારપાલનમાં વિશેષ શુદ્ધિ અને સ્થિરતા ઉત્પન્ન કરનારા સ્થાનાદિ પાંચ પ્રકારના યોગો કહેવાય છે. પરમ ગીતાર્થ આચાર્યપ્રવરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે યોગવિંશિકા અને ષોડશક ગ્રંથમાં સ્થાનાદિ યોગોનું વિશદ સ્વરૂપ (સમજાવ્યું) બતાવ્યું છે. તેનો સાર આ પ્રમાણે છે : પાંચ યોગો :- સ્થાન-વ-અર્થ-આલંબન અને અનાલંબન આ પાંચ યોગો છે. તેમાં સ્થાનયોગ કાયાને સ્થિર બનાવે છે, વયોગ વાણીને શુદ્ધ બનાવે છે. અને તે બંને “ક્રિયાયોગ” કહેવાય છે. અર્થ, આલંબન અને અનાલંબન આ ત્રણ યોગો મન અને આત્માની શુદ્ધિ અને નિશ્ચલતા કરનારા હોવાથી “જ્ઞાનયોગ” કહેવાય છે. આત્માની અનંત શક્તિઓ છે, તેમાં મુખ્ય બે શક્તિઓ છે. જ્ઞાન અને વીર્ય (ક્રિયા) શક્તિ છે. સ્થાનાદિ યોગો'નું સેવન ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિની અપેક્ષાએ ચાર પ્રકારથી થાય છે એટલે યોગના કુલ ૨૦ ભેદ બતાવ્યા છે. આ ૨૦ યોગો પણ પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ અનુષ્ઠાનની અપેક્ષાએ ઉત્તરોત્તર વિશુદ્ધ બને છે. આ રીતે યોગના કુલ ૮૦ ભેદ થાય છે. ૧e Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાદિ પાંચ યોગોનું લક્ષણ (૧) સ્થાનયોગ :- કાયોત્સર્ગ, પદ્માસનાદિ (૨) વર્ણયોગ - સૂત્રોનું શુદ્ધ, સ્પષ્ટ ઉચ્ચારણ. (૩) અર્થયોગ - શબ્દના અભિધેયમાં ઉપયોગ, સૂત્રનો અર્થબોધ. (૪) આલંબનયોગ:- બાહ્ય પ્રતિમાદિ વિષયક ધ્યાન. (૫) અનાલંબનયોગ - રુપીદ્રવ્યના આલંબનથી રહિત માત્ર નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ. આ પાંચે યોગો પ્રણિધાનાદિ આશયપૂર્વક કરવાથી શીઘ પુણ્યની પુષ્ટિ અને રાગ-દ્વેષની નિવૃત્તિ કરવા દ્વારા મોક્ષપદ આપે છે. ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં યોગ : ચૈત્યવંદનાદિ પ્રત્યેક ક્રિયામાં સ્થાનાદિ યોગોનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ, જેથી તે ધર્મક્રિયા અમૃત અનુષ્ઠાનરૂપ બની શીઘ મોક્ષફળ આપવા સમર્થ બને છે. પ્રાથમિક અભ્યાસીને સ્થાન-વર્ણમાં પ્રયત્ન થાય, અને અર્થ-ચિંતન અને ધ્યાનની રુચિ થાય, તો પણ તદ્દહેતુ અનુષ્ઠાનનું આરાધન થવાથી તે અનુક્રમે અર્થ અને આલંબનયોગનું કારણ બની અમૃત અનુષ્ઠાન ઉત્પન્ન કરે છે અને પરંપરાને મોક્ષસાધક બને છે માટે પ્રત્યેક મુમુક્ષુ. સાધકે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કરતી વખતે ઉચિત આસન, મુદ્રાપૂર્વક સૂત્રોનું શુદ્ધ, સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જેથી તે પદોનું અર્થચિંતન થાય તથા મન અને દષ્ટિને પ્રભુમૂર્તિ આદિમાં સ્થિર બનાવવા. આ સ્થાનાદિ ચારે યોગોમાં નિરંતર અભ્યાસથી અનુક્રમે અનાલંબનયોગમાં પ્રવેશ થાય છે. આ રીતે શાસ્ત્રવિહિત પ્રત્યેક સામાયિકાદિ આવશ્યક ક્રિયાઓમાં સ્થાનાદિયોગોનો ઉપયોગ કરવાથી ધ્યાન-સમાધિ અવશ્ય સિદ્ધ થાય છે. આલંબનયોગ એ ધ્યાનયોગ છે. અને અનાલંબનયોગ એ સમતા-સમાધિરૂપ છે. તેમાં વિશેષ સ્થિરતા થવાથી “વૃત્તિસંક્ષય” યોગ પણ પ્રાપ્ત થાય છે. ૧૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ આ યોગો અને તેના સાધક યોગીઓ પ્રત્યે પ્રીતિ અને ભક્તિભાવ જગાડી તેમની આજ્ઞાનું પાલન કરવું, જેના પ્રભાવે અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ અને સિદ્ધિ થાય છે.તે અસંગ અનુષ્ઠાન જ અનાલંબનયોગ છે કારણ કે તેમાં સર્વ આલંબનરૂપ સંગનો સર્વથા ત્યાગ થાય છે. ઉપરોક્ત સ્થાનાદિ પ્રત્યેક સદનુષ્ઠાન ભાવશુદ્ધિના તારતમ્યથી (હાનિ-વૃદ્ધિથી) ચાર પ્રકારનું હોય છે. પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ અનુષ્ઠાન એ ઉત્તરોત્તર વિશેષ આત્મશુદ્ધિ ઉત્પન્ન કરે છે. જે ધર્માનુષ્ઠાનોમાં આદર, બહુમાન હોય, તેમજ શેષ અશુભ અનુષ્ઠાનોને છોડી તેમાં જ વિશેષ પ્રયત્ન થાય, તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. જે અનુષ્ઠાનમાં પ્રીતિપાત્ર કરતાં પણ વિશેષ આદર, બહુમાન પૂજ્યભાવ હોય, તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. ભક્તિમાં પ્રીતિ કરતાં વિશેષ આત્મશુદ્ધિ હોય છે. જેમ પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે, પરંતુ માતા પ્રત્યે પ્રીતિથી પણ વિશિષ્ટ પૂજ્યભાવ હોવાથી તેમના પ્રતિ ભક્તિભાવ હોય છે. આ જ રીતે પરમાત્મા પ્રત્યે પણ પ્રારંભમાં પ્રીતિ-પ્રેમભાવ પ્રગટ કરવાથી પ્રભુનું નામસ્મરણ, દર્શન વંદન, પૂજન વગેરે અનુષ્ઠાનોમાં આદર-બહુમાનપૂર્વક પ્રવૃત્તિ થાય છે, તે પ્રીતિ અનુષ્ઠાન છે. અને પરમાત્માની અનંત અચિંત્યશક્તિ, અનંત કરુણા, પરોપકારાદિ ગુણોનું જ્ઞાન થતાં વિશેષ પૂજ્યભાવ પ્રગટ થવાથી અત્યંત ભક્તિપૂર્વક નામસ્મરણ-પૂજા-ચૈત્યવંદનાદિ થાય છે, તે ભક્તિ અનુષ્ઠાન છે. તેની નિરંતર આરાધનાથી જિનભાષિત શાસ્ત્રાનુસાર પ્રત્યેક ઉચિત પ્રવૃત્તિ થાય, તે વચન અનુષ્ઠાન કહેવાય, અને તે ચારિત્રવાન આત્માને અવશ્ય હોય છે. પ્રીતિ અનુષ્ઠાન કરતાં ભક્તિમાં અને ભક્તિ કરતાં વચન-અનુષ્ઠાનમાં આત્માની વિશેષ શુદ્ધિ થાય છે અને તે ત્રણે અનુષ્ઠાનના સતત અભ્યાસથી શાસ્ત્રાભ્યાસમાં અતિશય પ્રયત્ન થવાથી આત્મામાં એવા દૃઢ સંસ્કારો ર Page #14 -------------------------------------------------------------------------- ________________ અંક્તિ થાય છે કે તેની પ્રત્યેક ક્રિયાઓ સહજ ચંદનની સુગંધની જેમ જ સહજ રીતે થયા કરે તે અસંગ અનુષ્ઠાન છે. વચન અનુષ્ઠાનમાં સાક્ષાત્ શાસ્ત્રના આલંબને પ્રવૃત્તિ થાય છે પરંતુ અસંગ અનુષ્ઠાનમાં શાસ્ત્રજનિત સહજ સંસ્કારોથી પ્રવૃત્તિ થાય છે. આ રીતે પ્રતિ આદિ ચાર અનુષ્ઠાનો જિનશાસનના સર્વ આચાર-અનુષ્ઠાનોમાં વ્યાપકરૂપે રહેલા છે. पूजाकोटीसमं स्तोत्रं, स्तोत्रकोटी समो जपः / जपकोटीसमं ध्यानं, ध्यानकोटी समो लय: ॥ પૂજાવડે પ્રીતિ, સ્ત્રોતવડે ભક્તિ, જપ અને ધ્યાનવડે વચન અનુષ્ઠાનનું આરાધન સતત-દીર્ઘકાળ સુધી થવાથી લયયોગ સિદ્ધ થાય છે. તે અસંગ અનુષ્ઠાન છે અને અસંગાનુષ્ઠાન એ અનાલંબનયોગરૂપ છે. આ પ્રમાણે પરમાત્માના પ્રેમની પ્રભુ-પૂજા, સ્તોત્ર-જાપ, આજ્ઞાપાલન ધ્યાન અને લયમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. આત્માને પરમાત્મા સાથે લયલીન બનાવનાર પ્રેમ છે. પ્રેમ એ પ્રીતિ અને ભક્તિરૂપ છે. ઉદકબિંદુ સાયર ભલ્યો, જેમ હોય અક્ષય અભંગ” જેમ પાણીનું એક બિંદુ સાગરમાં ભળીને અક્ષય અભંગ ભાવને પામે છે તેવી રીતે પ્રભુ સાથે પૂજા દ્વારા બિંદુ સ્વરૂપે જે પ્રેમનો પ્રારંભ થાય છે, એ જ પ્રેમ, સ્તોત્ર-જાપ-ધ્યાન અને લયયોગમાં વૃદ્ધિ પામતો પરમ પ્રેમના સાગર સ્વરૂપ પરમાત્મામાં લીન બનીને અક્ષયભાવને પામે છે. કહ્યું પણ છે કે : પ્રભુ ઉપકાર ગુણે ભય, મન અવગુણ એક ન માય રે, ગુણ ગણ અનુબંધી હુઆ, એ તો અક્ષયભાવ કહાય રે” (ઉપા. યશો. સ્તવન - ૨૦) પરમાત્માના ગુણોનું બહુમાન જાગૃત થતાં ગુણો આકર્ષિત થાય છે. ગુણ બહુમાન, ગુણપ્રાપ્તિનું અભંગ મંગલ દ્વાર છે. પ્રીતિયોગમાં ઉત્પન્ન થયેલો ગુણ બહુમાન, પ્રભુપ્રેમ ક્રમશઃ લયયોગમાં અભંગભાવ પામી અક્ષય અભંગ બની જાય છે. ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ “અક્ષયપદ દીએ પ્રેમ જો, પ્રભુનું તે અદ્દભુત રુપ રે” પરમાત્મા સ્વયં પોતાના પ્રેમપીયુષપાનમાં મગ્ન બનેલા ભક્તને અક્ષયપદની પ્રાપ્તિમાં નિમિત્ત બને છે. પ્રભુનું આ અદ્ભુત સ્વરૂપ છે, જે સ્વરૂપ સ્વર કે અક્ષરનો વિષય બની શકતું નથી, પણ અનુભવગમ્ય છે. “યોગવિંશિકા”માં યોગના મહાન રહસ્યભૂત તત્ત્વોનું વર્ણન સંક્ષેપમાં માત્ર વીશ શ્લોકોમાં થયેલું છે. તેનું વિશદ વિવેચન પ. પૂ. ઉપા. યશોવિજયજી મહારાજે કર્યું છે. તે બંને ગ્રંથોનું ગુર્જરગિરામાં ભાષાન્તર કરીને પંડિતવર્ય સુશ્રાવક ધીરુભાઈએ યોગના અભ્યાસી જિજ્ઞાસુવર્ગને એ વિષયમાં પ્રવેશ કરવાની અત્યંત સરળતા કરી આપી છે. ચતુર્વિધ સંઘમાં આ ગ્રંથનો અભ્યાસ, પ્રકરણગ્રંથોની જેમ થાય એ આવશ્યક છે. યોગવિંશિકાની જેમ બીજા યોગગ્રંથોનું પણ ભાષાંતર આવી સરળ ભાષામાં થાય તો મોટો ઉપકાર થશે. યોગવિષયના સાચા જિજ્ઞાસુ આત્માઓને પરમયોગી શ્રી અરિહંત પરમાત્માના અદૂભુત શાસનમાં રહેલા મોક્ષસાધક યોગોની સાચી ઓળખાણ થાય અને તેઓને સર્વને પરમાત્માની પ્રીતિ, ભક્તિનું ભવ્ય ભેટશું મળે. યોગસાધના અંગેની સાચી સમજ, સાચી પ્રક્રિયા પ્રાપ્ત કરી જિજ્ઞાસા અનુસાર તેનું આરાધન કરીને સર્વ જીવો અસંગ-અજર-અમરપદને પામો એજ એક મંગલ અભિલાષા. આચાર્ય વિજય કલાપૂર્ણ સૂરિજી Y Page #16 -------------------------------------------------------------------------- ________________ | ગઈમ્ ||. श्रीमद् - हरिभद्रसूरि - संग्रथिता श्रीमद् - यशोविजयोपाध्याय-विरचित - व्याख्या - विभूषिता योगविंशिका | $ નમ: || રથ યોવિંશા વ્યાધ્યાયતે - “હું” એ સરસ્વતી મંત્ર છે. ટીકાકાર પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીનો મંગલવાચક આ સાંકેતિક શબ્દ છે. જેમ પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજરચિત ગ્રન્થોમાં અને “વિરહ” શબ્દ તસ્કૃતિસૂચક આવે છે તે જ પ્રમાણે મહોપાધ્યાયશ્રી યશોવિજયજીત ગ્રન્થોના પ્રારંભમાં “” એ મંગળસૂચક સરસ્વતી મંત્ર હોય છે. ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા પૂજ્ય હરિભદ્રસૂરિજીએ જૈનદર્શનમાં વિવિધ વિષયો ઉપર અનેકવિધ સાહિત્યરચના કરેલી છે. પ્રભુ મહાવીર સ્વામીથી આજ સુધીના કાળમાં થયેલા સાહિત્યસર્જક મહાત્માઓમાં જેમની યશોગાથા વિશિષ્ટ છે, જેમણે પોતાના રચેલા સર્વગ્રન્થોમાં યાકિની નામનાં મહત્તરાજીના વિશિષ્ટ ઉપકારની સ્મૃતિનિમિત્તે “યાકિની મહત્તરાર્ન” એવું નામાભિધાન કરેલ છે, જેમણે “શાસ્ત્રવાતસમુચ્ચય', અનેકાન્તજયપતાકા’, ‘ષોડશકપ્રકરણ’, ‘સમરાઇચકહા’, ‘ધર્મબિંદુ આદિ અનેક અદ્ભુત ગ્રન્થરચના કરી જૈનશાસનની અપ્રતિમ સેવા કરી છે તેવા પરમ પવિત્ર પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ “યોગ”ના વિષય ઉપર (૧) યોગવિશિકા, (૨) યોગશતક, (૩) યોગદષ્ટિસમુચ્ચય (૪) અને યોગબિંદુ એવા મહાન અભૂતપૂર્વ ચાર ગ્રન્થોની રચના કરી છે. જે ચારે ગ્રન્થો અધ્યાત્મના વિષયવાળા હોવાથી, અને પંક્તિએ પંક્તિએ શાન્તરસ વહેતો હોવાથી ચતુર્વિધ શ્રી જૈનસંઘમાં આજે વધુ અધ્યયનનો વિષય બનેલ છે. તથા તેનું અધ્યયન અવશ્ય કરવા જેવું જ છે. આ વિંશતિવિંશિકાનો પ્રકરણગ્રંથ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ચારે ગ્રન્થોના અનુક્રમે | ૨૦ | ૧૦૦/ ૨૨૮ | પ૨૭ | શ્લોકો છે. અનુક્રમે શ્લોકસંખ્યાની અપેક્ષાએ મોટા-મોટા છે. પ્રથમ યોગવિંશિકા' ગ્રન્થ ઉપર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની રચેલી ટીકા છે. શેષ ત્રણ ગ્રન્થો ઉપર સ્વોપજ્ઞ (હરિભદ્રસૂરિજીની પોતાની રચેલી) ટીકાઓ છે. તે ચાર ગ્રન્થો પૈકી “યોગવિંશિકા” નામના પહેલા ગ્રન્થની ટીકા (વિવેચન) હવે શરૂ કરાય છે. "मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ विसेसेण ।। १ ।। શ્લોકાર્થ - પરિશુદ્ધ એવો સર્વે પણ ધર્મવ્યાપાર (ધર્મવ્યવહાર) (આત્માને) મોક્ષની સાથે જોડનાર હોવાથી “યોગ” કહેવાય છે. અને વિશેષ સ્થાનાદિસંબંધી (પાંચ પ્રકારનો) યોગ તે “યોગ” કહેવાય છે. टीका = "मुक्खेण' त्ति । “मोक्षेण महानन्देन योजनात्' सर्वोऽपि धर्मव्यापारः साधोरालयविहारभाषाविनयभिक्षाटनादिक्रियारूपो योगो विज्ञेयः योजनाद्योग इति व्युत्पत्त्यर्थानुगृहीतमोक्षकारणीभूतात्मव्यापारत्वरूपयोगलक्षणस्य सर्वत्र घटमानत्वात्। - સાધુ મહાત્માઓનો (૧) આલય = એકસ્થાનમાં વસવું, (૨) વિહાર = ગામાનુગામ વિહાર કરવો, (૩) ભાષા = ધર્મદેશનાદિ આપવી, (૪) વિનય = ગુવદિનો વિનય કરવો, (૫) ભિક્ષાટનાદિ = ગોચરી માટે ફરવું. વગેરે ક્રિયા કરવા સ્વરૂપ સર્વે પણ ધર્મવ્યવહાર (ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ) આત્માને મોક્ષની સાથે અર્થાતુ (સ્વાભાવિક) મહા આનંદની સાથે જોડનાર હોવાથી “યોગ” કહેવાય છે. “ોનનાર્ યો :” યુજન કરવું, જોડવું, આત્માને મહા આનંદની સાથે જોડવું. એ અર્થ જે ધર્મપ્રવૃત્તિમાં સંભવે છે તેથી તે ધર્મપ્રવૃત્તિને યોગ” કહેવાય છે. કારણ કે “ફોનનતિ”એવી જે યોગ શબ્દની વ્યુત્પત્તિ થાય છે તેનાથી ગર્ભિત જે અર્થ, તે વ્યુત્પત્તિસિદ્ધ અર્થથી યુક્ત એવો જે મોક્ષના કારણભૂત આત્માનો (ધર્મક્રિયા કરવા સ્વરૂ૫) વ્યાપાર તે યોગ કહેવાય છે. કારણ કે ધર્મક્રિયા કરવા સ્વરૂપ આત્માની સર્વ પ્રવૃત્તિમાં "યોગ"નું લક્ષણ સારી રીતે ઘટી શકે છે. 0 શ્રી યોગવિશિા ૨ / Page #18 -------------------------------------------------------------------------- ________________ સારાંશ એ છે કે આત્માની આલય-વિહારાદિ જે કોઈ ધર્મપ્રવૃત્તિ આત્માને કર્મબંધનથી, શરીરાદિ સંસારબંધનોથી મુક્ત કરાવી સ્વાભાવિક મહાનન્દની સાથે જોડી આપે છે તે ધર્મપ્રવૃત્તિને યોગ કહેવાય છે. कीदृशी धर्मव्यापारो योगः ? इत्याह - "परिशुद्धः " प्रणिधानाद्याशयविशुद्धिमान्, अनीदृशस्य द्रव्यक्रियारूपत्वेन तुच्छत्वात् । '' કેવા પ્રકારના ધર્મવ્યાપારને યોગ કહેવાય છે ? શું સર્વ ધર્મપ્રવૃત્તિને યોગ કહેવાય છે કે કોઈ વિશિષ્ટ ધર્મપ્રવૃત્તિને જ યોગ કહેવાય છે ? એવા શિષ્યના પ્રશ્નનો ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે કે ‘‘પરિશુદ્ધ’’ અત્યન્ત પરિશુદ્ધ (નિર્મળ) = અન્ય ગ્રન્થોમાં કહેલા “પ્રણિધાનાદિ” પાંચ પ્રકારના આશયો વડે વિશુદ્ધિવાળો જે ધર્મવ્યાપાર તે જ યોગ કહેવાય છે. જે યોગ = ધર્મપ્રવૃત્તિ “નીવૃશસ્ય’” = આવી નથી, એટલે કે પ્રણિધાનાદિ પાંચ પ્રકારના આશયોવાળી નથી તે ધર્મપ્રવૃત્તિ દ્રવ્યક્રિયામાત્ર હોવાથી (એટલે શુભ મન-વચન-કાયાનો યોગ માત્ર હોવાના કારણે પુણ્યબંધ માત્રનો જ હેતુ બને છે. પરંતુ નિર્જરા અને મોક્ષનો હેતુ બનતો નથી તેથી) તુચ્છ રૂપ છે. જે પ્રવૃત્તિ જે સાધ્ય માટે કરી હોય તે પ્રવૃત્તિથી જો તે સાધ્ય સિદ્ધ ન થાય અને તુચ્છમાત્ર યત્કિંચિત્ ફળ સિદ્ધ થાય તો તે પ્રવૃત્તિ તુચ્છ કહેવાય છે. उक्तं च = અન્યગ્રન્થમાં (ષોડશક પ્રકરણ ૩ ૧૨ માં) કહ્યું છે કે ઃ : " आशायभेदा एते, सर्वेऽपि हि तत्त्वतो ऽ वगन्तव्याः । ભાવોડયમનેન વિના, ઘેટા દ્રવ્યયિા તુચ્છા || ષોડ. રૂ-૧૨ || પ્રણિધાનાદિ આ સર્વે પણ પાંચે પ્રકારના આશયભેદો એ જ તાત્ત્વિક યોગ સમજવો, આ જ યોગને “ભાવયોગ” કહેવાય છે. આ ભાવયોગ વિના કરાયેલી ચેષ્ટા (ધર્મક્રિયા), તે દ્રવ્યક્રિયા છે અને તુચ્છ છે. 'एते' प्रणिधानादयः सर्वेऽपि कथञ्चित्क्रियारूपत्वेऽपि तदुपलक्ष्या आशयभेदाः, ‘અર્થ’ 7 પન્ગ્વપ્રારોડવાશયો ભાવ:, અનેન વિના વેદા' कायवाङमनो व्यापाररूपा द्रव्यक्रिया तुच्छा असारा अभिलषितफलासाधकत्वादित्येतदर्थः । આ (હવે પછી સમજાવાતા) પ્રણિધાન વગેરે પાંચે પ્રકારના સર્વે પણ આશયો કથંચિત્ ક્રિયાસ્વરૂપ છે. એટલે કાયિક પ્રવૃત્તિ સ્વરૂપ છે. ॥ શ્રી યોગવિંશિકા ૩ // = = Page #19 -------------------------------------------------------------------------- ________________ તોપણ તે કાયિક પ્રવૃત્તિથી પ્રગટ થતા “આંતરપંરિણામ સ્વરૂપ” આ આશયભેદો છે. તેથી આ પાંચ પ્રકારના આશયભેદો એ જ ભાવયોગ છે, મુક્તિ હેતુ છે. આ ભાવયોગ વિના કરાતી ચેષ્ટા એટલે મન વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ જે ધર્મ ક્રિયા તે તમામ દ્રવ્યક્રિયા છે અને તુચ્છ છે. એટલે કે ઇષ્ટ ફળને આપવામાં અસમર્થ છે. તેથી અસાર છે. નિરર્થક છે. એમ આ ષોડશક પ્રકરણનાશ્લોકનો અર્થ જાણવો. - મન સારાંશ કે પ્રણિધાનાદિ પાંચ આશયપૂર્વક કરાતી ધર્મક્રિયા પણ વચન અને કાયાના યોગ સ્વરૂપ છે. જ્યારે તેનાથી પ્રગટ થતો શુદ્ધ સ્વભાવદશાના ઉપયોગરૂપ અંતર પરિણામ વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે તથા અંતે મોક્ષનો હેતુ છે. માટે ભાવયોગ છે અને તે જ ખરેખર ઉપાદેય છે. * अथ के ते प्रणिधानाद्याशयाः ? उच्यते सिद्धिर्विनियोगश्चेति पञ्च । आह च - નિર્જરા અને મોક્ષના હેતુભૂત એવા આ ભાવયોગ વિના કરાતી તમામ ધર્મક્રિયા તે દ્રવ્યક્રિયા છે. તુચ્છ છે. અને અસાર છે. કારણ કે ધર્મક્રિયા કરવા દ્વારા સાધવાલાયક જે ઇષ્ટફળ (મોક્ષ) તેને આપનાર આ ધર્મક્રિયા બનતી નથી. શુભયોગ માત્ર હોવાથી પુણ્ય બંધનો હેતુ બનવાના કારણે કદાચ સ્વર્ગાદિ સંપત્તિનો હેતુ બને પરંતુ આત્માનું ઇષ્ટફળ જે મોક્ષ છે તેની સાધક બનતી નથી. प्रणिधानं, प्रवृत्तिर्विघ्नजयः - ‘‘પ્રિિધ-પ્રવૃત્તિ-વિપ્રખય-સિદ્ધિ-વિનિયોમેવતઃ પ્રાયઃ । धर्मज्ञैराख्यातः शुभाशयः पञ्चधाऽत्र विधौ || षोड. ३ ૬ ।। હવે પ્રણિધાન વગેરે પાંચ આશયભેદો કયા કયા છે ? તે ગ્રન્થકારશ્રી જણાવે છે. (૧) પ્રણિધાન, (૨) પ્રવૃત્તિ, (૩) વિઘ્નજય, (૪) સિદ્ધિ અને (પ) વિનિયોગ. એમ પાંચ આશયભેદો છે. અન્યગ્રન્થમાં (ષોડશક પ્રકરણમાં) કહ્યું છે કે ઃ આ યોગવિધિમાં ધર્મજ્ઞ પુરુષોએ પ્રણિધિ, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગના ભેદથી પાંચ પ્રકારનો શુભ આશય કહેલો છે. | આ ।। શ્રી યોગવિશિકા ૨૪ ॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ પાંચે આશયભેદોના અર્થ હમણાં જ ટીકાકારશ્રી જણાવે છે. તેથી અહીં વધુ વિવેચન કરતા નથી. तत्र 'हीनगुणद्वेषाभावपरोपकारवासनाविशिष्टोऽधिकृतधर्मस्थानस्य कर्तव्यतोपयोगः' प्रणिधानम् । उक्तं चः “प्रणिधानं तत्समये, स्थितिमत्तदधः कृपानुगं चैव । निरवद्यवस्तुविषयं, परार्थनिष्पत्तिसारं च ।। षोड. ३ - ७ ।। 'तत्समये' = प्रतिपन्नधर्मस्थानमर्यादायां । 'स्थितिमत्' = अविचलितस्वभावम् । “તધ૪” = સ્વપ્રતિપનથસ્થાનાથસ્તનમુસ્થાનવર્તિપુ “પાનુ” = करूणापरम् । न तु गुणहीनत्वात्तेषु द्वेषान्वितम् । शेष सुगमम् ।.. પ્રણિધાન કોને કહેવાય? તે જણાવે છે. ત્યાં (૧) હીન ગુણવાળી વ્યક્તિઓ પ્રત્યે દ્વેષનો અભાવ, પરોપકાર કરવાની ભાવનાથી યુક્ત એવો અને પોતે સ્વીકારેલા ધર્માનુષ્ઠાનને બજાવવાનો જે ઉપયોગ = પરિણામવિશેષ તે પ્રણિધાન કહેવાય છે. પ્રણિધાનના લક્ષણમાં ત્રણ વિશેષણો છે. (૧) પોતાનાથી જે જે જીવો હીન ગુણવાળા હોય તેના ઉપર દ્વેષનો અભાવ, આમ થવાથી તે તે વ્યક્તિઓમાં રહેલા બીજા ગુણો પ્રત્યે પ્રીતિ - બહુમાન આવે, વળી દ્વેષાભાવ હોવાથી નિકટવર્તિત્વ આવે, સંબંધમાં મીઠાશ વધે, જેનાથી ભવિષ્યમાં તે તે વ્યક્તિને ગુણિયલ બનાવી શકાય. માટે હીન ગુણવાળા પ્રત્યે દ્વેષ ન હોવો તે પહેલું વિશેષણ છે, (૨) બીજાનો ઉપકાર કરવાની વાસનાથી યુક્ત એવો ઉપયોગ - પોતાને જે જે ગુણોની પ્રાપ્તિ થઈ છે તે તે ગુણો બીજામાં પણ કેમ આવે તે રીતે સતત પરોપકાર કરવાની જ ભાવનાવાળું ચિત્ત, | આ બીજું વિશેષણ છે. / (૩) તથા પોતે જે જે ધર્માનુષ્ઠાન કરવાનું સ્વીકાર્યું છે તે તે ધમનુષ્ઠાન પાળવામાં-આચરવામાં સતત ઉદ્યમશીલ, મારું આ જ કર્તવ્ય છે એવી ભાવનાયુક્ત એ ત્રીજું વિશેષણ છે. આ પ્રમાણે ત્રણ ગુણોથી યુક્ત જે ચિત્તપરિણામ તે “પ્રણિધાન” નામનો પહેલો આશય છે. જ્યાં આવા ગુણોવાળો ચિરપરિણામ ન હોય તે પ્રણિધાન આશય કહેવાતો નથી. અને આવા આશય વિના કરાયેલી ધર્મક્રિયા દ્રક્રિયા કહેવાય છે. અન્યગ્રન્થમાં (ષોડશક પ્રકરણમાં) ગ્રન્થકારશ્રીએ જ કહ્યું છે કે : 0 શ્રી યોગવિંશિકા જ છે તે Page #21 -------------------------------------------------------------------------- ________________ “આ જીવ જે ધર્મસ્થાન પામ્યો છે. તે ધર્મસ્થાનની મર્યાદા પાળવામાં બરાબર સ્થિરતાવાળું, તેનાથી નીચેની કક્ષાવાળા જે જે જીવો છે. તેના ઉપર હમેશાં કરૂણાવાળું, નિર્દોષવસ્તુના વિષયવાળું અને સદાકાળ પરોપકાર કરવામાં જ રસિકતાવાળું એવું જે ચિત્ત તે પ્રણિધાન કહેવાય છે. એ ષોડ. ૩-૭ | સારાંશ એ છે કે આ આત્માનો જે ચિત્તપરિણામ છે, ઉપયોગવિશેષ છે તે પોતે સ્વીકારેલા ધમનુષ્ઠાનો પાળવામાં સ્થિરતાવાળો હોય, પોતાનાથી ઊતરતી કક્ષાના જીવો ઉપર કરુણાવાળો હોય, નિર્દોષ વસ્તુઓના ચિંતન-મનનમાં ઓતપ્રોત હોય, અને પરોપકાર કરવામાં રસિક હોય તો તે ચિત્તપરિણામને “પ્રણિધાન” નામનો પ્રથમ આશયભેદ કહેવાય છે. ષોડશક પ્રકરણના (૩ - ૭) શ્લોકમાં કહેલા શબ્દોના અર્થ આ પ્રમાણે છે. (૧) “તત્સમવે” = જીવને જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું છે. તેની મર્યાદા પાળવામાં, (૨) “સ્થિતિમતુ'' = સ્થિરતાવાળું, અથ વિચલિત ન થાય તેવા સ્વભાવવાળું, (૩) “ત:” = પોતાને જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું છે તેનાથી નીચલી કક્ષાનું ગુણસ્થાન જે જીવોને પ્રાપ્ત થયું છે તેવા હીન ગુણવાળા જીવો વિશે. (૪) “પાનુi = દયાવાળો, કરુણાયુક્ત, કરુણાથી ભરપૂર એવું જે ચિત્ત તે પ્રણિધાન કહેવાય છે. પરંતુ તે જીવોને વિશે હીનગુણો હોવાથી દ્વેષયુક્ત ચિત્ત ન કરવું. આ પ્રમાણે શબ્દોના અર્થો જાણવા - શ્લોકમાં લખેલા બાકીના શબ્દોના અર્થ અતિ સુગમ છે. નિર્દોષ વસ્તુના ચિંતન-મનનવાળો, પોતાની સ્વીકારેલી ધર્મક્રિયા કરવામાં અવિચલિત, હીન ગુણોવાળા ઉપર કરુણાવાળો અને પરોપકારપરાયણ એવો જે અધ્યવસાય = ચિરપરિણામ તે “પ્રણિધાન” કહેવાય છે. 0 શ્રી યોગવિશિષ્મ જ ૬ / . Page #22 -------------------------------------------------------------------------- ________________ અહીં “નિર્દોષ વસ્તુના ચિંતન-મનનના વિષયવાળો જે અધ્યવસાય” એમ જે કહ્યું છે તેનો ફલિતાર્થ એ છે કે પરોપકાર કરવાની વૃત્તિ તથા હીન ગુણોવાળા ઉપર જે દ્વેષાભાવ તે સ્વાર્થ સાધવાના વિચારો પૂર્વક ન હોવો જોઈએ. પરંતુ નિઃસ્પૃહભાવે ચિત્તને મોહ વિનાનું, કષાય વિનાનું બનાવીને જે પરોપકારની વૃત્તિ આદિવાળો અધ્યવસાય તે “પ્રણિધાન” આશય કહેવાય છે. "अधिकृतधर्मस्थानोद्देशेन . तदुपायविषय इतिकर्तव्यताशुद्धः शीघ्रक्रियासमाप्तीच्छादिलक्षणौत्सुक्यविरहितः प्रयत्नातिशयः प्रवृत्तिः । आहच तत्रैव तु प्रवृत्तिः, शुभसारोपायसङ्गतात्यन्तम् । अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ।। षोड. ३ - ८ ।। “ત્રેવ” = મઘતધર્મસ્થાન પવા “શુ:' = પ્રવૃe: I ‘સારે’ નૈપુષ્પવિતો य उपायस्तेन संगता ॥ હવે “પ્રવૃત્તિ” નામના બીજા આશયનો અર્થ સમજાવે છે - (૧) પોતાના આત્માને જે ધમનુષ્ઠાન પ્રાપ્ત થયું છે તેમાં વધારે વિકાસ કેમ થાય? એવા ઉદેશપૂર્વક તે જ ધર્મસ્થાનના ઉપાયોમાં પ્રવર્તન કરવાના વિષયવાળો જે પ્રયત્નવિશેષ, તથા (૨) મારે મારા આત્માના કલ્યાણ માટે “આ જ ધમનુષ્ઠાન કરવા લાયક છે” એવા પ્રકારના શુદ્ધ ઉપયોગવાળો જે પ્રયત્નવિશેષ, તથા (૩) પ્રારંભ કરેલી ધર્મક્રિયા જલ્દી કેમ સમાપ્ત થાય એવી ઈચ્છાદિ રૂપ ઉત્સુક્તાદોષથી રહિત જે પ્રયત્નવિશેષ તે “પ્રવૃત્તિ” આશય કહેવાય છે. જીવનમાં “પ્રવૃત્તિ” આશય લાવવા માટે તેનાં ત્રણ લક્ષણો જાણવા જરૂરી છે. (૧) પોતાને જે જે ધમનુષ્ઠાન પ્રાપ્ત થયું છે તેનો વધારે ને વધારે વિકાસ કેમ થાય તે માટે તેના ઉપાયોમાં સતત પ્રવૃત્તિ કરવી. (૨) મારે મારા આત્માનું જો કલ્યાણ કરવું હોય તો આ વીતરાગ પ્રભુપ્રણીત ધમનુષ્ઠાન જ કર્તવ્ય છે. તેના દ્વારા મોહનો પરાભવ કરી કર્મક્ષય થઈ શકે છે. એવો નિમોહ નિઃસ્પૃહ શુદ્ધ ઉપયોગવાળો પ્રયત્ન વિશેષ કરવો. (૩) “શરૂ કરેલી ધર્મક્રિયા જલ્દી કેમ પૂર્ણ થાય” એવી મનની જે સ્થિતિ તેને ઉત્સુકતા કહેવાય છે. આવી ઉત્સુક્તા આવવાથી ધર્માનુષ્ઠાનમાં એકાગ્રતા રૂપ ઉપયોગની અલના થાય છે. માટે ઉત્સુક્તા 0 થી યોગવિંશિક ૭ / Page #23 -------------------------------------------------------------------------- ________________ એ પ્રતિબંધક છે. તેથી તેની ઉત્સુક્તા દોષરહિત જે પ્રયત્નવિશેષ તે કરવો જોઈએ, અહીં “છારિ” શબ્દમાં જે “મરિ” શબ્દ છે. તેથી આવી બીજી ઉત્સુક્તાઓ પણ હોઈ શકે છે. તેને પણ ટાળવી જોઈએ. જેમકે “અકાળે ફળવાંચ્છા” એ પણ ઉત્સુક્તા છે. આવી ઉત્સુક્તાઓ ત્યજીને ધર્મક્રિયા કરવી. તે “પ્રવૃત્તિ” આશય કહેવાય છે. અન્યગ્રન્થમાં (ષોડશક જીમાં ૩-૮) કહ્યું છે કે - તે પ્રાપ્ત ધમનુષ્ઠાનોમાં જ પ્રકૃષ્ટ (વીર્યવિશેષને ફોરવવાપૂર્વક) તથા શ્રેષ્ઠ નિપુણતાપૂર્વક) એવા જે જે ઉપાયો હોય તેનાથી અત્યન્ત યુક્ત એવી, તથા ઉત્સુક્તાદોષ વિનાની એવી, તથા પ્રાપ્તાનુષ્ઠાનમાં પ્રયત્નાધિક કરવાથી થતી જે પ્રવૃત્તિ તે “પ્રવૃત્તિ” નામનો બીજો આશય છે. ષોડ. ૩-૮ || સારાંશ એ છે કે આત્માને જે જે ધમનુષ્ઠાન પ્રાપ્ત થયું હોય તેમાં પ્રવર્તવું તે પ્રવૃત્તિ આશય કહેવાય છે. આ પ્રવૃત્તિ પ્રકૃષ્ટ અને શ્રેષ્ઠ એવા ઉપયોગથી સંગત હોય છે, વળી ઉત્સુક્તા વિનાની હોય છે અને દિન-પ્રતિદિન અધિક-અધિક પ્રયત્નવાળી હોય છે. આ આશયમાં પ્રણિધાન કરતાં વયવિશેષનો પ્રકર્ષ હોય છે. અને વિનજય કરતાં વીર્યનો અપકર્ષ હોય છે. પ્રણિધાન આશયમાં ઇતિકર્તવ્યતાનો ઉપયોગ હોવા છતાં સાંસારિક રાગાદિના કારણે તીવ્ર વીર્યપ્રકર્ષ ઉત્યિત થઈ શકતો નથી. માટે પ્રણિધાન કરતાં પ્રવૃત્તિમાં વીર્યપ્રકર્ષ હોય છે. અને વિઘ્નો આવતાં વ્યાઘાત પામે છે માટે વિદનજય કરતાં વીર્યનો અપકર્ષ હોય છે. ષોડશકજીનો જે સાક્ષી શ્લોક આપ્યો છે તેમાં જે “ત્રેવ” શબ્દ છે. તેનો અર્થ પ્રાપ્ત ધર્મસ્થાનોમાં જ (અધિક - અધિક પ્રવૃત્તિ કરવી “શુ?” = પ્રકૃષ્ટ = વીર્યશક્તિને દઢપણે સાધ્યકાર્યમાં પ્રવર્તાવવી “સારા” = નિપુણતાથી અન્વિત = ચતુરાઈપૂર્વક, સૂક્ષ્મદષ્ટિપૂર્વક વિચારો કરીને, હું જે પ્રવૃત્તિ કરું છું તે મારા સાધ્યની નિષ્પાદક છે કે કેમ? તેના વિચારો કરવાપૂર્વક જે ઉપાયો, તેનાથી સંયુક્ત એવી પ્રવૃત્તિ કરવી. | // શ્રી યોગવિંશિકા જ ૮ . Page #24 -------------------------------------------------------------------------- ________________ विघ्नजयो नाम “विघ्नस्य जयोऽस्मादिति व्युत्पत्या धर्मान्तराय-निवर्तकः परिणामः । स च जेतव्यविघ्नत्रैविध्यात्रिविधः, तथाहि-यथा कस्यचित्कण्टकाकीर्णभार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुर्भवति, तदपनयनं तु पथि प्रस्थितस्य निराकुलगमनसंपादकं तथा मोक्षमार्गप्रवृत्तस्य कण्टकस्थानीशीतोष्णादिपरीषहैरूपद्रुतस्य न निराकुलप्रवृत्तिः, तत्तितिक्षाभावनया तदपाकरणे त्वानुकुलप्रवृत्तिसिद्धिरिति कण्टकविघ्नजयसमः प्रथमो हीनो विघ्नजयः । હવે “વિદનજય” નામના ત્રીજા આશયભેદને સમજાવે છે. “વિઘ્નોનો જય થાય જેનાથી તે વિનજય” આવી સંસ્કૃત ભાષામાં વ્યુત્પત્તિ હોવાથી ધર્મકાર્યો કરવામાં આવતા અન્તરાયોને (વિદ્ગોને) રોકનારો આત્માનો જે પરિણામ તે વિધ્વજય નામનો ત્રીજો આશય કહેવાય છે. | પ્રવૃત્તિ નામના બીજા આશયથી જીવ ધર્મકાર્યોમાં પ્રવર્તે છે. પરંતુ વિપ્નો આવવાથી પ્રવૃત્તિ મંદ થઈ જાય છે તેથી વિઘ્નો આવે તો પણ તેની સામે ટક્કર ઝીલીને પણ હતાશ ન થતાં આગળ વધવાવાળો આત્માનો જે સ્થિર પરિણામ તે “વિધ્વજય” નામનો ત્રીજો આશય છે. આ આશય વડે વિનો જીતવાનાં છે. તે જીતવાલાયક વિઘ્નો જઘન્ય - મધ્યમ - ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં હોવાથી તે વિઘ્નોને જિતનારો આત્માનો પરિણામ પણ ત્રણ પ્રકારનો કહેવાય છે. જેમ પ્રણિધાન અને પ્રવૃત્તિ આશય એકેક પ્રકારના જ છે તેવી રીતે આ વિધ્વજય નામનો આશય પણ સ્વરૂપથી એક જ પ્રકારનો છે. પરંતુ જેતવ્ય એવાં વિઘ્નો ત્રિવિધ હોવાથી ત: - તે આશય પણ ત્રિવિધ કહેવાય છે. (૧) જઘન્યવિદનદયાશય, (૨) મધ્યમ- વિધ્વજયાલય, (૩) ઉત્કૃષ્ટવિધ્વજયાલય. તે ત્રણ પૈકી પ્રથમ જઘન્યવિધ્વજયાલય સમજાવે છે : કાંટાઓથી ભરપૂર એવા માર્ગમાં ઊતરેલા કોઈક પથિકને તે કાંટાઓનું વિઘ્ન વિશિષ્ટ ગતિ કરવામાં વિઘાત થવાના કારણરૂપ બને છે. પરંતુ જો કાંટાઓનાં વિનોનું અપનયન (દૂર) કરવામાં આવે તો તે જ માર્ગમાં પ્રયાણ કરતા પથિકને નિશ્ચિત ગતિ કરાવનારું બને છે. તેવી રીતે મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા પણ કંટકતુલ્ય શીત-ઉષ્ણ-ક્ષુધા-તૃષાદિ પરીષહો વડે પરાભવ પામેલા આરાધક આત્માની ધર્મક્રિયામાં નિશ્ચિત પ્રવૃત્તિ થતી / શ્રી યોગવિશિકા જ ૯ / Page #25 -------------------------------------------------------------------------- ________________ નથી. માટે વિદ્ધભૂત એવા શીત-ઉષ્ણાદિ પરીષહોને આકુળતા વિના વારંવાર સહન કરવાની ઇચ્છા રૂ૫ ભાવના વડે તે પરીષહો રૂપ વિઘ્નોને દૂર કરવા દ્વારા આ આરાધક આત્માની નિશ્ચિત ગતિની પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. તેથી આવા પરીષહોને જીતવા એ જ “કંટકવિધ્વજય” નામનો પહેલો જઘન્ય વિદન જય કહેવાય છે. - સારાંશ એ છે કે એક ગામથી બીજા ગામ જવામાં કાંટાઓ વિધ્વરૂપ છે તેમ મોક્ષમાર્ગે પ્રયાણ કરવામાં ધર્મક્રિયા કરતાં શીત-ઉષ્ણાદિ પરીષહો વિધ્વરૂપ છે. જો રસ્તામાંથી કાંટાઓ દૂર કરાય તો ગમન નિશ્ચિત બને છે તેમ શીત-ઉષ્ણાદિ પરીષહોનોવિજય કરનારો વીત્કર્ષ રૂ૫ આત્મ-પરિણામ પ્રગટે તો મોક્ષમાર્ગમાં ગતિ સુકર બને છે. માટે પરીષહોને જીતવાવાળો જે આત્મપરિણામ તે પ્રથમ જઘન્ય વિનજય નામનો આશય છે. तथा तस्यैव ज्वेरण भृशमभिभूतस्य निराकुलगमनेच्छोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादधिको यथा ज्वरविजस्तज्जयध विशिष्टगमनप्रवृत्तिहेतुस्तथेहापि ज्वरकल्पा शारीरा एव रोगा विशिष्ट धर्मस्थानाराधनप्रतिबन्धकत्वाद् વિધાસ્તાઝરને “દિયાદરા મિયાહાર” (પિંડનિયુક્તિ - ગાથા ૬૪૮) इत्यादिसूत्रोक्तरीत्या तत्कारणानासेवनेन, “न मत्स्वरूपस्यैते परीषहा लेशतोऽपि बाधकाः, किन्तु देहमात्रस्यैव, “इति भावनाविशेषेण वा सम्यग्धर्माराधनाय समर्थ(त्व)मिति ज्वरविघ्रजयसमो मध्यमो द्वितीयो विघ्नजयः ।। - હવે મધ્યમ વિબજય નામના બીજા વિધ્વજય આશયને સમજાવે છે. એક ગામથી બીજા ગામ જતાં તે જ પથિકને તાવ (આદિ શારીરિક રોગો - માથું દુખવું. પેટ દુઃખવું વગેરે રોગો) વડે અત્યન્ત પરાભવ પામેલો હોય તો તાવાદિ શારીરિક રોગો વિઘ્નરૂપ બને છે. તેથી ગ્રામાન્તર જવાની નિશ્ચિત્ત ગતિ કરવાની ઈચ્છા હોવા છતાં પણ તેવી પ્રવૃત્તિ કરવાને અશક્તિમાન એવો તે પથિકને તાવાદિનું વિધ્ધ કંટકના વિઘ્ન કરતાં પણ અધિક છે. અને તે તાવાદિ રોગો ઉપર વિજય તે વિશિષ્ટ ગતિ કરવામાં હેતુ બને છે. અર્થાત્ તાવાદિ રોગોની અવગણના એ ગતિ કરવામાં કારણ બને છે. તેવી રીતે મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા આરાધક આત્માને પણ તાવની તુલ્ય શારીરિક રોગો જ વિશિષ્ટ ધમનિષ્ઠાનોની / શ્રી યોગવિશિષ્મ જ ૧૦ a Page #26 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરવામાં પ્રતિબંધક હોવાથી વિબસ્વરૂપ છે. માટે તેવા રોગોને દૂર કરવા, અથવા રોગો ઉત્પન્ન ન થાય તેનું ધ્યાન રાખવું, અથવા રોગોની ઉપેક્ષા કરવી તે મધ્યમ વિધ્વજય સમજવો. પિંડનિયક્તિની ગાથા ૬૪૮માં કહ્યા મુજબ હિતકારી જ આહાર લેવો, તે પણ પરિમિત જ આહાર લેવો, ઈત્યાદિ સૂત્રોમાં કહેલી રીતિ મુજબ રોગોની ઉત્પત્તિનાં જે કારણો, તેને નહિ સેવવાથી રોગો ઉત્પન થવા ન દેવા. અથવા શરીરમાં રોગો ઉત્પન્ન થયા હોય તો આ રોગાત્મક પરીષહો મારા સ્વરૂપના લેશ પણ બાધક નથી, ફક્ત દેહના જ બાધક છે આવી ભાવનાવિશેષ વડે સમ્યગુ એવા ધર્મની આરાધના માટે તે સાધક વિઘ્નોનો વિજય કરવામાં સમર્થ બને છે. સારાંશ કે શીત-ઉષ્ણાદિ પરીષહો બાહ્ય પદાર્થજન્ય છે. તે કવચિત્ કંઈક અંશે સહન પણ કરી શકાય, વસ્ત્રાદિ વડે નિવારણ પણ કરી શકાય. પરંતુ તાવાદિ શરીરની અંદર ઓતપ્રોત વિનો છે. તેથી તેને સહવા દુષ્કર છે. ઉપાયો કરવા છતાં હાનિ નથી પણ થતી. મરણ પણ પ્રાપ્ત કરાવે છે. માટે શીત-ઉષ્ણાદિ પરીષહકાળે ધમરાધન કરવા કરતાં તાવાદિ શારીરિક રોગો દ્વારા પીડાકાળે સમ્યગ્ધર્મ આરાધન કરવું વધારે દુષ્કર છે. માટે રોગો થાય જ નહિ એવો હિતનમિત આહાર કરવો, અને રોગો થયા હોય તો આ રોગ શરીરના જ બાધક છે, મારા આત્મસ્વરૂપના બાધક નથી - આવો વિચાર કરવાવાળો જે આત્મપરિણામ તે મધ્યમવિધ્વજય નામનો બીજો વિધ્વજય છે. यथा च तस्यैवाध्वनि जिगमिषोदिग्मोहविघ्नोपस्थितौ भूयो भूयः प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः स्यात्तद्विजये तु स्वयमेव सम्यग्ज्ञानात्परैश्चाभिधीयमानमार्गश्रद्धानान्मन्दोत्साहतात्यागेन । विशिष्टगमनसम्भवस्तथेहापि मोक्षमार्गे दिग्मोहकल्पो मिथ्यात्वादिजनितो मनोविभ्रमो विघ्रस्तज्जयस्तु गुरूपारतन्त्र्येण मिथ्यात्वादि प्रतिपक्षभावनया ૧. અહિ તલવારM પદને સમર્થ૬ સાથે જોડવું - એટલે કે તે રોગોને દૂર કરવાપણું એ સમ્યગ્ધર્મની આરાધના માટે સમર્થ છે. I રોગોનું અપાકરણ, અને રોગોનું અપાકરણ કરનાર વ્યકિત કથંચિત્ અભિન્ન હોવાથી હિત-મીતાહારના સેવન વડે અથવા ભાવનાવિશેષ વડે વ્યકિત જેમ સમર્થ થાય છે. તેમ રોગોનું અપાકરણ પણ ધમરાધન માટે સમર્થ થાય છે. એમ કહી શકાય છે. I શ્રી યોગવિશિશ્ન જ ૧૧ / Page #27 -------------------------------------------------------------------------- ________________ मनोविभ्रमापनयनादनवच्छिन्नप्रयाणसंपादकः इत्ययं मोहविघ्नजयसम उत्तमस्तृतीयो વિશ્વનય: | હવે “ઉત્કૃષ્ટવિધ્વજય” નામના ત્રીજા વિધ્વજય આશયને સમજાવે એકગામથી બીજા ગામ જવાની ઇચ્છાવાળા તે જ પથિકને રસ્તામાં દિશાઓનો ભ્રમ થવારૂપ વિન ઉપસ્થિત થયે છતે (એટલે કે કઈ દિશા કઈ બાજુ છે તે ભુલાઈ જવાથી ભ્રમ થવાથી), તથા બીજા પથિકો વડે વારંવાર (સાચી દિશા) સમજાવવા છતાં પણ પોતાના મગજમાં તે સાચી દિશા નહિ સમજાવાથી) આગળ આગળ ચાલવામાં મંદોત્સાહવાળો બને છે. એટલે કે આગળ ચાલવામાં ઉત્સાહ આવતો નથી. દિશાઓના ભ્રમ થવારૂપ મનોવિભ્રમ આગળ ગતિમાં ઉત્સાહને રોકનાર છે. અને દિશાઓના તે ભ્રમનો વિજય કરાય છતે (એટલે દિભ્રમ ભાંગી ગયે છતે) પોતાને સ્વયં સાચી દિશા જણાવાથી તથા બીજા પથિકો વડે પણ તે જ દિશા બરાબર છે એમ વારંવાર કહેવાતા માર્ગ ઉપર શ્રદ્ધા થવાથી ચાલવામાં જે મન્ટોત્સાહતા હતી તેને ત્યજીને ઝડપભેર દિશાઓનો ભ્રમ થવાતુલ્ય મિથ્યાત્વાદિ મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો મનોવિભ્રમ એ વિપ્ન છે. (આ મિથ્યાત્વમોહનીયના ઉદયથી આત્માને સાચો ધર્મ રુચતો નથી, અન્ય જ્ઞાની મહાત્માઓ સમજાવે તોપણ પોતાના અજ્ઞાન અને મોહના જોરે સાચો માર્ગ સ્વીકારતો નથી. અને સંસારમાં આડી-અવળો ભટકે છે. માટે મહાવિદન છે). પરંતુ ગુરુ-પરતત્રતા દ્વારા અને મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત એવી ભાવનાઓ ભાવવા વડે મનનો વિભ્રમ દૂર થવાથી મિથ્યાત્વાદિ મહાવિદ્ગોનો પરાભવ થવા રૂપ થયેલો વિજય જ ધારાવાહી મોક્ષમાર્ગ તરફના પ્રયાણનો સંપાદક બને છે. આ ત્રીજો મોહના વિધ્વને જીતવારૂપ ઉત્કૃષ્ટ વિધ્વજય જાણવો. સારાંશ કે દિશાનો જ્યારે ભ્રમ થાય છે દિશા ભુલાઈ જાય છે ત્યારે કઈ બનોવિભ્રમ આગ્ગગગગાજુ જવું તે કંઈ સૂઝતું નથી. કદાચ અનુભવી બીજા વારંવાર સમજાવે તોપણ ભ્રમના અતિશયથી સાચી દિશા પકડે તો નહિ પરંતુ પોતાને મગજમાં બેઠી હોય તેમ ખોટી દિશાને સાચી દિશા કહી તર્ક કરે, અને અવળે રસ્તે જાય છે. તેથી | શ્રી યોગવિશિમ જ ૧૨ / Page #28 -------------------------------------------------------------------------- ________________ ઈષ્ટ પ્રાપ્તિને બદલે અન્તર વધે છે. તેવી રીતે આ જીવ પણ મિથ્યાત્વાદિ મોહનીયના ઉદયથી સર્વભાષિત માર્ગ ઉપર ભ્રમવાળો થઈ જાય છે. દેશવિરતિધર અને સર્વવિરતિધર થયેલા મહાત્માઓને પણ ક્ષયોપશમભાવ હોવાથી સત્તામાં પડેલી અને પ્રદેશોદયથી ઉદયમાં આવતી મિથ્યાત્વમોહનીયાદિ તીવ્ર કર્મપ્રકૃતિઓનું જોર વધતાં રસોદય થતાં અંદરથી જીવ પહેલો ગુણઠાણે ચાલ્યો જાય છે. માટે “મોહનો ઉદય એ મહાવિબ છે” જ્યારે ગુરુ પાસેથી બરોબર સમજાય અને મિથ્યાત્વાદિ મોહનીયનો ઉદય મંદ પડે એવી પ્રતિપક્ષવાળી ભાવનાઓ ભાવે. (જેમ કે અનંત ઉપકારી તીર્થકર ભગવન્તો વીતરાગ અને સર્વજ્ઞ છે. પરિપૂર્ણ ત્રણે લોકના જ્ઞાતા છે. તેમની વાણી કદાપિ મિથ્યા ન હોય. તેમણે જ ગણધર ભગવન્તોને ત્રિપદી દ્વારા જગતનું સ્વરૂપ કહેલું છે અને ગણધરભગવન્તોએ તે સર્વને શાસ્ત્રનિબદ્ધ કરેલું છે ભગવન્ત તેમને અનુજ્ઞા આપેલી છે. આપણે ઇન્દ્રિયગમ્ય પદાર્થો જ જોઈ શકીએ છીએ. અતીન્દ્રિયજ્ઞાન નથી માટે બધું ન દેખાય. તેથી પ્રભુએ કહ્યું. તે સત્ય છે ઈત્યાદિ ભાવના ભાવે.) તેનાથી મનનો વિભ્રમ દૂર થઈ જાય. અને મોહના ઉદયસ્વરૂપ એ જે મહાવિદન આવેલ છે તેનો વિજય થવાથી એટલે તેને જીતી લેવાથી અથતુિ મોહવિદનનો વિનાશ થવાથી આત્માનો મોક્ષપ્રયાણ અખંડિત બને છે. આ ત્રીજો ઉત્કૃષ્ટ વિધ્વજય આશય સમજવો. एते च त्रयेऽपि विघ्नजया आशयरूपा समुदिताः प्रवृत्तिहेतवोऽन्यतरवैकल्येऽपि तदसिद्धेरित्यवसेयम् । उक्तं च :- .. विघ्नजयस्त्रिविधः खलु, विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । મા ફુદ કૃષ્ણજ્વરોદ-નયણ: પ્રવૃત્તિwત: ષોડ. ૩-૯ || અહીં “પ્રવૃત્તિદેતવ:” શબ્દના બહુદીહિ અને તપુરુષ એમ બંને સમાસો સંભવી શકે છે. જો બહુવ્રીહિ સમાસ કરીએ તો અર્થની સંગતિ સમજાઈ જાય તેમ છે કે “પ્રવૃત્તિ નામનો બીજો આશય આવ્યા પછી ક્રમશઃ એક પછી એક વિદનજયો આત્મા પ્રાપ્ત કરે છે અને આરાધનામાં આગળ વધે છે. એટલે પ્રવૃત્તિ આશય છે (પૂર્વવત) કારણ જેમાં એવા આ ત્રણે વિધ્વજયો સમુદિત રૂપે આશયરૂપ છે. 0 શ્રી યોગવિશિષ્મ જ ૧૩ / Page #29 -------------------------------------------------------------------------- ________________ આ ત્રીજો આશય છે. પ્રતિભેદો ત્રણ હોવાથી બહુવચન આવેલ છે. પરંતુ જ્યારે તપુરુષ સમાસ કરીએ ત્યારે પ્રવૃત્તિ શબ્દનો અર્થ મોક્ષાત્મક ઈષ્ટફળને આપનારી એવી વિશિષ્ટ પ્રવૃત્તિ અર્થ કરવો. એટલે કે આ ત્રણે પણ આશયરૂપ વિનજયો સમુદિત થયા છતાં જ મોક્ષસાધક પ્રવૃત્તિના હેતુ બને છે. જો આ ત્રણમાંથી એક પણ વિધ્વજયની વિકલતા હોય તો મોક્ષસાધકને એવી વિશિષ્ટ પ્રવૃત્તિની સિદ્ધિ થતી નથી. ધર્મકાર્યમાં સહજપ્રવૃત્તિ પૂર્વકાળમાં હોય છે. પરંતુ વિધ્વજયપૂર્વકની પ્રવૃત્તિ તે તુરત સિદ્ધિનો હેતુ બને છે. અન્યગ્રન્થમાં (ષોડકશમાં) કહ્યું છે કે:- માર્ગમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો વિધ્વજય છે. તે અનુક્રમે કંટકજયસમ, જ્વરજયસમ, મોહજયસમ છે. વળી આ ત્રણે વિધ્વજયો પ્રવૃત્તિ નામના બીજા આશયના ફળસ્વરૂપ છે. (અથવા ઈષ્ટસાધક વિશિષ્ટ પ્રવૃત્તિ છે ફળ જેનું એવા છે. એમ બીજો અર્થ પણ થઈ શકે છે) આ પ્રમાણે વિધ્વજય નામના ત્રીજા આશયનું વર્ણન સમાપ્ત થયેલું જાણવું જોઈએ. अतिचाररहिताधिकगुणे गुर्वादौ विनयवैयावृत्यबहुमानाद्यन्विता हीनगुणे निर्गुणे वा दयादानव्यसनपतितदुःखापहारादिगुणप्रधाना _ मध्यमगुणे चोपकारफलवत्यधिकृतधर्मस्थानस्याहिंसादेः प्राप्तिः सिद्धिः । उक्तं चः सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया । ધ વિનયવિયુતા, હીને ૨ હરિગુણ સારા / પોડ.૩-૧૦ | હવે “સિદ્ધિ” નામના ચોથા આશયભેદને સમજાવે છે. સામાન્યથી સંસારમાં જીવો ત્રણ પ્રકારના હોય છે. કેટલાક આપણી અપેક્ષાએ અધિકગુણી ગુર આદિ, કેટલાક આપણી અપેક્ષાએ હાનગુણી અથવા નિર્ગુણી અને કેટલાક આપણી અપેક્ષાએ સમાનગુણી અર્થાત્ મધ્યમગુણી – તે ત્રણ પ્રકારના જીવો પ્રત્યે નીચે મુજબના ગુણોથી યુકતએવી અહિંસાદિ અધિકૃત ધર્મસ્થાનની અતિચારરહિત પ્રાપ્તિ તે સિદ્ધિ” કહેવાય છે. આપણા આત્મામાં પ્રણિધાન - પ્રવૃત્તિ અને વિદHજય એમ ત્રણ આશય દ્વારા અહિંસા-સત્ય-અચૌર્ય આદિ જે જે અધિકૃત ધમનુષ્ઠાનોની 0 0 વોગવિંશિક જ ૧૪ . Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ થઈ હોય તે પ્રાપ્તિ જો અધિક ગુણવાળા ગુરુ આદિ પ્રત્યે વિનય તૈયાવચ્ચ અને બહુમાનાદિથી યુક્ત હોય, હનગુણ અથવા નિર્ગુણ પ્રત્યે દયા-દાન, આપત્તિમાં પડેલાનાં દુઃખો દૂર કરવાં વગેરે ગુણોની પ્રધાનતાવાળી હોય અને મધ્યમ ગુણવાળા આત્માઓ પ્રત્યે પરસ્પર ઉપકાર કરવાવાળી હોય તો તે સિદ્ધિ નામનો ચોથો આશય કહેવાય છે. સારાંશ કે આપણા જીવનમાં અહિંસા - સત્ય - અચૌયદિ જે કોઈ ઉત્તમ ધમનુષ્ઠાનો પ્રાપ્ત થયાં હોય, પરંતુ તે જ્યારે અતિચાર વિનાની ધમનુષ્ઠાનની પ્રાપ્તિ થાય ત્યારે તે “સિદ્ધિ” કહેવાય છે. તિવાર-રહિતી ધdધનુછીન પ્રતિઃ = સિદ્ધિઃ આટલું જ લક્ષણ છે. પરંતુ જ્યારે આવી નિરતિચાર ધમનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે ત્યારે ચિત્તની અવસ્થા આવી ગુણિયલ હોવી જરૂરી છે. (૧) આપણાથી અધિક ગુણવાળા એવા ગુરઆદિ પ્રત્યે ઊભા થવું, સામા જવું. હાથ જોડવા આદિ રૂપ વિનય, આહાર-પાણી-ઔષધાદિ લાવી આપી સેવા કરવારૂપ વૈયાવચ્ચ અને પૂર્વે ગુરુએ કરેલા ઉપકારોના સ્મરણ વડે ચિત્તમાં આદરમાનાદિ રૂપ બહુમાન, તથા આદિ શબ્દથી તેમની આજ્ઞા માનવી વગેરે ગુણવાળું ચિત્ત હોય છે. ! સંસારમાં દરેક જીવોમાં યત્કિંચિત્ ગુણો તો અનાવૃત છે જ, પરંતુ જે જીવો ચરમાવર્તકાળમાં નથી આવ્યા તે વ્યવહારનયે નિર્ગુણ કહેવાય છે. જે ચરમાવર્તકાળમાં હોવા છતાં ભારે કર્મી છે તે પણ નિર્ગુણ કહેવાય છે. અને મદ્કર્મી છે પરંતુ હજુ તેવી યોગ્યતા પ્રગટ નથી થઈ તે હીનગુણી કહેવાય છે. તેવા જીવો પ્રત્યે આધ્યાત્મિક ઉપદેશ આપી વૈરાગ ઉત્પન્ન કરવો દુષ્કર છે. માટે આવા જીવો પ્રત્યે કરુણા કરવી, આહાર-ધનાદિનું દાન કરવું અને વ્યસનો(સંકટો)ના કારણે આવેલાં દુઃખો દૂર કરવાં, વગેરે કાર્યો કરવારૂપ ગુણની પ્રધાનતાવાળી ધર્મની પ્રાપ્તિ તે સિદ્ધિ કહેવાય છે. તથા મધ્યમગુણવાળા જીવો પ્રત્યે યથાયોગ્ય પરોપકાર કરવારૂપ ગુણવાળી જે ધર્મપ્રાપ્તિ તે સિદ્ધિ કહેવાય છે. હકીકત એ છે કે સામેના જીવોની પાત્રતાને અનુસાર સ્વ-પરનું કલ્યાણ થાય તેવી ધર્મપ્રાપ્તિ તે સિદ્ધિ કહેવાય છે. અન્યગ્રંથમાં (ષોડશકજીમાં ૩ - ૧૦માં) કહ્યું છે કે : અધિક (ગુણી)ને વિશે વિનયાદિથી યુક્ત, હીન (ગુણી)ને વિશે દયા-દાનાદિગુણોથી યુક્ત, શબ્દથી મધ્યમગુણવાળાને વિશે LI ની જોગવિશિમ જ ૧૫ / Page #31 -------------------------------------------------------------------------- ________________ પરોપકારગુણવાળી એવી તે તે ધર્મક્રિયાની જે પ્રાપ્તિ તે તાત્ત્વિક સિદ્ધિ કહેવાય છે. स्वप्राप्तधर्मस्थानस्य यथोपायं परस्मिन्नपि संपादकत्वं विनियोगः, अयं चानेकजन्मान्तरसन्तानक्रमेण प्रकृष्ट धर्मस्थानावाप्तेरवन्ध्यो हेतुः । उक्तं च : सिद्धेश्चोत्तरकार्यं विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । સત્યવ્યસંપત્યા, સુન્દરમિતિ તત્પર યાવતુ // ષોડ. ૩ - ૧૧ || “લવષ્ય” = 1 કિિગ્નકૃતમ્ | “તત” = ધર્મસ્થાનમરિંદ્રિા તસ્મિનુ” = विनियोगे सति । “अन्वयसंपत्त्या" = अविच्छेदभावेन । “तत्"= विनियोगसाध्यं ઘર્મશાન સુન્દરમ્ ! “તિ” = મિત્રમ: સમાચ% I “યાવFરમિયેવં યોઃ” = यावत् परं = प्रकृष्टं धर्मस्थानं समाप्यत इत्यर्थः ।। હવે “વિનિયોગ” નામના પાંચમા આશયભેદને સમજાવે છે. પોતાને પ્રાપ્ત થયેલા ધમનુષ્ઠાનો યથાયોગ્ય ઉપાયો દ્વારા પરવ્યક્તિમાં પણ સંપાદન કરાવવા તે વિનિયોગ આશય કહેવાય છે. પ્રથમના ચાર આશયો વડે જે ધર્મની આપણને સિદ્ધિ થઈ હોય તે ધર્મની સામેના જીવની પાત્રતાના અનુસારે ભિન્નભિન્ન ઉપાયો વડે પણ તેનામાં પ્રાપ્તિ કરાવવી તે વિનિયોગ કહેવાય છે ! ધર્મનો કરાતો આ વિનિયોગ ભાવિમાં આવતા અનેક ભવોની પરંપરાના ક્રમ વડે વૃદ્ધિ પામતાં પામતાં ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું અવધ્યકારણ બને છે. જેમ બાલ્યાવસ્થામાં જે વિષય વધુ અભ્યાસિત કર્યો હોય તે વિષય યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વધુ દઢતર બને છે. તેવી રીતે આ જન્મમાં વારંવાર વિનિયોગ કરવા વડે જે ધમનુષ્ઠાન વધારે ભાવિત (સાક્ષાત્કાર) બન્યું હોય તે ધર્મસ્થાન ભાવિના ભવોમાં વધુ આત્મસાત્ બને છે. માટે ઉત્કૃષ્ટ ધર્મપ્રાપ્તિનું અવધ્યકારણ છે. એટલે કે પ્રણિધાનાદિ પ્રથમના ચાર આશયો વડે જે ધર્મની પ્રાપ્તિ થઈ હોય છે તે પૂર્વકૃત કર્મોના ઉદયથી ક્વચિત્ ચાલી પણ જાય છે. પછી ભલે કાળાન્તરે આવે. તેવું આ વિનિયોગમાં નથી બનતું. આ વિનિયોગાશય સુવર્ણઘટ તુલ્ય છે. માટીનો ઘટ ફૂટે તો ઠીકરાં કંઈ કામમાં ન આવે જ્યારે આ સુવર્ણઘટ ફૂટે તોપણ તેના સોનામાંથી અલંકારો પણ બને. શ્રી યોગવિશિષ્મ જ ૧૬ / Page #32 -------------------------------------------------------------------------- ________________ તેમ વિનિયોગ ઉત્કૃષ્ટ ધર્મપ્રાપ્તિનું અવધ્ય કારણ છે. અન્યગ્રંથમાં (ષોડશકમાં ૩-૧૧માં) કહ્યું છે કે સિદ્ધિ” નામના ચોથા આશયની પ્રાપ્તિનું ઉત્તરકાર્ય “વિનિયોગ” છે. એટલે કે જે ધર્મસ્થાનની આપણામાં સિદ્ધિ થઈ હોય તેનો ત્યારબાદ પરમાં વિનિયોગ કરવો જોઈએ. આ વિનિયોગ કરાયે છતે ભવોભવમાં તેના અન્વયની (દઢતરતાની) સંપત્તિ પ્રાપ્તિ થવા વડે વિનિયોગથી સાધ્ય એવું તે સુંદર (પરમશ્રેષ્ઠ) ધર્મસ્થાન યાવત્ પ્રાપ્ત થાય છે. માટે આ વિનિયોગ અવધ્યકારણ છે કે ષોડશકજીના આ શ્લોકમાં કહેવાયેલા એકેક શબ્દના અર્થો આ પ્રમાણે છે. (૧) “વષ્ણ'' = કદાપિ નિષ્ફળ ન થનાર, અર્થાત્ અવશ્ય શ્રેષ્ઠફળ આપનાર (૨) “પુત૬” = પ્રાપ્ત થયેલા આ અહિંસાદિ ધર્મસ્થાનો (૩) “પુર્ભિન” = પ્રાપ્ત એવાં અહિંસાદિ ધર્મસ્થાનોનો વિનિયોગ કરાયે છતે, (૪)“ સંપત્ય” = ભવોભવમાં તે ધર્મસ્થાનની અવિચ્છેદપણે પ્રાપ્તિ થાય છે. (૫)“તતુ” = વારંવાર વિનિયોગ કરાતું તે ધર્મસ્થાન ભવાન્તરોમાં ઘનિષ્ઠ થવાના કારણે વિનિયોગથી સાધ્ય એવું આ ધર્મસ્થાન સુંદર (દઢતર) બને છે. (૬) “તિ” = આ શબ્દ ભિન્નક્રમ સૂચવનારો અને સમાપ્તિ સૂચવનારો છે. એટલે કે આ પાંચ આશયોની પ્રાપ્તિ પછી તેનાથી ભિન્ન એવા પરમ શ્રેષ્ઠ ધર્મસ્થાનની (રાગાદિ મલરહિત ચિત્તસ્થાનની) પ્રાપ્તિ થાય છે. આ ભિન્નક્રમ અર્થ થયો. અહીં પાંચ આશયોનું વર્ણન સમાપ્ત થાય છે એ સમાપ્તિ અર્થ થયો. તથા ષોડશકના શ્લોકમાં “તિ તત્પર પવિત્' આવું જે પદ છે તેનો “તત્ યાવતુ પરીતિ” એમ સંબંધ કરવો. તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છેવિનિયોગથી સાધ્ય એવું તે સુંદર / શ્રી યોગવિંશિકા જ ૧૭ 0 Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્માનુષ્ઠાન યાવત્ ત્યાં સુધી છે કે જ્યાં સુધી પરમપ્રકૃષ્ટ ધર્માનુષ્ઠાન પ્રાપ્ત થાય. इदमत्र हृदयम् = धर्मस्तावद्रागादिमलविगमेन पुष्टिशुद्धिमच्चित्तमेव, पुष्टिश्च पुण्योपचयः, शुद्धिश्च घातिकर्मणां पापानां क्षये या काचिन्निर्मलता, तदुभयं च प्रणिधानादिलक्षणेन भावेनानुबन्धवद्भवति, तदनुबन्धाच्च शुद्धिप्रकर्षः संभवति, निरनुबन्धं च तदशुद्धि फलमेवेति न तद्धर्मलक्षणम् ततो युक्तमुक्तम् प्रणिधानादि भावेन परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारः सानुबन्धत्वाद् योग इति । અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. પ્રથમ શ્લોકમાં કહેલું કે “મોક્ષની સાથે યુંજન કરે તે યોગ, પરિશુદ્ધ એવો સર્વ ધર્મવ્યાપાર તે યોગ કહેવાય છે” અહિ રાગાદિ (રાગ- દ્વેષ અને મોહરૂપ) ભાવમલના વિનાશ વડે પુષ્ટિ અને શુદ્ધિવાળું જે ચિત્ત તે ધર્મ કહેવાય છે. પરંતુ બાહ્ય આચરણ રૂપ અનુષ્ઠાન માત્ર ધર્મ નથી. નિશ્ચયથી રાગાદિમલરહિત ચિત્ત જ વાસ્તવિક ધર્મ છે. પૂર્વે અનુષ્ઠાનને જે ધર્મ કહેલ છે. તે અનુષ્ઠાન રાગાદિ મલરહિત ચિત્તપ્રાપ્તિરૂપ નિશ્ચયધર્મનું કારણ છે માટે ઉપચારે કહેલ છે. અહીં પુષ્ટિ એટલે પુણ્યની વૃદ્ધિ અને શુદ્ધિ એટલે પાપરૂપ એવાં ચાર ઘાતીકર્મોના ક્ષયથી પ્રાપ્ત થયેલી કંઈક નિર્મળતા (જ્ઞાનાદિ ચાર ગુણની પ્રાપ્તિ). આ પુણ્યબંધની વૃદ્ધિસ્વરૂપ પુષ્ટિ, અને ઘાતિકર્મોના ક્ષયજન્ય શુદ્ધિ જોકે આત્મામાં પ્રગટ થાય છે ચિત્તમાં નહિ. પરંતુ વિશુદ્ધ ચિત્ત વડે પ્રાપ્ત થાય છે. તેથી આત્મામાં થતી પુષ્ટિ-શુદ્ધિનું કારણ ચિત્ત છે. તેથી કાર્યમાં રહેલી પુષ્ટિ-શુદ્ધિ કારણમાં ઉપરિત કરાય છે. માટે પુષ્ટિ-શુદ્ધિમત્ ચિત્ત કહેવાય છે. તે આ પુષ્ટિ અને શુદ્ધિ એમ બંને પ્રણિધાનાદિ રૂપ પાંચ ભાવો વડે અનુબંધવાળાં બને છે. જો પ્રણિધાનાદિ આશયો ન હોય તો પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત હોવા છતાં તે અનુબંધવાળી પુષ્ટિ-શુદ્ધિ બનતી નથી. ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી અને દઢતર થતી એવી પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત હોય તો તેવા અનુબંધથી શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે જે મુક્તિ હેતુ બને છે. આવા અનુબંધ વિનાનું પુષ્ટિ-શુદ્ધિવાળું પણ ૧. ક્ષયથી એટલે અહિં ક્ષયોપશમથી સમજવું. ક્ષયોપશમ પણ અંશતઃ ક્ષય હોવાથી ક્ષય કહેવાય છે. શ્રી યોગવિંશિકા ૨૧૮ || Page #34 -------------------------------------------------------------------------- ________________ તે ચિત્ત અશુદ્ધફળને જ આપનારું છે. અભવ્ય, અચરમાવર્તી, ઇત્યાદિ દ્રવ્યસંયમી આત્માઓમાં શુભયોગના સેવનથી પુણ્યબંધ કરાવનારું અને સતત સ્વાધ્યાયાદિથી કંઈક જ્ઞાનાદિની પ્રાપ્તિરૂપ શુદ્ધિવાળું ચિત્ત હોય છે. પરંતુ અંતર રુચિ નહીં હોવાથી પ્રણિધાનાદિ આશયો ન આવવાથી મુક્તિની પ્રાપ્તિનો હેતુ બનતું નથી. પરંતુ માત્ર સ્વર્ગાદિ સંસારસુખનો જ હેતુ બને છે. જે અશુદ્ધ ફળવાળું જ કહેવાય છે. માટે આશય વિનાનું ચિત્ત તે ધર્મનું લક્ષણ નથી. આથી ગ્રંથકારે યોગ્ય જ કહ્યું હતું કે ૧ “પ્રણિધાનાદિ ભાવ વડે કરીને પરિશુદ્ધ એવો સર્વે પણ ધર્મવ્યાપાર સાનુબન્ધપણું હોવાથી (ભવોભવમાં દ્રઢતર થતો હોવાથી) યોગ કહેવાય છે. અને પ્રણિધાનાદિ આશય વિના કરાતો સર્વે પણ બાહ્ય ક્રિયા વ્યવહાર સાનુબન્ધ ન હોવાથી મોક્ષની સાથે આત્માને ન જોડતો હોવાથી ઊલટું અભિમાનાદિ કષાય હેતુ હોવાથી યોગ નથી. સારાંશ કે ‘“પ્રણિધાનાદિ આશયપૂર્વક સાનુબંધ ધર્મવ્યાપાર તે યોગ. यद्यप्येवं निश्चयतः परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारो योगस्तथापि "विशेषेण” तान्त्रिकसंकेतव्यवहारकृतेनासाधारण्येन स्थानादिगत एव धर्मव्यापारो योगः, स्थानाद्यन्यतम एव योगपदप्रवृत्तेः सम्मतत्वादिति भावः ।। १ ।। જોકે આ પ્રમાણે નિશ્ચયનયની દૃષ્ટિએ પરિશુદ્ધ એવો સર્વે પણ ધર્મવ્યાપાર યોગ કહેવાય છે. તોપણ યોગ સંબંધી પ્રસિદ્ધિ શાસ્ત્રોમાં સંકેતાત્મક વ્યવહાર દ્વારા કરાયેલા અસાધારણ સ્વરૂપ વિશેષ વડે હવે જણાવાતા “સ્થાનાદિ” સંબંધી જ ધર્મવ્યાપારને યોગ કહેવાય છે. કારણ કે સાંકેતિક તે શાસ્ત્રોમાં સ્થાનાદિ પાંચમાંના કોઈ પણમાં યોગ શબ્દની પ્રવૃત્તિ માનેલી છે. જ તાત્પર્ય અર્થ એ છે કે નિશ્ચયષ્ટિ અભન્યન્તરસ્વરૂપને ગ્રહણ કરનાર હોવાથી “પરિણામ” = પુષ્ટિ-શુદ્ધિમત્ ચિત્તપરિણામને યોગ માને ૧. “અશુદ્ધિતમ્’નો અર્થ ભવાન્તરમાં અશુદ્ધિ જ છે ફળ જેનું એવું, અર્થાત્, અશુદ્ધિ રૂપ ફળને આપવાવાળું આ નિરનુબન્ધાનુષ્ઠાન છે. વળી બાહ્યમાત્ર શુભાનુષ્ઠાન અભિમાનાદિ દોષોને પણ કરનારું છે. // શ્રી યોગવિંશિકા × ૧૯ | Page #35 -------------------------------------------------------------------------- ________________ છે. ક્રિયાનુષ્ઠાનને નહિ. તેથી અનુષ્ઠાનો આચરવારૂપ ધર્મવ્યાપાર ક્રિયાત્મક હોવાથી યોગ બની શકે નહિ. પરંતુ એવી નિશ્ચયદષ્ટિ અહીં લેવામાં આવતી નથી. તેથી યોગસંબંધી શાસ્ત્રોમાં સ્થાનાદિ પાંચમાં જે “યોગ” શબ્દના વ્યવહારનો સંકેત કરેલો છે તે અસાધારણ = વિશિષ્ટ એવા વ્યવહારવિશેષ વડે સ્થાનાદિ સંબંધી જ ધર્મવ્યાપારને “યોગ” કહેલો છે. જેમ નિશ્ચયદષ્ટિએ “રાગ-દ્વેષ-કષાયાદિ વિભાવ સ્વભાવના ત્યાગવાળા પરિણામને ચારિત્ર કહેવાય છે. પરંતુ વ્યવહારદષ્ટિએ સાધુવેશ ધારણ કરવો. પાંચ મહાવ્રત ઉચ્ચરવાં, સર્વ સાવદ્યયોગના ત્યાગનું પચ્ચખાણ કરવું -ઈત્યાદિ બાહ્યક્રિયાનુષ્ઠાનને ચારિત્ર કહેવાય છે. તેમ અહીં નિશ્ચયદષ્ટિએ “ચિત્તપરિણામ” યોગ હોવા છતાં વ્યવહારદષ્ટિએ સ્થાનાદિગત ધર્મવ્યાપારને જ યોગ કહેવાય છે. स्थानादिगतो धर्मव्यापारो विशेषेण योग इत्युक्तम्, तत्र के ते स्थानादय ? कतिभेदं च तत्र योगत्वम् ? इत्याहः - યોગસંબંધી તાન્ત્રિક ગ્રન્થોમાં સ્થાનાદિ સંબંધી ધર્મવ્યાપારને જ યોગ કહેલ છે. તેથી પ્રશ્ન થાય છે કે તે સ્થાનાદિ ભેદો કયા કયા છે? અને તે સ્થાનાદિમાં યોગપણે કેટલા ભેદવાળું છે? તે ગ્રંથકારશ્રી બીજા શ્લોકમાં જણાવે છે : "ठाणुन्नत्थालंबणरहिओ, तंतम्मि पंचहा एसो । નિત્ય મૂનો છે, તહાં તિયે નાનો ૩ || ૨ |. શ્લોકાર્ધ - સ્થાન, ઉષ્ણ, અર્થ, આલંબન અને આલંબનરહિત નિરાલંબન), એમ આ પાંચ પ્રકારનો યોગ યોગસંબંધી શાસ્ત્રોમાં કહ્યો છે. ત્યાં પ્રથમનો બે પ્રકારનો યોગ ક્રિયાયોગ છે. તથા પાછળનો ત્રણ પ્રકારનો યોગ તે જ્ઞાનયોગ છે. | ૨ | “અન્નત્યે ત્યવિ | થsmતિ થાને - સનવિરોષ कायोत्सर्गपर्यङ्कबन्धपद्मासनादि सकलशास्त्रप्रसिद्धम् । उर्णः - शब्दः स च क्रियादावुच्चार्यमानसूत्रवर्णलक्षणः । अर्थः = शब्दाभिधेयव्यवसायः । आल्मबनं = बाह्यप्रतिमादिविषयध्यानम् । एते चत्वारो भेदाः, रहितः = रूपिद्रव्यालम्बनरहितो 0 થી થોગવિશિમ જ ૨૦ / Page #36 -------------------------------------------------------------------------- ________________ निर्विकल्पचिन्मात्रसमाधिरूप इत्येवं “एषः" योगः पञ्चविधः, तन्त्रे = योगप्रधानशास्त्रे प्रतिपादित इति शेषः । उक्तं चः - જેના વડે સ્થિર થવાય” તે સ્થાન, એક પ્રકારનું આસનવિશેષ, કાયોત્સર્ગ, પીંકબંધ, પદ્માસનાદિ સર્વશાસ્ત્રોમાં પ્રસિદ્ધ આસનવિશેષ તે સ્થાન કહેવાય છે. મોક્ષને અનુકૂળ આત્મપરિણામ ઉત્પન્ન કરવા માટે કાયોત્સગદિ કોઈ પણ મુદ્રાવિશેષમાં સ્થિર થવા પ્રયત્ન કરવો તે સ્થાનયોગ છે. કાયોત્સગદિ કોઈ પણ મુદ્રામાં સ્થિરમાત્ર થવું તે સ્થાનયોગ ન સમજવો, કારણ કે સંસારસુખ અર્થે પણ પુણ્યબંધાદિના પ્રયોજનથી પણ જીવો કાયોત્સગદિ મુદ્રામાં સ્થિર થાય છે. પરંતુ “પ્રણિધાનાદિ” આશયપૂર્વક મોક્ષને અનુકૂળ આત્મપરિણામની વૃદ્ધિ માટે કાયોત્સગદિમાં સ્થિર થવું તે સ્થાનયોગ કહેવાય છે. || ૧ // ઉર્ણ એટલે શબ્દ, ધર્મક્રિયામાં ઉચ્ચાર્યમાન સૂત્રોના વર્ણાત્મિક રૂપ જે યોગ તે ઉર્ણયોગ કહેવાય છે. જોકે મુખે બોલાતાં સૂત્રોના વર્ગો ભાષાત્મક હોવાથી પગલ છે. તે કંઈ “યોગ” કહેવાય નહિ. પરંતુ, સૂત્રોના વણનો ઉચ્ચારણ કરતી વખતે “ઉચ્ચારણ” કરવા રૂપ જે વાચિકક્રિયા, તે મોક્ષાનુકૂળાત્મ પરિણામજનક હોવાથી “યોગ” કહેવાય છે. આ ઉચ્ચારણક્રિયા શબ્દને (વર્ણન - ઉર્ણને) આશ્રયી પ્રવર્તે છે. માટે તે ઉચ્ચારણ ક્રિયાને ઉયોગ કહ્યો છે. || ૨ || અર્થયોગ એટલે શબ્દો વડે વાચ્ય પદાર્થોને જાણવાનો આત્માનો જ્ઞાન- વ્યવસાય, તાત્પર્ય એ છે કે ક્રિયા કરતી વખતે બોલાતાં સૂત્રો તેમાં આવતાં જે જે પદો છે તે તે ઉચ્ચાર્યમાણ પદોના જે જે વાચ્ય અથ છે. તે તે વાચ્ય અર્થોને જાણવામાં પ્રવર્તતો આત્માનો જે જ્ઞાનપરિણામ. તે અર્થયોગ છે. સુત્રોના વર્ગોના ઉચ્ચારણ કાળે તેના અર્થોને જાણવામાં ચિત્ત ઉપરંજિત થયું હોયતો જ મોક્ષાનુકૂળાત્મપરિણામજનક હોવાથી તેને યોગ કહેવાય છે. | ૩ || આલંબન યોગ એટલે બાહ્ય પ્રતિમાદિ વિષયક ધ્યાન. એટલે કે આ આત્મા જ્યારે જ્યારે કોઈ ધમનુષ્ઠાન આચરે છે ત્યારે જેમ કાયોત્સર્નાદિ મુદ્રા, સ્પષ્ટ વર્ગોચ્ચારણ તથા વાચ્યાર્થને જાણવામાં જ્ઞાનોપયોગ જોડવો જરૂરી છે તેવી જ રીતે આત્મપરિણામને વધુ મોક્ષાનુકૂળ / શ્રી યોગવિંશિક આ ૨૧ / Page #37 -------------------------------------------------------------------------- ________________ બનાવવા માટે સંસારી બાહ્યભાવોથી રોકવા સાર સામે સ્થાપિત જિનપ્રતિમા અથવા ગુરુસ્થાપનમાં ચિત્ત પરોવવું અત્યંત જરૂરી છે. અને તે જ આલંબન યોગ કહેવાય છે. જિનપ્રતિમા અને ગુરુસ્થાપનામાં જો ચિત્ત તન્મય બને તો સાક્ષાત્ ગુરુ જ હાજર છે એમ લાગવાથી બેસવામાં, ઊઠવામાં, બોલવામાં તથા તમામ પ્રવૃત્તિમાં વિવેકદષ્ટિ જાગ્રત થાય, જે કર્મક્ષયનું કારણ બને. || ૪ | યોગના આ ચાર ભેદો કહ્યા. હવે રહિત (નિરાલંબન) નામનો પાંચમો યોગ કહે છે ? રૂપી દ્રવ્યોના આલંબન રહિત, સર્વ વિકલ્પોથી રહિત, એવા જ્ઞાનના ઉપયોગ માત્રમાં જ એકાગ્રતા = સ્થિરતા રૂપ જે સમાધિ તે નિરાલંબન' યોગ કહેવાય છે. જ્યારે આત્મા બાહ્યભાવોથી પર બની જ્ઞાયક સ્વભાવમાત્રમાં વર્તે, કષાયોના વિકલ્પો શાંત થઈ જાય. સ્વદ્રવ્યમાં જ એકાગ્રતાવાળો બને, પરમેધ્યાનારૂઢ બને, તે વખતની જે સમાધિ-સ્થિરતા-નિર્વિકલ્પદશા તે નિરાલંબન યોગ છે. | ૫ ||. પ્રશ્નઃ અહીં પાંચ યોગ ભેદોનું ક્રમશઃ વર્ણન ચાલે છે. ત્યાં વચ્ચે “ક્ત વત્વીરો મેવા:” પદ શા માટે મૂક્યું? પ્રથમના ચાર અને નિરાલંબન યોગમાં શું કંઈ તફાવત છે? ઉત્તર : હા તફાવત છે. અને તફાવત જણાવવા માટે જ વચ્ચે આવી વાક્યરચના કરી છે. પ્રથમના ચાર યોગભેદ કાળે મુદ્રા, સૂત્રોરચારણ, અથવગમન, પ્રતિમા ધ્યાનાદિ* બાહ્ય આલંબનો છે. તે વખતે આત્માનો જ્ઞાનોપયોગ પરદ્રવ્યાશ્રિત છે. બાહ્ય છે. ક્રમશઃ એકેકમાં વારંવાર પરિવર્તનશીલ છે. જ્યારે નિરાલંબન યોગમાં આત્માનો જ્ઞાનોપયોગ સ્વદ્રવ્યાશ્રિત છે. આંતરિક છે. અત્યંત સ્થિર છે. સમાધિસ્વરૂપ છે. આ અર્થ જણાવવા માટે પ્રથમના ચારની પૂર્ણાહુતિ સમયે આવી વાક્યરચના કરી છે. | આ પ્રમાણે આ પાંચ પ્રકારનો યોગ તત્રમાં એટલે યોગની પ્રધાનતાવાળા શાસ્ત્રોમાં વર્ણવેલો છે. અહીં મૂળ શ્લોકમાં “પ્રતિપાવિતઃ” / શ્રી યોગવિશિw ૨૨ / Page #38 -------------------------------------------------------------------------- ________________ એ ક્રિયાપદ લખ્યું નથી પરંતુ શેષ છે (અધ્યાહર છે) એમ સમજી લેવું. અન્યગ્રંથમાં (ષોડશકજીમાં ૧૩-૪ માં) કહ્યું છે કે - स्थानोर्णालम्बन, - तदन्ययोगपरिभावनं सम्यक् । પરતયોનનમત્ત, યોગીસ રૂતિ સમયવિઃ || ષોડ ૧૩-જા સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબન અને તદન્ય (આલંબનથી અન્ય અર્થાત્ નિરાલંબન) એમ પાંચ પ્રકારના યોગો છે. તે પાંચ પ્રકારના યોગોનું સમ્યગ રીતે જે પરિભાવન = પરિશીલન = પ્રવર્તન, તે જ પરતત્ત્વની (પરમતત્ત્વ જે મોક્ષ, તેની) સાથે યોજન કરવામાં સમર્થ છે. શાસ્ત્રવિદ્ પુરુષો તેને જ યોગાભ્યાસ કહે છે. આ પાંચ પ્રકારના યોગોનું પ્રણિધાનાદિ આશયપૂર્વક મન-વચન-અને કાયામાં જે સમ્યગુ પ્રવર્તન થાય તે જ ધ્યાન કહેવાય છે. પરમતત્ત્વ જે મોક્ષ, તેની સાથે ચૂંજન કરવામાં કારણ બને છે. માટે શાસ્ત્રકાર મહાત્માઓ. આ યોગોના પરિભાવનને “યોગાભ્યાસ” કહે છે કે स्थानादिषु योगत्वं च "मोक्षकारणीभूतात्मव्यापारत्वं योगत्वम्" इति योगलक्षणयोगादनुपचरितमेव । यस्तु “यमनियमासनप्राणायाम प्रत्याहारधारणा ध्यानसमाधयोऽष्टावङ्गानि योगस्य" (पातंजली सूत्र २-२९) इति योगाङ्गत्वेन योगरूपता स्थानादिषु हेतुफलभावेनोपचारादभिधीयत इति षोडशकवृत्तावुक्तं तत् ચિત્તવૃત્તિનિરોધો યો:” (પાત, યોગદર્શન ૧-૨) રૂતિ યોગનક્ષમઝાયેતિ ધ્યેયમ્ | સ્થાન, ઉર્ણ, અદિ પાંચ પ્રકારના યોગોમાં જે યોગત્વ (યોગપણું) છે. તે “મોક્ષના કારણભૂત એવો આત્મવ્યાપારત્વ એ જ યોગત્વ છે.” આવું યોગનું લક્ષણ બરોબર ઘટતું હોવાથી અનુપચરિત (વાસ્તવિક) યોગ છે. જે ક્રિયા આત્માને મોક્ષની સાથે યુજિત કરે તેને યોગ કહેવાય. આ યોગનું લક્ષણ છે. અને તે લક્ષણ સ્થાનાદિ યોગોમાં બરોબર સંભવે છે. કારણ કે સ્થાનાદિ યોગીપૂર્વક કરાતી ધમક્રિયા કર્મક્ષય દ્વારા મોક્ષનું કારણ બને છે. માટે આ પાંચ યોગોમાં જે યોગત્વ છે તે અનુપચરિત-યથાર્થ છે. વળી જે પાંતજલિ યોગસૂત્ર ૨-૨૯માં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ યોગનાં અંગો 0 શ્રી યોગવિશિમ ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ છે. એમ કહીને આ આઠેમાં યોગની અંગતા (કારણતા) હોવાથી યોગસ્વરૂપતા કહી છે તે, તથા ષોડશકજીની ટીકામાં સ્થાનાદિ પાંચમા કારણ-કાર્યભાવ હોવાથી ઉપચારથી જે યોગરૂપતા કહેવામાં આવી છે. તે બંને “આત્માને મોક્ષની સાથે યુજિત કરે તે યોગ” એ લક્ષણને ધ્યાનમાં રાખીને કહેલ નથી. પરંતુ ચિત્તની વૃત્તિનો વિરોધ કરવો તે યોગ એવા યોગના લક્ષણના અભિપ્રાયે કહેલ છે એમ વિચારવું. સારાંશ એ છે કે જૈન દર્શનકારો “આત્મા જેના વડે મોક્ષની સાથે જોડાય તે યોગ” એવું યોગનું લક્ષણ કહે છે. તેથી ચિત્તવૃત્તિનિરોધ અને સ્થાનાદિ પાંચ પ્રકાર, આત્માને મોક્ષની સાથે યુજિત કરનાર છે. માટે વાસ્તવિક યોગ કહેવાય છે. પરંતુ પાતંજલી સૂત્રકાર ચિત્તવૃત્તિનિરોધ”ને યોગ કહે છે. કારણ કે તેમાં ગુણસ્થાનકના અંતે કરાતો યોગનિરોધ એ જ મોક્ષનું આસન કારણ છે. તેથી તે ચિત્તવૃત્તિનિરોધને અનુપચરિત (વાસ્તવિક) યોગ કહેવાય છે. અને તેની પૂર્વ-પૂર્વ ભૂમિકારૂપ સ્થાનાદિ પરંપરાએ મોક્ષનું કારણ બને છે. તેથી સ્થાનાદિ તે ચિત્તવૃત્તિનિરોધાત્મક યોગનું કારણ છે પરંતુ સાક્ષાત્ યોગ નથી. કારણમાં કાર્યનો (હેતુમાં ફળનો) ઉપચાર કરીને સ્થાનાદિમાં યોગરૂપતા આવે છે એમ ષોડશકની ટીકામાં કહ્યું છે. તેવી જ રીતે યમ-નિયમાદિ પણ “ચિત્તવૃત્તિનિરોધાત્મક યોગનાં અંગો હોવાથી અંગમાં અંગીનો ઉપચાર કરીને ઉપચારે યોગ કહેવાય છે.” તાત્પર્ય એ છે કે “ચિત્તવૃત્તિનિરોધમાં સાક્ષાત્ યોગરૂપતા છે. અને યમાદિમાં યોગાંગતાના કારણે અને સ્થાનાદિમાં કારણ-કાર્યભાવ હોવાથી ઉપચરિત યોગરૂપતા છે. તે પાતંજલી સૂત્રકારના લક્ષણને ધ્યાનમાં રાખીને કહેલ છે એમ સમજવું. अत्र “स्थानादिषु" "द्वयं" स्थानोर्णलक्षणं कर्मयोग एव, स्थानस्य साक्षादूर्णस्याप्युच्चार्यमाणस्यैव ग्रहणादुच्चारणांशे क्रियारूपत्वात् । तथा "वयं" अर्थालम्बननिरालम्बनलक्षणं ज्ञानयोगः, तुः एवकारार्थं इति ज्ञानयोग एव, अर्थादीनां સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપવાન્ || ૨ || સ્થાનાદિ આ પાંચ યોગોમાં પ્રથમના બે યોગો સ્થાનયોગ અને ઉર્ણયોગ ક્રિયાત્મકયોગ છે. ત્યાં સ્થાનયોગ તો કાયોત્સગદિ-સ્વરૂપ સાક્ષાત્ ક્રિયાત્મક છે એમ જણાય જ છે. અને ઉર્ણયોગમાં ઉર્ણ એ 0 શ્રી યોગવિશિમ જ ૨૪ / Page #40 -------------------------------------------------------------------------- ________________ શબ્દસ્વરૂપ છે. તે પુદ્ગલાત્મક છે. યોગ નથી. પરંતુ ઉચ્ચારણ કરાતા એવા શબ્દનું ગ્રહણ કરેલું હોવાથી તેવા શબ્દપ્રયોગ વખતે કરાતી ઉચ્ચારણાત્મક જે ક્રિયા તે ક્રિયા સ્વરૂપ છે. સારાંશ કે ઉચ્ચારણ કરવા સ્વરૂપ અંશમાં ક્રિયાપણું રહેલું છે. માટે આ બંને યોગો ક્રિયાયોગ છે. - તથા અર્થ, આલંબન અને નિરાલંબન રૂપ જે ત્રણ યોગો તે જ્ઞાનયોગ છે. મૂળ શ્લોકમાં કહેલો તુ શબ્દ એવકાર અર્થવાળો છે. તેથી આ ત્રણ જ્ઞાનયોગ જ છે. તે આ પ્રમાણે - અથાદિ ત્રણે જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનયોગ જ છે. કારણ કે અર્ધયોગમાં શબ્દોથી વાચ્ય વસ્તુનું અર્થજ્ઞાન કરવાનું છે. માટે જ્ઞાનયોગ છે. આલંબનયોગમાં પ્રતિમાનું ધ્યાન ધરવારૂપ જ્ઞાનયોગ છે અને નિરાલંબન યોગ તો જ્ઞાનાત્મક જ છે. एष कर्मयोगो ज्ञानयोगो वा कस्य भवतीति स्वामिचिन्तायामाहः આ ક્રિયાયોગ અથવા જ્ઞાનયોગ કયા જીવોને હોય છે? એવી સ્વામિત્વની વિચારણામાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે : देसे सव्वे य तहा, नियमेणेसो चरितिणो होइ । __ इयरस्स बीयमित्तं, इत्तुच्चिय केइ इच्छन्ति ।। ३ ।। શ્લોકાર્ધ - સ્થાનાદિ પાંચ પ્રકારનો આ યોગ દેશચારિત્ર અને સર્વચારિત્રવાળાને જ નિયમો હોય છે. આ કારણથી જ ઇતર (અપનબંધકાદિ) જીવોને બીજ માત્ર જ હોય છે. (ઇતર એવા અપુનબંધકાદિ જીવોને) બીજરૂપ જે યોગ છે તેમાં યોગનો ઉપચાર કરીને કેટલાક = વ્યવહારનયવાળા યોગ માને છે. / ૩ / "देसे सव्वे य" त्ति । सप्तम्याः पञ्चम्यर्थत्वाद्देशतस्तथा सर्वतश्च चारित्रिण एव, "एषः" प्रागुक्तः स्थानादिरूपो योगः, “नियमेन' इतरव्यवच्छेदलक्षणेन निश्चयेन भवति, क्रियारूपस्य वाऽस्य चारित्रमोहनीयक्षयोपशमनान्तरीयकत्वात्, अत एवाध्यात्मादियोगप्रवृत्तिरपि चारित्रप्राप्तिमारभ्यैव ग्रन्थकृता योगबिन्दौ प्ररूपिता, તેથરિ રેસે અને સર્વે” આ બંને શબ્દોમાં જે સપ્તમી વિભક્તિ છે તે પંચમી વિભક્તિના અર્થવાળી હોવાથી સે નો અર્થ રેશત:, અને સર્વે નો અર્થ સર્વતઃ કરવો, એટલે દેશથી અને સર્વથી ચારિત્રવાળા એવા અર્થાત્ ૧ અહિ “ક્રિયાયોગસ્થ જ્ઞાનયોગસ્થ વા” એવો પાઠ હોવો જોઈએ એમ લાગે _શ્રી યોગવિશિમ ૨૫ w Page #41 -------------------------------------------------------------------------- ________________ પંચમાદિ ગુણસ્થાનકવર્તી જીવોને જ આ પૂર્વોક્ત સ્થાનાદિ રૂપ પાંચ પ્રકારનો યોગ નિયમાં હોય છે. “નિયમા” એટલે કે ઇતરના વ્યવચ્છેદરૂપ નિશ્ચયથી હોય છે. ટીકામાં વારિત્રિા શબ્દની પાસે જે “વ શબ્દ છે તે દેશ-સર્વચારિત્રવાળાને જ યોગ હોય છે પરંતુ અપુનબંધકાદિને હોતો નથી એમ અર્થ સૂચવે છે. અને “નિયમેન” એવો જે શબ્દ છે તે દેશ-ચરિત્રવાળાને યોગ હોય કે ન હોય એવા બે વિકલ્પોમાંથી “ન હોય” એવો જ ઇતરવિકલ્પ છે. તેનો વ્યવચ્છેદ કરવારૂપ નિશ્ચયને જણાવનાર છે. અથતિ આ બે ચારિત્રવાળાને નિયમો હોય જ છે. સારાંશ કે “વ”નો અર્થ આ યોગ બે ચારિત્રવાળો જ હોય છે. અને નિયમા” શબ્દનો અર્થ આ બે ચારિત્રવાળાને યોગ હોય જ છે. એમ સ્પષ્ટ અર્થ જાણવો. પ્રશ્ન : - દેશ-સર્વ ચારિત્રવાળાને જ યોગ હોય, અને આ બે ચારિત્રવાળાને યોગ નિયમો હોય જ. એમ કેમ કહો છો ? તેનું કારણ શું છે ? ઉત્તર :- ક્રિયા સ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ એવા આ (પાંચ) યોગનો ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની સાથે નાન્તરીયક (અવિનાભાવ) સંબંધ હોવાથી આ પ્રમાણે કહેલ છે. તેથી જ્યાં જ્યાં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હોય, ત્યાં ત્યાં યોગ હોય જ, એમ અન્વયવ્યાપ્તિ વડે બે ચારિત્રવાળાને નિયમાં હોય એ સિદ્ધ થાય છે અને જ્યાં જ્યાં ચારિત્ર-મોહનીય ક્ષયોપશમ ન હોય પરંતુ ઉદય હોય) ત્યાં ત્યાં યોગ હોતો નથી એમ વ્યતિરેક વ્યાપ્તિથી અપુનબંધકાદિને યોગ હોતો નથી એવો અર્થ થવાથી આ બે ચારિત્રવાળાને જ હોય છે એવો અર્થ સિદ્ધ થાય છે. આ કારણથી જ અધ્યાત્માદિ યોગની પ્રવૃત્તિ પણ ચારિત્રની પ્રાપ્તિથી આરંભીને જ ગ્રંથકાર વડે યોગબિંદુમાં પ્રરૂપિત કરાઈ છે. તે આ પ્રમાણે :देशादिभेदतश्चित्रमिदं चोक्तं महात्मभिः । अत्र पूर्वोदितो योगोऽध्यात्मादिः संप्रवर्तते । योगबिंदु; ३५७ ।। इति, રેશવિજેતાઃ” = શસવિશેષાત્, “” = વારિત્ર, “અધ્યાત્મ”િ = અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષયa || a શ્રી યોગવિંશિક ૨૬ / Page #42 -------------------------------------------------------------------------- ________________ દેશાદિના ભેદથી આ ચારિત્ર મહાત્મા પુરુષોએ અનેક પ્રકારનું કહ્યું છે. અહિં = આ ચારિત્ર આવે છતે પૂર્વોક્ત એવો અધ્યાત્માદિ યોગ પ્રવર્તે છે. | ૩પ૭ || આ શ્લોકમાં “શાફિમેવત:” એવું જે પદ છે તેનો અર્થ દેશ તથા સર્વ એમ બે પ્રકારના ચારિત્રના ભેદથી, “á” પદનો અર્થ આ ચારિત્ર, ચિત્ર-વિચિત્ર છે અર્થાત્ નાનાભેજવાળું છે. તે બંનેમાંનું કોઈ પણ ચારિત્ર આવે છતે અધ્યાત્માદિ પાંચ પ્રકારનો યોગ પ્રવર્તે છે. તે પાંચ પ્રકારો આ પ્રમાણે છે ઃ- (૧) અધ્યાત્મ, (૨) ભાવના, (૩) આધ્યાન, (૪) સમતા, (પ) વૃત્તિસંક્ષય - આ પાંચ પ્રકારના યોગોના અર્થ આ પ્રમાણે છે - “तत्राध्यात्म उचितप्रवृत्तेतभृतो मैत्र्यादिभावगर्भ शास्राज्जीवादि तत्त्वचिन्तनम् १ | भावना अध्यात्मस्यैव प्रतिदिनं प्रवर्धमानश्चित्तवृत्तिनिरोधयुक्तोऽभ्यासः २ । आध्यानं प्रशस्तैकार्थविषयं स्थिरप्रदीपसदृशमुत्पातादिविषयसूक्ष्मोपयोगयुतं चित्तम् ३ । समता = अविद्याकल्पितेष्टत्वसंज्ञापरिहारेण शुभाशुभानां विषयाणां तुल्यताभावनम् ४ । वृत्तिसंक्षयश्च मनोद्वारा विकल्परूपाणां, शरीरद्वारा परिस्पन्दनरूपाणामन्यसंयोगात्मकवृत्तीनामपुनविन निरोधः ५ ।। (૧) ત્યાં અધ્યાત્મ કોને કહેવાય ? તે સમજાવે છે. કાયાદિની ઉચિત પ્રવૃત્તિથી વ્રતધારી બનેલા આત્માનું શાસ્ત્રાનુસારી મૈત્રી-પ્રમોદાદિ ચાર ભાવનાઓથી યુક્ત એવું તે જીવ-અજીવાદિ તત્ત્વોનું ચિતન-મનન તે અધ્યાત્મ કહેવાય છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ વ્રત ગ્રહણ કરતાં પહેલાં પોતાની કક્ષાનું ઉચિત અવલોકન કરવું જોઈએ. તો જ સ્વીકૃત વ્રત સમ્યગુ પરિણામ પામે. વળી પોતાની કક્ષાને અનુરૂપ વ્રત ગ્રહણ કર્યું હોય તો બીજામાં ધર્મબીજના વિનાશનું કારણ બનતું નથી, સમ્યગ્ધર્મની પ્રાપ્તિનું કારણ બને છે. અને પોતાનામાં પણ સમ્યગ્રત-રૂપ ભાવચારિત્રનો હેતુ બને છે. માટે ઉચિત પ્રવૃત્તિથી વ્રતગ્રહણ કરાય તો જ ઉપર-ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આવા વ્રતધારી આત્માનું શાસ્ત્રાનુસારી મૈત્રી આદિ ભાવનાયુક્ત જે તત્ત્વચિંતન તે અધ્યાત્મ કહેવાય છે. (યોગબિંદુ ગાથા - ૩૫૮) અધ્યાત્માનો જ પ્રતિદિન વધતો એવો તથા ચિત્તની વૃત્તિઓના નિરોધથી યુક્ત એવો જે અભ્યાસ તે ભાવના કહેવાય છે. અધ્યાત્મયોગકાળ શ્રી યોગવિશિમ ૨૭ w Page #43 -------------------------------------------------------------------------- ________________ અને ભાવનાયોગકાળમાં એ તફાવત છે કે અધ્યાત્મયોગકાળે અધ્યાત્મના અધ્યવસાય કવચિત્ પ્રવર્ધમાન હોય, કવચિત્ સ્થિર હોય અને કવચિત્ નિમિત્તોને વશ મલીન પણ હોય. પરંતુ ભાવનાયોગકાળમાં ચિત્ત તત્ત્વચિંતનથી અત્યન્ત સંસ્કારિત બનેલું હોવાથી અધ્યાત્મનો અધ્યવસાય પ્રવર્ધમાન જ હોય છે. વળી વારંવાર તત્ત્વચિંતનોથી કષાયોની ઉપાન્તિ હોય છે. તેના જ કારણે ચિત્તમાં ઊછળતી મોહની વૃત્તિઓનો નિરોધ હોય છે. અધ્યાત્મકાળમાં સન્ક્રિયાના આલંબને અને વિષયોની પરાડમુખતાના કારણે ચિત્ત વિષયોથી નિવૃત્ત હોય છે. જ્યારે ભાવનાના કાળે ચિત્ત તત્ત્વચિંતનથી અત્યન્ત વાસિત થયેલું હોવાથી સહજ રીતે જ વૃત્તિઓના નિરોધરૂપ હોય છે. (યોગબિંદુ, શ્લોક ૩૬૦) પ્રશંસનીય એવા એક પદાર્થના વિષયવાળું, સ્થિર દીપક સદશ, અને ઉત્પાતાદિ સૂક્ષ્મ વિષયોના ઉપયોગવાળું એવું જે ચિત્ત તે “આધ્યાન” કહેવાય છે. “આધ્યાન” એ એક પ્રકારનું ધ્યાન છે. તે કોઈ પણ એક પદાર્થના વિષયક બે પ્રકારનું હોય છે - અપ્રશસ્ત અને પ્રશસ્ત, જ્યારે રાગાદિ ભાવોનું પ્રવર્ધન થાય તેનું ધ્યાન હોય જેમ કે સુવર્ણના અલંકારોના રૂપ-રંગ-ઘાટ-ચમક આદિના વિષયવાળું તે અપ્રશસ્ત, અને જ્યારે રાગાદિ ભાવોનું પ્રશમન થાય તેવું ધ્યાન હોય જેમ કે વીતરાગની પ્રતિમામાં પ્રશમભાવનું ધ્યાન તે પ્રશસ્ત. અહીં પ્રતિમાદિ કોઈ પણ એક વિષયવાળું અને તે પણ રાગાદિ ભાવોનું પ્રશમન થાય એવું પ્રશસ્ત જે ધ્યાન તે આધ્યાનયોગ કહેવાય છે. અધ્યાત્મ અને ભાવનાથી વાસિત થયેલું ચિત્ત વિષયવૃત્તિઓથી પરાડમુખ થયેલું હોવાથી વાયુ વિનાનો ઘરમાં રહેલો દીપક જેમ સ્થિર જ્યોત આપે તેવું આ ચિત્ત સ્થિર હોય છે. વળી આ કાળે ચિત્ત પદાર્થના રૂપ-રંગ-ઘાટ-ચમક આદિ બાહ્યભાવોમાં પ્રવર્તતું નથી. પરંતુ ઉત્પાદ-વ્યય ધૃવત્વ આદિ મહાપુરુષોથી નિર્દિષ્ટ સૂક્ષ્મ વિષયોના જ સતત ઉપયોગથી યુક્ત હોય છે. આવું જ ધ્યાન તે આધ્યાન નામનો ત્રીજો યોગ કહેવાય છે. અહીં આધ્યાનને બદલે ધ્યાન શબ્દ પણ હોઈ શકે છે. (યોગબિંદુ, શ્લોક ૩૬૨) અવિદ્યાથી કલ્પિત એવા ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની સંજ્ઞાનો પરિહાર કરવાપૂર્વક શુભાશુભ વિષયોની તુલ્યતા વિચારવી તે સમયાયોગ કહેવાય 0 શ્રી યોગવિંશિકા ૨૮ / Page #44 -------------------------------------------------------------------------- ________________ છે. મિથ્યાત્વમોહનીય અને જ્ઞાનાવરણીયના ઉદયને અવિદ્યા કહેવાય છે. એકનો ઉદય વિપરીત જ્ઞાન કરાવનાર છે અને બીજાનો ઉદય જ્ઞાનનિરોધ કરનાર છે. આવાં કર્મોના ઉદયથી અવિદ્યાના બળે સંસારવર્તી કેટલાક પદાર્થોમાં ઇષ્ટત્વ ભાસે છે અને કેટલાક પદાર્થોમાં અનિષ્ટત્વ ભાસે છે. શરીર, પરિવાર, ધન, સાતા, આદિમાં ઇષ્ટત્વ અને અસાતા, શત્રુ, અરુચિકારક પદાર્થોમાં અનિષ્ટત્વ ભાસે છે. તે અવિદ્યાનિત છે. માટે તેવી ઇષ્ટત્વ અને અનિષ્ટત્વ બુદ્ધિનો પરિહાર કરી વ્યવહારથી શુભ જણાતા સાતાદિ અને અશુભ જણાતા અસાતાદિ વિષયો પ્રત્યે તુલ્યતાની જે ભાવના તે સમતાયોગ કહેવાય છે. (યોગબિંદુ; શ્લોક - ૩૬૪) મનો દ્વારા વિકલ્પ રૂપ, અને શરીર દ્વારા પરિસ્પંદનરૂપ જે અન્ય સંયોગાત્મક વૃત્તિઓ છે તેનો અપુનર્ભાવથી નિરોધ થવો તે વૃત્તિસંક્ષય કહેવાય છે. મોહનીયકર્મના ઉદયજન્ય મનના વિકલ્પો અપ્રમત્ત સુધી હોય છે. અને મતિશ્રુત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપમજન્ય ચિંતન-મનનાત્મક મનના વિકલ્પો બારમા ગુણઠાણા સુધી હોય છે. શરીરસંબંધી ગમનાગમન દ્વારા પરિસ્પંદનાત્મકવીર્ય તેરમા ગુણઠાણા સુધી હોય છે. મન અને શરીર એ બંને પૌદ્ગલિક હોવાથી આત્માથી અન્યદ્રવ્ય છે. તે અન્યદ્રવ્યના સંયોગથી થતી માનસિક વિકલ્પરૂપ અને શારીરિક પરિસ્પંદનરૂપ વૃત્તિઓનો ફરી પાછી ન આવે તે રીતે ક્ષય કરવો તે “વૃત્તિસંક્ષય” કહેવાય છે. અપુનભવન એમ કહ્યું છે માટે તે૨મા ગુણઠાણાના પ્રથમ સમયે મનોવૃત્તિનો અને ચૌદમાના પ્રથમ સમયે શારીરિક વૃત્તિનો જે ક્ષય થાય છે તે જાણવો. ક્ષયોપશમ દશાથી થયેલો વૃત્તિસંક્ષય પુનઃવિવાળો પણ હોય છે. (યોગબિંદુ: શ્લોક - ૩૬૬) अथेतेषामध्यात्मादीनां स्थानादिषु कुत्र कस्यान्तर्भावः इति चेद् उच्यते- अध्यात्मस्य चित्रभेदस्य देवसेवाजपतत्त्वचिंतनादिरूपस्य यथाक्रमं स्थाने उर्णेऽर्थे च । भावनाया अपि भाव्यसमानविषयात्वात्तत्रैव । ध्यानस्यालम्बने । समतावृत्तिसंक्षययोश्च तदन्ययोग इति भावनीयम् । ततो देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादियोगप्रवृत्तिः संभवतीति सिद्धम् । સ્થાનાદિ યોગોની પ્રવૃત્તિ દેશ-સર્વચારિત્રવાળાને જ હોય છે એમ મૂળ ત્રીજા શ્લોકમાં કહ્યું છે. આ વાતની પુષ્ટિ માટે આ ત્રીજી ગાથાની // શ્રી યોગવિંશિકા × ૨૯ | Page #45 -------------------------------------------------------------------------- ________________ ટીકામાં ચોથી પંક્તિમાં આ જ કારણથી અધ્યાત્માદિ યોગો પણ ચારિત્રની પ્રાપ્તિથી જ શરૂ થાય છે એમ યોગબિંદુની સાક્ષી આપીને કહ્યું છે. તેથી પ્રશ્ન થાય છે કે આ સ્થાનાદિ યોગો અને અધ્યાત્માદિ યોગોને શું પરસ્પર કંઈ સંબંધ છે ? આ આધ્યાત્માદિ યોગો સ્થાનાદિ યોગોમાં કયા યોગમાં કયા યોગનો અન્તર્ભાવ થાય ? આવો પ્રશ્ન થવો સંભવિત છે. તેનો ઉત્તર ગ્રન્થકારશ્રી આપે છે ઃ આ અધ્યાત્માદિ પાંચ યોગોને સ્થાનાદિ પાંચ યોગો સાથે સંબંધ છે. તેઓનો અન્તર્ભાવ આ પ્રમાણે થાય છે ઃ- દેવસેવા, જપ અને તત્ત્વચિંતનસ્વરૂપ નાનાભેદવાળા અધ્યાત્મયોગનો સમાવેશ સ્થાન, ઉર્દુ અને અર્થયોગમાં થાય છે. દેવસેવા એ કાયિક પ્રવૃત્તિ છે. પ્રણિધાનાદિ આશયપૂર્વક કરાતી દેવસેવાદિ કાયિક પ્રવૃત્તિ કાયચેષ્ટા હોવાથી સ્થાનયોગમાં સમાવેશ પામે છે. નમસ્કાર- મહામંત્રાદિના જાપ એ વાચિક પ્રવૃત્તિ છે. પ્રણિધાનાદિ આશયપૂર્વક, વાચ્ય એવા પંચપરમેષ્ઠીના સ્વરૂપને ભાવવાપૂર્વક એકાગ્રપણે જ્યારે જાપ કરતો હોય ત્યારે તેનું ધ્યાન શબ્દ ઉચ્ચારણમાં યથાર્થ છે. માટે જાપસ્વરૂપ અધ્યાત્મયોગનો સમાવેશ ઉર્ણયોગમાં થાય છે. અને શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતન કરવું તે માનસિક પ્રવૃત્તિ છે. અર્થચિંતન સ્વરૂપ છે માટે તેનો અર્થયોગમાં સમાવેશ થાય છે. આ પ્રમાણે પ્રથમ અધ્યાત્મયોગનો સમાવેશ સ્થાન, ઉર્ણ અને અર્થયોગમાં થાય છે. આ અધ્યાત્મયોગ ત્યારે હોય છે જ્યારે પ્રણિધાનાદિ આશયપૂર્વક પ્રવર્તે છે. વળી અધ્યાત્મયોગમાં સદા પ્રવર્ધમાન પરિણામ હોતો નથી. કદાચિત્ પ્રવર્ધમાન, કદાચિત્ અવસ્થિત અને કદાચિત્ હીનમાન પરિણામ પણ હોય છે. પરંતુ ભાવનાયોગમાં નિયમા પ્રવર્ધમાન પરિણામ તથા ચિત્તવૃત્તિનિરોધ હોય છે. એટલે જ્યારે દેવસેવાદિ કાર્ય પ્રવૃત્તિમાં, જાપાદિ વાચિક પ્રવૃત્તિમાં અને તત્ત્વચિંતનાદિ માનસિક પ્રવૃત્તિમાં પ્રવર્ધમાન પરિણામ હોય અને તેના કારણે ચિત્તવૃત્તિનિરોધ હોય ત્યારે ભાવનાયોગ કહેવાય છે અને તે અનુક્રમે સ્થાન, ઉર્ણ અને અર્થયોગમાં સમાવેશ પામે છે. અધ્યાત્મયોગ અને ભાવનાયોગનો ભાવ્યવિષય (દેવસેવા-જાપ-તત્ત્વચિંતનાદિ વિષય) સમાન હોવાથી અધ્યાત્મયોગની ॥ શ્રી યોગવિંશિકા ૩૦ // Page #46 -------------------------------------------------------------------------- ________________ જેમ જ ભાવના યોગ પણ ત્યાં જ (સ્થાન-ઉર્ણ-અને અર્ધયોગમાં જ) સમાવેશ પામે છે. તફાવત એટલો માત્ર છે કે અધ્યાત્મયોગમાં પરિણામ પ્રવર્ધમાન જ હોય એવો નિયમ નથી જ્યારે ભાવનાયોગમાં પરિણામ પ્રવર્ધમાન જ હોય છે. ત્રીજો “આધ્યાન” યોગ આલંબન યોગમાં સમાવિષ્ટ બને છે. પ્રતિક્રમણ આદિ ક્રિયાકાલે સૂત્રોચ્ચારણમાં ઉપયુક્ત હોય તો ઉર્ણયોગ, તેના વાચ્ય અર્થમાં ઉપયુકત હોય તો અર્ધયોગ અને ત્યારબાદ સુત્રોના વાચ્ય એવા પદાર્થમાં સ્થિર ઉપયોગવાળો બને ત્યારે તે પદાર્થ જ ધ્યાનનું આલંબન બને છે. પ્રતિમાદિ બાહ્ય આલંબનમાં જ્યારે આત્મ સ્થિર ઉપયોગવાળો બને ત્યારે તે ધ્યાનયોગ પ્રતિમાદિ આલંબનરૂપ હોવાથી આલંબનયોગમાં સમાવિષ્ટ બને છે. સમતા યોગ અને વૃત્તિસંક્ષય એ બંને યોગો “તદન્યયોગ” = નિરાલંબનયોગમાં સમાવેશ પામે છે એમ ભાવવું. જ્યારે આત્મા પ્રતિમાદિ બાહ્યલંબનને છોડી અંતર્મુખવૃત્તિવાળો બને છે. ત્યારે નિરાલંબનયોગવાળો બને છે અને તે કાળે પર પદાર્થો પ્રત્યે ઈનિષ્ટત્વની કલ્પના હોતી નથી. સુખ-દુઃખ-ભવ-મોક્ષ જેવા શુભાશુભ વિષયો સમાન ભાસે છે. જગતના તમામ પદાર્થો સમ જણાય છે. માટે સમતાયોગ નિરાલંબનયોગમાં અંતભવ પામે છે. આ યોગ ક્ષપકશ્રેણીમાં અને તેના સમીપવત કાળમાં આવે છે. જો કે આ દશામાં પણ પોતાના ગુણોનું આલંબન હોવાથી અને ગુણો પ્રત્યેના અનુરાગાત્મક સંજ્વલના કષાયનો ઉદય હોવાથી પૂર્ણ નિરાલંબનતા અને પૂર્ણ સમતા નથી. તોપણ તે યત્કિંચિત્, નહિવત્, અલ્પ હોવાથી અને પારદ્રવ્યવિષયક નહીં હોવાથી આલંબન કે વિષમતા ગણાતી નથી. વૃત્તિસંક્ષય તો સંયોગીકેવલી અને અયોગી કેવલી દશામાં પ્રગટ થાય છે. અને કેવલી આત્માઓને ધ્યાનાન્તરિકા દશા હોય છે. છતાં અનાલંબનયોગના ફળરૂપ કેવળજ્ઞાન અને યોગનિરોધની જે પ્રાપ્તિ છે તે પણ કાર્યમાં કારણનો ઉપચાર કરીને અનાલંબનયોગ કહેવાય છે. તેથી વૃત્તિસંક્ષયનો અનાલંબન યોગમાં સમાવેશ થાય છે. આ પ્રમાણે અધ્યાત્માદિ પાંચ યોગો સ્થાનાદિયોગોમાં અંતભવ પામે છે અને તે ચારિત્રવાન્ પુરુષોને જ હોય છે એથી સ્થાનાદિયોગોની 0 શ્રી યોગવિશિm ૩૧ / Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ પણ દેશથી અને સર્વથી ચારિત્રવાળાને જ સંભવે છે એમ સિદ્ધ થયું છે ननु यदि देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादिर्योगः, तदा देशविरत्यादिगुणस्थानहीनस्य व्यवहारेण श्राद्धधर्मादौ प्रवर्तमानस्य स्थानादिक्रियायाः सर्वथा नैष्फल्यं स्यादित्याशङक्य- इतरस्य-देशसर्वचारित्रिव्यतिरिक्तस्य स्थानादिकं "इतएव" देशसर्वचारित्रं विना योगसम्भवाभावादेव "बीजमानं" योगबीजमात्रं केचिद्-व्यवहारनयप्रधाना इच्छन्ति । અધ્યાત્માદિ યોગો ચારિત્રપ્રાપ્તિથી જ આરંભાય છે અને તેથી સ્થાનાદિ યોગો પણ ચારિત્રવાને જ હોય છે. હવે જો સ્નાનાદિ યોગો દેશ-સર્વથી ચારિત્રિયાને જ હોય તો દેશવિરતિ આદિ (ચારિત્રયુક્ત) ગુણસ્થાનક વિનાના અને વ્યવહારથી શ્રાદ્ધ ધર્મ અને સાધધર્મમાં પ્રવર્તમાન એવા આત્માઓની સ્થાનાદિ ક્રિયા (યોગાત્મક ન હોવાથી) નિષ્ફળ જશે ? આવી શંકાનો ઉત્તર ગ્રંથકારશ્રી આ શ્લોકના ઉત્તરાર્ધથી આપે છે કે ઇતરસ્ય” = દેશ-સર્વચારિત્રથી વ્યતિરિક્ત એવા અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિ એવા આત્માઓની જે સ્થાનાદિ ક્રિયા તે આ કારણથી જ અર્થાત્ દેશ-સર્વચારિત્ર વિના યોગ સંભવનો અભાવ હોવાથી જ યોગનું બીજમાત્ર છે. પરંતુ યોગ નથી. છતાં વ્યવહારનયની પ્રધાનતાવાળા કેટલાક આચાર્યો તે યોગબીજમાત્રને પણ યોગરૂપે સ્વીકારે છે. વ્યવહારનય અંશમાં અંશીનો ઉપચાર સ્વીકારે છે. "मोक्षकारणीभूतचारित्रतत्त्वसंवेदनान्तर्भूतत्वेन स्थानादिकं चारित्रिण एव योगः, अपुनर्बंधकसम्यग्दृशोस्तु तद्योगबीजम्" इति निश्चयनयाभिमतः पन्थाः । व्यवहारनयस्तु योगबीजमप्युपचारेण योगमेवेच्छतीति व्यवहारनयेनापुनबंधकादयः स्थानादियोगस्वामिनः, निश्चयनयेन तु चारित्रिण एवेति विवेकः ।। નિશ્ચયનય તત્ત્વગ્રાહી છે. જે વસ્તુ પૂર્ણ હોય તેને પૂર્ણ અને અંશ હોય તેને અંશ માને છે. અને વ્યવહારનય ઉપચારગ્રાહી છે. અંશમાં પણ પૂર્ણનો ઉપચાર કરી પૂર્ણતા સ્વીકારે છે. ગામની ભાગોળ આવે છતે પણ ગામ આવ્યું એમ કહે છે. આ પ્રમાણે દષ્ટિભેદ હોવાથી નિશ્ચયનયને માન્ય માર્ગ એવો છે કે મોક્ષના કારણભૂત એવા ચારિત્ર રૂપ તત્ત્વસંવેદનમાં જ સ્થાનાદિ યોગો અંતભૂત થતા હોવાથી તે સ્થાનાદિ 0 શ્રી યોગવિંશિક જ ૩ર / Page #48 -------------------------------------------------------------------------- ________________ યોગો ચારિત્રિયાને જ હોય છે. અને અપુનબંધક તથા અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને તે સ્થાનાદિ યોગો યોગબીજમાત્ર સ્વરૂપ હોય છે. પરંતુ વ્યવહારનય યોગના બીજને પણ ઉપચારે યોગ જ ઇચ્છે છે. તેથી વ્યવહારનયના મતે અપુનબંધકાદિ જીવો સ્થાનાદિયોગના સ્વામી છે અને નિશ્ચયનયના મતે ચારિત્રવાનું જીવો જ યોગના સ્વામી છે. એમ વિવેક કરવો. तदिदमुक्तम्: “अपुनर्बन्धकस्यायं, व्यवहारेण तात्त्विकः । અધ્યાત્મમાવનારૂપો, નિશ્ચયેનોત્તરસ્ય તુ ” યોગબિંદુ - ૩૬લા अपुनर्बंधकस्य उपलक्षणात्सम्यग्दृष्टश्च “व्यवहारेण" कारणे कार्यत्वोपचारेण" तात्विकः' कारणस्यापि कथञ्चित्कार्यत्त्वात् । “निश्चयेन' उपचारपरिहारेण उत्तरस्य तु चारित्रिण एव । सकृबन्धकादीनां तु स्थानादिकमशुद्धपरिणामत्वान्निश्चयतो व्यवहारश्च न योगः, किन्तु योगाभास इत्यवधेयम् । उक्तं च - નિશ્ચય-વ્યવહારનયની પૂર્વોક્ત માન્યતામાં સાક્ષી આપે છે કે યોગબિંદુમાં તે આ પ્રમાણે કહ્યું છે - અપુનર્બન્ધક (તથા અવિરતસમ્યગ્દષ્ટિ) આત્માઓને અધ્યાત્મ અને ભાવનારૂપ એવો આ યોગ વ્યવહારનયથી તાત્ત્વિક છે. અને નિશ્ચયનયથી તેના ઉત્તર ગુણસ્થાનકવર્તી (આગળ વધેલા) ચારિત્રીયાને જ તાત્ત્વિક યોગ હોય છે. / ૩૬૯ / અપુનબંધક અને અધ્યાહારથી અવિરતસમ્યગ્દષ્ટિ એવા જીવોને વ્યવહારનયની અપેક્ષાએ કારણમાં કાર્યત્વનો ઉપચાર કરીને “તાત્વિક' યોગ મનાયેલો છે. આયુષ્કૃતમ્, વર્નન્યો સુવર્ણ વર્ષથતિ, ઇત્યાદિમાં ઘી આયુષ્યનું અને વરસાદ સુવર્ણપ્રાપ્તિનું કારણ હોવાથી ઘીને જ આયુષ્ય, અને વરસાદને જ સુવર્ણ કહેવાય છે. તેમ યોગાંશ એ પૂર્ણયોગપ્રાપ્તિનું કારણ હોવાથી કારણમાં કાર્યત્વનો ઉપચાર કરીને યોગાંશને જ તાત્વિક યોગ કહેલ છે. કારણ પણ કંઈક અંશે કાર્યરૂપે કહી શકાય છે. આમ વ્યવહારનયનો મત છે. તે ઉપચારગ્રાહી છે. | શ્રી યોગવિશિા જ ૩૩ / Page #49 -------------------------------------------------------------------------- ________________ પરંતુ નિશ્ચયનય ઉપચારનો ત્યાગ કરીને તત્ત્વભૂતવસ્તુને ગ્રહણ કરનાર હોવાથી ઉત્તરગુણસ્થાનકવર્તી એવો દેશ-સર્વચારિત્રીયાને જ તાત્ત્વિક યોગ છે એમ માને છે. સબન્ધક અને આદિશબ્દથી દ્વિર્બન્ધક જીવોને તો અશુદ્ધ પરિણામ હોવાથી નિશ્ચય કે વ્યવહાર એમ બંને નયોની અપેક્ષાએ આ સ્થાનાદિ યોગો તે યોગ રૂ૫ નથી. પરંતુ યોગનો આભાસ માત્ર છે એમ જાણવું યોગબિંદુમાં કહ્યું છે કે - "सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः । પ્રત્યાયનપ્રાપ્તિથી વેષાદ્ધિમત્રતઃ || યોગબિંદુ ૩૭૦ || सकृद् = एकवारमावर्तन्ते उत्कृष्टां स्थितिं बध्नन्ति ये ते सकृदावर्तनाः आदिशब्दाद्विरावर्तनादिग्रहः, “अतात्त्विकः" व्यवहारतो निश्चयश्चातत्त्वरूपः ।। રૂ || સમૃદાવર્તનાદિ (સબન્ધકાદિ) જીવોને વેશાદિમાત્ર હોવાથી આ યોગ અતાત્ત્વિક છે તથા અનર્થકારી ફળવાળો પ્રાયઃ છે |૩૭૦ || મિથ્યાત્વગુણસ્થાનક હોવા છતાં જે આત્માઓ એવી દશાને પામ્યા મિથ્યત્વમોહનીયાદિ કર્મોની ૭૦ ૩૦ ૨૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત એક જ વાર બાંધવાના છે. પછી અપુનર્બન્ધક થવાના છે. તે સકૃદાવર્તન અર્થાત્ સકુબન્ધક કહેવાય છે. તેવી રીતે બે જ વાર ફક્ત ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાના છે. પછી અપુનબંધક થવાના છે તે દ્વિરાવર્તન (દ્વિબંધક) કહેવાય છે. એટલે કે અપનબંધકની પૂવવસ્થા તે સબન્ધક અને તેની પૂર્વાવસ્થા તે દ્વિર્બન્ધક. આવા જીવો (ભલે અનાદિ ગાઢતર મિથ્યાત્વાદિની અપેક્ષાએ કંઈક વિશિષ્ટ હોય તોપણ) અપુનબંધકાદિ ચાર પ્રકારના યોગભૂમિકાવાળા જીવોની અપેક્ષાએ અશુદ્ધ હોવાથી નિશ્ચયનય અને વ્યવહારનય એમ બંને નયોથી અતાત્ત્વિક એટલે “અતત્ત્વસ્વરૂપ” જ યોગ હોય છે. તેઓને વેષાદિ માત્ર હોવાથી અને ૧ અહીં પુસ્તકમાં ચોથા લખ્યું છે. પરંતુ ચોમાસ શબ્દ હોવો જોઈએ એમ લાગે છે. 0 શ્રી યોગવિશિા જ ૩૪ / Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાશૂન્યતા હોવાથી કાયોત્સગદિ, સૂત્રોચ્ચારાણાદિ યોગો અહંકાર-આસક્તિ આદિનું કારણ હોવાથી પ્રાયઃ અનર્થફળવાળા હોય છે. માટે આ યોગ નથી પરંતુ “યોગાભાસ” છે એમ જાણવું. અહીં ટીકામાં પૂ. મહોપાધ્યાયજીએ “યોગાભ્યાસ” શબ્દ લખ્યો છે. તેથી એવો અર્થ પણ સંભવે છે કે સદ્બન્ધકાદિ અવસ્થામાં તાત્ત્વિક યોગ નથી. પરંતુ અપુનબંધકાદિની પૂર્વભૂમિકા હોવાથી યોગનો અભ્યાસકાળ વર્તે છે. જે દઢ-દઢતર થતા યોગાંશરૂપ બનતાં કાળાન્તરે યોગાત્મક બનશે. જેથી “યોગાભ્યાસ” શબ્દ પણ ઉચિત લાગે છે. અને યોગબિંદુ શ્લોક ૩૭૦માં આ ભૂમિકામાં અશુદ્ધપરિણામ હોવાથી પ્રાયઃ અહંકારાદિ અનર્થફળને આપનારો આ યોગ છે એટલે યોગ નથી પરંતુ યોગાભાસ = યોગનો આભાસ માત્ર છે એમ પણ અર્થ સંગત લાગે છે. અપેક્ષાએ વિચારીએ તો બંને સંગત લાગે છે. तत्त्वं तु केवलिगम्यम् तदेवं स्थानादियोगस्वामित्वं विवेचितम्, अर्थतेष्वेव प्रतिभेदानाहः આ પ્રમાણે સ્થાનાદિ યોગોનું સ્વામિત્વ સમજાવ્યું. હવે આ સ્થાનાદિયોગોમાં જ તેના પેટા ભેદો ગ્રન્થકારશ્રી જણાવે છે : "इक्कि को य चउद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्यो । इच्छा-पावित्ति-थिर-सिद्धिभेयओ समयनीईए ।। ४ ।। શ્લોકાર્ધ - યોગસંબંધી શાસ્ત્રોમાં કહેલી નીતિને અનુસરે વળી આ સ્થાનાદિ એકેક યોગો અહીં તાત્ત્વિક રીતિએ ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર પ્રકારે જાણવો | ૪ | “ધિયો ” ત્તિ ! “સત્ર” = થનાર “પુનઃ” -જ્ઞાન-વિમેમિધાનાપેક્ષા મૂઃ વૈશ્ચતુર્કી, “તત્ત્વતઃ” સમન કુવર પરમાર્થતઃ “સમયનીત્યા” = યોગશાસ્ત્ર- પ્રતિપવિતરિપ “-પ્રવૃત્તિ સ્થિર-સિદ્ધિ મેવતઃ” = રૂછ-પ્રવૃત્તિ- સ્થિાિનાશ્રિત્ય “મુળવ્યો” ત્તિ જ્ઞાતિવ્ય: | ૪ || અહીં મૂળશ્લોકમાં જે ય = વ શબ્દ છે તે પૂર્વશ્લોકમાં કહેલા ભેદની સાથે સમુચ્ચય કરનારો છે. પૂર્વશ્લોકમાં સ્થાન-ઉર્ણ એ બે કર્મયોગ અને અર્થ-આલંબન-નિરાલંબન એ જ્ઞાનયોગ એમ કર્મયોગ તથા જ્ઞાનયોગ / શ્રી યોગવિંશિક ૩૫ / Page #51 -------------------------------------------------------------------------- ________________ એવા વિશેષ ભેદોનું જે કથન કર્યું છે તેની અપેક્ષાએ આ શ્લોકમાં વળી બીજી રીતે સ્થાનાદિયોગોમાં એકેકના ચાર-ચાર ભેદો થાય છે તે જણાવે છે. અથતુ જેમ બે ભેદો છે તેમ એકેકના ચાર-ચાર ભેદો પણ છે. અહીં ટીકામાં વિમેવ શબ્દને બદલે કિમે શબ્દ હોય તો અર્થ વધારે સંગત થાય છે. કર્મયોગ અને જ્ઞાનયોગ એમ બે ભેદોના કથનની અપેક્ષાએ આ ચાર ભેદ બીજી રીતે સમજાવે છે. છતાં વિમે શબ્દ પણ કર્મયોગ અને જ્ઞાનયોગ એમ વિશેષભેદોના કથનની અપેક્ષાએ એવો અર્થ કરવાથી બે ભેદના અર્થને જ પ્રતિપાદન કરતો હોવાથી કંઈ અસંગત નથી. સ્થાનાદિ પાંચે યોગો સામાન્યથી બતાવ્યા હોવા છતાં પણ તત્ત્વથી એટલે કે પરમાર્થથી યોગસંબંધી જે જે શાસ્ત્રો છે તેમાં કહેલી પરિપાટીને અનુસારે ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ એવા ભેદોને આશ્રયી એકેક યોગ ચાર-ચાર પ્રકારે જાણવો. જોકે સામાન્યથી આ યોગોના અર્થ પહેલાં બતાવ્યા છે. તોપણ સૂક્ષ્મ રીતે વિચારતાં એકેકના ચાર-ચાર ભેદો થાય છે તે આ પ્રમાણે : (૧) ઇચ્છા, (૨) પ્રવૃત્તિ, (૩) સ્થિરતા, (૪) સિદ્ધિ. જોકે મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની તતમતાને અનુસાર સ્થાનાદિ યોગોના અસંખ્ય ભેદો થાય છે. તોપણ જાણી શકાય એવી સ્થૂળ વ્યક્તિ પરિણામોની તરમતાના આધારે ચૌદ ગુણસ્થાનકની જેમ યોગશાસ્ત્રોમાં બતાવેલી રીતિને અનુસારે ચાર ભેદો જણાય છે. કોઈ વ્યક્તિ સ્થાનાદિ યોગનું માહાસ્ય સાંભળીને અથવા જાણીને તે જ પ્રમાણે વર્તવાની તીવ્ર ઉત્કંઠાવાળો થાય. છતાં તથાવિધ શક્તિની વિકલતાના કારણે અથવા સંયોગોની પ્રતિકૂળતાના કારણે તે પ્રમાણે વર્તી ન શકે. પરંતુ બળવાન ઇચ્છા વર્તતી હોય તો તે ઇચ્છાયોગ કહેવાય છે. જ્યારે શક્તિ અને સંયોગો પ્રાપ્ત થતાં શાસ્ત્રમાં જે પ્રમાણે યોગનું સ્વરૂપ વિદિત છે તે પ્રમાણે પ્રવૃત્તિ કરે, ત્યારે તે પ્રવૃત્તિયોગ બને છે. પ્રવૃત્તિ કરવા છતાં બાહ્ય સંજોગોની પ્રતિકૂળતા રૂપ વિઘ્ન અથવા આંતરિક ઉદ્ગાદિ વિનો આવે તો પ્રવૃત્તિ ટકી શકતી નથી. માટે આવાં વિઘ્નોનો પરાભવ કરી તે પ્રવૃત્તિ અતિશય સ્થિર ભાવને પામે છે ત્યારે સ્થિરતાયોગ કહેવાય છે. સ્થિર થવા છતાં રૂઢિ પ્રમાણે કાયિક પ્રવૃત્તિમાત્ર હોય તો શ્રી યોગવિશિમ જ ૩૬ / Page #52 -------------------------------------------------------------------------- ________________ તે સિદ્ધિભાવને નથી પામતી તેથી તે સ્થિરતા દિન-પ્રતિદિન વૃદ્ધિમદ્ થઈ છતી પ્રકૃતિસ્વરૂપ જ્યારે બને છે ત્યારે સિદ્ધિયોગ કહેવાય છે. આ રીતે યોગની નિષ્પત્તિની તરતમતાના કારણે ચાર પ્રકારો સ્થાનાદિના થાય છે. પરમાર્થથી તો ઇચ્છાયોગ પણ ઇચ્છાની તરતમતા પ્રમાણે અનેકવિધ હોય છે. જેથી અસંખ્યભેદો થઈ શકે છે. પરંતુ સ્થૂલવ્યવહારથી ચાર ભેદો જણાય છે. तानेव भेदान् विवरीषुराहः ઇચ્છાદિ તે જ ચાર ભેદોનું વિવરણ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે ઃ ‘“તવ્રુત્ત હાપીર, સંયા વિપરિમિળી ફછા | સવઘુવતમસાાં, તપાત્તળનો પવત્તી ૩ | ૯ || तह चेव एयबाहग- चिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहगरूवं, पुण होइ सिद्धित्ति ॥ ६ ॥ શ્લોકાર્થ :- તે સ્થાનાદિ યોગથી યુક્ત એવા યોગી મહાત્માઓની કથા ક૨વામાં અને સાંભળવામાં અતિશય પ્રીતિવાળી એવી અને દિન-પ્રતિદિન અધિકાધિક ઉલ્લાસ વડે વિશેષ પરિણામને વધારતી એવી જે ભાવના તે ઇચ્છા કહેવાય છે. સર્વત્ર ઉપશમભાવપૂર્વક સ્થાનાદિ યોગોનું જે સેવન તે બીજો પ્રવૃત્તિ યોગ કહેવાય છે. || ૫ | તેવી રીતે આ સ્થાનાદિ યોગના બાધક એવાં જે વિઘ્નો, તેની ચિંતા વિનાનું (અથવા બાધક એવી ચિંતાઓ વિનાનું) જે પાલન તે સ્થિરતાયોગ કહેવાય છે. પોતાને તે સર્વે સ્થાનાદિયોગોનું જે ફળ પ્રાપ્ત થયું છે તેવા જ ફળનું ૫૨માં પ્રાપક બને એવું જે સિદ્ધ થયેલું અનુષ્ઠાન તે સિદ્ધિયોગ કહેવાય છે. | ૬ || " तजुत्तकहा" इत्यादि । तद्युक्तानां - स्थानादियोगयुक्तानां कथायां प्रीत्या अर्थबुभुत्सयाऽर्थबोधेन वा जनितो यो हर्षस्तल्लक्षणया संगता - सहिता ‘“विपरिणामिनी” = विधिकर्तृबहुमानादिगर्भं स्वोल्लासमात्राद्यत्किंचिदभ्यासादिरूपं विचित्रं परिणाममादधाना इच्छा भवति, द्रव्यक्षेत्राद्यसामग्येपेणाङ्गसाकल्याभावेऽपि यथाविहितस्थानादियोगेच्छया यथाशक्ति क्रियमाणं स्थानादि इच्छारूपमित्यर्थः । ઇચ્છાયોગનું લક્ષણ જણાવે છે ઃ ॥ શ્રી યોગવિંશિકા ૨૩૭ // Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાદિ યોગોથી યુક્ત એવા મહાત્મા પુરુષોની કથા સાંભળવામાં (અતિશય) પ્રીતિથી સંગત (યુક્ત) એવી જે ઈચ્છા. તે ઇચ્છાયોગ જાણવો. જે આત્માઓને ભવ ઉપર હજુ ઉદ્વેગ ઉત્પન્ન નથી થયો, અને મોક્ષની રુચિ પ્રગટ નથી થઈ તેવા જીવો ધર્મ આચરે તોપણ સદ્ગતિ માટે અથવા પુણ્યબંધાદિના ઉદ્દેશથી ધર્મ આચરે છે. પરંતુ જે મહાત્માઓને સંસારનાં સુખો પ્રત્યે નિર્વેદ ઉત્પન્ન થયો છે અને મોક્ષની તાલાવેલી લાગી છે. તેવા મહાત્માઓને મોક્ષના અવધ્ય હેતુભૂત યોગને વિશે પ્રીતિ થાય છે. મોક્ષના અનન્ય કારણભૂત એવા યોગનાં સ્વરૂપ (અર્થ)નું મહત્ત્વ સમજાય છે. આવા યોગાત્મક અર્થને જાણવાની ઈચ્છા વડે અથવા યોગાત્મક અર્થ જેમ જેમ જણાય તેમ તેમ તેને જાણવા વડે એમ બંને પ્રકારે (અર્થબભત્સા અને અર્થબોધ વડે) ઉત્પન્ન થયેલો જે હર્ષ, તે હર્ષાત્મક એવી પ્રીતિથી યુક્ત ઈચ્છા થાય છે. જે જીવો જેના અર્થી હોય તે જીવોને તે વિષયની અને તેના ઉપાયોની તીવ્ર ઉત્કંઠા પ્રવર્તે છે. જેમ કામી જીવ કામવિષયક કથા સાંભળવામાં, ધનાર્થી ધનવિષયક કથા સાંભળવામાં તીવ્ર ઉત્કંઠાવાળો હોય છે. તેમ યોગાત્મક અર્થનો અર્થી જીવ યોગી પુરુષોની કથા સાંભળવામાં તીવ્ર ઉત્કંઠાવાળો હોય છે. આવી યોગી પુરુષોની કથા સાંભળવામાં ઉત્કંઠા = હર્ષરૂપ પ્રીતિથી યુક્ત એવી વિપરિણામીની જે ઇચ્છા તે ઈચ્છાયોગ કહેવાય છે. વિપરિણામીની વિશિષ્ટ પરિણામવાળી ઇચ્છા એટલે કે આવો ઇચ્છારૂપ યોગ જેને વર્તે છે તેવા જીવો પોતે વિધિપૂર્વક આવો શ્રેષ્ઠ યોગ સેવવા ઇચ્છે છે. પરંતુ શરીરાદિ સહકારી કારણોની વિકલતાના કારણે તેવો શ્રેષ્ઠ યોગ સેવી ન શકે તોપણ તેવો વિધિપૂર્વક યોગ સેવનારા મહાત્માઓ પ્રત્યે બહુમાનાદિ (આદિ શબ્દથી વિનય-સેવા-ભક્તિ-વૈયાવચ્ચ વગેરે) વર્તે છે ગર્ભમાં (હૃદયમાં) જેને એવા પરિણામને ધારણ કરનારી ઇચ્છા હોય છે. તથા પોતાના ઉલ્લાસ માત્રથી યત્કિંચિત્ અભ્યાસાદિ રૂપ વિચિત્ર પરિણામને ધારણ કરનારી ઇચ્છા વર્તે છે. એટલે કે વિધિપૂર્વક પોતાને યોગ સેવવાની ઇચ્છા છે. પરંતુ શરીરાદિની તથાવિધ શક્તિવિકલતાના કારણે પોતે તેવો યોગ સેવી શકતો નથી. તેથી વિધિપૂર્વક _શ્રી યોગવિશિા ૩૮ / Page #54 -------------------------------------------------------------------------- ________________ યોગ સેવનારાઓ ઉપર બહુમાનાદિ તથા પોતાની શક્તિ અને ઉલ્લાસને અનુસારે શકય તેટલા યોગનો યત્કિંચિત્ અભ્યાસ કરવારૂપ ચિત્ર-વિચિત્ર – વિવિધ, આત્મપરિણામને ધારણ કરનારી ઇચ્છા પ્રવર્તે છે. વિશેષ-વિશેષ યોગાભિમુખ જે પરિણામ - તે વિપરિણામ. અભ્યાસાવિ'માં જે ગાલિ શબ્દ છે તેનો અર્થ એ છે કે શક્ય તેટલો યોગના અભ્યાસરૂપ ક્રિયા કરે છે. તથા યોગનું સ્વરૂપ જાણવા પૂર્ણ પ્રયત્ન કરે છે. યોગનું સ્વરૂપ સમજાવનારા યોગીઓની ગવેષણા કરે છે. આવી પરમપ્રીતિવાળી યોગની ઇચ્છા તે ઇચ્છાયોગ કહેવાય છે. આ જ વાત વધુ સ્પષ્ટ સમજાવતાં ટીકાકાર કહે છે કે સ્થાનાદિ યોગો ઉત્કૃષ્ટપણે સેવવા છે. પરંતુ દ્રવ્ય-ક્ષેત્રાદિની (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની) અસામગ્રી (પરિપૂર્ણ સામગ્રીનું નહિ હોવું) હોવાના કારણે અંગ સકલતાનો (યોગનાં અંગોની પૂર્ણતાનો) અભાવ હોવા છતાં પણ શાસ્ત્રમાં કહ્યા મુજબ સ્થાનાદિ યોગો સેવવાની જે તીવ્ર ઉત્કંઠા વર્તે છે તે ઉત્કંઠા વડે પોતાની શક્તિને અનુસારે અભ્યાસાદિરૂપ જે કરાતા સ્થાનાદિ યોગો તે ઇચ્છાસ્વરૂપ યોગ છે એમ સમજવું. સારાંશ કે સંસારી ભાવોનો નિર્વેદ થવાથી, મોક્ષની અભિલાષા તીવ્ર જાગવાથી, તેના ઉપાયભૂત એવા સ્થાનાદિ યોગો સેવવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં શરીરબળ, સંઘયણ બળ, સાનુકૂળ સંયોગો આદિની પ્રતિકૂળતાના કા૨ણે તેવો શ્રેષ્ઠ સ્થાનાદિ યોગ સેવી ન શકે તોપણ તેવા યોગી પુરુષોની કથાને વિશે પ્રીતિ હોય, બહુમાનાદિ હોય, યોગીઓ પ્રત્યે સેવા-ભક્તિ-વૈયાવચ્ચાદિ હોય, તથા પોતાની શક્તિને અનુસારે યત્કિંચિત્ સ્થાનાદિયોગની ક્રિયાઓ સેવતો હોય, આવા વિચિત્ર પરિણામને ધા૨ણ કરનારી સ્થાનાદિયોગોની જે તીવ્ર ઇચ્છા તે ઇચ્છાયોગ કહેવાય છે : - સ્થાનાદિ યોગો સેવવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં અનાદિકાલીન મોહના અભ્યાસના લીધે સેવી ન શકે અથવા સેવવા છતાં વિવિધ ૧. પૂ. યશોવિજયજીકૃત ‘અધ્યાત્મસાર’ પ્રબંધ ત્રીજાના, ૮૭મા શ્લોકમાં “અવિવરિગામિની' લખ્યું છે. યોગને અભિમુખ પરિણામવાળી એવી જે ઇચ્છા, વિપરીત પરિણામ નહિ એવી ઇચ્છા એવો અર્થ કરેલ છે. ॥ શ્રી યોગવિંશિક ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ ક્ષતિઓ આવે તે વિચિત્ર એવી અનેકવિધ ઇચ્છાયોગ છે. અને શરીરાદિ સામગ્રીની વિકલતાના કારણે યોગ યથાર્થ સેવી ન શકાય તે પરિશુદ્ધ ઇચ્છાયોગ છે. પ્રવૃત્તિસ્તુ “સર્વત્ર” = સર્વાવસ્થાય, “૩૫શમા” = ૩૫શમપ્રધાન યથા ચારથી, “તત્વન” = યથાવિદિતસ્થાનારિયો-પાતનમ્ “મા” ત્તિ પ્રકૃતિ | वीर्यातिशयाद् यथाशास्त्रमङ्गसाकल्येन विधीयमानं स्थानादि प्रवृत्तिरूपमित्यर्थः ।। હવે પ્રવૃત્તિયોગનું સ્વરૂપ સમજાવે છે - સ્થાનાદિ યોગોનું સેવન કરવાની સર્વ અવસ્થાઓમાં (આદિથી અંત સધી) ઉપશમપ્રધાન જે રીતે થાય તે રીતે (એટલે કે કષાયોની શાંતિ વધુ ને વધુ થાય તે રીતે) તે સ્થાનાદિ યોગોનું જે પાલન કરવું. શાસ્ત્રમાં જે રીતે સ્થાનાદિ યોગો સેવવાનું કહ્યું છે તે રીતે સ્થાનાદિ યોગોનું પાલન (સેવન) તે પ્રવૃત્તિ યોગ કહેવાય છે. ઇચ્છાયોગકાળે યોગ સેવવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં અનાદિકાલીન મોહના અભ્યાસના વેગથી અથવા અંગવિકલતાથી જોઈએ તેવી યથાર્થ પ્રવૃત્તિ જીવ કરી શકતો ન હતો. જ્યારે પ્રવૃત્તિયોગમાં તો વીર્યવિશેષ સ્કુરાયમાન હોવાથી (મોહને પણ દબાવીને સ્થાનાદિ યોગોમાં પ્રવૃત્તિ કરાવનારું એવું અતિશયવાળું વીર્ય પ્રગટ થવાથી) શાસ્ત્રમાં કહ્યા મુજબ તથા અંગોની સફળતાના કારણે પરિપૂર્ણ કારણો પ્રાપ્ત થવાના લીધે) સેવાતા જે સ્થાનાદિ યોગો તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. જોકે ઈચ્છાયોગમાં પણ ઉપશમસાર હોય છે. પરંતુ તે યત્કિંચિત્ હોય છે. અને પ્રવૃત્તિયોગમાં આવેલો જીવ સ્થાનાદિ યોગમાં તેવી પ્રવૃત્તિ કરે છે કે ઉપશમપ્રધાન, શાસ્ત્રવિહિત, વીયતિશયપૂર્વક પ્રવૃત્તિ કરે છે. મૂળ શ્લોકમાં “તત્પત્તિળનો” એ પદમાં છેલ્લો જે “”શબ્દ છે તે પ્રાકૃત હોવાથી વાયાલંકારમાં છે, પ્રાસ બેસાડવા માટે છે એમ સમજવું. तह चेव रूत्ति । “तथैव' प्रवृतिवदेव सर्वत्रोपशमसारं स्थानादिपालनमतस्य -पालयमानस्य स्थानादेबर्बाधकचिन्तारहितं स्थिरत्वं ज्ञेयम् । प्रवृत्तिस्थिर योगयोरेतावान् विशेष;-यदुत प्रवृत्तिरुपं स्थानादियोगविधानं सातिचारत्वाद् / શ્રી યોગવિશિા છે ક0 0. Page #56 -------------------------------------------------------------------------- ________________ बाधकचिन्तासहितं भवति, स्थिररूपं त्वभ्याससौष्ठवेन निर्बाधकमेव जायमानं तज्जातीयत्वेन बाधकचिन्ताप्रतिघाताच्छुद्धिविशेषेण तदनुत्थानाच्च तद्रहितमेव મવતીતિ | હવે સ્થિરતા યોગનું વર્ણન કરે છે કે - પ્રવૃત્તિયોગમાં જેમ સર્વ ઠેકાણે ઉપશમપ્રધાન સ્થાનાદિયોગોનું પાલન છે તે જ રીતે પાલન કરાતા એવા આ સ્થાનાદિ યોગોનું બાધક ચિંતા રહિતપણું તે જ સ્થિરતા યોગ જાણવો ! પ્રવૃત્તિ યોગમાં આવેલો આત્મા વીયતિશયથી શાસ્ત્રને અનુસારે સ્થાનાદિ યોગોમાં ઉપશમપ્રધાન પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેમાં આવનારા બાધકદોષો (વિપ્નો) પોતાના આ અનુષ્ઠાનને મલીન કરી નાખશે, દોષિત કરશે એવી ચિંતાથી બાધક દોષોથી દૂર રહીને સ્થાનાદિ યોગોમાં પ્રવૃત્તિ કરે છે. એમ સતત પ્રવૃત્તિના કારણે આ સ્થાનાદિ યોગોનો એવો અભ્યાસપટુ થઈ જાય કે ગમે તેવાં વિઘ્નો આવે તોપણ આ યોગથી ચલિત ન થાય એવી પટુતા પ્રાપ્ત કરે ત્યારે તે સ્થિરયોગ બને છે. પ્રવૃત્તિયોગ અને સ્થિરયોગ આ બંને યોગમાં એટલી જ વિશેષતા છે કે જે પ્રવૃત્તિ યોગરૂપ સ્થાનાદિ યોગનું વિધાન છે તેમાં વીયતિશય. શાસ્ત્રાનું સારિતા, અને અંગસાકલ્યતા હોવા છતાં આત્માનો પરિણામ બાધક દોષોથી ભયભીત હોય છે. વિઘ્નો આવીને મારા આ યોગસેવનને મલીન ન કરી નાખે તેની સતત ચિંતા માથા ઉપર રહે છે. અને તેવી ભયભીત પ્રકૃતિ હોવાથી બાધક દોષો ન લાગે તે રીતે સ્થાનાદિ યોગોનું સેવન કરે છે બહારથી આ યોગસેવન શ્રેષ્ઠ દેખાતું હોવા છતાં અંતર પરિણામ દોષોની ચિંતાથી ભરેલું છે. કારણ કે તે કાળે અભ્યાસની પટુતા પ્રાપ્ત થયેલી ન હોવાથી સાતિચારવાળી કક્ષા છે. સામાન્ય સામાન્ય રાગ-દ્વેષાદિન નિમિત્તો આવતાં અનુષ્ઠાન મલીન થઈ જાય તેવી કક્ષા છે. આ પ્રમાણે અતિચારો લાગે તેવી ભૂમિકાવાળી કક્ષા હોવાથી સતત બાધક દોષોની ચિંતાથી ચિંતિત હોય છે પરંતુ સ્થિરયોગસ્વરૂપ અનુષ્ઠાન અભ્યાસની સુંદરતાને લીધે નિબંધક જ થયું છતું, તેની (નિબંધકતાની) જ જાતિવાળું થવાના કારણે બાધક દોષોની ચિંતાનો પ્રતિઘાત થવાથી / શ્રી યોગવિંશિકા જ ૪૧ / Page #57 -------------------------------------------------------------------------- ________________ તથા શુદ્ધિવિશેષને લીધે તે બાધકદોષોની અનુત્પત્તિને લીધે આ સ્થિરયોગાત્મક અનુષ્ઠાન તે બાધકદોષોથી રહિત જ હોય છે. સારાંશ કે પ્રવૃત્તિયોગમાં સ્થાનાદિયોગોનું સેવન કરતાં કરતાં અતિશય અભ્યાસરૂપ અનુષ્ઠાન બનતું જાય છે. પ્રથમ કક્ષામાં બાધક દોષોનો જે ભય હતો તેનો પ્રતિકાર કરી શકે તેવું વયવિશેષ પ્રગટ થવાથી નિબંધક થાય છે. અને ત્યારબાદ બીજી કક્ષામાં અધિક અધિક નિબંધક જાતિનું બનવાથી, અતિશય શુદ્ધિવિશેષ પ્રગટ થવાથી બાધક દોષોની ઉત્પત્તિ જ અટકી જાય છે. એવું નિરતિચાર અનુષ્ઠાન બની જાય છે. અને દોષોનો ભય જ ટળી જવાથી અત્યંત સ્થિરતાભાવને પામનારું અનુષ્ઠાન બને છે. સ્થિરયોગની પ્રાથમિક કક્ષા બાધક દોષોના પ્રતિઘાતવાળી હોવાથી નિબંધક અને નિરતિચાર હોય છે અને ઉત્તરકક્ષા શુદ્ધિવિશેષવાળી હોવાથી બાધક દોષોના અનુત્થાનના કારણે તે નિબંધકતાની જ વિશિષ્ટ જાતવાળું નિરતિચાર અનુષ્ઠાન બને છે. "सर्व" = स्थानादि स्वस्मिन्नुपशमविशेषादिफलं जनयदेव परार्थसाधकंस्वसन्निहितानां स्थानादियोगशुद्धयभाववतामपि तत्त्सिद्धिविधानद्वारा परगतस्वसदृशफलसंपादकं पुनः सिद्धिर्भवति । अत एव सिद्धाहिंसानां समीपे हिंसाशीला अपि हिंसां कर्तुं नालम् । सिद्धसत्यानां च समीपे 5 सत्यप्रिया अप्यसत्यमभिधातुं नालम् । एवं सर्वत्रापि ज्ञेयम् । “इति" = इच्छादि भेदपरिसमाप्ति-सूचकः । अत्रायं मत्कृतः संग्रहश्लोकः इच्छा तद्वत्कथाप्रीतिः, पालनं शमसंयुतम् । पालनं (प्रवृत्तिः) दोषभीहानिः, स्थैर्य सिद्धिः परार्थता ।। १ ।। રૂતિ || ૬ ||. હવે સિદ્ધિયોગનું સ્વરૂપ સમજાવે છે - સેવાતા સ્થાનાદિ યોગો પોતાનામાં ઉપશમવિશેષ આદિ ફળને ઉત્પન્ન કરતા છતા પરાર્થસાધક બને, (પરમાં પણ તેવા ફળને આપનાર બને). [0 શ્રી યોગવિંશિમ ૪ર / Page #58 -------------------------------------------------------------------------- ________________ પોતાની પાસે આવેલા (અથવા રહેલા), સ્થાનાદિયોગશુદ્ધિ વિનાના જીવોને પણ તેની સિદ્ધિ કરાવવા દ્વારા પરમાં પણ પોતાના સરખું ફળ આપનાર એવું જે અનુષ્ઠાન તે સિદ્ધિયોગ કહેવાય છે. પ્રવૃત્તિયોગ અને સ્થિરયોગમાં જે અનુષ્ઠાન સેવન છે તેમાં પણ ઉપશમ પ્રધાન છે. પરંતુ સિદ્ધિયોગની અપેક્ષાએ તે એટલું વિશિષ્ટ નથી. જ્યારે સિદ્ધિયોગમાં આત્મા પ્રવેશે છે ત્યારે વિશિષ્ટઉપશમ ફળ પ્રાપ્ત થાય છે. આત્માની એવી ઉપશાન્તસ્થિતિ થાય છે કે તેની નજીક ઊભેલા અથવા આવેલા જે જીવો, તે સ્થાનાદિયોગશુદ્ધિના અભાવવાળા હોય તોપણ તેઓમાં પણ ઉપશમાવસ્થા રૂપ પોતાને પ્રાપ્ત થયેલું ફલ પ્રાપ્ત થાય તે સિદ્ધિયોગ કહેવાય છે. । જેમ પુષ્પ એવું સુગંધસિદ્ધ હોય છે કે તેની આજુબાજુની હવા કે જે તેવી સુગંધવાળી નથી તેને પણ સુગંધિત કરે છે. તેમ પ્રભુ મહાવીર એવા સિદ્ધયોગી હતા કે તેમની પાસે આવેલા ઇન્દ્રભૂતિ-અગ્નિભૂતિ આદિ પણ માનાદિકષાયોથી ભરેલા હતા છતાં પણ ઉપશાન્ત થઈ ગયા. સારાંશ કે પોતાનામાં એવા ઉપશમ વિશેષને ઉત્પન્ન કરતુ આ સ્થાનાદિયોગનું સેવન પરમાં પણ પોતાના સદેશ ફળસંપાદક બને તે સિદ્ધિયોગ કહેવાય છે. જે જીવો યોગની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે પરંતુ કર્મોની તીવ્રતાને લીધે સફળતા મેળવી શકતા નથી તેવા જીવો પણ આવા સિદ્ધયોગી મહાત્માના સાનિધ્યથી પોતાનાં સોપક્રમી કર્મો તોડીને યોગની સિદ્ધિ મેળવનારા બને છે. સિદ્ધયોગી મહાત્માઓનો સિદ્ધયોગ આવા પરાર્થસંપાદક ફળવાળો હોય છે. આ જ કારણથી સિદ્ધ છે અહિંસા જેઓને એવા મહાયોગી પુરુષોની સમીપે હિંસક સ્વભાવવાળા સિંહ-વાઘ-સર્પાદિ જીવો પણ શાંત થઈ જાય છે અને હિંસા કરવાને સમર્થ બનતા નથી. તથા સિદ્ધ થયું છે જીવનમાં સત્ય જેને એવા મહાત્મા પુરુષોની સમીપે અસત્ય જ છે પ્રિય જેને એવા જીવો પણ અસત્ય કહેવાને સમર્થ થતા નથી. એમ પાંચે વ્રતોમાં જાણવું. આવા મહાત્માપુરુષોના સાન્નિધ્યથી કાં તો અસિદ્ધયોગી પણ સિદ્ધયોગી બને છે. એવું જ્યાં ન બને ત્યાં પણ હિંસકાદિ પાપી સ્વભાવોની વૃત્તિઓ ॥ શ્રી યોગવિંશિકા ૨૪૩ / Page #59 -------------------------------------------------------------------------- ________________ તેમની સમીપે ત્યજીને ઉપશાન્ત થઈ જાય. આવા પરાર્થફલ સંપાદક યોગની પ્રાપ્તિ તે સિદ્ધિયોગ કહેવાય છે । છઠ્ઠી મૂળ ગાથામાં ત્તિ = રૂતિ એવો જે શબ્દ છે તે ઇચ્છાદિ ચાર યોગોના ભેદોની સમાપ્તિ સૂચક છે ॥ ટીકાકાર પૂ. યશોવિજયજી મ. જણાવે છે કે ઇચ્છાદિ ચારે યોગોના અર્થને જણાવના૨ સંગ્રહાત્મક શ્લોક મારા વડે (અધ્યાત્મસારમાં) કરાયેલો આ પ્રમાણે છે : “યોગવાળા પુરુષોની કથા પ્રત્યે પ્રીતિ તે ઇચ્છાયોગ । ઉપશમ ભાવપ્રધાન પાલન તે પ્રવૃત્તિયોગ | બાધક દોષોના ભયોનો ત્યાગ તે સ્થિરતા । અને પરફળસંપાદકતા તે સિદ્ધિયોગ જાણવો ॥ ઉપરોક્ત ભાવને સમજાવનારા ‘અધ્યાત્મસાર’પ્રબંધ ત્રીજાના ૮૭/૮૮ એમ બે શ્લોક જાણવા. તે બંને શ્લોકો આ પ્રમાણે છે. इच्छा तद्वत्कथाप्रीतियुक्ताऽविपरिणामिनी । प्रवृत्तिः पालनं सम्यक् सर्वत्रोपशमान्वितम् ॥ ८७ ॥ અતિશય પ્રીતીયુક્ત એવી, તથા યોગધર્મ તરફ આભિમુખ કરનારી (પણ વિમુખ ન કરનારી) એવી તે યોગધર્મવાળા મહાત્માઓની જે કથા તે ઇચ્છાયોગ કહેવાય છે. સર્વ ઠેકાણે ઉપશમથી યુકત એવી સમ્યગ્ પ્રકારે યોગની પાલના તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. II सत्क्षयोपशमोत्कर्षादतिचारादिचिन्तया । रहितं तु स्थिरं सिद्धिः परेषामर्थसाधकम् ॥ ८८ ॥ મોહનીયકર્મના સમ્યગ્ એવા ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચારાદિની ચિન્તાથી રહિત એવું જે અનુષ્ઠાન તે સ્થિરયોગ. તથા પરના ઉપકારને કરનારું એવું જે ધર્માનુષ્ઠાન તે સિદ્ધિયોગ કહેવાય છે. II ૮૮ II उक्ता इच्छादयो भेदाः अथैतेषां हेतूनाह યોગના ઇચ્છા આદિ ચારે ભેદો કહ્યા, હવે એનાં કારણો જણાવે છે ઃ // શ્રી યોગવિંશિકા ૪૪ ૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ एए य चित्तरूवा, तहा खओवसमजोगओ हुँति । तस्स उ सद्धापीयाइ, जोगओ भव्वसत्ताणं ।। ७ ।। શ્લોકાર્થ તે સ્થાનાદિ યોગની શ્રદ્ધા-પ્રીતિ આદિના સંયોગથી, તથા ક્ષયોપશમના ભેદોથી ભવ્યજીવોને આ ઈચ્છાદિ યોગો અનેકભેટવાળા હોય છે. || ૭ || “एए य त्ति" । एते च इच्छादयः “चित्ररूपाः" परस्परं विजातीयाः स्वस्थाने चासङ्ख्यभेदभाजः, तस्य तु अधिकृतस्य स्थानादियोगस्यैव श्रद्धा-इदमित्थमेवेति प्रतिपत्तिः, प्रीतिः = तत्करणादौ हर्षः, आदिना धृतिधारणादिपरिग्रहस्तद्योगतः "भव्यसत्त्वानां-मोक्षगमनयोग्यानामपुनर्बन्धकादिजन्तूनां, "तथाक्षयोपशमयोगतः" = तत्तत्कार्यजननानुकुलविचित्रक्षयोपशमसंपत्त्या भवन्ति इच्छायोगादिविशेषे आशयभेदाभिव्यङ्गः क्षयोपशमभेदो हेतुरिति परमार्थः । अत एव यस्य यावन्मात्रः क्षयोपशमस्तस्य तावन्मात्रेच्छादिसंपत्त्या मार्गे प्रवर्तमानस्य सूक्ष्मबोधाभावेऽपि मार्गानुसारिता न व्याहन्यत इति संप्रदायः || 9 || આ ઇચ્છાદિ ચારે યોગો ચિત્ર સ્વરૂપ છે. એટલે કે (૧) પરસ્પર વિજાતીય છે, અને (૨) પોતપોતાના સ્થાનમાં અસંખ્યભેદોને ભજવાવાળા ચારિત્રમોહનીય અને વીર્યન્તરાય કર્મના ક્ષયોપશમથી આ યોગની પ્રાપ્તિ થાય છે. ઈચ્છાયોગ કરતાં પ્રવૃત્તિયોગમાં ક્ષયોપશમ વધારે હોય છે. તે જ રીતે ક્રમશઃ સ્થિરયોગ અને સિદ્ધિયોગમાં ક્રમશઃ ક્ષયોપશમ તીવ્ર તીવ્ર હોય છે. તેના કારણે ઈચ્છાદિ આ ચારે યોગ પરસ્પર વિજાતીય હીનાધિક ક્ષયોપશમવાળા હોય છે. તેથી જ ચિત્ર-વિચિત્ર સ્વરૂપવાળા છે. તથા ઈચ્છાયોગવાળા જીવોની ઇચ્છા પણ કોઈની મંદતમ, મંદતર, મંદ, મધ્યમતમ, મધ્યમતર, મધ્યમ, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ ઈત્યાદિ અસંખ્ય ભેદવાળી હોય છે. તેથી ઈચ્છાદિ એકેક યોગો પણ પોતાનામાં ક્ષયોપશમ ભેદને લીધે અસંખ્યાતભેદ યુક્ત હોય છે. | આ પ્રમાણે ક્ષયોપશમના યોગથી ઈચ્છાદિ યોગો ‘ચિત્રસ્વરૂપવાળા” છે એ પદનો અર્થ ઈચ્છાદિ ચારે યોગો પણ પરસ્પર વિજાતીય (બિન-અધિકક્ષયોપશમવાળા) છે. અને એકેક યોગમાં પણ અસંખ્યાતભેદો છે. / શ્રી યોગવિશિષ્મ ૫ / Page #61 -------------------------------------------------------------------------- ________________ ભવ્યાત્માઓને એટલે કે મોક્ષગમનને યોગ્ય એવા અપુનર્બન્ધકાદિ આત્માઓને તથા ક્ષયોપશમયોતઃ = તે તે ઇચ્છાદિ યોગાત્મક કાર્યને ઉત્પન્ન કરે એવા અનુકૂળ વિચિત્ર પ્રકારના ક્ષયોપશમની સંપત્તિ પ્રાપ્તિ થવા વડે, પ્રસ્તુત એવા સ્થાનાદિ યોગની જ શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ-ધારણાદિ (આદિ શબ્દથી અનુપ્રેક્ષા અને ધ્યાન)ના યોગથી ઇચ્છાદિ યોગો થાય છે. આ યોગપ્રાપ્તિનો ક્ષયોપશમ ફક્ત ભવ્યજીવોને જ થાય છે. અને તે પણ અપુનબંધકાદિ વિશિષ્ટાવસ્થાને પામેલા ભવ્યાત્માઓને જ પ્રાપ્ત થાય છે. અભવ્ય જીવો, અને દીર્ઘસંસારી ભવ્યજીવોને આવા ક્ષયોપશમની પ્રાપ્તિ થતી નથી. કર્મબહુલતાના કારણે આવા જીવો દ્રવ્યસંયમ પાળી ભોગવાંછાઓના કારણે ત્રૈવેયક સુધી જાય છે. પરંતુ મોહનીયના ક્ષયોપશમજન્ય યોગદશાને પ્રાપ્ત કરતા નથી. મોહનીયના ક્ષયોપશમથી શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ-ધારણાદિ વધે છે. અને યોગ પ્રત્યેની શ્રદ્ધા-પ્રીતિ વધવાના કારણે ક્ષયોપશમ વધે છે. જેમ જેમ વિશિષ્ટ ક્ષયોપશમ થાય તેમ તેમ ઇચ્છાદિ યોગો પ્રગટ થાય છે. “આ યોગોનું સ્વરૂપ આમ જ છે.” એવી જિનેશ્વરપ્રભુના શાસ્ત્રાનુસારી પ્રતિપત્તિ (વિશ્વાસ) તે શ્રદ્ધા, યથાશક્તિ યોગસેવન કરવામાં જે હર્ષ વિશેષ તે પ્રીતિ, યોગસેવન કાળે વિઘ્નો આવે તોપણ ડગે નહિ, ધૈર્ય રાખે તે ધૃતિ, વારંવાર સેવાતા યોગના સંસ્કારો પોતાનામાં દૃઢીભૂત કરે તે ધારણા, મારામાં કેટલી યોગદશા આવી, કેટલી બાકી, કેટલી ભૂલો છે, શું સુધારવા જેવું છે, ઇત્યાદિ ચિંતન તે અનુપ્રેક્ષા, તે તે સ્ખલનાઓ દૂર કરી યોગદશામાં એકાગ્ર થવું તે ધ્યાન. ઇત્યાદિ અધિક અધિક યોગદશા આવવાના યોગથી પ્રસ્તુત સ્થાનાદિયોગની ઇચ્છા-પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સારાંશ કે “શ્રદ્ધાદિ આશય વિશેષોથી અભિવ્યય (પ્રગટ થતો) એવો ક્ષયોપશમ ભેદ એ જ ઇચ્છાદિયોગવિશેષમાં કારણ છે” એ ૫રમાર્થ = રહસ્ય છે. શ્રદ્ધા-પ્રીતિ આદિ આશયવિશેષો (હૈયાના ભાવવિશેષો)થી ક્ષયોપશમનો આવિર્ભાવ થાય છે. અને તે ક્ષયોપશમવિશેષ વિશેષ વિશેષ ઇચ્છાદિ યોગોનું કારણ બને છે. । શ્રદ્ધા-પ્રીતિનું જેટલું બળ વધારે તેટલો 11 શ્રી યોગવિંશિકા ૨૪૬ / Page #62 -------------------------------------------------------------------------- ________________ તેનાથી મોહનો ક્ષયોપશમ વધે છે. અને મોહના ક્ષયોપશમ પ્રમાણે ઈચ્છાદિ યોગોનું બળ વધે છે. આ કારણથી જ જે જીવને જેટલી માત્રાવાળો ક્ષયોપશમ થાય છે તે જીવને તેટલી માત્રાવાળા ઈચ્છાદિ યોગોની પ્રાપ્તિ થવાના કારણે જૈનમાર્ગમાં પ્રવર્તતા જીવને વધારે વિશિષ્ટ સૂક્ષ્મબોધ ન હોય તોપણ “માગનુસારિતા” હણાતી નથી અથતું હોય જ છે. એમ સંપ્રદાય જણાવે છે. પૂર્વાચાર્યોની સંપ્રદાયપરંપરા એમ જણાવે છે કે જેમ ભોગી જીવોને પ્રિયભોગની વાતો ગમે, તેમ જેને સંસારનો ઉગ ઉત્પન્ન થયો છે, મોક્ષની અભિલાષા ઉત્પન્ન થઈ છે તેવા જીવોને તે મોક્ષના ઉપાયભૂત ઈચ્છાદિથી યોગો પ્રત્યે ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી તીવ્ર ઈચ્છાદિ વર્તે છે. તેથી તેઓનું માર્ગાનુસારીપણું હણાતું નથી. પરંતુ ક્રમશઃ વૃદ્ધિ પામે છે. || इच्छादीनामेव हेतुभेदमभिधाय कार्यभेदमभिधत्ते = ઇચ્છાયોગાદિ ચારે યોગોના કારણભેદો જણાવીને હવે કાર્યભેદો (ફળભેદો) જણાવે છે. ઈચ્છાદિ યોગોની પ્રાપ્તિ થવામાં કારણભૂત (પૂવવસ્થાવત) શ્રદ્ધાદિ ભેદ અને ક્ષયોપશમ ભેદ જણાવ્યો, હવે ઈચ્છાદિ યોગો પ્રાપ્ત થયા પછી તેના ફળસ્વરૂપે (ઉત્તરાવસ્થાવત) જે કાર્યભેદ થાય છે તે જણાવે છે - "अणुकंपा निव्वेओ, संवेगो होइ तह य पसमु त्ति । एएसिं अणुभावा, इच्छाईणं जहासंखं ।। ८ ।। શ્લોકાર્ધ - ઇચ્છાયોગાદિ આ ચારે યોગોનાં અનુક્રમે અનુકંપા, નિર્વેદ, સંવેગ અને વળી પ્રશમભાવ એ ચારે કાયો છે. || ૮ || “જંપ” ત્તિ | = “મનપા દ્રવ્યનો પાવત યથાશશિ વિત-:સ્વપરિહારેષ્ઠ, “નિર્વેઃ” = નૈષપરિજ્ઞાનેન મારફકિરતા, “સંવે:” = મોક્ષમતા: તથા “પ્રશમ0" = શોધઋગ્વવિષયતૃોપશમ:, રૂતે “પૂતેષ” રૂછદ્ધિીનાં યોનાં યથાસાં “” = gશ્ચાત્ માવા: મનુમાવી: कार्याणि भवन्ति । 0 શ્રી યોગવિંશિકા જ ૪૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ यद्यपि सम्यक्त्वस्यैवैते कार्यभूतानि लिङ्गानि प्रवचने प्रसिद्धानि, तथापि योगानुभवसिद्धानां विशिष्टानामेतेषामिहेच्छायोगादिकार्यत्वमभिधीयमानं न विरुध्यत इति द्रष्टव्यम् । (૧)અનુકંપા – એટલે કૃપા-દયા, તે બે પ્રકારની છે. દ્રવ્યથી અને ભાવથી પોતાની શક્તિને અનુસારે દુઃખી જીવોનાં દુઃખો દૂર કરવાની જે ઇચ્છા તે અનુકંપા. સંસારી જીવોનાં શારીરિક, કૌટુમ્બિક, આદિ દુઃખો દૂર કરવાની ઇચ્છા તથા તે માટેની યથાશક્ય પ્રવૃત્તિ તે દ્રવ્યાનુકંપા અને સંસારરૂપ બંધનમાંથી છોડાવી પરમસુખરૂપ મુક્તિપ્રાપ્તિ કેમ થાય? તેવી ઈચ્છા તથા તે માટેની પ્રવૃત્તિ તે ભાવાનુકંપા. (૨) નિર્વેદ - કંટાળો - ઉદ્ગ આ સંસાર સર્વથા નિર્ગુણ (અસાર-તુચ્છ) છે. એમ સંસારની નિર્ગુણતા જાણવા પૂર્વક સંસારરૂપી બંદીખાનામાંથી નીકળવા માટેનો જે વૈરાગ્ય તે નિર્વેદ, (૩) સંવેગ :- મોક્ષના સુખની આન્તરિક અભિલાષા તે સંવેગ. જોકે સંસારનો નિર્વેદ થવાથી મોક્ષ પ્રત્યે સંવેગ પ્રગટે છે. છતાં બંનેને ભિન્ન સમજાવવાનું કારણ એ છે કે નિર્વેદમાં મુખ્યત્વે સંસારની નિર્ગુણતા ભાસે છે અને સંવેગમાં આત્માના પૂર્ણગુણાત્મક સુખની રુચિ ભાસે છે. (૪) શમઃ- ક્રોધ રૂપી કંડુ (ખણજ), તથા પાંચ પ્રકારનાં ઇન્દ્રિયોનાં સુખોરૂપી વિષયોની તૃષ્ણા, એ બંનેની અત્યંત ઉપશાન્તિ તે શમ. ક્રોધને ખણજની ઉપમા કેવી રીતે ઘટે ? જેમ ખણજ ઉત્પન્ન થાય ત્યારે ખણવાની વૃત્તિ પેદા થાય છે. તેમ માનવી જ્યારે ગુસ્સામાં આવે છે ત્યારે સામેની વ્યક્તિને પૂર્વાપરનું બધું સંભળાવી દેવાની ખણજ જીભમાં ઉત્પન્ન થાય છે. માટે ક્રોધને ખણ જ કહી છે. તથા પાંચે ઈન્દ્રિયોના વિષયોની તૃષ્ણા પણ કષાયોને વધારનાર જ છે માટે તેની ઉપશાન્તિને ઉપશમ કહેવાય છે. | ક્રોધની ઉપશાન્તિના ઉપલક્ષણથી માન-માયા-લોભની ઉપશાન્તિ પણ સમજી લેવી. અનુકંપામાં પરનાં દુઃખોને દૂર કરવાની પ્રબળ | શ્રી યોગવિંશિક આ જ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાવના લાગણીરૂપ), નિર્વેદમાં સંસારિક ભાવો પ્રત્યે તિરસ્કારાત્મક દ્વેષરૂપ, અને સંવેગમાં મોક્ષ પ્રત્યેની પ્રીતિસ્વરૂપ રાગાત્મક પ્રશસ્ત કષાયો હોય છે. જ્યારે શમભાવમાં અપ્રશસ્ત કે પ્રશસ્ત કષાયોની શાન્તિ થવારૂપ માત્ર ઉદાસીનતા પ્રબળ હોય છે. તેથી સર્વશ્રેષ્ઠ આ ગુણ છે. આ અનુકંપાદિ ચારે ભાવો ઇચ્છાદિ ચારે યોગોનું ક્રમશઃ અનુભાવ = પાછળ ઉત્પન્ન થનારા = અથતુ કાર્યો છે. તે ઇચ્છયોગમાંથી અનુકંપા, પ્રવૃત્તિયોગમાંથી નિર્વેદ, સ્થિરયોગમાંથી સંવેગ અને સિદ્ધિયોગમાંથી શમભાવ ઉત્પન્ન થાય છે. તેથી ઇચ્છાદિ યોગો કારણ છે અને અનુકંપાદિ ભાવો ઇચ્છાદિ યોગોનાં કાર્યો છે. જોકે આ અનુકંપાદિ ચારે ભાવો જિનેશ્વર પ્રભુના પ્રવચનમાં સમ્યક્તના કાર્યભૂત સમ્યત્ત્વનાં લિંગો (ચિહ્નો) તરીકે કહેલાં પ્રસિદ્ધ છે. તોપણ વિશિષ્ટ એવા યોગના અનુભવથી સિદ્ધ એવા આ અનુકંપાદિ વિશિષ્ટ ઇચ્છાદિનાં કાર્ય તરીકે અહીં કહેવાતાં કંઈ વિરુદ્ધ નથી. અર્થાત્ યોગ્ય જ છે. ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે જૈન પ્રવચનમાં શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકતા એમ પાંચ સમ્યક્તનાં લિંગો - ચિહ્નો કહ્યાં છે. જેને સમ્યક્ત પ્રાપ્ત થાય છે તે જીવને શમાદિ ગુણો પ્રાપ્ત થાય છે. “સમ્યક્ત” એ આત્માનો આન્તરિક ગુણ છે. તે પ્રગટ થયું છે એમ શેનાથી જણાય ? શમાદિ બાહ્ય લિંગોથી જણાય છે. જે જીવોમાં શમ-સંવેગાદિ ગુણો (બાહ્ય લક્ષણો) દેખાતાં હોય તે જીવોમાં “સમ્યક્ત” થયેલું છે એમ અનુમાન કરાય છે. એટલે સમાદિ પાંચ લક્ષણો સમ્યક્તનાં કાર્યો છે. | આ ગાથામાં અનુકંપાદિ આ ચાર ગુણો ઈચ્છાદિ યોગોનાં કાર્યો કહ્યાં છે તે કેમ સંગત થાય ? કારણ કે ઈચ્છાદિ યોગો દેશવિરતિ તથા ચારિત્રધરને હોય છે. તે આવ્યા પહેલાં ચોથે ગુણઠાણે જ અનુકંપાદિ તો હોય જ છે ! આ પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે અનુકંપાદિ કાર્યો બે પ્રકારનાં છે. (૧) સામાન્ય અને (૨) વિશેષ. જ્યારે આત્માને સમ્યક્ત પ્રાપ્ત થાય છે ત્યારે સામાન્ય અનુકંપાદિ કાય પ્રગટ થાય છે. 0 શ્રી યોગવિશિમ ૪૯ / Page #65 -------------------------------------------------------------------------- ________________ અને જ્યારે દેશવિરતિ અથવા સર્વવિરતિ ચારિત્ર પ્રગટ થાય છે ત્યારે વિશેષ અનુકંપાદિ કાર્યો પ્રગટ થાય છે. એટલે સામાન્યાનુકંપાદિ પ્રગટ થયેલાં હોવા છતાં પણ યોગના અનુભવથી સિદ્ધ થયેલાં એવાં વિશિષ્ટાનુકંપાદિ કાર્યો એ ઈચ્છાદિ યોગોનું કાર્ય છે એમ કહેવું તે કંઈ વિરુદ્ધ નથી. પ્રશ્ન : જો અનુકંપાદિ કાર્યો ઈચ્છાદિ યોગોનાં હોય અને ઈચ્છાદિ યોગો અનુકંપાદિ કાયમાં હેતુ (કારણ) બનતાં હોય તો સમ્યગ્દષ્ટિ આત્માઓને ઈચ્છાદિ યોગો ન હોવા છતાં અનુકંપાદિ કાર્યો કેવી રીતે પ્રગટ થયાં ? ઉત્તર : સમ્યગ્દષ્ટિને નિશ્ચયનયથી ઈચ્છાદિ યોગો ભલે નથી. પરંતુ વ્યવહારનયથી તો અપુનર્બન્ધનાત્માથી પ્રારંભીને સમ્યગ્દષ્ટિ સુધીના તમામ જીવોને ઈચ્છાદિ યોગો હોય છે. અને ઇચ્છાયોગાદિ કારણો હોવાથી અનુકંપાદિ કાર્યો પણ હોય છે. પરંતુ તે કાલે જીવની ભૂમિકા ચારિત્રીયા જીવોની અપેક્ષાએ સામાન્ય હોય છે. તેથી ઇચ્છાદિ યોગો રૂપ કારણ પણ સામાન્ય અને અનુકંપાદિ કાર્ય પણ સામાન્ય હોય છે. તથા ચારિત્રીયા જીવોની ભૂમિકા વધુ શુદ્ધતર હોય છે તેથી ઇચ્છાદિ યોગોરૂપ કારણ પણ વિશિષ્ટ છે અને અનુકંપાદિ કાર્યો પણ વિશિષ્ટ છે. એવો અર્થ જાણવો તેથી પ્રવચનનાં વચનો સાથે આ ઉક્તિને કોઈ વિરોધ આવતો નથી. તથા નિશ્ચયનયથી અપુનર્બન્ધકથી સમ્યગ્દષ્ટિ સુધીના આત્માઓને ભલે ઇચ્છાદિ યોગો ન હોય એમ કહ્યું પરંતુ યોગબીજ હોય છે એમ કહ્યું છે. અર્થાત્ યોગબીજો એ અંશરૂપ યોગ છે. તેથી અંશરૂપ યોગ હોવાથી સામાન્ય અનુકંપાદિ કાર્યો હોઈ શકે છે. વ્યવહારનય અંશમાં અંશીનો ઉપચાર કરીને આ યોગબીજના કાળે બીજને જ પૂર્ણતાનો આરોપ કરીને ઇચ્છાદિ યોગો છે એમ કહે છે. માટે બંને નયોની અપેક્ષાએ સામાન્યથી યોગબીજો હોવાથી સામાન્ય અનુકંપાદિ માનવામાં કંઈ વિરુદ્ધ નથી. અને ચારિત્રીયા જીવોને વિશિષ્ટ-વિશિષ્ટતર ઇચ્છાદિ યોગો હોય છે માટે અનુકંપાદિ કાર્યો પણ વિશિષ્ટ વિશિષ્ટતર હોય છે એમ જાણવું. I શ્રી યોગવિશિકા જ ૫૦ / Page #66 -------------------------------------------------------------------------- ________________ આ જ વાત ટીકાકારશ્રી વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે કે वस्तुतः केवलसम्यक्त्वलाभेऽपि व्यवहारेणेच्छादियोगप्रवृत्तेरेवानुकम्पादिभावसिद्धेः। अनुकम्पादिसामान्ये इच्छायोगादिसामान्यस्य तद्विशेषे च तद्विशेषस्य हेतुत्वमित्येव न्यायसिद्धम् । अत एव शमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्यलक्षणानां सम्यक्त्वगुणानां पश्चानुपूर्येव लाभक्रमः, प्राधान्यान्चेत्यमुपन्यास इति सद्धर्मविंशिकायां प्रतिपादितम् ।। ८ ।। વાસ્તવિકપણે વિચારીએ તો ફક્ત એકલા સમ્યક્તના લાભકાળે પણ (ચોથા ગુણઠાણે) વ્યવહારનયથી ઈચ્છાદિ યોગોની પ્રવૃત્તિ હોવાથી જે અનુકંપાદિ ભાવોની સિદ્ધિ થાય છે. કારણ કે સામાન્ય એવાં અનુકંપાદિ કાર્યોમાં સામાન્ય એવા ઈચ્છાદિ યોગોનું કારણ પણું જાણવું. તથા વિશેષ એવાં તે અનુકંપાદિ કાર્યોમાં વિશેષ એવાં ઈચ્છાદિયોગો કારણ જાણવા. આ જ વાત ન્યાયયુક્ત છે. આ કારણથી જ સમ્યત્ત્વના ગુણસ્વરૂપ એવા શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકતા એ પાંચેનો પ્રાપ્તિક્રમ પશાનુપૂર્વીએ (ઊલટા ક્રમે) થાય છે. સમ્યક્ત પ્રાપ્ત થતાંની સાથે જ પ્રથમ આસ્તિકતા ગુણ પ્રગટ થાય છે. મેં ત્યાર બાદ યોગ - સેવવાની ઈચ્છા પ્રબળ બને એટલે અનુકંપા આવે . યોગનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરે એટલે નિર્વેદ આવે યોગનાં કાર્યોમાં સ્થિર થાય એટલે સંવેગ આવે ! અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે શમત્વ પ્રાપ્ત કરે છે. આસ્તિક્તા એ સમ્યક્તની સાથે અવિનાભાવી છે. અને અનુકંપાદિ ચાર ગુણો ઈચ્છાદિ ચાર યોગોની સાથે અવિનાભાવી છે. સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્તની સાથે આસ્તિકતા આવ્યા પછી જ્યારે મોક્ષના હેતુભૂત યોગસેવનની પ્રબળ ઈચ્છા થાય છે પરંતુ અંગવિકલતાના કારણે યોગસેવન થઈ શકતું નથી ત્યારે પણ સંસારી જીવોનાં બાહ્ય દુઃખો ટાળવાની અને સંસારથી તારવાની પરિણતિરૂપ દ્રવ્ય અને ભાવ બે પ્રકારની અનુકંપા પ્રગટ થાય છે. | સમ્યત્ત્વની પ્રબળતા અને અભ્યાસ વધતાં ઓગસેવનમાં જેમ જેમ પ્રવૃત્તિ થતી જાય છે તેમ તેમ તે પ્રવૃત્તિ યોગના કારણે સંસારની અસારતા-તુચ્છતા-નિર્ગુણતા ભાષિત થાય છે. એમ 0 શ્રી યોગવિંશિક ૨૧ / Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિયોગમાં તેના કાર્યભૂત નિર્વેદ પ્રગટ થાય છે. । ત્યારબાદ વિકાસ વધતાં વિઘ્નોની ચિંતા વિનાનું સ્થિરાનુષ્ઠાન જેમ જેમ આવે છે તેમ તેમ પ્રાપ્ત એવા સ્થિરાનુષ્ઠાનના સંવેદનથી મોક્ષાભિલાષસ્વરૂપ સંવેગ પ્રગટ થાય છે । સ્થિર યોગની પ્રબળતા થતાં સિદ્ધિયોગ જ્યારે આવે છે ત્યારે સર્વત્ર રાગ-દ્વેષ વિનાના ઉદાસીનભાવસ્વરૂપ શમત્વ પ્રાપ્ત થાય છે. - પ્રશ્ન ઃ જો લાભક્રમની દૃષ્ટિએ પ્રથમ આસ્તિક્તા અને પછી અનુકંપા નિર્વેદ આદિ આવતાં હોય તો પ્રથમ શમથી ક્રમ કેમ જણાવ્યો ? ઉત્તર ઃલાભક્રમની દૃષ્ટિએ પાનુપૂર્વીએ ક્રમ હોવા છતાં પણ પ્રધાનતાની અપેક્ષાએ આ પ્રમાણે (શમત્વના પ્રારંભથી) ક્રમ જણાવ્યો છે. અર્થાત્ પાંચે ગુણોમાં શમત્વ ગુણ પ્રધાન છે. અને તે અન્તે પ્રાપ્ત કરલાલાયક છે. પ્રધાનગુણોના ક્રમે આ રીતે ઉપન્યાસ કર્યો છે. આવું “સદ્ધવિંશિકા” નામના ગ્રંથમાં કહ્યું છે. પૂજ્ય હરિભદ્રસૂરિજી-કૃત “વિંશતિવિંશિકા’માં છઠ્ઠી. “સદ્ધર્મવિંશિકા”ના અઢારમા શ્લોકમાં ઉપરોક્ત હકીકત કહેલી છે. તે આ પ્રમાણે : पच्छाणुपुव्विओ पुण, गुणाणमेएसिं होइ लाहकमो । पाहनओ उ एवं विन्नेओ सिं उवन्नासो || (પછી સદ્ધર્મવિશિષ્ઠા) શ્લોક - ૧૮ શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્તા આ પાંચે ગુણોનો લાભક્રમ પશ્ચાનુપૂર્વીએ જાણવો. અને તે પાંચે ગુણોનો આ ઉપન્યાસક્રમ પ્રાધાન્યતાથી કરાયેલો જાણવો । तदेवं हेतुभेदेनानुभावभेदेन चेच्छादिभेदविवेचनं कृत्तम् I तथा च स्थानादावेकैकस्मिन्निच्छादिभेदचतुष्टयसमावेशादेतद्विषया अशीतिभेदाः संपन्ना, एतन्निवेदनपूर्वमिच्छादि भेदभिन्नानां स्थानादीनां सामान्येन योजनां शिक्षयन्नाह : તે આ પ્રમાણે કારણભેદોથી અને અનુભાવ(કાર્ય)ભેદોથી ઇચ્છાદિ ભેદોનું વિવેચન કરાયું. અર્થાત્ અસંખ્યાત પ્રકારના ક્ષયોપશમભેદસ્વરૂપ કારણભેદોને લીધે ઇચ્છાદિભેદો ચિત્ર-વિચિત્ર છે એમ સમજાવ્યું. તથા ઇચ્છાદિ યોગોમાંથી અનુકંપાદિ ક્રમશઃ ચાર અનુભાવભેદો પ્રગટ થાય ॥ શ્રી યોગવિંશિકા પર / Page #68 -------------------------------------------------------------------------- ________________ છે એમ પણ સમજાવ્યું. ઈચ્છાદિ યોગોના પૂર્વતરવર્તી ક્ષયોપશમભેદ એ કારણભેદ છે. અને પશ્ચાદ્દવર્તી અનુકંપાદિ ભેદો તે અનુભાવભેદો છે અત્િ કાર્યભેદો છે. આમ સમજાવ્યું. તે આ પ્રમાણે સ્થાન - ઉર્ણ - અર્થ - આલંબન અને નિરાલંબન એમ પાંચ પ્રકારના સ્થાનાદિ યોગોમાં એકેક યોગની અંદર ઇચ્છા વગેરે (ઇચ્છા - પ્રવૃત્તિ - સ્થિરતા - અને સિદ્ધિ એમ) ચાર-ચાર ભેદો સંભવતા હોવાથી આ યોગવિષયક ૫ ૪ ૪ = ૨૦ ભેદો થાય છે. સ્થાનાદિ એકેક યોગમાં પ્રથમ ઇચ્છા, પછી પ્રવૃત્તિ, પછી સ્થિરતા, અને અંતે સિદ્ધિ એમ ચારે ભેદોનો સમાવેશ હોવાથી વીસ ભેદો થાય છે. અહિ ટીકામાં “કશીતિએ” એમ લખ્યું છે. પરંતુ “વિંશતિવા:” એ પ્રમાણે પાઠ હોવો સંભવિત છે. કારણ કે સ્થાનાદિ પાંચમાં ઈચ્છાદિ ચાર ભેદો હોવાથી ૫ x ૪ = ૨૦ ભેદો થાય છે. પરંતુ શ્રદ્ધાદિ પૂર્વતરવર્તી કારણભેદ કે અનુકંપાદિ પશ્ચાદ્દવર્તી કાર્યભેદોનો આ ૨૦ની સાથે ગુણાકાર થતો નથી. કારણ કે પૂર્વતરવર્તી શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ-ધારણા આદિ શબ્દથી અનુપ્રેક્ષા તથા ધ્યાન એમ છ-છ કારણભેદો છે. વળી યોપશમાત્મક કારણભેદ જે છે તે તરતમભાવે અસંખ્યાત ભેદાત્મક છે. માટે તેનો ગુણાકાર ૮૦ માટે સંભવતો નથી. એ અનુકંપાદિ (અનુકંપાદિ - નિર્વેદ - સંવેગ - શમત્વ) ચાર ભેદો (અનુભાવભેદો - કાર્યભેદો) છે. વીસને આ ચારે ગુણવાથી એંશીનો આંક બની શકે છે. પરંતુ તે કલ્પના યોગ્ય નથી. કારણ કે ઈચ્છાયોગનું કાર્ય અનુકંપા, પ્રવૃત્તિયોગનું કાર્ય નિર્વેદ, સ્થિરતાયોગનું કાર્ય સંવેગ, અને સિદ્ધિયોગનું કાર્ય શમત્વ, એમ એકેક યોગના એકેક કાર્યભેદો છે પરંતુ એક ઈચ્છાયોગમાં અનુકંપાદિ ચાર કાર્યો જણાવેલ નથી. તેથી “વિંશતિ પદ હોવું સંભવિત લાગે છે. (છતાં આ વિષય વિશિષ્ટ કૃતજ્ઞ મહાત્માઓએ વિચારવો. તત્ત્વ કેવલિગમ્ય) વળી નવમી ગાથાની ટીકામાં પણ “મતિ મેવો યો :” કહ્યું છે એમ બે વાર અતિ શબ્દ હોવાથી ટીકાકારશ્રી ૮૦ ભેદોવાળો યોગ જણાવતા હોય એમ દેખાય છે ! / શ્રી યોગવિંશિક જ ૨૩ / Page #69 -------------------------------------------------------------------------- ________________ કેટલાક ગીતાર્થ મહામુનિઓની પાસેથી એવો ખુલાસો મળેલ છે કે “આ જ ગ્રંથની ૧૮મી ગાથામાં આવતાં પ્રીતિ - ભક્તિ - વચન અને અસંગ એમ ચાર પ્રકારનાં અનુષ્ઠાનો ઈચ્છાદિયોગવાળાં હોવાથી સ્થાનાદિ પાંચ યોગોને, ઈચ્છાદિ ચાર વડે, અને તેને પ્રીતિ આદિ ચાર વડે ગુણતાં ૫૪૪ ૪૪ = ૮૦ ભેદો થાય છે. યોગવાળાં અનુષ્ઠાનનો વિષય હોવાથી આ અર્થસંગત લાગે છે. વચ્ચે પ્રાસંગિક વિધિ-અવિધિની ચર્ચા આવવાથી પ્રીતિ આદિ અનુષ્ઠાનોનું વર્ણન દૂરતરવર્તી બન્યું છે.” આ નિવેદન કરવાપૂર્વક ઇચ્છાદિ યોગોના ભેદોથી ભિન્ન ભિન્ન એવા સ્થાનાદિ યોગોની સામાન્યપણે યોજના જણાવતાં ગ્રંથકારશ્રી કહે एयं ठियम्मि तत्ते, नाएण उ जोयणा इमा पयडा । વિફર્વોપ નેયા, નવાં તત્તU_TT સમું || || શ્લોકાર્ધ - યોગનું તત્ત્વ (સ્વરૂ૫) આ પ્રમાણે હોતે છતે તત્ત્વજ્ઞ એવા આત્માઓએ ચૈત્યવંદનના દષ્ટાંતથી પ્રગટ એવી આ યોગની યોજના સમ્યપ્રકારે જાણવી જોઈએ. || ૯ | "एयं' इत्यादि । एवं अमुना प्रकारेणेच्छादिप्रतिभेदैरशीतिभेदो योगः, सामान्यतस्तु રથાનાદ્રિ પખ્યમે રૂતિ, “તત્ત્વ = યોતિન્ને “સ્થિતે” વ્યવસ્થિતે “જ્ઞાનેન તુ'' दृष्टान्तेन तु चैत्यवन्दनेन इयं "प्रकटा" क्रियाभ्यासपरजनप्रत्यक्षविषया “योजना" प्रतिनियतविषयव्यवस्थापना, “नवरं =" केवलं तत्त्वज्ञेन "सम्यग" अवैपरीत्येन ફેયા || 8 || આ પ્રકારે ઈચ્છાદિ ભેદ – પ્રતિભેદો વડે યોગ અનેક ભેદવાળો છે. પરંતુ સામાન્યથી મૂળભેદે સ્થાનાદિ પાંચ ભેજવાળો છે એમ જાણવું. આ રીતે યોગતત્ત્વ (યોગનું સ્વરૂપ) વ્યવસ્થિત થયે છતે ચૈત્યવંદનના દષ્ટાન્ત વડે ક્રિયાનુષ્ઠાનના અભ્યાસમાં તત્પર એવા મનુષ્યોના પ્રત્યક્ષવિષયરૂપ પ્રગટ એવી આ યોજના (પ્રતિનિયત એવા વિષયની વ્યવસ્થાસ્વરૂપ આ યોજના) જાણવા જેવી છે. પરંતુ આ યોજના તત્ત્વજ્ઞ પુરુષો વડે જ (યોગના સ્વરૂપને યથાર્થ જાણનારાઓ વડે જ) સમ્યપ્રકારે (અવિપરીતપણે) જાણી શકાય તેમ છે. / શ્રી યોગવિશિમ જ ૫૪ n Page #70 -------------------------------------------------------------------------- ________________ તાત્પયર્થ એ છે કે યોગના ભેદો ઘણા હોવા છતાં મુખ્યત્વે સ્થાનાદિ, પાંચ ભેદો છે. અને અરિહંત ચેઇઆણે સૂત્રમાં આવતા ચૈત્યવંદનના દષ્ટાંતથી તે યોગની યોજના જાણવા જેવી છે. જે ૧૦/૧૧મી ગાથામાં સમજાવાશે. પરંતુ આ યોજના માત્ર તત્ત્વજ્ઞ (યોગના વિષયમાં અનુભવી) જીવો વડે જ જાણી શકાય તેવી છે. “યોજના એટલે પ્રતિનિયતવિષયવ્યવસ્થા,” તે જણાવે છે - તાવ સમાદિ : તે યોજનાને જ જણાવે છે : अरिहंतचेइयाणं, करेमि उस्सग्ग एवमाइयं । सद्धाजुत्तस्स तहा, होइ जहत्थं पयन्नाणं ।। १० ।। શ્લોકાઈ - “અરિહંત ચેઇયા કરેમિ કાઉસ્સગ્ગ” (અરિહંત ભગવંતોના ચેત્યોની આરાધના માટે હું કાઉસ્સગ્ન કરું છું.) વગેરે પદોનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધાયુક્ત એવા આત્માને થાય છે. | ૧૦ || "अरिहंत" इत्यादि । अरिहंत चेइयाणं करेमि काउस्सग्गं" एवमादि ચૈત્યવન્દ્રનrsવિષયં “શ્રદ્ધાપુરી” = શિયાવિયવતઃ “તથા” તેને प्रकारेणोच्चार्यमाणस्वरसंपन्मात्रादिशुद्धस्फुटवर्णानुपूर्वीलक्षणेन "यथार्थ" = अभ्रान्तं पदज्ञानं भवति, परिशुद्धपदोच्चारे दोषाभावे सति परिशुद्धपदज्ञानस्य श्रावणसामग्री માત્રાધીનત્વાતિ માવ: || ૧૦ || અરિહંત ચેઇયાણ કરેમિ કાઉસ્સગ્ગ” ઈત્યાદિ સૂત્રો કે જે ચૈત્યવંદનમાં બોલાય છે તે (૫) દંડકસૂત્રો કહેવાય છે. (૧) શકસ્તવ = નમુત્થણ, (૨) ચૈત્યસ્તવ = અરિહંત ચેઇયાણ, (૩) નામસ્તવ = લોગસ્સ, (૪) શ્રુતસ્તવ = પુખ્ખરવરદી, (૫) સિદ્ધસ્તવ = સિદ્ધાણં બુદ્ધાણં આ પાંચ દેવવંદનના મુખ્યાધારભૂત સૂત્રો હોવાથી દંડક – સૂત્રો કહેવાય છે. અત્યંત શ્રદ્ધાવાળા તથા ધાર્મિક ક્રિયાનુષ્ઠાનોની શ્રદ્ધાવાળા આત્માને તેવી તેવી ઢબે ઉચ્ચારણ કરાતા હ્રસ્વ-દીર્ઘ સ્વર, સંપદા, માત્રા, પદો, સંયુક્ત તથા અસંયુક્ત વ્યંજનો વગેરેનું અતિશય શુદ્ધ અને સ્પષ્ટ ક્રમશઃ વર્ગોનું ઉચ્ચારણ કરતાં ચોક્કસ યથાર્થ (ભ્રમ વિનાનું) પદોનું જ્ઞાન થાય છે. 0 શ્રી યોગવિશિમ જ પપ / Page #71 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ છે કે અરિહંત ચેઇઆણું વગેરે ચૈત્યવંદનનાં સૂત્રો બોલવાપૂર્વક ધર્મક્રિયા કરતાં હૈયાની અતિશય શ્રદ્ધા હોવાથી, તથા શક્ય એવો ક્રિયાયોગ જીવનમાં વ્યાપ્ત હોવાથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ઉચ્ચારણ કરાતાં, હ્રસ્વ-દીર્ઘ-સંપદા-માત્રા, જોડાક્ષર, લઘુ અક્ષર વગેરેનું સંપૂર્ણ ધ્યાન રાખવાપૂર્વક ક્રમશઃ બોલાતા વણથી યથાર્થ “પદજ્ઞાન' થાય છે. સુત્રોનો સ્પષ્ટ મુખપાઠ થાય છે. અશુદ્ધિ હોતી નથી, સૂત્રો બોલતાં ઉપયોગવાળું પદજ્ઞાન વર્તે છે. એકાગ્રતા, તન્મયતા વ્યાપે છે. આ જ અનુષ્ઠાન મુક્તિાપક છે એમ જણાય છે. આવું શુદ્ધ પદોચ્ચારણ કરાયે છતે દોષોનો અભાવ હોતે છતે શુદ્ધ પદજ્ઞાન થાય છે. કોઈ વક્તા શુદ્ધ પદોચ્ચારણ કરતો હોય. પરંતુ શ્રોતા શ્રોત્રેન્દ્રિયની ખામીવાળો હોય, અથવા ઉપયોગશૂન્ય હોય. અથવા સાંભળવામાં ઘોંઘાટ આદિ કોઈ વ્યાઘાત હોય તો પરિશુદ્ધ પદજ્ઞાન (શુદ્ધ શબ્દોનું જ્ઞાન) થતું નથી. પરંતુ (૧) શ્રોત્રેન્દ્રિયની ખામી, ઉપયોગશૂન્યતા તથા ઘોંઘાટાદિ દોષોનો જો અભાવ હોય તો વક્તાના ઉચ્ચારણથી શ્રોતાને યથાર્થ પદજ્ઞાને થાય છે. કારણ કે પરિશુદ્ધ પદજ્ઞાન તે માત્ર “શ્રાવણ” સામગ્રીને જ આધીન છે. એટલે કે સૂત્રોના શુદ્ધ મુખપાઠની પ્રાપ્તિ થવામાં (૧) શ્રોત્રેન્દ્રિયની નિર્મળતા, ઉપયોગયુક્તતા, શ્રવણ (કાન) સંબંધી સામગ્રી જ કારણ છે. માટે શ્રદ્ધાયુક્ત, ક્રિયારુચિવાળા આત્માને શ્રાવણ સામગ્રીથી યથાર્થ પદોચ્ચારણ દ્વારા યથાર્થ પદજ્ઞાન થાય છે. एयं चात्थालंबण, जोगवओ पायमविवरीयं तु । इयरेसिं ठाणाइसु, जत्तपराणं परं सेयं ।। ११ ।। શ્લોકાર્ધ :- અર્જયોગ અને આલંબનયોગવાળાને આ પદજ્ઞાન પ્રાયઃ અવિપરીત (એટલે યથાર્થ એવા) મોક્ષફળને આપનારું બને છે. અને સ્થાનાદિ (સ્થાન-ઉર્ણયોગ)માં યત્નપરાયણ એવા ઈતર જીવોને આ પદજ્ઞાન (પરંપરાએ) પરમ શ્રેય રૂપ (કલ્યાણનું કારણ) બને છે. / ૧૧ “ર્થ ર ત્તિ” | “પુત” = પરિશુદ્ધ ચૈત્યવન્દ્રનg૫રિજ્ઞાન”, “મર્થ” = उपदेशपदप्रसिद्धपदवाक्यमहावाक्यैदंपर्यार्थपरिशुद्धज्ञानम्, आलम्बनं च प्रथमे दण्डके 5 धिकृततीर्थकृद् द्वितीये सर्वे तीर्थकृतः, तृतीये प्रवचनम्, चतुर्थे सम्यग्दृष्टिः શ્રી યોગવિંશિક છે ૫૬ / Page #72 -------------------------------------------------------------------------- ________________ शासनाधिष्टायक इत्यादि, तद्योगवतः - तत्प्रणिधानवतः " प्रायः " बाहुल्येन "अविपरीतं परमफल सम्पादकमेव તુ” अभीप्सित अर्थालम्बनयोगयोर्ज्ञानयोगतयोपयोगरूपत्वात् । तत्सहितरस्य चैत्यवन्दनस्य भावचैत्यवन्दनत्वसिद्धेः, भावचैत्यवन्दनस्य चामृतानुष्ठानरूपत्वेनावश्यं निर्वाणफलत्वादिति भावः । “અરિહંત ચેઇયાણું” ઇત્યાદિ ચૈત્યવંદનનાં સૂત્રો બોલનારા જીવો બે પ્રકારના હોય છે. (૧) કેટલાક આત્માઓ સ્થાન અને ઉર્ણયોગ દ્વારા સૂત્રો સ્પષ્ટ-શુદ્ધ વર્ણ-પદ-માત્રાદિવાળાં વ્યવસ્થિત કંઠસ્થ કરી, તેનો સ્થૂલ - સૂક્ષ્મ - અર્થોનો વ્યવસ્થિત અભ્યાસ કરી ચૈત્યવંદનાદિ ધર્મક્રિયા કરતાં પ્રતિમાદિની સામે એકાકાર બની આલંબનયોગ સાધ્યો છે તેવા અર્થાત્ અર્થયોગ અને આલંબનયોગની નિપુણતાવાળા હોય તથા (૨) કેટલાક આત્માઓ ફક્ત સ્થાનયોગ અને ઉર્ણયોગ દ્વારા સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવાપૂર્વક મુખપાઠ કરી, અમારામાં અર્થયોગ અને આલંબનયોગ ક્યારે આવે તેની ૫૨મસ્પૃહાવાળા હોય ॥ ત્યાં આદિમાં પ્રથમ પ્રકારના જીવોને આશ્રયી સમજાવે છે કે ઃ સ્પષ્ટ અત્યંત શુદ્ધ એવું આ ચૈત્યવંદનમાં આવતા દંડક સૂત્રોનું પદશાન અર્થ અને આલંબન યોગવાળાને ઘણું કરીને ઇષ્ટ એવા પરમપદ (મોક્ષરૂપ) ફળનું સંપાદક જ બને છે. ઉપદેશપદમાં પ્રસિદ્ધ એવાં પદોનું, વાક્યોનું, મહાવાક્યોનું જે જે ઐદંપર્યાર્થ હોય, સૂત્રગત તમામ પદો-વાક્યોનો જે જે સૂક્ષ્માર્થ - ગૂઢાર્થ હોય, તેવા ગૂઢાર્થનું જે જ્ઞાન તે અર્થયોગ કહેવાય છે. તથા ચૈત્યવંદનનાં સૂત્રોમાં આવતા તીર્થંક૨૫રમાત્માને નમસ્કારાદિનું આલંબન લેવું, તેમાં એકમેક થવું, તન્મય-એકાગ્ર બની જવું. જેમકે પ્રથમ દંડકમાં (પ્રથમ સ્તુતિ વખતે) વિવૃક્ષિત એક (અથવા પાંચ) તીર્થંકર પરમાત્માનું, બીજા લોગસ્સ દંડકમાં (બીજી સ્તુતિ વખતે) સર્વે તીર્થંકર પરમાત્માનું, ત્રીજા પુખ્ખરવરદીવર્ડ્સે દંડકમાં (ત્રીજી સ્તુતિ વખતે) તીર્થંકર પરમાત્માના પ્રવચનનું, અને ચોથા સિદ્ધાણં બુદ્ધાણં દંડકમાં (ચોથી સ્તુતિ વખતે) શાસનના અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ દેવોનું જે આલંબન, તે આલંબનયોગ કહેવાય છે. // શ્રી યોગવિંશિકા × ૫૭ || Page #73 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે અર્થ અને આલંબન એમ તે (બંને) યોગવાળાને એટલે કે તે બંને યોગમાં એકાગ્રતા-ઓતપ્રોતતા પામેલા મહાત્માને આ અનુષ્ઠાન ઘણું કરીને અવિપરીત બને છે અર્થાત્ ઈષ્ટફળ જે પરમપદ (મોક્ષ), તે રૂપ ફળનું સંપાદક જ બને છે. કારણ કે અર્થ અને આલંબનયોગ જ્ઞાનયોગ છે. અને જ્ઞાનયોગ એ ઉપયોગસ્વરૂપ છે. જ્યારે આત્મા અર્થ અને આલંબનયોગ દ્વારા સૂત્રોમાં જ્ઞાનમય (ભાવરૂપે) પરિણામ પામે છે ત્યારે તે અનુષ્ઠાન ઉપયોગપૂર્વકનું હોવાથી અવશ્ય પરમપદના ફળનું પ્રાપક બને જ છે . કારણ કે તે ઉપયોગ સહિત કરાયેલું ચૈત્યવંદન જ ભાવચૈત્યવંદનતાને પામે છે. અને ભાવચૈત્યવંદન અમૃતાનુષ્ઠાન હોવાથી અવશ્ય નિવણદાયક બને છે. प्रायो ग्रहणं सापाययोगवद्व्यावृत्यर्थम् । द्विविधो हि योगः = सापायो निरपायश्च, तत्र निरुपक्रममोक्षपथप्रतिकूलचित्तवृद्धिकारणं प्राक्कालार्जितं कर्म अपायस्तत्सहितो योगः सापायः तद्रहितस्तु निरपाय इति । तथा च सापायालम्बनयोगवत कदाचित्फलविलम्बसम्भवेऽपि निरपायतद्वतोऽविलम्बन फलोत्पत्तौ न व्यभिचार इति प्रायोग्रहणार्थः । અWયોગ અને આલંબનયોગવાળા મહાત્માઓને પરિશુદ્ધ એવું આ પદજ્ઞાન પ્રાયઃ અવિપરીત (અભીસિત) ફળદાયક થાય છે... - આ પ્રમાણે અગ્યારમી મૂળ ગાથામાં જે “પ્રાયઃ” શબ્દનું ગ્રહણ કરેલ છે. તે સાપાય યોગવાળા જીવોની વ્યાવૃત્તિ માટે છે. પ્રશ્નઃ સાપાય યોગ એટલે શું? ઉત્તર : યોગ બે પ્રકારનો છે. (૧) સાપાય અને (૨) નિરપાય, આત્માએ બાંધેલું જે કર્મ જ્ઞાનાદિ ગુણોની આરાધના વડે તોડી ન શકાય અર્થાત્ ભોગવવું જ પડે એવા (ચીકણા) કર્મને જૈનશાસ્ત્રોમાં નિકાચિત અથવા નિરૂપક્રમ કર્મ કહેવાય છે. આવા નિરૂપક્રમ મોહનીય કર્મના ઉદયને લીધે આત્માની ચિત્તવૃત્તિ (માનસિક પરિણામ) સંસારિક ભોગસુખો તરફ વૃદ્ધિ પામતી હોવાથી મોક્ષમાર્ગથી પ્રતિફૂલ કહેવાય છે. તેમાં પૂર્વકાળમાં બાંધેલું (અને હાલ ઉદયમાં આવેલું) તીવ્ર મોહનીયકર્મ કારણ કહેવાય છે. એ મોહનીયકર્મનો ઉદય એ જ “અપાય” છે. તે અપાય સહિત જે / શ્રી યોગવિશિઝ જ ૫૮ / Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગ તે સાપાય યોગ, અને તે અપાયરહિત જે યોગ તે નિરપાય યોગ કહેવાય છે. મહાત્મા પુરુષો અર્થયોગ અને આલંબનયોગને પ્રાપ્ત કરવા છતાં પૂર્વબદ્ધ નિરૂપક્રમ કર્મના વિપાકોદયથી આત્મપરિણામ ચિત્તવૃત્તિ) મોક્ષમાર્ગ તરફ જવાને બદલે પ્રતિકૂલ માર્ગ તરફ (સંસાર તરફ) વૃદ્ધિ પામે છે. આવી મોહમયી ચિત્તવૃત્તિની વૃદ્ધિ થવામાં કારણ મોહનીયકર્મોદય બને છે. તેથી તેવા આત્માઓનું પતન થાય છે. પતનના કારણે મોક્ષપ્રાપ્તિરૂપ ફળમાં વિલંબ થાય છે. પરંતુ જે મહાત્માઓનું પૂર્વબદ્ધ કર્મ સોપક્રમ છે, જ્ઞાન-દર્શન-ચારિત્રાદિની આરાધના વડે તૂટી શકે તેવું છે. તેવા મહાત્માઓને આ યોગકાળે તે કર્મ અપાય રૂપ બનતું નથી. જેથી મોક્ષપ્રાપ્તિમાં વિલંબ થતો નથી. કારણ કે આરાધનાના બળે અને યોગસામર્થ્યના જોરે સોપક્રમી કર્મ તુટીને પ્રદેશોદયથી ભોગવાઈ નિર્જરી જાય છે. તેથી તે કાળના યોગને નિરપાય યોગ કહેવાય છે. નિરપાય યોગ તાત્કાલિક મોક્ષફળ આપે છે. પરંતુ સાપાયયોગમાં ફળપ્રાપ્તિમાં વિલંબ થાય છે. તેથી સાપાય યોગના વ્યવચ્છેદ માટે મૂળસૂત્રમાં “પ્રાયઃ” શબ્દ લખ્યો છે. સાપાય યોગવાળા જીવો તીવ્ર મોહનીયકર્મના ઉદયના કારણે યોગમાર્ગથી પતિત થઈને પુનઃ કોઈ જીવો તે જ ભવમાં નિરપાય યોગ પ્રાપ્ત કરી મોક્ષફળને પ્રાપ્ત કરે છે, જેમ કે નંદિષેણમુનિ સર્વવિરતિધર થઈ પતન પામી પુનઃ સંયમી બની આત્મકલ્યાણસાધક બન્યા. I કોઈ જીવો યોગમાર્ગથી પતિત થઈ ઘણા ભવો સંસારમાં રખડી દીર્ઘકાલે નિરપાય યોગવાળા બની આત્મકલ્યાણસાધક પણ બને છે. | તથા કોઈ જીવો નિરપાય યોગવાળા હોવા છતાં મોક્ષે જવાની ભવિતવ્યતા કંઈક દૂર હોવાથી સંસારમાં થોડા ભવો કરવા છતાં મોક્ષમાર્ગ તરફનું પ્રયાણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. જેમ ગુણસેન - મયાણાસુંદરી વગેરે. આ પ્રમાણે સાપાય એવા અર્થ અને આલંબનયોગવાળાને કોઈક વખત મોક્ષપ્રાપ્તિરૂ૫ ફળપ્રાપ્તિનો વિલંબ હોવા છતાં પણ નિરપાય એવા તે (અર્થ અને આલંબન) યોગવાળાને વિના વિલંબે ફલોત્પત્તિમાં વ્યભિચાર 4 શ્રી યોગવિંશિશ્ન જ ૫૯ / Page #75 -------------------------------------------------------------------------- ________________ નથી. માટે મૂળગાથામાં સાપાય યોગવાળાના વ્યચ્છેદ માટે પ્રાયઃ શબ્દ ગ્રહણ કર્યો છે, એમ અર્થ જાણવો । अर्थालम्बनयोगाभाववतामेतच्चैत्यवन्दनसूत्रपदपरिज्ञानं “ स्थानादिषु “તરેષાં’’ यत्नवतां” = गुरुपदेशानुसारेण विशुद्धस्थानवर्णोद्यमपरायणानामर्थालम्बनयोगयोश्च तीव्रस्पृहावतां परं केवलं श्रेयः, अर्थालम्बनयोगाभावे वाचनायां प्रच्छनायां परावर्तनायां वा तत्पदपरिज्ञानस्यानुप्रेक्षाऽसंवलितत्त्वेन " अनुपयोगो द्रव्यम्" इति कृत्वा द्रव्यचैत्यवन्दनरूपत्वेऽपि स्थानोर्णयोगयलातिशयादर्थालम्बनस्पृहालुतया च तद्धेत्वनुष्ठानरूपतया भावचैत्यवन्दनद्वारा परम्परया स्वफलसाधकत्वादिति भावः || ૧૧ || = અર્થયોગ અને આલંબનયોગ જેમને પ્રાપ્ત નથી થયો એવા માત્ર સ્થાન અને ઉર્ણયોગવર્તી જે જીવો તે પ્રથમ કહેલા જીવોથી ઇતર. = અર્થ અને આલંબનયોગના અભાવવાળા અન્ય આત્માઓનું આ ચૈત્યવંદનસૂત્રોનું પદજ્ઞાન પણ પરમકલ્યાણ કરનાર બને છે. કારણ કે ગુરુભગવન્તોના ઉપદેશને અનુસારે સ્થાનાદિ (સ્થાન અને ઉર્ણ) યોગોમાં પૂરેપૂરો યથાર્થ પ્રયત્નવાળા તથા નિર્મળ (વિશુદ્ધ) આસન અને શુદ્ધ વર્ણોચ્ચારનો ઉદ્યમ કરવામાં પરાયણ, તથા મારામાં અર્થ અને આલંબનયોગ ક્યારે આવે ? એવી અર્થ અને આલંબનયોગની તીવ્ર સ્પૃહાવાળા મહાત્માઓને પ્રથમના બે યોગ માત્ર હોવા છતાં વિશુદ્ધ એવું સૂત્રોનું પદજ્ઞાન પણ પરમકલ્યાણ કરનાર બને છે. અર્થજ્ઞાન ન હોવાથી જ્ઞાનયોગ નથી. એટલે ચૈત્યવંદનાદિ સૂત્રોનું ઉચ્ચારણ કરતાં અર્થરમણતા, એકાગ્રતા, ઉપયોગશીલતા નથી. માટે જ અર્થયોગ અને આલંબનયોગના અભાવમાં પણ ચૈત્યવંદનાદિ સૂત્રોની વાચના લેવામાં, પૃચ્છના કરવામાં અને વારંવાર તે તે મૂળ સૂત્રોનું ઉચ્ચારણ કરવારૂપ પરાવર્તના કરવામાં વર્તતું સૂત્રોના પદોનું જ્ઞાન અનુપ્રેક્ષા(ભાવના-ઉપયોગમયતા) રહિત હોવાથી ‘‘અનુપયોગો દ્રવ્યમૂ’” એ ન્યાયે આ ચૈત્યવંદનક્રિયા દ્રવ્યચૈત્યવંદનસ્વરૂપ હોવા છતાં પણ પોતાને પ્રાપ્ત થયેલ સ્થાનયોગ અને ઉર્ણયોગમાં અતિશય પ્રયત્ન વિશેષ હોવાથી અને અર્થયોગ તથા આલંબનયોગની સતત તીવ્રસ્પૃહાલુતા હોવાથી આ ॥ શ્રી યોગવિંશિક * ૬૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ ધમનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. એટલે પરંપરાએ પણ મોક્ષફળદ બને છે. અWયોગ અને આલંબનયોગ એ જ્ઞાનયોગ હોવાથી ઉપયોગપૂર્વકની ક્રિયા હોવાથી ભાવચૈત્યવંદનસ્વરૂપે હોવાથી અમૃતાનુષ્ઠાન બનવાના કારણે અનંતરપણે પરમકલ્યાણ (મોક્ષફળ)ને આપનાર બને છે. અને અર્થ તથા આલંબનયોગ રહિત માત્ર સ્થાન - ઉયોગવાળાઓની ધર્મક્રિયા ક્રિયાયોગ હોવાથી તહેતુ અનુષ્ઠાન બનવાના કારણે કાળાન્તરે ભાવચૈત્યવંદન થવા દ્વારા પરંપરાએ સ્વફળસાધક (મોક્ષફળસાધક) બને છે. અમૃતાનુષ્ઠાન અનંતરપણે મોક્ષફલદાયક બને છે. અને તદ્ધત અનુષ્ઠાન પરંપરાએ મોક્ષફળદાયક બને છે. I પ્રથમના ચારે યોગવાળાનું અનુષ્ઠાન જ્ઞાનયોગમય હોવાથી ભાવચૈત્યવંદનરૂપ છે તેથી અમૃતાનુષ્ઠાન બને છે. અને માત્ર પ્રથમના બે યોગવાળા આત્માઓ પાછળના બે યોગની સ્પૃહાવાળા હોવા છતાં જ્ઞાનયોગ ન હોવાથી દ્રવ્યક્રિયા સ્વરૂપ હોવાથી ભાવક્રિયાનો હેતુ હોવાથી તદ્ધતુ, અનુષ્ઠાન બને છે. જે પરંપરાએ મોક્ષફળદાયક બને છે. સારાંશ કે અમૃતાનુષ્ઠાન તાત્કાલિક ફળદાયક બને છે અને તહે, અનુષ્ઠાન પરંપરાએ ફળદાયક બને છે. "स्थानादियलाभावे च तच्चैत्यवंदनानुष्ठानमप्राधान्यरूपद्रव्यतामास्कन्दन्निष्फलं वा स्यादिति लेशतोऽपि स्थानादियोगाभाववन्तो नैतत्प्रदानयोग्या इत्युपदिशन्नाह : જે આત્માઓમાં સ્થાનાદિ યોગોનો પણ પ્રયત્નવિશેષ નથી. તેવા આત્માઓનું તે ચૈત્યવંદનસૂત્રોનું અનુષ્ઠાન અત્યન્ત અપ્રધાનરૂપ= અસારરૂપ બને છે. અર્થાત્ અસાર બન્યું છતું નિષ્ફળ જ થાય છે. માટે લેશથી પણ સ્થાનાદિ યોગો જેનામાં નથી તેવા આત્માઓ આ ચૈત્યવન્દનાદિ સૂત્રો આપવાને માટે ભણાવવા માટે અયોગ્ય છે. એમ ઉપદેશ આપતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે - इहरा उ कायवासिय-पायं अहवा महामुसावाओ । ता अणुरूवाणं चिय, कायव्वो एयविन्नासो ।। १२ ।। / શ્રી યોગવિશિા ૬૧ / Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્લોકાર્ધ :- (સ્થાનાદિ યોગ જેમાં નથી એવા) ઇતર જીવોનું આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કાયવાસિત પ્રાયઃ (માત્ર કાયાથી જ કરાયેલી તુચ્છ ક્રિયા તે કાયવાસિત, તે રૂપ પ્રાય) સમજવું. અથવા તેમાં મહામૃષાવાદ દોષ થાય છે એમ જાણવું. તેથી અનુરૂપ (યોગ્ય) જીવોને જ આ ચૈત્યવંદનસૂત્રનો વાસ (પાઠદાન) કરવું. || ૧૨ // = 'इहरा उ त्ति" । "इतरथा तु" = अर्थालम्बनयोगाभाववतां स्थानादि यत्नाभावे तु तत् चैत्यवन्दनानुष्ठानं, “कायवासितप्रायं" सम्मूर्छनजप्रवृत्तितुल्यकायचेष्टितप्रायं मानसोपयोगशून्यत्वात् उपलक्षणाद् वाग्वासितप्रायमपि द्रष्टव्यं, तथा चाननुष्ठानरूपत्वान्निष्फलमेतदिति भावः ।। જે મહાત્માઓ અર્થયોગ અને આલંબનયોગવાળા છે તે અમૃતાનુષ્ઠાનવાળા હોવાથી અનંતરપણે ફળને પ્રાપ્ત કરનારા બને છે અને જે સ્થાન તથા ઉર્ણયોગ માત્રમાં પ્રયત્નશીલ છે તે તદ્ધ, અનુષ્ઠાનવાળા હોવાથી પરંપરાએ ફળને પ્રાપ્ત કરનારા બને છે. આ બંને પ્રકારના મહાત્માઓથી ઈતર એવા જે જીવો, કે જે જીવો અર્થયોગ અને આલંબનયોગના અભાવવાળા તો છે પરંતુ સ્થાનયોગ અને ઉર્ણયોગમાં પણ પ્રયત્નવિશેષ નથી. એમ ચારે યોગ વિનાના જીવો વડે કરાતું તે ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન “કાયવાસિત” માત્ર જ છે. એટલે કે માત્ર કાયચેષ્ટા જ છે. અર્થાત્ સમૂર્ણિમ જીવો વડે કરાયેલી ક્રિયાની તુલ્ય કાયચેષ્ટિત ક્રિયા માત્ર સમજવી. કારણ કે માનસિક ઉપયોગ શૂન્ય હોવાથી કંઈ કામની નથી. ઈષ્ટફળને આપવામાં નિરર્થક છે ! ઉપલક્ષણથી આ પ્રમાણે ઉપયોગશૂન્યપણે વચનમાત્રથી બોલાતું ચૈત્યવંદન પણ “વાગ્વાસિત પ્રાય” (વાણીનો વિલાસ માત્ર) જ છે. એમ સમજી લેવું. આ રીતે ઉપયોગશૂન્યપણે માત્ર કાયા કે વચનથી કરાતું ચૈત્યવંદન “અનનુષ્ઠાન” હોવાથી મોક્ષફળને આપવામાં નિષ્ફળ છે. કોઈ જીવો આ અનુષ્ઠાન કરતાં કરતાં કદાચ સૂત્રો સ્પષ્ટ બોલાશે. એ આશયથી કયારેક ચિત્ત સૂત્રોમાં પરોવે, ક્યારેક ચિત્ત સંસારના વિચારોમાં પરોવે. તોપણ તે મનયોગનો વ્યાપાર હોવા છતાં પણ પ્રણિધાન આશયવાળું મન ન હોવાથી તે અનનુષ્ઠાન જ કહેવાય છે. શ્રી યોગવિંશિક ૬૨ / Page #78 -------------------------------------------------------------------------- ________________ “अथवा" = इति दोषान्तरे तच्चैत्यवन्दनानुष्ठानं महामृषावादः "स्थानमौनध्यानैरात्मानं व्युत्सृजामि" (ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि) इति प्रतिज्ञया विहितस्य चैत्यवन्दनकायोत्सर्गादेः स्थानादिभने मृषावादस्य स्फुटत्वात्, स्वयं विधिविपर्ययप्रवृत्तौ परेषामेतदनुष्ठाने मिथ्यात्वबुद्धिजननद्वारा तस्य लौकिक मृषावादादतिगुरुत्वाच्च, तथा च विपारीतफ्लं तेषामेतदनुष्ठानं सम्पन्नम्। येऽपि થાનકિશુદ્ધ મહિલ્ટીસ્વંદ્વીચ્છISSमुष्मिकस्वर्लोकादिविभूतीच्छया वैतदनुष्ठानं कुर्वन्ति, तेषामपि मोक्षार्थकप्रतिज्ञया विहितमेतत्तद्विपरीतार्थतया क्रियमाणं विषगरानुष्ठानान्तर्भूतत्वेन महामृषावादानुबन्धित्वाद् विपरीतफलमेवेति । અથિિદ યોગો જેનામાં નથી અને સ્થાનાદિ પ્રાથમિક યોગોમાં પણ જે આત્માનો પ્રયત્નવિશેષ નથી તેવા આત્માઓ વડે કરાતું આ ચૈત્યવંદનાદિ ધમનિષ્ઠાન અસાર-તુચ્છ-ઉપયોગશૂન્ય હોવાથી ઈષ્ટફળને આપવાને આશ્રયી નિષ્ફળ છે. એમ એક દોષ અવતરણિકામાં કહ્યા મુજબ બતાવીને હવે “સથવા” શબ્દથી શરૂ થતા પાઠમાં બીજો દોષ બતાવે છે. એટલે અથવા શબ્દ દોષાન્તર બતાવવા માટે છે. તે બીજો દોષ એ છે કે આવા આત્માઓ વડે કરાતું, તે ચૈત્યવંદનાનુષ્ઠાન મહામૃષાવાદ છે. ચૈત્યવંદનાનુષ્ઠાન કરતી વખતે ચારે સ્તુતિઓમાં બોલાતા અન્નત્થ સૂત્રમાં “ઠાણેણં મોણેણં, ઝાણેણં અપ્રાણું વોસિરામિ” પાઠ બોલવાપુર્વક કાઉસ્સગ્ન કરતાં પહેલાં પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે હું કાઉસ્સગમાં એક જ સ્થાને ઊભો રહીશ, મૌનપણે ઊભો રહીશ, એક જ ધ્યાને ઊભો રહીશ. આ રીતે એક જ સ્થાન-મૌન-ધ્યાન આચરવાપૂર્વક મારા આત્માને વોસિરાવું છું. તમારા આત્માની તમામ ચેષ્ટાઓ ત્યજી દઉં છું.) આવી પ્રતિજ્ઞા વડે કરાયેલા ચૈત્યવંદનસંબંધી કાયોત્સગદિમાં સ્થાનાદિ યોગો સાચવવા જોઈએ. તેને બદલે આવી પ્રતિજ્ઞા કરીને જો સ્થાનાદિ યોગોમાં પ્રયત્નવિશેષ કરવામાં ન આવે તો સ્થાનાદિ યોગોનો ભંગ થયે છતે બોલીએ કંઈ અને આચરીએ કંઈ એ રીતે મૃષવાદપણું સ્પષ્ટ જણાય છે. પ્રશ્ન : બોલવા કરતાં આચરણ ભિન્ન હોવાથી મૃષાવાદ કહીએ તે બરાબર છે. પરંતુ મૂળશ્લોકમાં “મહામૃષાવાદ” કહ્યું છે. તેની પાછળ ગ્રંથકારશ્રીનો આશય શું છે? શ્રી યોગવિંશિક ૬૩ / Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : જે આત્માઓ જે પ્રકારનું સૂત્ર બોલે તેના કરતાં વિધિના વિપર્યયવાળી પ્રવૃત્તિમાં વર્તે, ત્યારે તેમની સેવા પ્રકારની પ્રવૃત્તિ જોઈને બીજા જોનારાઓના મનમાં એવો ભાસ થાય કે આ ક્રિયા આ પ્રમાણે જ કરાતી હશે. એમ આ અનુષ્ઠાનમાં જોનારા એવા પરને મિથ્યાત્વબુદ્ધિ ઉત્પન્ન કરવા દ્વારા તે અનુષ્ઠાન લૌકિક મૃષાવાદ કરતાં પણ અતિભયંકર છે. તેથી ગ્રંથકારશ્રીએ તે અનુષ્ઠાનને મૃષાવાદ ન કહેતાં મહામૃષાવાદ કહ્યું છે. અને તેથી જ તેવા આત્માઓનું આ અનુષ્ઠાન નિષ્ફળ જ છે એમ નહિ પરંતુ વિપરીત ફળને આપનારું બને છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે જે આત્માઓ મૂળસૂત્રમાં સ્થિર-મૌન-એકાગ્ર રહેવાની કાઉસ્સગ્ન સંબંધી પ્રતિજ્ઞા કરીને સ્થાનાદિયોગોમાં પ્રયત્નવિશેષ નથી કરતા. તેઓની ક્રિયામાં વિધિવિપર્યયવાળી પ્રવૃત્તિ હોવાથી પોતાના માટે તો ઈષ્ટફળ આપવામાં નિરર્થક નિષ્ફળ) બને છે. તથા તેમની સેવા પ્રકારની ચેષ્ટા જોઈને બીજા જોનારાઓને પણ આ ધર્મક્રિયા આ પ્રમાણે જ કરાતી હશે. એમ પરમાં પણ અનુષ્ઠાનવિધિના વિપર્યયવાળી મિથ્યાત્વબુદ્ધિ ઉત્પન્ન કરનાર બનવાથી ખોટી પરંપરા ચલાવવાના નાયક બનવાથી ઉત્સુત્ર-ઉન્માગદિના પોષક બનવાથી લૌકિક અસત્ય કરતાં પણ આ અસત્ય અતિશય ગુરુ છે (ભારે છે), ચીકણાં કર્મ બંધાવનારું છે. તેથી મહામૃષાવાદ છે અને મોક્ષફળ ન આપતું હોવાથી નિષ્ફળ તો છે પરંતુ તેનાથી ઊલટું, સંસારભ્રમણ વધારનારું હોવાથી વિપરીત ફળને આપનારૂં છે. જે આત્માઓ સ્થાનયોગ-ઉર્ણયોગાદિથી શુદ્ધાનુષ્ઠાન કરતા હોય પરંતુ ઐહિક કીર્તિ (આ ભવમાં યશ-કીર્તિ-પ્રતિષ્ઠા) આદિની ઈચ્છા વડે આ અનુષ્ઠાન કરે છે. અથવા આમુમ્બિક (પરલોકમાં) સ્વગદિકની વિભૂતિની ઈચ્છાદિથી આ અનુષ્ઠાન કરે છે તે આત્માઓનું પણ આ અનુષ્ઠાન મોક્ષાર્થક માટેની પ્રતિજ્ઞાથી કહેવાયેલું હોવા છતાં પણ વિપરીતાર્થપણા વડે કરાતું છતું વિષ અને ગરાનુષ્ઠાનની અંતર્ગત થવાના કારણે મહામૃષાવાદનું અનુબંધી હોવાથી વિપરીત ફળવાળું જ છે || / શ્રી ગોગવિંશિકા ૬૪ / Page #80 -------------------------------------------------------------------------- ________________ સારાંશ એ છે કે જે આત્માઓ સ્થાનાદિ યોગો બરાબર સાચવે છે તેથી ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનો શુદ્ધ (બહારથી વિધિપૂર્વક) કરે છે. પરંતુ ચિત્તમાં આ લોક સંબંધી કીર્તિ આદિની ઈચ્છાઓ અથવા પરલોક સંબંધી સ્વગદિકની વિભૂતિની ઈચ્છાઓ જ્વલંત વર્તે છે. તે ભોગોની ઈચ્છાથી જ આ ધમનુષ્ઠાન સેવે છે. તેઓનું આ ધર્માનુષ્ઠાન સૂત્ર બોલતી વખતે “વોહિતમત્તા, નિવસત્તિનાપુ” શબ્દોચ્ચારણ કાલે સમ્યક્તના ગુણની પ્રાપ્તિ માટે તથા નિરૂપસર્ગ જે સ્થાન (મોક્ષ), તેની પ્રાપ્તિ માટે હું કાઉસ્સગ્ન કરું છું આ પ્રમાણે આ ચૈત્યવંદનઅનુષ્ઠાન મોક્ષાર્થક (મોક્ષ છે પ્રયોજન જેનું એવી) પ્રતિજ્ઞા વડે કરાયેલું છે. છતાં ચિત્તમાં આ લોક-પરલોકના ભોગસુખોની ઇચ્છાઓ રાખી તે માટે ધમનુષ્ઠાન કરે છે એટલે વિપરીતાર્થકતાના કારણે (મુખે પ્રતિજ્ઞા મોક્ષની કરે છે અને ચિત્તમાં સંસારવાસના વર્તે છે. આ રીતે વિપરીત છે પ્રયોજન જેનું એવી આ ક્રિયા હોવાના કારણે) કરાતું આ ધમનુષ્ઠાન અનુક્રમે વિષ અને ગર-અનુષ્ઠાનમાં અંતભૂત થાય છે. કરેલી પ્રતિજ્ઞા કરતાં ચિત્તવૃત્તિ ભિન્ન હોવાથી મૃષાવાદ તો છે જ, તથા બીજા જોનારાઓમાં ધમનુષ્ઠાન સેવતી વખતે આ લોક-પરલોકના સુખની ઇચ્છાઓ રતખાય એમ મિથ્થાબુદ્ધિજનક હોવાથી મૃષાવાદ જ છે એટલું નહિ પરંતુ મહામૃષાવાદ છે. તથા પોતાના આત્મામાં ભોગસુખની વૃત્તિઓને પોષનાર હોવાથી આ મહામૃષાવાદને ભવોભવમાં અનુબંધ કરનાર હોવાથી મૃષાવાદ કે મહામૃષાવાદને બદલે “મૃષાવાદનું અનુબંધી” હોવાથી વિપરીત ફળ જ આપનારું છે એટલે કે કેવળ સંસાર વધારનારું જ છે. તેથી આવાં ઉત્તમોત્તમાનુષ્ઠાનો વખતે ઐહિકાદિ ભોગસુખની વૃત્તિઓ ત્યજી દેવી જોઈએ ! આ પ્રમાણે પાંચ પ્રકારના અનુષ્ઠાનોમાં યોગફળ જણાવ્યું. (૧) અમૃતાનુષ્ઠાન અનંતરપણે મોક્ષદાયક બને છે. (૨) તહેતુઅનુષ્ઠાન પરંપરાએ મોક્ષદાયક બને છે. (૩) અનનુષ્ઠાન નિષ્ફળ છે. મહામૃષાવાદ છે. વિપરીત ફળદ છે. 0 શ્રી યોગવિંશિકા ૬૫ / Page #81 -------------------------------------------------------------------------- ________________ (૪) ગરાનુષ્ઠાન નિષ્ફળ છે. મહામૃષાવાદનું અનુબંધી છે. વિપરીત ફળદ છે. (૫) વિષાનુષ્ઠાન નિષ્ફળ છે. મહામૃષાવાદનું અનુબંધી છે. વિપરીત ફળદ છે. विषाद्यनुष्ठानस्वरूपं चेत्थमुपदर्शितं पतञ्जल्याधुक्तभेदान् स्वतन्त्रेण संवादयता ग्रन्थकृतैव योगबिन्दौ - विषं गरोऽननुष्ठानं, तद्धतुरमृतं परम् ।। गुर्वादिपूजानुष्ठानमपेक्षादिविधानतः ।। योगबिन्दु १५५ ।। विषं = स्थावरजङ्गमभेदभिन्नम्, ततो विषमिव विषम्, एवं गर इव गरः, परं गर = કુદ્રવ્યસંયોગનો વિવિશેષ:, “મનનુાન” = મનુનામા, “તવ્હેતુ:” = अनुष्ठानहेतुः, अमृतमिवामृतं अमरणहेतुत्वात्, “अपेक्षा" = इहपरलोकस्पृहा आदिशब्दादनाभोगादेश्च यद् विधानं विशेषस्तस्मात् ।। પતંજલી આદિ યોગીઓએ કહેલા અનુષ્ઠાનના ભેદોને પોતાના શાસ્ત્રની સાથે સંવાદન કરતા એવા ગ્રન્થકાર મહર્ષિ વડે જ યોગબિંદુમાં વિષાદિ અનુષ્ઠાનનું સ્વરૂપ આ પ્રમાણે બતાવાયું છે. (અહીં- ટીકામાં સ્વતંત્રે એવો જે શબ્દ છે તેનો અર્થ સ્વ=પોતાના તન શાસ્ત્રની સાથે સંવાદન કરતા એવો અર્થ કરવો.) ઈહલોકના સુખાદિની અપેક્ષાદિ ભેદોથી કરાતું ગુરુ આદિની પૂજાનું અનુષ્ઠાન તે વિષ, ગર અનનુષ્ઠાન, તહેતુ અને છેલ્લું અમૃતાનુષ્ઠાન એમ કુલ પાંચ પ્રકારનું અનુષ્ઠાન છે.” - ધાર્મિકાનુષ્ઠાન એક જ પ્રકારનું હોવા છતાં પણ ઈહલોકસુખાપેક્ષા, પરલોકસુખાપેક્ષા ઈત્યાદિ કારણોના ભેદથી તે જ અનુષ્ઠાન પાંચ પ્રકારનું છે. વિષ બે પ્રકારનું હોય છે. (૧) સ્થાવર, (૨) જંગમા સ્થાવર જીવો જેમકે ઔષધિઓ કિંધાકાદિ ફળો વગેરેનું જે વિષ તે સ્થાવરવિષ, તથા સપ-વીંછી વગેરે જે જંગમ (હાલતા-ચાલતા) જીવો, તેઓનું જે વિષ તે જંગમવિષ. આ બંને પ્રકારનું વિશ્વ આરોગતાંની સાથે જ મૃત્યુનું કારણ બને છે. તેવી જ રીતે ઈહલોકમાં સુખની ઇચ્છાથી કરાયેલું ગુરુ આદિનું પૂજનરૂપ ધર્માનુષ્ઠાન આત્માને મોહવાસનામાં નાખીને આત્મભાવથી મૃત્યુ 0 શ્રી યોગવિશિમ ૬૬ / Page #82 -------------------------------------------------------------------------- ________________ કરાવે છે. તેથી આવી ઈહલોકના સુખની અપેક્ષા વિષના જેવી હોવાથી વિષ કહેવાય છે. તેથી આવી વાસનાપૂર્વક કરાયેલું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે. પરલોકના સુખની અપેક્ષાથી કરાયેલું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે. ગર એ પણ એક જાતનું વિષવિશેષ જ છે. કુત્સિત દ્રવ્યોના મિલનથી કરાયેલું જે વિષ તે ગરવિષ કહેવાય છે. જેમકે મહુડાં વગેરેને કોવરાવીને બનાવાતો દારૂ, અફીણ, ગાંજો, તેની જેમ આ પણ વિકારક એવાં કુત્સિત. દ્રવ્યોના સંયોગથી કરાયેલું વિષ જાણવું . જેમ વિષ તાત્કાલિક મારે છે અને આ ગરવિષ શરીરમાં વ્યાપ્ત થયું છતું કાલાન્તરે મારે છે. તેવી જ રીતે ઈહલોકસ્પૃહાથી કરાયેલું અનુષ્ઠાન આત્માને તે જ ભવમાં ભોગસુખમાં પાડીને મારે છે જ્યારે પરલોકની સ્પૃહાથી કરાયેલું અનુષ્ઠાન ભવાન્તરોમાં ભોગસુખોમાં પાડીને જીવને મારે છે. માટે પરલોકસ્પૃહાથી કરાયેલું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે. અપેક્ષાદિવિધાનતઃ” આ શબ્દમાં કહેલા “આદિ” શબ્દથી અનાભોગ, સદનુષ્ઠાનનો રાગ, અને મોક્ષનો રાગ સમજવાનો છે એટલે કે અનાભોગપૂર્વક કરાતું જે અનુષ્ઠાન તે અનનુષ્ઠાન છે. અર્થાત્ અનુષ્ઠાનાભાસ છે | સદનુષ્ઠાનના રાગપૂર્વક કરાતું અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાનનો હેતુ હોવાથી તેનું અનુષ્ઠાન કહેવાય છે. તે અમૃતના જેવું જે અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. જેમ અમૃતનું પાન કરનાર આત્મા અમૃતના પ્રભાવથી અમર બને છે, કારણ કે અમૃત તે અમરણનું કારણ છે, તેમ જે અનુષ્ઠાન આત્માને એવું (મોક્ષ) સ્થાન આપે છે કે જ્યાં કદાપિ મરણ થતું નથી. તેથી અમૃતની જેમ અમરણનું કારણ બને એવું જે અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે ! મૂળ ગાથામાં “પેક્ષાવિત:” એમ જે પાઠ છે. ત્યાં અપેક્ષા એટલે ઈહલોકસુખાપેક્ષા-પરલોકસુખાપેક્ષા જાણવી. તથા આદિ શબ્દથી અનાભોગાદિ(અનાભોગ - સદનુષ્ઠાનરાગ તથા મોક્ષરાગ)નું ગ્રહણ કરવું | આ પ્રમાણે એક જ પ્રકારના ગુરુપૂજન આદિ ધમનુષ્ઠાન કરનારા આત્માઓમાં ઈહલોકસુખાપેક્ષા વગેરે પાંચે કારણભેદોને લીધે કાર્યભેદ થાય છે. પાંચ પ્રકારનાં કારણો (આશયવિશેષો = ચિત્તનાં પરિણામો) _/ શી રોગવિશિકા જ ૬૭ . Page #83 -------------------------------------------------------------------------- ________________ વિશેષ-વિશેષ - ભિન્ન-ભિન્ન છે. તે કારણથી કાર્યરૂપ એવાં અનુષ્ઠાનો પણ વિષ-ગરાદિ રૂપે વિશેષ-વિશેષ છે. અહીં વિધાન શબ્દનો અર્થ વિશેષ જાણવો ! તથા વિશેષ એટલે ભિન્ન ભિન્ન એમ અર્થ કરવો / "विषं लब्ध्याद्यपेक्षातः इदं सच्चित्तमारणात् । મદતોડ સ્વાર્થનાવ્યું, રધુવાપાવનાત્તથી || યો. નિં. ૧૨૬ //. “ના” = શ્ચિકીત્યઃ સર્વેક્ષાતઃ - સ્પૃહીત: “મનુ “વિષ”, सच्चित्तमारणात्" = परिशुद्धान्तःकरणपरिणामविनाशात्, तथा महतोऽनुष्ठानस्य "अल्पार्थनात्' = तुच्छलब्ध्यादिप्रार्थनेन लघुत्वस्यापादनादिदं विषं ज्ञेयम् ।। યોગબિંદુના અનુસાર વિષાદિ પાંચ અનુષ્ઠાનોના અર્થ જણાવે છે“લાભાદિ સંસારિક વાંછાઓની અપેક્ષાથી કરાતું આ અનુષ્ઠાન સમ્યગૂચિત્તનો વિનાશ કરનાર હોવાથી, તથા મહાન ફળ આપે તેવાની પાસે અલ્પફળની અભ્યર્થના કરવાથી મોટાની લઘુતા થવાથી વિષ જાણવું. // જે ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનો કર્મક્ષયાત્મક નિવણફળ આપનાર છે. તે ચૈત્યવંદનાદિ કરતી વખતે ધનલાભ, યશકીર્તિ, આદિ શબ્દથી શારીરિક સુખ, દીઘાયુષ્યતા, પુત્ર-પ્રાપ્તિ વગેરે સાંસારિક સુખોની અપેક્ષા રાખવામાં આવે તો આ અનુષ્ઠાન આવી સ્પૃહાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. કારણ કે જેમ વિષભક્ષણ કરવાથી મનુષ્ય મૃત્યુ પામે છે. દ્રવ્યપ્રાણોનો વિષવિનાશ કરે છે. તેમ શુભલેશ્યાપરિણામવાળા સમ્યગુ ચિત્તનો આવી સ્પૃહાવાળા ચિત્તપૂર્વક કરાયેલા અનુષ્ઠાનથી વિનાશ થાય છે. તેથી આ અનુષ્ઠાન વિષની જેમ સમ્યમ્ ચિત્તનો વિનાશક હોવાથી વિષ કહેવાય છે. તથા જે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન મોક્ષાત્મક મહાન ફળને આપનાર છે તે અનુષ્ઠાન વખતે અલ્પ ફળવાળી અભ્યર્થના કરવાથી એટલે કે તુચ્છ-અસાર અને નાશવંત એવા ધનલાભાદિની પ્રાર્થના કરવા વડે મહાન ફળ આપનારા અનુષ્ઠાનની લઘુતા થતી હોવાથી પણ વિષ છે. | જે મનુષ્યભવ જીવનપર્યન્ત સાંસારિક સુખો ભોગવવાને સમર્થ હતો તથા વાયુષ્ય પ્રમાણ જીવન જીવવાને સમર્થ હતો તે જ મનુષ્યભવ વિષભક્ષણથી સાંસારિક સુખોના ભોગ માટે પણ લઘુ બને છે તથા / શ્રી યોગવિંશિક ૬૮ 0. Page #84 -------------------------------------------------------------------------- ________________ અકાલ મરણ આવવાના કારણે પણ લઘુ બને છે. તેમ આ અનુષ્ઠાન મોક્ષાત્મક મહાફળ આપવાને સમર્થ હોવા છતાં ધનલાભ-યશકીર્તિ આદિરૂપ ક્ષણિક-તુચ્છ-અસાર એવા અલ્પ ફળની પ્રાર્થના કરવાથી તે મહાન અનુષ્ઠાનની લઘુતા થાય છે. પ્રશ્ન : ધન-લાભાદિથી જ્યારે આ અનુષ્ઠાન કરાય ત્યારે ચિત્તમાં ધનલાભાદિની સ્પૃહા હોવાથી ચિત્ત સમ્યગુ છે જ નહિ, તો આવી સ્પૃહાવાળું અનુષ્ઠાન સમ્યગુ ચિત્તનું મારક શી રીતે કહેવાય? ઉત્તર : પ્રભુના ગુણોનું સ્મરણ, ચૈત્યવંદનનાં સૂત્રોનું સ્પષ્ટોચ્ચારણ, અર્થનું ચિંતન-મનન, એ સ્વરૂપ સમ્યગુ ચિત્ત હોઈ શકે છે. પરંતુ મોહની વાસનાથી આ ચિત્ત ભાંગી જાય છે. વિનષ્ટ બની જાય છે. વળી ધનલાભાદિની ઋહાથી આ અનુષ્ઠાન કરાતું હોવાથી જ્યારે કદાચ પૂર્વબદ્ધ પુણ્યોદયથી ધનલાભાદિ થઈ જાય છે ત્યારે આ અનુષ્ઠાન બંધ થઈ જાય છે. અટકી જાય છે. કારણ કે તે પૂરતું જ હતું ! આ રીતે સમ્યગ ચિત્તનું વિનાશક હોવાથી તથા લઘુતા પ્રાપ્ત કરાવનાર હોવાથી આ અનુષ્ઠાન વિષતુલ્ય હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. તે ૧૫૬ ! ન "दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । દ્વિહિતની વૈવ, નિત્તરનિતિનાત || ચો. વિ. 9૫૭ || "एतद्" अनुष्ठानं, ऐहिकभोगनिस्पृहस्य स्वर्गभोगस्पृहया गरमाहुः “विहितनीत्यैव" = विषोक्तनीत्यैव केवलं कालान्तरे = भवान्तररूपे निपातनात्-अनर्थसम्पादनात् । विषं सद्य एव विनाशहेतुः गरश्च कालान्तरेणेत्येवमुपन्यासः ।। "अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । “સમ્રમુÉ મોડતિ, તતતઘથતિમ્ ચો.લિ. ૧૧૮ || “મનામાવત:” ત્રા િનવાવતિમનસ: “ત” = મનુષ્ઠાન "अननुष्ठानं' अनुष्ठानमेव न भवतीत्यर्थः । “सम्" इति समन्ततः प्रकर्षेण मुग्धं सन्निपातोपहतस्येवानध्यवसायापन्नं मनोऽस्य, “इति" पादसमाप्तौ । अत एवं ततो યથોતિં તથૈવ . I શ્રી યોગવિશિા જ ૬૯ / Page #85 -------------------------------------------------------------------------- ________________ દૈવિક ભોગોની અભિલાષાથી કરાતું આ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન આ (વિષાનુષ્ઠાન)માં કહેલી નીતિ વડે જ કાલાન્તરે મારક હોવાથી ‘“T’' કહેવાય એમ મનીષી પુરુષો કહે છે. II વિષાનુષ્ઠાન આ લોકનાં સુખોની ઇચ્છાથી કરાય છે. અને આ ગરાનુષ્ઠાન આ લોકના ભોગસુખોથી નિઃસ્પૃહ એવા આત્માઓનું છે કે જે સ્વર્ગ લોકનાં ભોગસુખોની સ્પૃહાથી કરાય છે તેને પૂર્વાચાર્યો-મનીષી પુરુષો ગરાનુષ્ઠાન કહે છે । દૈવિક-ભોગસુખોની ઇચ્છાથી અથવા ભવાન્તરમાં ચક્રવર્તી આદિ માનવસુખની ઇચ્છાથી કરાતું આ અનુષ્ઠાન વિષાનુષ્ઠાનમાં કહેલી નીતિવાળું જ હોવાથી સચ્ચિત્તનાશક છે તથા મહાફળદાયકની લઘુતા કરનારું છે । ફક્ત આ અનુષ્ઠાન કાળાન્તરે અર્થાત્ દીર્ઘકાળે એટલે કે અન્ય ભવોમાં ધર્મબુદ્ધિથી પાડે છે. અનર્થ ઉત્પન્ન કરે છે. વિષાનુષ્ઠાન તાત્કાલિક મરણનું કારણ બને છે જ્યારે ગરાનુષ્ઠાન કાલાન્તરે પ્રાણનાશનું કારણ બને છે. તેથી જ આ ક્રમ જણાવેલ છે. સારાંશ કે જેમ ઇહલોકના સુખની ઇચ્છાથી કરાતું ધર્માનુષ્ઠાન “કર્મક્ષય અને મોક્ષ માટે આ અનુષ્ઠાન છે” એવી ધર્મબુદ્ધિરૂપ સચિત્તનો નાશ કરે છે. તથા મહાફળને આપનાર હોવા છતાં પણ આ લોકના સુખરૂપી તુચ્છળ માંગીને તે અનુષ્ઠાનની લઘુતા આપાદન કરે છે. તે જ ન્યાયને અનુસારે પરલોકના સુખની ઇચ્છાથી કરાતું ધર્માનુષ્ઠાન પણ કાલાન્તરે (પરભવમાં મનવાંછિત સુખ પ્રાપ્ત થવાથી, કાર્ય પૂર્ણ થઈ જવાથી) ધર્મબુદ્ધિવાળા સચ્ચિત્તનો વિનાશ કરે છે. જે કારણ જે કાર્ય માટે સેવાય, તે કાર્ય સિદ્ધ થયે છતે કારણ ત્યજી દેવામાં આવે છે. તેવી જ રીતે ઇહલોક-પરલોકની ઇચ્છાથી કરાયેલાં અનુષ્ઠાનો પોત-પોતાનું ફળ આપે છતે ધર્મ ક૨વાની બુદ્ધિ નષ્ટ થાય છે. માટે બંને સચ્ચિત્તનાં નાશક હોવાથી એક જાતનાં વિષ જ છે. તથા મહાફળદાયક પાસે આવી તુચ્છ માગણી કરવાથી મહાનની લઘુતા થાય છે એમ બંને અનુષ્ઠાનોમાં વિષત્વ રહેલું છે. તફાવત માત્ર એટલો જ છે કે એક જલ્દી મરણહેતુ બને છે અને બીજું ભવાન્તરે મરણહેતુ બને છે ॥ ૧૫૭ ॥ ॥ શ્રી યોગવિંશિકા ૨૭૦ II Page #86 -------------------------------------------------------------------------- ________________ આ લોક, પરલોક, કે મોક્ષ, ઇત્યાદિ કોઈપણ જાતના સુખફળના ઉપયોગ વિનાના આત્માનું સંમૂર્છાિમની જેમ કરાયેલું આ અનુષ્ઠાન તે અનનુષ્ઠાન કહેવાય છે. જેનું મન સંપ્રમુગ્ધ છે. અર્થાત્ શૂન્ય છે તેથી જ (તે જીવનું) આ અનુષ્ઠાન યથોદિત (અનનુષ્ઠાન) છે. તે ૧૫૮ !! અનાભોગવત ઃ એટલે કે આલોકસુખ, પરલોક સુખ કે મોક્ષસુખ એમ કોઈપણ જાતના સુખફળની પ્રાપ્તિમાં સ્થિર નથી મન જેનું એવા શૂન્યમનસ્ક જીવનું દેવ-ગુરુપૂજન-ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સંમૂર્છાિમ જીવની ક્રિયાની જેમ “અનનુષ્ઠાન” કહેવાય છે એટલે કે અનુષ્ઠાન હોવા છતાં પણ જાણે અનુષ્ઠાન જ નથી એવો અર્થ જાણવો ! સંપ્રમુગ્ધ” શબ્દમાં સ૬ ઉપસર્ગ = ચારે બાજુથી, પ્ર ઉપસર્ગ = પ્રકર્ષે કરીને, અને મુઘ શબ્દ = સન્નિપાત નામના રોગથી પરાભૂત થયેલાનું ચિત્ત જેમ શૂન્ય બની જાય છે. તેની જેમ, એવો અર્થ જાણવો અર્થાત્ ચારે બાજુથી પ્રકર્ષે કરીને અત્યંત મુગ્ધ-શૂન્ય બન્યું છે સન્નિપાતના રોગથી પરાભવ પામેલાના જેવું અનધ્યવસાયરૂપ બન્યું છે મન જેનું એવા શૂન્યમનસ્ક જીવનું જે અનુષ્ઠાન તે યથોદિત અનનુષ્ઠાન કહેવાય છે. | જેવું તે અનુષ્ઠાનનું અનુષ્ઠાન નામ છે તેવો અર્થ તેનામાં ઘટે છે. આ આ અનુષ્ઠાન આચરનારા જીવો શૂન્યમનસ્ક ધર્મ કરતા હોવાથી ઈહલોક-પરલોકના સુખની અપેક્ષા નથી. તથા ધર્મભાવના ચિત્તમાં વ્યાપી ન હોવાથી મોક્ષાભિલાષ પણ નથી. માટે પ્રથમના બે અનુષ્ઠાનથી કંઈક અધિક છે અને પાછળલા બે અનુષ્ઠાનોથી હીન છે. તિ શબ્દ મૂળ શ્લોકમાં જે છે તે પાદપૂર્તિ માટે છે. આ અનુષ્ઠાન જે કારણથી શૂન્યમનસ્ક છે તે કારણથી યથોદિત (ઉપરોક્ત સ્વરૂપવાળું નામ પ્રમાણે ગુણવાળું) આ અનુષ્ઠાન જાણવું. एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः । સવનુભાવસ્થ, શુકમાવાશથી ત: | યો. વિં. 9૧૨ // “પતqIVI[” = સવનુષ્ઠાનવમાનતું “યં” = દ્રિવાહિત્રિમાવિ देवपूजाधनुष्ठानं “सदनुष्ठानभावस्य" = तात्त्विकदेवपूजाद्याचारपरिणामस्य શ્રી યોગવિશિm ૭૧ / Page #87 -------------------------------------------------------------------------- ________________ मुक्त्यद्वेषेण मनाग् मुक्त्यनुसारेण वा शुभभावलेशयोगात् "श्रेष्ठो” = अवन्ध्यो જૈતુતિતિ યોગવિવો ‘“વિદુઃ” = ખાનતે II जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । સંવેર્મમત્વન્તમમૃતં મુનિપુછ્યાઃ ॥ યો. વિ. ૧૬૦ || નિનોવિતમિત્યેવ ‘‘ભાવસાર’” = શ્રદ્ઘાપ્રધાનં, ‘“અવ:’’ અનુષ્ઠાન ‘સંવ’ મોક્ષામિનાષસહિત, ‘‘ઋત્યનું” अतीव अमरणहेतुत्वादमृतसंज्ञमाहुः, “મુનિપુરવા:” ગૌતમાવિમહામુનય: || एतेषु त्रयं योगाभासत्वादहितम् । द्वयं तु सद्योगत्वाद्धितमिति तत्त्वम् । यत एवं स्थानादियलाभाववतोऽनुष्ठाने महादोषः, "तत्" = तस्मात्, ‘‘અનુપાળામેવ’” = યોયાનામેવ “હિન્યાસઃ' = વૈવવનસૂત્રપ્રવાનપ: ર્તવ્યઃ || ૧૨ || = આ (ઉત્તમોત્તમ સદનુષ્ઠાન રૂપ) અમૃતાનુષ્ઠાન પ્રત્યેના અતિશય રાગથી આદિમાં કરાતું આ અનુષ્ઠાન કંઈક અંશે શુભ ભાવનાના અંશયુકત હોવાથી કાળાન્તરે સદનુષ્ઠાનનું પરમ (અવન્ધ્ય) કારણ બને છે તેથી યોગવિદ્ પુરુષો તેને તદ્વેતુ અનુષ્ઠાન કહે છે. હવે તદ્વેતુ અનુષ્ઠાન સમજાવે છે. જ્યારે આત્માને સંસારના વિષયો પ્રત્યેનો રાગ મંદ થાય છે. ભોગસુખાદિ તુચ્છ-અસાર લાગે છે. ત્યારે મોક્ષ પ્રત્યે અદ્વેષબુદ્ધિ અથવા કંઇક રાગ બુદ્ધિ થવાથી મોક્ષના ઉપાયભૂત એવા અમૃતાનુષ્ઠાન પ્રત્યે ઘણું બહુમાન -પ્રેમ-રાગ હૈયામાં પ્રગટ થાય છે, ધર્માનુષ્ઠાન પ્રત્યે રાગ પ્રાપ્ત થાય છે. ત્યારેકરાતું આદિધાર્મિકકાલભાવિ દેવ-ગુરૂનું પૂજાદિ અનુષ્ઠાન તે તદ્વેતુ અનુષ્ઠાન કહેવાય છે. ધર્મના સંસ્કારો હૃદયમાં પ્રાપ્ત થાય ત્યારે આદિ = પ્રથમ ધાર્મિક કાલ કહેવાય છે. તે કાળે શાસ્રોક્ત વિધિપૂર્વકનું અનુષ્ઠાન સંભવતું નથી. કારણ કે વિશિષ્ઠ શ્રુતજ્ઞાન નથી. પરંતુ વિધિપૂર્વકના અનુષ્ઠાન પ્રત્યેના રાગથી કંઈક ત્રુટિત (ખામી વાળી) અવસ્થા યુક્ત કરાતું આ પ્રથમકાળભાવિ જે ધર્માનુષ્ઠાન તે તદ્વેતુ અનુષ્ઠાન જાણવું । આ અનુષ્ઠાન આચરતી વખતે કંઈક અંશે શુભલેશ્યાનો (આત્માના શુભપરિણામનો) યોગ હોવાથી મુક્તિ પ્રત્યે અદ્વેષભાવ હોવાથી (અત્યાર 1 શ્રી યોગવિંશિકા ૭૨ // Page #88 -------------------------------------------------------------------------- ________________ સુધી મિથ્યાત્વની તીવ્રતા હોવાથી મુક્તિ પ્રત્યે દ્વેષ હતો તે હવે મિથ્યાત્વ મંદ - અતિમંદ થવાથી દ્વેષ ચાલ્યો જવાના કારણે અદ્વેષભાવ થવાથી). તથા કંઈક કંઈક અંશે મુક્તિ પ્રત્યે અનુરાગ થવાના કારણે દિન-પ્રતિદિન પરિણામની ધારા ઉજ્વળ બનવાથી, શાસ્ત્રોક્ત વિધિનું જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થાય તેમ તેમ વિધિપૂર્વક અનુષ્ઠાનની વૃદ્ધિ થવાથી કરાતું આ અનુષ્ઠાન તાત્ત્વિક આત્મપરિણામ સ્વરૂપ અમૃતાનુષ્ઠાનનું અવધ્ય નિશ્ચિત) કારણ બને છે. એમ યોગવિદ્ પુરુષો જણાવે છે . હવે અમૃતાનુષ્ઠાન સમજાવે છે - મોક્ષપ્રાપ્તિના હેતુભૂત આ અનુષ્ઠાનો અનંત ઉપકારી એવા તીર્થંકર ભગવન્તોએ બતાવેલ છે આ પ્રમાણેના ભાવપૂર્વક (અતિશય શ્રદ્ધાપૂર્વક) તથા વળી અત્યંત સંવેગ ગર્ભિત (તીવ્ર મોક્ષાભિલાષપૂર્વક) કરાતું આ અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન છે એમ મુનિપુંગવો કહે છે ! ૧૬૦ || જિનોદિત” જિનેશ્વર ભગવન્તોએ એમ કહ્યું છે તેમ વિધિપૂર્વક તથા શ્રદ્ધાપ્રધાન, વળી અતિશય સંવેગભાવગર્ભિત એવું આ અનુષ્ઠાન “અમરણ”નો હેતું હોવાથી “અમૃત” અનુષ્ઠાન કહેવાય છે. એમ ગૌતમગણધરાદિ મુનિપુંગવ પુરુષો જણાવે છે. જોકે તદ્ધતુ અનુષ્ઠાનમાં પણ મુક્તિનો અદ્વેષ અને રાગભાવ વર્તે છે તોપણ અમૃતાનુષ્ઠાન આદરનારને મોક્ષનો અત્યંત અભિલાષ વર્તે છે. સંસાર નિર્ગુણ-અસાર-તુચ્છ લાગે છે. આત્માની મોક્ષાવસ્થા એ જ સારભૂત લાગે છે. એટલે જ મોક્ષની રુચિ (સંવેગભાવ) અત્યંત વૃદ્ધિ પામે છે. ચિત્ત મોક્ષ પ્રત્યે અત્યંત શ્રદ્ધાવાળું બને છે. ઉપેય એવા મોક્ષની રુચિ વધવાથી તેના ઉપાયભૂત ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પ્રત્યે પણ તીવ્ર રુચિ વધે છે. અને તેથી જ જિનેશ્વર ભગવન્તોએ એમ કહ્યું છે તેમ વિધિપૂર્વક - શ્રદ્ધાયુક્ત આ અનુષ્ઠાન હોય છે. એમ ગણધર ભગવન્તો કહે છે. આ પાંચ અનુષ્ઠાનોમાં વિષ-ગર અને અનનુષ્ઠાન એમ પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો યોગાભાસરૂપ હોવાથી (યથાર્થ યોગ ન હોવાથી) અહિતકારી છે. તથા તદ્ધતુ અને અમૃત એમ પાછલાં બે અનુષ્ઠાનો સદ્યોગ (ઉત્તમ યોગ) હોવાથી હિતકારી = કલ્યાણકારી છે. એમ સાર જાણવો. પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન વખતે કાયિક ચેષ્ટા – પ્રવૃત્તિ હોવા છતાં 0 શ્રી યોગવિશિમ આ ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ પણ મોક્ષને અનુકૂળ પ્રણિધાનાદિ આશયરૂપ ચિત્ત ન હોવાથી અહિતકર છે. અને તેથી તેને યોગાભાસ કહે છે । પાછળનાં બે આત્માને મોક્ષની સાથે જોડે એવા પરિણામવાળાં હોવાથી સદ્યોગરૂપ છે તેથી હિતકર છે. એમ સાર છે. જે કારણથી વસ્તુસ્વરૂપ આ પ્રમાણે છે તેથી સ્થાનાદિ યોગોમાં પ્રયત્નવિશેષના અભાવવાળા જીવોને આ અનુષ્ઠાનમાં મહાદોષ છે તે કારણથી અનુરૂપ જીવોને જ = યોગ્ય જીવોને જ ચૈત્યવંદન સૂત્ર આપવાનો વિન્યાસ કરવો । અયોગ્યને આપવાથી મહાદોષ લાગે છે તે વાત પૂર્વે કહી ગયા છીએ के एतद्विन्यासानुरूपा इत्याकांक्षायामाह : આ ચૈત્યવંદનસૂત્રના પ્રદાનરૂપ વિન્યાસ કરવાને અનુરૂપ જીવો કયા હોય છે ? આવી આકાંક્ષા થયે છતે ગ્રંથકારશ્રી જણાવે છે કે ઃ जे देशविरइजुत्ता, जम्हा इह वोसिरामि कायं ति । सुइ विरइए इमं ता सम्मं चिंतियव्वमिणं ॥ १३ ॥ શ્લોકાર્થ :- જે જીવો દેશવિરતિથી યુક્ત છે. તે જીવો આ પ્રદાન(વિન્યાસ)ને અનુરૂપ (યોગ્ય) છે. કારણ કે આ પાઠમાં (ટાળેનું મોળાં જ્ઞાનેનું બાળ વોશિમિ પાઠમાં) કાયાને વોસિરાવું છું એવું સંભળાય છે. આ ત્યાગ વિરતિ ોતે છતે સંભવી શકે છે. તેથી “દેશવિરતિ વિના કાયવ્યુત્સર્જન ન સંભવી શકે” આ વિચાર સમ્યપ્રકારે કરવો જોઈએ ।। ૧૩ । “ને” ફાતિ । યે “વૈશવિરતિયુગ” પગ્યમમુળસ્થાનતિમત્તઃ તે કુદ અનુલપા કૃતિ શેષઃ । કુતઃ ? ડ્વાદ-યસ્માત્ ‘‘’’ ચૈત્યવત્વનસૂત્રે ‘વ્યુત્કૃનમિ कायम्” इति श्रूयते, इदं च विरतौ सत्यां सम्भवति, तदभावे कायव्युत्सर्गासम्भवात्, तस्य गुप्तिरूपविरतिभेदत्वात् ततः सम्यक्कू चिन्तितव्यमेतद् यदुत "कायं व्युत्सृजामि” इति प्रतिज्ञाऽन्यथा ऽनुपपत्त्या देशविरतिपरिणामयुक्ता एव चैत्यवन्दनानुष्ठानेऽधिकारिणः, तेषामेवागमपरतन्त्रतया विधियलसंभवेनामृतानुष्ठानसिद्धेरिति ॥ જે આત્માઓ દેશિવરિત યુક્ત છે, એટલે કે પંચમ ગુણસ્થાનકના પરિણામવાળા છે તે જીવો અહીં (ચૈત્યવંદન સૂત્રના પ્રદાનને) યોગ્ય છે. ॥ શ્રી યોગવિંશિક ૭૪ ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ “તે રૂદ મનુપ”આ ત્રણ પદો મૂળ ગાથામાં નથી. પરંતુ ને ઇત્યાદિ ઉદ્દેશવાચી પદો હોવાથી તે ઇત્યાદિ વિધેયપદો શેષથી એટલે અધ્યાહારથી સમજી લેવાં. વળી અહીં પંચમ ગુણસ્થાનકની પરિણતિવાળા જીવો એમ કહ્યું છે. તેથી સમ્યક્ત અને દેશવિરતિ લોક સમક્ષ ઉચ્ચરેલાં માત્ર હોય. હૃદયસ્પર્શી ન હોય તેવા જીવો ન લેવા. પરંતુ સંસારની અસારતા પૂર્ણપણે ભાસિત થઈ હોય. અને મોક્ષ જ ઉપાદેય છે તેમ સ્પષ્ટ ભાસ્યું હોય અને તેના કારણે જ તે મોક્ષના ઉપાયભૂત સર્વવિરતિ પ્રત્યે પૂર્ણ રુચિપ્રીતિ સ્વીકારવાની તમન્ના હોવા છતાં પ્રતિબંધક ભાવોથી તે સ્વીકારી શકાઈ ન હોય. અને તેના પણ ઉપાયરૂપે દેશવિરતિ સ્વીકારી હોય. પોતાની શક્તિને અનુસારે પરિણામપૂર્વક પાલનવિધિ હોય તેવા જ જીવો આ સૂત્રોના પ્રદાનને યોગ્ય છે. પ્રશ્ન : આવા જીવો જ સૂત્રપ્રદાનને યોગ્ય છે એમ કયા કારણથી કહો છો ઉત્તર : જે કારણથી આ ચૈત્યવંદન સૂત્રમાં હું મારી કાયાને વોસિરાવું છું એવો સૂત્રપાઠ સંભળાય છે. ! આ કાયવ્યત્સર્ગ વિરતિ હોતે છતે સંભવિત છે. વિરતિના અભાવમાં કાયાનો વ્યુત્સર્ગ અસંભવિત છે. કારણ કે તે કાયવ્યત્સર્ગ કયગુપ્તિરૂપ વિરતિનો જ ભેદ છે. એ સારાંશ એ છે કે કાયચેષ્ટાનો ત્યાગ કરી કાઉસ્સગ્નમાં સ્થિર થઈ જવું એ પણ એક પ્રકારની કામગુપ્તિ છે. અને કાયગુપ્તિ એ વિરતિનો અંશ છે. માટે વિરતિવાળાને જ કાયગુપ્તિ - કાયવ્યત્સર્ગ સંભવી શકે છે તેથી વિરતિવાળા જીવો જ આ પ્રદાનને યોગ્ય છે. તેથી આ વિષય સૂક્ષ્મબુદ્ધિપૂર્વક વિચારવો કારણ કે હું મારી કાયાને વોસિરાવું છું” આવી પ્રતિજ્ઞા દેશવિરતિના પરિણામ વિના ઘટતી નથી. તેથી દેશવિરતિના પરિણામયુક્ત જીવો જ ચૈત્યવંદનસૂત્રમાં પ્રદાનના અધિકારી છે. પ્રશ્ન : દેશવિરતિ પરિણામવાળા જ પ્રદાનને યોગ્ય છે એટલે કે તે પરિણામ વિનાના જીવો પ્રદાનના અનધિકારી છે એવો અર્થ થાય છે તો શું આ પરિણામ વિનાના જીવો સૂત્ર પ્રદાનને યોગ્ય નથી? _/ શ્રી યોગવિશિમ જ ૭૫ / Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : જે દેશવિરતિ પરિણામયુક્ત છે તે જ જીવો આગમથી વ્રતોનું સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્રતોનું સમ્યગુ જ્ઞાન મેળવીને વ્રતો સ્વીકારે છે. આગમના અનુસારે પાલન કરે છે. આ પ્રમાણે આગમની પરતંત્રતા હોવાથી, તથા સદ્દગુરૂ પાસે આગમાનુસાર ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનની વિધિ જાણીને તે વિધિમાં યત્નવિશેષ સંભવતો હોવાથી આવા આત્માઓના આ અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન”પણાની સિદ્ધિ થાય છે. જે આત્માઓને દેશવિરતિનો પરિણામ ઉત્પન્ન થયો નથી તે આત્માઓ દ્રવ્યથી વ્રત ઉચ્ચારતા હોવા છતાં વિધિ જાણવા, વિધિનું પાલન કરવા, અને તે માટે આગમ ગ્રંથો ભણવા, કે સદ્ગુરુ પાસે સાંભળવા એટલા ઉત્સાહિત હોતા નથી. તથા તેવો પ્રયત્નવિશેષ પણ હોતો નથી. માટે પંચમગુણસ્થાનકની પરિણતિ વિનાના જીવો આ સૂત્રના પ્રદાનના અનધિકારી જાણવા | एतच्च मध्यमाधिकारिग्रहणं तुलादण्डन्यायेनाद्यन्तग्रहणार्थम् । तेन परमामृतानुष्ठानपराः सर्वविरतास्तत्त्वत एव तद्धत्वनुष्ठानपराः । अपुनर्बन्धका अपि च व्यवहारादिहाधिकारिणो गृह्यन्ते । कुग्रहविरहसम्पादनेनापुनर्बन्धकानामपि चैत्यवन्दनानुष्ठानस्य फलसम्पादकतायाः पञ्चाशकादिप्रसिद्धत्वादित्यवधेयम् । ये त्वपुनर्बन्धकादिभावमप्यस्पृशन्तो विधिबहुमानादिरहिता गतानुगतिकतयैव चैत्यवन्दनाद्यनुष्ठानं कुर्वन्ति, ते सर्वथाऽयोग्या एवेति व्यवस्थितम् ।। १३ ।। આ ચૈત્યવંદનસૂત્રના પ્રદાનને યોગ્ય “દેશવિરતિ"વાળા છે. એમ જે પૂર્વે કહ્યું છે. તે આ મધ્યમ અધિકારીનું ગ્રહણ કરેલ છે. અને તે તલાદંડના ન્યાયે આદિ-અંતના ગ્રહણ માટે છે. જેમ ત્રાજવાની દાંડીના મધ્યભાગને ઊંચે કરવાથી (ગ્રહણ કરવાથી) દાંડીના બંને બાજુના છેડા ગ્રહણ થાય છે. તે રીતે ચૈત્યવંદનના સૂત્રપ્રદાનને યોગ્ય જે દેશવિરતિ કહ્યા છે તેની અપેક્ષાએ આદિ-અંતમાં રહેલા અપુનર્બન્ધક અને સર્વવિરતિવાળા પણ લઈ લેવા તથા અપુનર્બન્ધક લીધેલા હોવાથી ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ પણ સમજી લેવા, એમ અપુનર્બન્ધક સમ્યગ્દષ્ટિદેશવિરતિધર અને સર્વવિરતિધર એમ ચારે પ્રકારના જીવો આ સૂત્રપ્રદાનને યોગ્ય સમજવા. પરંતુ તેમાં આટલી વિશેષતા છે કે - _શ્રી યોગવિશિમ જ ૭૬ / Page #92 -------------------------------------------------------------------------- ________________ જે સર્વવિરતિધર છે (સર્વવિરતિના પરિણામથી યુક્ત એવી સર્વવિરતિ ધારણ કરે છે) તેઓ મોક્ષ પ્રત્યે તીવ્રતર રુચિવાળા હોવાથી ૫૨મ એવા અમૃતાનુષ્ઠાનમાં પરાયણ છે. તેઓ તત્ત્વથી એટલે નિશ્ચયદૃષ્ટિથી સૂત્રપ્રદાનને યોગ્ય છે. ભાવપરિણતિ પ્રકૃષ્ટતમ હોવાથી આગમની પરતંત્રતા તથા વિધિમાં પ્રયત્નવિશેષ ઉત્કટ કોટિનો હોય છે । દેવરતિધર (દેશિવરિતના પિ૨ણામથી યુક્ત એવા) જીવો આ સૂત્રપ્રદાનને યોગ્ય છે. તે તો પૂર્વે કહી જ ગયા છીએ । હવે જે અપુનર્બન્ધક તથા સમ્યગ્દષ્ટિ જીવો છે. તેઓમાં પણ જે તદ્વેતુ અનુષ્ઠાનમાં પરાયણ છે. તે જીવો વ્યવહારનયથી અહીં સૂત્રપ્રદાનને યોગ્ય છે. “પરમ અમૃત અનુષ્ઠાનમાં તત્પર” એવું સર્વવિરતિધરનું વિશેષણ છે તેનાથી એ ફલિત થાય છે કે જેઓ પરમ અમૃતાનુષ્ઠાનમાં વર્તતા નથી, પરંતુ ઇચ્છાદિ યોગે તદ્વેતુ અનુષ્ઠાનમાં તત્પર છે. તેવા સર્વવિરતિધર આત્મા વ્યવહારનયથી સૂત્રપ્રદાનને યોગ્ય છે. તથા દેશિવરતિધર અમૃતાનુષ્ઠાન તત્પર હોય છે અને સર્વવિરતિધર પરમ અમૃતાનુષ્ઠાન તત્પર હોય છે કારણ કે ઉત્કૃષ્ટ દેશવિરતિધરને પણ દુવિહં તિવિહેણું પચ્ચક્ખાણ છે અને સર્વવિરતિધરને તિવિહં તિવિહેણનું પચ્ચક્ખાણ છે. એટલે દેશિવરતિધરમાં અમૃતાનુષ્ઠાન હોય છે અને સર્વવિરતિધરમાં પરમ અમૃતાનુષ્ઠાન હોય છે. તથા અપુનર્બન્ધક અને સમ્યગ્દષ્ટિમાં તદ્વેતુ અનુષ્ઠાનમાં તત્પર એવું વિશેષણ છે. તેથી જેઓ અપુનર્બન્ધક અથવા સમ્યગ્દષ્ટિ છે પરંતુ તદ્વેતુ અનુષ્ઠાનપરક નથી કિન્તુ ઇહલોક-પરલોકના સુખાદિની વાંછાથી અનુષ્ઠાન તત્પર છે એવા જીવો વ્યવહારથી પણ સૂત્રપ્રદાનને યોગ્ય નથી. તથા અપુનર્બન્ધકથી નીચલી કક્ષામાં વર્તનારા જીવો પણ ગાઢ મિથ્યાત્વી હોવાથી સૂત્રપ્રદાનને યોગ્ય નથી. જેઓ અપુનર્બન્ધકાવસ્થામાં આવ્યા છે તેઓ પણ (મિથ્યાત્વી હોવા છતાં) મંદમિથ્યાત્વી હોવાથી ચૈત્યવંદનનાં સૂત્રોનું પ્રદાન થવાથી વાસ્તવિક પરમાત્માને ઓળખવાથી પરમાત્મા પ્રત્યે રુચિ-શ્રદ્ધા વધવાથી મિથ્યાત્વ મંદ-મંદત૨-મંદતમ થવાથી કદાગ્રહોનો વિરહ થવાથી સમ્યક્ત્વાભિમુખતાની વૃદ્ધિ થવાથી આ અનુષ્ઠાનની ફળસંપાદકતા હોઈ શકે છે. આ પ્રમાણે પંચાશકાદિ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે એમ જાણવું. ।। શ્રી યોગવિશિા ૨૭૭ / Page #93 -------------------------------------------------------------------------- ________________ તથા વળી જે જીવો અપુનર્બન્ધાવસ્થાને પણ સ્પર્શતા નથી. ગાઢ મિથ્યાત્વી છે. ચૈત્યવંદનાદિ સૂત્રો પ્રત્યે, તેનાં અનુષ્ઠાનો પ્રત્યે, તીર્થંકર પરમાત્માદિ પ્રત્યે વિધિયુક્તતા અને બહુમાન શ્રદ્ધા-પ્રેમાદિથી જેઓ રહિત છે. માત્ર ગતાનુગતિકપણે જ (ગાડરીયા પ્રવાહપણે જ) ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન આચરે છે તેઓ આ સૂત્રપ્રદાનને માટે સર્વથા અયોગ્ય જ છે એમ વ્યવસ્થિત થયું. / ૧૩ // नन्वविधिनाऽपि चैत्यवन्दनाद्यनष्ठाने तीर्थप्रवृत्तिरव्यवच्छिन्ना स्यात, विधिरेवान्वेषणे तु द्वित्राणामेव विधिपराणां लाभात् क्रमेण तीर्थोच्छेदः स्यादिति तदनुच्छेदायाविध्यनुष्ठानमप्यादरणीयमित्याशङकायामाहःપ્રશ્ન : અવિધિએ પણ ચૈત્યવન્દનાદિ ધમનુષ્ઠાન કરવાનું સ્વીકારવામાં આવે તો જ જૈન તીર્થની (જેન શાસનની) પ્રવૃત્તિ અખંડિત પાંચમા આરાના છેડા સુધી) સિદ્ધ થશે. જો એમ સ્વીકારવામાં ન આવે અને વિધિમાત્રની જ અપેક્ષા રાખવામાં આવે તો વિધિમાં તત્પર અથતુ વિધિયુક્ત ધર્મ આચરનારા આત્માઓ બે-ત્રણ જ (અર્થાત્ બહુ ઓછા) મળવાથી અનુક્રમે તીર્થનો ઉચ્છેદ થઈ જશે. માટે તીર્થના અનુચ્છેદ સારૂં અવિધિવાળું અનુષ્ઠાન પણ સ્વીકારવું જોઈએ. આવી કોઈ શિષ્યોને શંકા થયે છતે ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે - तित्थस्सच्छेयाइ वि, नालंबणमित्थ जं स एमेव । सुत्तकिरियाइ नासो, एसो असमंजसविहाणा ।। १४ ।। શ્લોકાર્ધ - અવિધિએ પણ અનુષ્ઠાન ચલાવી લેવું જોઈએ અન્યથા “તીર્થનો. ઉચ્છેદ થઈ જશે” ઇત્યાદિ યુક્તિઓ પણ અવિધિ અનુષ્ઠાન ચલાવવામાં આલંબનરૂપ (પુરાવાસ્વરૂપ) સમજવી નહિ. કારણ કે તેમ કરવાથી અસ્ત-વ્યસ્ત વિધાનો કરવાથી સૂત્ર અને ક્રિયાનો વિનાશ થાય છે. ખરેખર તે જ સાચો તીથચ્છેદ છે. મેં ૧૪ તિત્યસ રૂલ્યક્તિ “સત્ર” = વિધ્યનુછાને, “ તીઓવાઘ નાતત્ત્વન" तीर्थानुच्छेदायाविध्यनुष्ठानमपि कर्तव्यमिति नालम्बनीयम् । "यद्" = यस्मात्, “વમેવ” = વિનુને યિમાન થવ, “સમન્નવિઘાન” = 0 શ્રી યોગવિશિમ ૭૮ / Page #94 -------------------------------------------------------------------------- ________________ विहितान्यथाकरणादशुद्धपारम्पर्यप्रवृत्त्या सूत्रक्रियाया विनाशः, “स' = एषः તીર્થોચ્છેદ્રઃ || न हि तीर्थनाम्ना जनसमुदाय एव तीर्थम्, आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, किन्तु सूत्रविहितयथोचितक्रियाविशिष्ट साधुसाध्वीश्रावकश्राविकासमुदायः, तथा चाविधिकरणे सूत्रक्रियाविनाशात् परमार्थतस्तीर्थविनाश एवेति तीर्थोच्छेदालम्बनेनाविधिस्थापने लाभमिच्छतो મૂક્ષતિરીયાતેયર્થઃ | 9 || અહિ અવિધિએ ધર્માનુષ્ઠાન કરનારા જીવો બે પ્રકારના છે. (૧) વિધિ સાપેક્ષ અને (૨) વિધિનિરપેક્ષ. . ત્યાં જે મહાત્માઓને આ ધર્મ ગમ્યો છે - રુચ્યો છે. તીર્થંકારાદિ પ્રત્યે, તેમના શાસન પ્રત્યે અનન્યરાગ છે. બહુમાન છે તેમના શાસ્ત્રમાં કહ્યા મુજબ વિધિપૂર્વક ધમનુષ્ઠાન કરવાની ઉત્કટ ભાવના છે. પરંતુ શરીરબળ, સંઘયણબળ, સંયોગબળ સાનુકૂળ ન હોવાથી વિધિપૂર્વક ધમનુષ્ઠાન થઈ શકતું નથી. અવિધિ-અતિચાર થઈ જાય છે. તથા તેની શુદ્ધિ કરવાની તાલાવેલી છે. એવા જીવો વિધિસાપેક્ષ અવિધિકર્તક કહેવાય છે. આવા જીવો અવિધિએ ધમનુષ્ઠાન કરે તોપણ સદ્દગુરૂ પ્રાપ્ત થતાં, વિધિ સમજાતાં, શારીરિક બળ સાનુકૂળ થતાં વિધિમાર્ગમાં આવી જાય છે. તથા અવિધિની પરંપરા ચલાવતા નથી. પોતે અવિધિ આચરતા છતા બીજાને અવિધિનો ઉપદેશ આપતા નથી. મૂળસૂત્ર-અર્થ અને તેની પરંપરા જાળવી રાખે છે, તેનો ઉચ્છેદ થવા દેતા નથી. તેથી તે યોગ્ય છે. પરંતુ જે જીવો અવિધિએ ધમનુષ્ઠાન કરે છે. વિધિને ઉત્થાપે છે. સુત્ર-અર્થને મરડીને પણ પોતાની અવિધિને વિધિ બતાવે છે. ચાલતી પ્રણાલિકાનો ઉચ્છેદ કરે છે જે જીવો કંઈ નથી કરતા તેનાથી તો અમે સારા છીએ. એમ કહી માન વહન કરે છે. વિધિમાર્ગની ઉપેક્ષા જ કરે છે. તેઓ બીજાની બુદ્ધિમાં આ અવિધિ જ વિધિ હશે એવી બુદ્ધિ ઉત્પન્ન કરતા છતા અવિધિની જ પરંપરા ચલાવનારા બનવાથી મૂળ સૂત્ર અર્થના ઉચ્છેદક બનવાથી શાસનના ખરેખર વિડંબક જીવો છે. તે આ જીવો વિધિનિરપેક્ષ અવિધિ કરનાર જાણવા | 0 શ્રી યોગવિંશિક ૭૯ / Page #95 -------------------------------------------------------------------------- ________________ આ બંનેમાં ઘણું અંતર છે. એકનું હૃદય ભાવપરિણતિવાળું હોવાથી આરાધક બને છે અને બીજાનું હૃદય ભાવપરિણતિશૂન્ય માત્ર માનાદિકષાયપોષક જ હોવાથી અને ઉન્માર્ગપોષક હોવાથી વિરાધક છે. | અવિધિ આચરનારા આ બંને જીવોનો સ્પષ્ટ ભેદ જાણ્યા વિના કોઈ શિષ્ય ગ્રંથકાર પ્રત્યે શંકા કરે છે કે – જો અવિધિએ પણ ધર્માનુષ્ઠાન થાય એવો માર્ગ તમે નહીં ચલાવો તો વિધિયુક્ત ધર્મ કરનારા જીવો પરિમિત હોવાથી કાલાન્તરે તેઓ ન હોય ત્યારે તીર્થનો ઉચ્છેદ થઈ જશે. માટે ગમે તેમ અવિધિ કરે તો પણ ચલાવી લેવું જોઈએ. જેથી ભગવાને કહેલું શાસન પાંચમા આરાના છેડા સુધી ટકી શકે. એટલે કે “તીર્થના અનુચ્છેદ માટે અવિધિવાળું ધર્માનુષ્ઠાન પણ ચલાવી લેવું જોઈએ”આવી યુક્તિ આલંબનીય નથી. અર્થાત્ આવી દલીલ યુક્તિયુક્ત નથી. કારણ કે અવિધિપૂર્વકનું અનુષ્ઠાન કરાયું છતે જેને જેમ યોગ્ય લાગે તેમ અનુષ્ઠાન આચરે. તેથી અસમંજસ વિધાન થવાથી = સૌ સૌના મનને યોગ્ય લાગે તેમ ભિન્ન ભિન્ન આચરણાઓ ચલાવવાથી શાસ્ત્રમાં કહેલ જે મૂળ માર્ગ, તેનું અન્યથા કરવાથી અશુદ્ધ માર્ગની પરંપરાની પ્રવૃત્તિ થવાથી તીર્થકર ભગવન્તોક્ત મૂળસૂત્ર અને તેને અનુસારી ક્રિયાનો વિનાશ થશે. અને ખરેખર તે જ તીર્થોચ્છેદ છે. શાસન = તીર્થ = સૂત્ર અને સૂત્રોકતક્રિયા, જો આ મૂળમાર્ગ જ વિચ્છેદ થઈ જાય તો અસમંજસ આચરણાવાળા જનસમૂહથી તીર્થ કેમ ચાલે ! જનસમૂહ તે તીર્થ નથી પરંતુ શાસ્ત્રોક્તસ્ત્રક્રિયાનુસારે વર્તનાર ચતુર્વિધ શ્રી સંઘ તે તીર્થ છે. માટે તીર્થના અનુચ્છેદ માટે પણ અવિધિએ ધમનુષ્ઠાન ચલાવી લેવું જોઈએ આ દલીલ બરાબર નથી. જૈનસમાજમાં જે “તીર્થ” એવું નામ પ્રસિદ્ધ છે તેનો અર્થ ફક્ત “જનસમુદાય તે તીર્થ” એવો નથી. કારણ કે તીર્થકર ભગવન્તની આજ્ઞા વિનાનો તે જનસમુદાય તો “હાડકાંનો માળો” છે. એમ જ્ઞાની પુરુષોએ પ્રતિપાદન કરેલું છે. માટે જનસમુદાય માત્ર તીર્થ નથી પરંતુ પ્રવચનના સૂત્રોમાં કહેલી યથોચિત વિધિપૂર્વકની અથવા વિધિસાપેક્ષની) ક્રિયાથી યુકત એવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે તીર્થ કહેવાય છે. માટે અવિધિ આચરવામાં, અવિધિ ચલાવી લેવામાં અને અવિધિનો ઉપદેશ 0 શ્રી યોગવિશિમ જ ૮૦ / Page #96 -------------------------------------------------------------------------- ________________ આપવામાં ઉન્માર્ગની પુષ્ટિ હોવાથી પ્રવચનોક્તસ્ત્રક્રિયાનો વિનાશ થવાથી પારમાર્થિક = સાચો તે જ તીર્થનાશ છે. તે કારણથી “તીર્થનો ઉચ્છેદ થઈ જશે જો અવિધિવાળું અનુષ્ઠાન નહીં ચલાવો તો” - આવી ખોટી યુક્તિઓનું આલંબન લઈને અવિધિના પક્ષનું સ્થાપન કરવામાં ખરેખર લાભને ઈચ્છતાં મૂળમાર્ગનો વિનાશ થવા રૂપ ક્ષતિ જ આવશે ! ઘણા લોકો ધર્માનુષ્ઠાનમાં જોડાય એવો લાભ વિચારતાં અસમંજસ અને અસ્તવ્યસ્ત માર્ગ ચલાવવાથી ઉન્માર્ગની પ્રરૂપણા-પુષ્ટિ થવાના કારણે ભગવાનનો કહેલો મૂળમાર્ગ જ નાશ કરવારૂપ મહાક્ષતિ આવશે सूत्रक्रियाविनाशस्यैवाहितावहतां स्पष्टयन्नाह : “સૂત્ર અને ક્રિયાનો વિનાશ” એ જ ખરેખર અહિતકારી છે. એમ સ્પષ્ટ સમજાવતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે : सो एस वंकओ चिय, न य सयमयमारियाणमविसेसो ।। एयं पि भावियव्वं, इह तित्थुच्छेयभीरुहिं ।। १५ ।। શ્લોકાર્ચ - તે આ સૂત્રક્રિયાનો વિનાશ એ જ વક્ર (બહુ દુઃખદાયી) છે. સ્વયં મૃત્યુ પામે, અને મારવામાં આવે આ બંને અવિશેષ(સમાન)નથી. તેથી તીર્થના ઉચ્છેદથી ભીરુ આત્માઓએ આ બાબતમાં આ વાત પણ વિચારવી જોઈએ ને ૧૫ || "सो एस त्ति" = ‘स एष' सूत्रक्रियाविनाशः “वक्र एव" तीर्थोच्छेदपर्यवसायितया दुरन्तदुःखफल एव । ननु शुद्धक्रियाया एव पक्षपाते क्रियमाणे शुद्धायास्तस्या अलाभादशुद्धायाश्चानङ्गीकारादानुस्रोतसिक्या वृत्त्याऽक्रियापरिणामस्य स्वत उपनिपातात्तीर्थोच्छेदः स्यादेव, यथाकथञ्चिदनुष्ठानावलम्बने च जैनक्रियाविशिष्ट जनसमुदायरूपं तीर्थं न व्यवच्छिद्यते - ૧ અહિ “હિતાવહતાં”શબ્દમાં હિત + આ + વદ ૧ તાં” પદો જોડાઈને બનેલું છે. આ ઉપસર્ગપૂર્વક વત્ ધાતુથી ભાવમાં કૃદન્તનો પ્રત્યય લાગીનેગાવહ શબ્દ બનેલ છે. તેને ભાવમાં તદ્ધિતનો તા પ્રત્યય લાગી હતચ માવહતી તિ હિતાવહતા, તો હિતાવહતાં એમ ષષ્ઠી તપુરુષ સમાસ થયેલ છે. 0 શ્રી યોગવિશિમ જ ૮૧ / Page #97 -------------------------------------------------------------------------- ________________ न च कर्तुरविधिक्रियया गुरोरुपदेशकस्य कश्चिद्दोषः अविधिक्रियाकर्तुस्तस्य स्वपरिणामाधीनप्रवृत्तिकत्वात्, केवलं क्रियाप्रवर्तनेन गुरोस्तीर्थव्यवहाररक्षणाद् गुण एवेत्याशङ्कायामाह : તે આ સૂત્રક્રિયાનો વિનાશ એ વક જ છે. તીર્થનો ઉચ્છેદ કરવામાં જ પર્યવસાન પામનાર છે. અને એટલે જ દુરન્ત એવાં દુઃખો આપનાર છે. તાત્પર્યાર્થ એ છે કે = સૂત્ર, સૂત્રોના અર્થ, અને સૂત્રાનુસારિણી ક્રિયા અસ્ત-વ્યસ્ત, મન ફાવે તેમ કરવાથી, અને ચલાવી લેવાથી તે ઉન્માર્ગની પુષ્ટિ થતાં મૂળભૂત એવા સૂત્ર-ક્રિયાનો વિનાશ થાય છે. ખરેખર તે જ તીર્થોચ્છેદ રૂપ બને છે. કારણ કે મૂળભૂત માર્ગનો લોપ થતાં થતાં કાળાન્તરે સર્વથા મૂળમાર્ગ ભૂંસાઈ જાય છે. તેથી જ યથાર્થ માર્ગે ચાલનાર ચતુર્વિધ સંઘરૂપ તીર્થ અને દ્વાદશાંગીરૂપ તીર્થ વિચ્છેદ પામે છે. એટલે જ આ સૂત્રનક્રિયાનો વિનાશ કાળાન્તરે તીર્થોચ્છેદમાં પર્યવસાન પામે છે. તેનાથી મૂળમાર્ગ પ્રત્યે અનાદર - અબહુમાન વૃદ્ધિ પામવાથી અનંત ભવોની પરંપરા વધે છે એવું ચીકણું કર્મ બંધાય છે. અને આ આત્માને સંસારમાં રઝળાવે છે તેથી અતિશય વક્ર જ છે. પ્રશ્ન = શુદ્ધક્રિયાનો જ આટલો બધો પક્ષપાત કરાતે છતે, તેવી તે શુદ્ધ ક્રિયાનો અલાભ હોવાથી, અને અશુદ્ધક્રિયા સ્વીકારેલી ન હોવાથી “આનુશ્રોતસિકી” વૃત્તિ વડે સ્વતઃ અક્રિયા પરિણામ જ ઉત્પન્ન થવાથી તીર્થોચ્છેદ થશે જ. સારાંશ કે જો તમે શુદ્ધ જ ક્રિયા કરવી જોઈએ એમ ભારપૂર્વક શુદ્ધક્રિયાનો જ પક્ષપાત કરશો તો તેવી સૂત્રોક્તવિધિપૂર્વકની શુદ્ધક્રિયા થવી અશક્ય છે. કારણ કે સંઘયણબળ શરીરબળ, સંયોગબળ નથી અને “શુદ્ધ જ કરવી જોઈએ” એમ અવધારણથી અશુદ્ધ ક્રિયાનો અનંગીકાર હોવાથી શ્રોતાઓના મનમાં થશે કે આપણાથી શુદ્ધ ક્રિયા થવાની નથી અને અશુદ્ધ ક્રિયા કરવાની ગુરુજી ના પાડે છે એટલે ધર્મક્રિયા કરવી જ નથી. એમ અક્રિયા પરિણામ પ્રગટ થશે. કારણ કે આ જીવ અનાદિકાળથી ધર્મ ન કરવાના જ પરિણામવાળો છે. ધર્મ કરવાના પરિણામ તો પરિમિત કાળથી જ પ્રાપ્ત થયા છે. એટલે અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલ્યો આવતો “ધર્મ ન કરવાનો પરિણામ” જ વૃદ્ધિ પામશે. આ પ્રમાણે આનુશ્રોતસિક વૃત્તિ (એટલે કે અનાદિ પ્રવાહથી 0 શ્રી યોગવિંશિક ૮૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ ચાલી આવતી ધર્મ ન કરવાની વૃત્તિ)થી અક્રિયા-પરિણામ જ સ્વયં જીવમાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે દરેક જીવોને અક્રિયાપરિણામ થવાથી ખરેખર સાચે જ તીર્થનો ઉચ્છેદ થઈ જશે. તેને બદલે યથાકથંચિત્ અનુષ્ઠાનનું આલંબન લેવામાં આવે (એટલે ગમે તેમ અવિધિએ પણ ધમનુષ્ઠાન કરે તે ચલાવી લેવામાં આવે, તો જૈનધર્મની ક્રિયા કરવારૂપ ક્રિયાથી યુક્ત એવો જનસમુદાયરૂપ તીર્થ વ્યવચ્છેદ પામશે નહિ. કારણ કે જનસમુદાયના ચિત્તમાં આવી ક્રિયા કરવાનો ઉત્સાહ વધશે. ક્રિયામાં જોડાશે, જનસંખ્યા પણ વધશે. અને ઊલટું તીર્થનું રક્ષણ કરવારૂપ બનશે. માટે અવિધિ ચલાવી લેવી જોઈએ. કદાચ અહીં કોઈ એમ પ્રશ્ન કરે કે જો ગુરુજી ક્રિયા કરનારની અવિધિક્રિયા ચલાવી લે તો કર્તાની તે અવિધિક્રિયા વડે ઉપદેશક એવા ગુરજીને દોષ લાગે. તો તે પ્રશ્ન બરાબર નથી. અર્થાત્ ઉપદેશક એવા ગુરુજીને કંઈ પણ દોષ લાગતો નથી. કારણ કે ગુરુજી તો માત્ર ક્રિયા કરવાનો ઉપદેશ જ આપે છે. તેમજ શાસ્ત્રને અનુસાર વિધિ પણ બતાવે છે. ફક્ત વિધિનો પક્ષપાત કરતા નથી. એટલે ગુરજીનો ક્રિયા કરવાનો ઉપદેશ સાંભળીને શ્રોતા મનમાં કોઈ એમ વિચારે કે આ ક્રિયા સંસારમાં ડૂબેલા આપણાથી નહિ થાય. એ અક્રિયાપરિણામ જેમ તેને સ્વતઃ આવે છે તેમ ગુરુજીનો ઉપદેશ સાંભળીને કોઈ એમ વિચારે કે આપણાથી તેવી વિધિપૂર્વકની ક્રિયા તો શક્ય નથી. પરંતુ જેટલી થાય તેટલી અને જેમ થાય તેમ ક્રિયા કરીએ. એમ અવિધિક્રિયા કરવાનો પરિણામ પણ તેને સ્વતઃ જ થાય છે. માટે અક્રિયા પરિણામની જેમ અવિધિક્રિયા પરિણામ પણ શ્રોતાને પોતાના પરિણામને આધીન જ પ્રવૃત્તિવાળો હોવાથી ગુરુને કંઈ પણ દોષ લાગતો નથી. ઊલટું યેનકેન પ્રકારેણ જનસમૂહને ક્રિયામાં પ્રવતવવા વડે સાચેસાચ (ક્રિયાત્મક) તીર્થના વ્યવહારનું સંરક્ષણ કરવાથી ગુરુને ગુણ જ થાય છે (લાભ જ થાય છે). આવી કોઈ શિષ્યની શંકા થયે છતે ગુરુજી ઉત્તર આપે છે કે :"न च स्वयं मृतमारितयोरविशेषः" = किन्तु विशेष एव, स्वयं मृते स्वदुष्टाशयस्यानिमित्तत्वात् मारिते च मार्यमाणकर्मविपाकसमुपनिपातेऽपि स्वदुष्टाशयस्य निमित्तत्वात् तद्वदिह स्वयमक्रियाप्रवृतं जीवमपेक्ष्य गुरोर्न दूषणम्, 0 શ્રી યોગવિશિમ જ ૮૩ / Page #99 -------------------------------------------------------------------------- ________________ तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेवलिनो वचनम् : जह शरणमुवगयाणं, जीवाण सीरो निकिंतए जो उ । પૂર્વ સાયરિગો વિટ્ટુ, વસ્તુાં પળવેતોય । ઉપવેશમાના || ૧૧૮ || કોઈ જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ થવાથી સ્વયં મૃત્યુ પામે, અને કોઈ જીવ બીજા વડે મારવામાં આવે. આ બંને(મૃત અને મારિત)માં અવિશેષતા સર્દશતા નથી = સમાનતા નથી. પરંતુ વિશેષતા જ છે. જે આત્મા પોતાનું આયુષ્ય પૂર્ણ થવાથી સ્વયં મૃત્યુ પામે છે તેમાં પોતાનો (મરવાનો કે આપઘાત કરવાનો કે આત્માને મારી નાખવાનો) દુષ્ટ પરિણામ નિમિત્ત નથી. પરંતુ જ્યાં એક જીવ બીજા જીવ વડે મારવામાં આવે છે ત્યાં મરાતા (મૃત્યુ પમાડાતા) જીવનું કર્મ ઉદયમાં આવેલું હોવા છતાં પણ મારનારા (ઘાતક) આત્માનો પોતાનો દુષ્ટ આશય નિમિત્ત છે. એટલે કે કોઈ જીવ આયુષ્ય પૂર્ણ થાય અને સ્વયં મરે તો કંઈ દોષ ન લાગે કારણ કે મૃત્યુપ્રાપ્તિમાં દુષ્ટાશય નિમિત્ત નથી. પરંતુ કોઈ જીવને જો મારવામાં આવે તો મારનારના ચિત્તમાં હત્યા કરવાનો દુષ્ટ આશય નિમિત્ત છે. માટે દોષ લાગે જ. તેથી મૃત અને મારિતમાં સમાનતા નથી. તેવી રીતે અહીં પણ કોઈ જીવ સ્વયં અક્રિયામાં પ્રવર્તે અર્થાત્ ધર્મક્રિયામાં ન પ્રવર્તે તો તે ધર્મક્રિયામાં ન પ્રવર્તવારૂપ પરિણામ ગુરુજીનો ન હોવાથી તેવા જીવને આશ્રયી ગુરૂને કંઈ દોષ લાગતો નથી. પરંતુ વિધિપૂર્વકની ધર્મક્રિયા અતિદુષ્કર છે. એમ મનમાં સમજી કોઈ ઉપદેશક તે શ્રોતાઓને અવિધિની પ્રરૂપણા કરે, શ્રોતાઓ ગમેતેમ અવિધિ સેવે તોપણ ચલાવી લે, તથા ધર્મક્રિયા ન કરનારા જીવો કરતાં તો આ જીવો ઘણા સારા છે એમ કહી અવિધિ કરનારને ઉત્તેજન આપે એવા ગુરુજીને અવિધિની પ્રરૂપણાને આશ્રયી અને શ્રોતાઓને અવિધિમાં પ્રવર્તાવવાને આશ્રયી તે ગુરુજીનો ઉન્માર્ગ પ્રરૂપણા કરવાનો પિરણામ હોવાથી અવશ્ય મહાદૂષણ લાગે જ છે. આ વાતને સ્પષ્ટ સમજાવતું શ્રુતકેવલીનું વચન આ પ્રમાણે છે. = ॥ શ્રી યોગવિંશિકા * ૮૪ ૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ જેમ શરણે આવેલા જીવોનો જે (શરણ આપનાર) શિરચ્છેદ કરે તેને જેમ મહાદોષ લાગે તેમ ઉત્સૂત્રની પ્રરૂપણા કરતા આચાર્ય પણ મહાદોષિત છે. ઉપદેથ-માલા' ગાથા ૫૧૮ આ વાતની સાક્ષી પૂરતી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની (શ્રી યશોવિજયજી મહારાજની) સાડા ત્રણસોના સ્તવનની ગાથા આ પ્રમાણે છે ઃ - ચાલે સૂત્ર વિરુદ્ધાચારે, ભાખે સૂત્ર વિરુદ્ધ । એક કહે અમે મારગ રાખું, તેમ કેમ માનું શુદ્ધ રે આલંબન કૂડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે । આણાભંગ તિલક તે કાળું, થાપે આપ નિલ્લાડે રે વિધિ જોતાં કલિયુગમાં હોવે, તિરથનો ઉચ્છેદ । જિમ ચાલે તિમ ચલવે જઈએ, એહ ધરે મતિભેદ ઈમ ભાષી તે મારગ લોપે, સૂત્ર ક્રિયા સવિ પીસી । આચરણા શુદ્ધિ આચરીયે, જોઈ યોગની વીસી રે // ૨ / // ૩ // // ૫ // પંચમે આરે જિમ વિષે મારે, અવિધિ દોષ તિમ લાગે । ઇમ ઉપદેશપદાદિક દેખી, વિધિ રસિઓ જન જાગે રે।। ૬ ।। ઢાળ પહેલી, ગાથા ૨ થી ૬ न केवलमविधिप्ररूपणे दोषः किन्त्वविधिप्ररूपणाभोगेऽविधिनिषेधासम्भवात् तदाशंसानुमोदनापत्तेः फलतस्तत्प्रवर्तकत्वाद्दोष एव । तस्मात् "स्वयमेतेऽ विधिप्रवृत्ता नात्रास्माकं નોવો, वयं हि क्रियामेवोपदिशामो न त्वविधिम्” // ૪ || एतावन्मात्रमपुष्टालम्बनमवलम्ब्य नोदासितव्यं परहितनिरतेन धर्माचार्येण, किन्तु सर्वोद्यमेनाविधिनिषेधेन विधावेव श्रोतारः प्रवर्तनीयाः, एवं हि ते मार्गे प्रवेशिताः, अन्यथा तून्मार्गप्रवेशनेन नाशिताः । અવિધિની પ્રરૂપણા કરવામાં જ દોષ છે એટલું જ નહિ, પરંતુ કોઈ ઉપદેશક શબ્દોથી અવિધિની પ્રરૂપણા ન કરતા હોય અને ફક્ત વિધિની જ પ્રરૂપણા કરતા હોય. પરંતુ આ પંચમકાળ છે. વિધિ પાળવી અશક્ય છે. વિધિનો જ પક્ષ રાખીશું તો આરાધકની સંખ્યા ઘટી જશે તેથી તીર્થનો // શ્રી યોગવિંશિક ૮૫ / Page #101 -------------------------------------------------------------------------- ________________ વિચ્છેદ થઈ જશે માટે અવિધિ પણ ચલાવવી જોઈએ. અવિધિવાળા ક્રિયા ન કરનારા કરતાં તો સારા છે ઈત્યાદિ વિચારો મનમાં ઘૂમતા હોવાથી અવિધિની પ્રરૂપણા કરવાનો આભોગ (ઉપયોગ-આશય) હૃદયમાં વર્તતો હોતે છતે મુખે ભલે વિધિની જ પ્રરૂપણા થતી હોય પરંતુ અવિધિ હોય તો પણ ચાલે એ વિચારો હૃદયગત હોવાથી મુખે અવિધિનો નિષેધ થવો. અસંભવિત છે. તેથી તે અવિધિનું કથન ન હોવા છતાં અવિધિના કથનનું અનુમોદન લાગે છે એટલે ફળથી તે ઉપદેશક તે અવિધિના પ્રવર્તક જ હોવાથી મુખે અવિધિ ન બોલવા છતાં પણ દોષ જ છે ! ખરેખર ઉપદેશક શ્રોતાને યથાર્થ સમ્યગુ બોધ કરાવવો એ જ કર્તવ્ય છે. તેથી વિધિની પ્રરૂપણાથી કોઈ શ્રોતા અવિધિનો નિષેધ સમજી પણ જાય. પરંતુ સર્વ શ્રોતા સમજી શકે નહિ તેથી વિધિની પ્રરૂપણાની જેમ અવિધિનો નિષેધ પણ જોરશોરથી કરવો જ જોઈએ એ અવિધિનો નિષેધ જો ઉપદેશક ન કરે તો અવિધિના માર્ગનું અનુમોદન થવાથી ઉન્માર્ગના પ્રવર્તક જ કહેવાય એટલે દોષ લાગે જ. તેથી પરોપકારમાં રક્ત એવા ધર્માચાર્યો “આ અવિધિ કરનારાઓ સ્વયં અવિધિમાં પ્રવર્યા છે, તેમાં અમારો કોઈ દોષ નથી (અમે તેઓને અવિધિમાં પ્રવર્તાવ્યા નથી). અમે તો ફક્ત ક્રિયા જ બતાવી છે. પરંતુ અવિધિનો ઉપદેશ આપ્યો નથી, આટલું માત્ર અપુષ્ટ આલંબનનું અવલંબન લઈને ઉદાસ રહેવું જોઈએ નહિ. ઉપેક્ષા કરવી જોઈએ નહિ. પરંતુ સર્વ પ્રકારના ઉદ્યમ વડે અવિધિનો નિષેધ કરવાપૂર્વક શ્રોતાઓને વિધિમાં જ પ્રવર્તાવવા જોઈએ. સારાંશ કે માત્ર અવિધિના નિષેધથી અને વિધિના કથનથી સંતોષ ન માનતાં સૂક્ષ્મબુદ્ધિથી વારંવાર આ વાત સમજાવવી જોઈએ તથા અવિધિમાં દોષો અને વિધિમાં ગુણો બતાવવા જોઈએ. તથા ભૂતકાળમાં થઈ ગયેલા જીવોમાં અવિધિથી અનર્થ પામેલા અને વિધિથી કલ્યાણ પામેલાનાં દષ્ટાન્તો-દલીલો વારંવાર સમજાવી શ્રોતાઓના મનમાંથી અવિધિનો પક્ષ જ દૂર કરી નાખવો જોઈએ. કારણ કે એમ ઉપદેશક કરે તો જ તે શ્રોતાઓ માર્ગમાં પ્રવેશિત થયેલા બને છે. જો આમ ન કરવામાં આવે તો ઉન્માર્ગમાં શ્રોતાઓને પ્રવેશાવવા દ્વારા શ્રોતાઓનો (ધર્મમાર્ગથી) વિનાશ જ કર્યો છે એમ જાણવું. / શ્રી ગોવિંશિક ૮૬ / Page #102 -------------------------------------------------------------------------- ________________ एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभीरुभिः - विधिव्यवस्थापनेनैव ह्येकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्ज्वात्मकलोकेऽमारिपडहवादनात्तीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेद एवेति । यस्तु श्रोता विधिशास्त्रश्रवणकालेऽपि न संवेगभागी तस्य धर्मश्रावणेऽपि महादोष एव, तथा चोक्तं ग्रन्थकृतैव षोडशके - અવિધિએ પણ ધર્મ કરનારા હશે તો તીર્થ રહેશે, અન્યથા તીર્થનો ઉચ્છેદ થશે એમ માનનારાઓએ “મૃત-મારિતમાં” સમાનતા નથી એ વાત પૂર્વે ચચ્ચ મુજબ જેમ વિચારવી જોઈએ. તેમ તીર્થના ઉચ્છેદથી ભીરુ એવા તે ઉપદેશકોએ આ પણ વિચારવું જોઈએ કે ઉપદેશ આપતી વખતે જો વિધિની જ સ્થાપના કરવામાં આવે અને એવકારથી અવિધિનો નિષેધ કરવામાં આવે તો વિધિરસિક શ્રોતાજનસમૂહમાંથી એક પણ જીવને સમ્યગું એવા બોધિબીજનો લાભ થાય અથતુ સમ્યક્ત પામે તો ક્રમસર આગળ વધતાં તે દેશવિરતિ- અને સર્વવિરતિ પામતાં ષષ્કાયનો સંપૂર્ણ રક્ષક બનતાં ચૌદ રાજાત્મક એવા આ લોકમાં “અમારિ પડહ” વગડાવવાથી મારાથી કોઈ જીવને કંઈ પણ દુઃખ-ઉપદ્રવ થવાં જોઈએ નહિ એવી ભાવનાથી ઊંચા ગુણસ્થાનકોમાં ચઢે છે. તેના સંપર્કથી બીજા પણ અનેક મહાત્માઓને આવો “અમારી પટહ” સર્વવિરતિના માર્ગે વાળે છે. ખરેખર સાચી તે જ તીર્થોન્નતિ છે. અવિધિમાર્ગનો ઉપદેશ આપવાથી અને તેની વિશેષ સ્થાપના કરવાથી તેનાથી વિપર્યય થાય છે. બોધિબીજનો નાશ થાય છે. અવિધિ પ્રત્યે રુચિ વધે છે. વિધિ પ્રત્યે ઉપેક્ષાભાવ આવે છે. તેથી શ્રોતાવર્ગમાં જે જીવ સમ્યક્તાદિ ગુણને અભિમુખ હતો તે પણ વિમુખ બને છે. તેથી ખરેખર ધર્મપરિણામવાળો જીવ અધર્મ તરફ વળે તે જ સાચો તીર્થોચ્છેદ જ છે. વળી જે શ્રોતા વિધિવાળાં શાસ્ત્રો સંભળાવતી વખતે સંવેગભાગી. વૈરાગ્યવાન અને મોક્ષાભિલાષી) નથી તેવા જીવને ધર્મ સંભળાવવામાં પણ મહાદોષ જ છે. ભાવાર્થ એ છે કે શ્રોતા જ્યારે ધર્મ સાંભળવા આભિમુખ થાય છે અને ઉપદેશક સુંદર શૈલીથી ધર્મ સમજાવે છે. જન્મ-જરા-મરણાદિનાં દુઃખો, સંયોગ-વિયોગનાં દુઃખો, શારીરિક-માનસિક આધિ-વ્યાધિનાં દુઃખોથી આ સંસાર અસાર - નિર્ગુણ અને તુચ્છ છે. જીવની દુઃખમુક્ત સુખકારી » શ્રી યોગવિંશિક ૮૭ / Page #103 -------------------------------------------------------------------------- ________________ જો કોઈ અવસ્થા હોય તો તે સર્વકર્મમુક્ત - નિરંજન -નિરાકાર-શુદ્ધ-બુબ્ધ-મુક્ત એવી મુક્તાવસ્થા જ છે. તેથી સ્વાભાવિક અનંત સુખમય મોક્ષ જ પ્રાપ્તવ્ય છે – ઇત્યાદિ ઉપદેશ સાંભળી સંસાર ઉપર નિર્વેદ અને મોક્ષ પ્રત્યે રુચિસ્વરૂપ સંવેગ પરિણામ શ્રોતાના હૃદયમાં ઉત્પન્ન થાય છે. અને મોક્ષ પ્રત્યે રુચિ થવાથી તેના ઉપાયભૂત ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનો પ્રત્યે પણ રુચિ થાય છે. આવા ઉત્તમ જીવોને જ ધર્મ સંભળાવવામાં બીજાધાનાદિ દ્વારા ઉત્તરોત્તર લાભ છે. પરંતુ જે શ્રોતાઓને ધર્મશ્રવણકાલે પણ મોક્ષ પ્રત્યે સંવેગ પરિણામ થતો નથી સંસાર પ્રત્યે નિર્વેદ થતો નથી અને તેના કારણે મોક્ષના ઉપાયભૂત ચૈત્યવંદનાદિ પ્રત્યે જિજ્ઞાસા પણ થતી નથી તેવા જીવોને સામેથી ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનોનું શ્રવણ કરાવવામાં પણ મહાદોષ છે. એટલે કે ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનો કરાવવામાં તો મહાદોષ છે જ પરંતુ તેનું વર્ણન સંભળાવવામાં પણ મહાદોષ છે. એમ કરિ શબ્દનો અર્થ જાણવો ! આ જ વાત ગ્રંથકારશ્રીએ જ ષોડશકમાં કહી છે. તે આ પ્રમાણે श्रृण्वन्नपि सिद्धान्तं, विषयपिपासातिरेकतः पापः । प्राप्नोति न संवेगं, तदापि यः सोऽचिकित्स्य इति ।। १ ।। नैवंविधस्य शस्तं, मण्डल्युपवेशनप्रदानमपि । कुर्वन्नेतद् गुरुरपि, तदधिकदोषोऽवगन्तव्यः ।। २ ।। (૧૦ મું ષોડશક, શ્લોક ૧૪-૧૫). મçત્યુપવેશ = સિદ્ધાન્તલાને મત્યુપવેશનમ્ | “તોષ!” = अयोग्यश्रोतुरधिकदोषः, पापकर्तुरपेक्षया तत्कारयितुर्महादोषत्वात् । तस्माद्विधिश्रवणरसिकं श्रोतारमुद्दिश्य विधिप्रापणेनैव गुरुस्तीर्थव्यवस्थापको भवति, विधिप्रवृत्त्यैव च तीर्थमव्यवच्छिन्नं भवतीति સિદ્ધમ્ II 96 // - સિદ્ધાન્તાસ્ત્રને સાંભળવા છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયોની પિપાસાના અતિરેકથી પાપી (પાપ પરિણતિવાળો) એવો જે શ્રોતા તે / શ્રી યોગવિશિમ જ ૮૮ / Page #104 -------------------------------------------------------------------------- ________________ કાળે પણ સંવેગ પરિણામને પામતો નથી તે આત્મા (ભારે કર્મી હોવાથી) અચિકિત્સ્ય છે. આવા (ભારે કર્મી જીવને) અર્થપ્રદાનની માંડલીમાં પ્રવેશ પ્રદાન પણ ઉચિત નથી. છતાં માંડલીમાં પ્રવેશપ્રદાન કરતા ગુરુ પણ તે શ્રોતા કરતાં અધિક દોષવાળા સમજવા || ષોડશક ૧૦, ગાથા ૧૪-૧૫ || જે આત્મા ઇન્દ્રિયજન્ય સંસારસુખના અતિરાગી છે. અને તેના કારણે મોક્ષ અને મોક્ષના ઉપાયો પ્રત્યે ઉદાસીન છે, સંવેગ પરિણામ વિનાનો છે. તે આત્મા સૂત્રપ્રદાનને માટે અયોગ્ય છે કારણ કે સંસાર પ્રત્યે નિર્વેદ અને મોક્ષ પ્રત્યે સંવેગ પરિણામ હોવો અત્યંત જરૂરી છે. તેથી આવો આત્મા સૂત્રપ્રદાન માટે અયોગ્ય છે. તથા અર્થપ્રદાનની માંડલીમાં આવા જીવને પ્રવેશ પણ ન આપવો. જો ગુરુ અયોગ્યને માંડલીમાં પ્રવેશ આપે તો શ્રોતા કરતાં ગુરુને અધિક દોષ લાગે। પાપ કરનાર પોતે પાપ કરે છે તે પોતાના પૂરતો દોષિત છે. અને ગુરુ અયોગ્યને સૂત્ર-અર્થ ભણાવે તો અનર્થકારી પરંપરા ચાલે. અયોગ્યને ઉત્તેજન મળે. માટે ગુરુ અધિક દોષિત બને । તેથી વિધિ સાંભળવામાં રસિક એવા શ્રોતાને ઉદ્દેશીને વિધિની પ્રરૂપણા કરવા વડે જ ગુરુ સાચા તીર્થના વ્યવસ્થાપક બને છે. અને વિધિપૂર્વકની પ્રવૃત્તિથી જ તીર્થ અખંડિત થાય છે. આ પ્રમાણે સિદ્ધ થયું. સાર એ છે કે અવિધિરસિક એવી અધિક જનસંખ્યાથી તીર્થ અવ્યવચ્છિન્ન (અખંડિત) બનતું નથી. પરંતુ વિધિરસિક એવા અલ્પ જીવો હોય તોપણ અખંડિત અને સુશોભિત બને છે. । ૧૫ । ननु किमेतावद्गूढार्थगवेषणया ? यद् बहुभिः जनैः क्रियते तदेव कर्तव्यं "महाजनो येन गतः सः पन्थाः” इतिवचनात्, जीतव्यवहारस्यैवेदानीं बाहुल्येन प्रवृत्तेस्तस्यैव आतीर्थकालभावित्वेन तीर्थव्यवस्थापकत्वादित्याशङ्कायामाहः આટલી બધી ગૂઢ અર્થવાળી એવી ગવેષણા (ચર્ચા) કરવા વડે શું ? ચર્ચા કરવા વડે સર્યું. “બહુ જીવો વડે જે કરાતું હોય તે જ કરવું જોઈએ” એવો માર્ગ દેખાય છે. શાસ્ત્રોમાં પણ “મહાજનો (જનસમુદાય) જે તરફ જાય તે જ માર્ગ કહેવાય” એવું વચન હોવાથી બહુ ઊંડી ચર્ચા ક૨વા વડે સર્યું. ।। શ્રી યોગવિંશિકા ૮૯ If Page #105 -------------------------------------------------------------------------- ________________ વળી અત્યારે જીતવ્યવહાર જ બહુલતાએ પ્રવર્તતો હોવાથી તે જીતવ્યવહાર જ યાવત્ તીર્થકાલભાવિ (જ્યાં સુધી તીર્થ રહેશે ત્યાં સુધી રહેવાવાળો) હોવાથી ખરેખર તે જીતવ્યવહાર જ તીર્થનો વ્યવસ્થાપક છે. માટે “બહુલોકો કરે તેમ કરવું” એ જ માર્ગ છે. આવી શિષ્યોની શંકા હોતે છતે ગ્રન્થકારશ્રી જણાવે છે કે : मुत्तूण लोगसन्नं, उड्ढूण य साहुसमयसब्भावं । - सम्मं पयट्टियव्वं, बुहेणमइनिउणबुद्धिए ।। १६ ।। શ્લોકાર્થ - (આવી શાસ્ત્રનિરપેક્ષ) લોકસંજ્ઞાનો ત્યાગ કરીને સુંદર એવાં શાસ્ત્રોનાં રહસ્યોને જાણીને પંડિતપુરુષે અતિશય નિપુણબુદ્ધિપૂર્વક સમ્યગુ પ્રકારે વિધિમાં પ્રયત્ન કરવો જોઈએ. || ૧૬ I "मुत्तूण त्ति' = मुक्त्वा लोकसंज्ञां = "लोकः एव प्रमाणं' इत्यंवंरूपां शास्त्रनिरपेक्षा મલિં, વહ્વળ ચ” ત્તિ વોવા ૪, “સાધુસમયસદ્ધાવ” = સીવીસિદ્ધાંતરહસ્ય, “સખ્ય” = વિધિનીત્યા પ્રવર્તતત્રં ચૈત્યવન્દ્રનાવી, “qધેન” = બ્સિતેન, તિનિપુણવૃદ્ધયા” = ગતિશયિતસૂક્ષ્મમાવાનુઘવિન્યા મલ્યા , साधुसमयसद्भावश्चायम् - “બહુ લોકો કરે તે જ કરવું” આવા પ્રકારની અથવા લોક એ જ પ્રમાણ છે એવા સ્વરૂપવાળી શાસ્ત્રથી નિરપેક્ષ મહિનો ત્યાગ કરીને, સાધુ એવાં (એટલે કે આત્મહિતકારી એવાં) શાસ્ત્રોના રહસ્યને વહન કરીને (અધ્યયન કરીને) સમ્યગુ વિધિપૂર્વક પંડિત પુરુષે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયામાં અતિશય નિપુણ બુદ્ધિ દ્વારા અત્યંત સુક્ષ્મ ભાવોને પણ જાણનારી એવી મતિ દ્વારા) પ્રયત્ન કરવો જોઈએ. તાત્પયર્થ એ છે કે “ઘણા કરતા હોય તે કરવું જોઈએ” એવા પ્રકારની મતિ તે શાસ્ત્રનિરપેક્ષ છે. તેને છોડી દેવી જોઈએ. કારણ કે આ સંસારમાં અનાર્યો કરતાં આર્યો, આયમાં પણ જેન, જૈનોમાં પરિણામી જેનો હમેશાં થોડા જ હોય છે. તો બહુજનવાળો જ માર્ગ કહેવાતો હોય તો મિથ્યાત્વમતિવાળાના માર્ગને જ માર્ગ કહેવો પડશે. માટે આવી બહુજનની મતિ તે શાસ્ત્રનિરપેક્ષ છે. આવી જૂઠી મતિનો ત્યાગ કરવો જોઈએ. 0 0 યોગવિંશિક 0 0 0 Page #106 -------------------------------------------------------------------------- ________________ તથા આત્માના હિતને કરનારાં એવાં શાસ્ત્રો – આગમોના રહસ્યનો સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્રોમાં લખેલા ઉત્સગ-અપવાદ વિધિ-નિષેધ, હેય-ઉપાદેય આદિ ભાવોનું સ્વરૂપ સૂક્ષ્મ બુદ્ધિથી જાણવું જોઈએ. શાસ્ત્રોનું સૂક્ષ્મ અધ્યયન-ચિંતન-મનન કરવું જોઈએ. | આવા પંડિત પુરુષે શાસ્ત્રાનુસારી સમ્યગૂ વિધિપૂર્વક આત્મહિત થાય તે રીતે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયામાં સમ્યગ્ પ્રયત્ન કરવો જોઈએ. આ જ અર્થને જણાવતાં પૂજ્ય યશોવિજયજી મહારાજશ્રી સાડાત્રણસોમાં જણાવે છે કે - કોઈ કહે જિમ બહુ જન ચાલે, તિમ ચલીએ શી ચર્ચા / મારગ મહાજન ચાલે ભાખ્યો, તેહમાં લહીએ અર્શ રે / ૭ / એ પણ બોલ મૃષા મન ધરીએ બહુ જ મત આદરતાં / છેહ ન આવે બહુલ અનારય, મિથ્યામતમાં ફિરતાં રે // ૮ // થોડા આર્ય અનાર્ય નથી. જૈન આયમાં થોડા રે / તેમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહું મુંડા રે // ૯ // ભદ્રબાહુ ગુરુવદન વચન એ, આવશ્યકમાં લહીએ / આણા શુદ્ધ મહાજન જાણી, તેહની સંગે રહીએ // ૧૦ // અજ્ઞાની નવિ હવે મહાજન જો પણ ચલવે ટોળું / ધર્મદાસ ગણિ વચન વિચારી, મન નવિ કીજે ભોળું / ૧૧ / સાડાત્રણસોનું સ્તવન, ઢાળ પહેલી ગાથા. ૭ થી ૧૧ આત્મહિતકારી એમાં શાસ્ત્રોનું રહસ્ય આ પ્રમાણે છે :लोकमालम्ब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत् । तथा मिथ्याद्दशां धर्मो, न त्याज्यः स्थात्कदाचन ।। જ્ઞાનસાર ૨૩-૪ બહુ લોકો વડે જે કરાયું તે જ કર્તવ્ય છે.” એમ જો લોકસંજ્ઞાનું આલંબન લઈને કાર્ય કર્તવ્ય બનતું હોત તો મિથ્યાદષ્ટિઓનો ધર્મ કદાપિ ત્યાજ્ય બનત નહિ. (જ્ઞાનસારાષ્ટક શ્લોક; ૨૩-૪) | I શ્રી યોગવિશિકા ૯૧ / Page #107 -------------------------------------------------------------------------- ________________ "स्तोका आर्या अनार्येभ्यः स्तोका जैनाश्च तेष्वपि । सुश्राद्धास्तेष्वपि स्तोकाः स्तोकास्तेष्वपि सक्रियाः ।। અનાર્ય જીવો કરતાં આર્ય જીવો થોડા છે. તે આર્યોમાં પણ નો થોડા છે. તે જૈનોમાં પણ ઉત્તમ શ્રદ્ધાવાળા જીવો ઓછા છે. અને તે ઉત્તમ શ્રદ્ધાવાળાઓમાં પણ સમ્યગુ ક્રિયાચરણવાળા જીવો થોડા છે. श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे च न । તો દિ વાળન:, સ્તોwાચ સ્વાશઘા: // ૨૩-૫ // લૌકિક ને લોકોત્તર એમ બન્ને ધર્મકાર્યોમાં કલ્યાણના અર્થી જીવો બહુ હોતા નથી. જેમ રત્નના વેપારી ઓછા હોય છે. તેમ પોતાના આત્માનું હિત શોધનારા જીવો પણ ઓછા જ હોય છે. (જ્ઞાનસારાષ્ટક, શ્લોક ૨૩-૫) एकाऽपि शास्त्रनीत्या यो, वर्तते स महाजनः । किमज्ञसाथैः ? शतमप्यन्धानां नैव पश्यति ।। શાસ્ત્રોક્ત નીતિને અનુસાર જે વર્તે તે વ્યક્તિ એક હોય તોપણ “મહાજન” કહેવાય છે. જેમ અબ્ધ પુરુષો સો હોય તોપણ દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓના ટોળા વડે પણ શું લાભ? यत्संविग्नजनाचीर्णं, श्रुतवाक्यैरबाधितम् । तज्जीतं व्यवहाराख्यं, पारम्पर्यविशुद्धिमत् ।। (૧) જે સંવેગી (મોક્ષાભિલાષી) આત્માઓએ આચર્યો હોય. (૨) જે શાસ્ત્રવાક્યોની સાથે અબાધિત હોય, (૩) અને વળી જે વ્યવહાર પરંપરાએ પણ આત્મવિશુદ્ધ કરનારો હોય. તેવા વ્યવહારને જ જીતવ્યવહાર કહેવાય છે. (પરંતુ અજ્ઞાનીઓના ટોળાએ ચલાવેલો વ્યવહાર તે બહુજન વડે સેવાયેલો હોવાથી જીતવ્યવહાર કહેવાતો નથી). “यदाचीर्णमसंविग्नैः श्रुतार्थानवलम्बिभिः । न जीतं व्यवहारस्तदन्धसन्ततिसम्भवम् ।। શાસ્ત્રોના અર્થોનું અવલંબન નહિ લેનારા એવા અસંવેગી (વિષયાભિલાષી) આત્માઓ વડે જે આચરણ કરાયું હોય તે આચરણ 0 શ્રી યોગવિશિમ જ ૯૨ / Page #108 -------------------------------------------------------------------------- ________________ (જ્ઞાનીની અપેક્ષાએ) અંધ પુરુષોના ટોળાએ કરેલા આચરણની જેમ જીતવ્યવહાર” કહેવાતો નથી. आकल्पव्यवहारार्थं, श्रुतं न व्यवहारकम् । इतिवक्तुमहत्तन्त्रे, प्रायश्चित्तं प्रदर्शितम् ।। કલ્પ સુધી (એટલે પાંચમા આરાના છેડા સુધી) ધર્મવ્યવહાર માટે (માત્ર જીતવ્યવહાર જ પ્રમાણ છે. પરંતુ) શ્રત વ્યવહાર પ્રમાણ નથી. આવું કહેનારાને મહાશાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. || तस्माच्छुतानुसारेण, विध्येकरसिकैर्जनैः । संविग्नजीतमालम्ब्यमित्याज्ञा पारमेश्वरी ।। તેથી વિધિમાં જ એક રસિક એવા (વિધિ પાક્ષિક એવા) મહાત્માઓએ શ્રુતને (શાસ્ત્રને) અનુસારે જ સંવેગી પુરુષોએ આચરેલા એવા જીતવ્યવહારનું આલંબન લેવું. એવી પરમેશ્વરપ્રભુની આજ્ઞા છે. | સારાંશ એ છે કે જે મહાત્માઓ સંવેગી છે, વૈરાગી છે આત્માર્થી છે શાસ્ત્રને અનુસરનારા છે એવા મહાપુરુષોએ શાસ્ત્રને અનુસારે જે જીતવ્યવહાર ચલાવ્યો હોય તે જ જીતવ્યવહાર પ્રમાણ બને છે. પરંતુ કલિયુગના નામે વિષયાભિલાષી, મોહબ્ધ, આત્માઓએ શાસ્ત્રનિરપેક્ષ વમતિકલ્પનાથી કલ્પિત જે વ્યવહાર ચલાવ્યો હોય તે તો આંધળા માણસોએ આચરેલી આચરણાની જેમ ત્યાજ્ય છે. ઉપાદેય નથી. ननु यद्येवं सर्वादरेण विधिपक्षपातः क्रियते, तदा - अविहिकया वरमकयं, असूयवयणं भणंति सव्वन्नु ।। પાછિત્ત નડ્ડા, માગુરુયે ઋણ તદુર્ગ || 9 || इत्यादिवचनानां का गतिः ? इति चेत्, नैतानि वचनानि मूलत एवाविधिप्रवृत्तिविधायकानि, किन्तु विधिप्रवृत्तावप्यनाभोगादिना अविधिदोषश्छद्मस्थस्य भवतीति तदभिया न क्रियात्यागो विधेयः । प्रथमाभ्यासे तथाविधज्ञानाभावादन्यदापि वा प्रज्ञापनीयस्याविधिदोषो निरनुबन्ध इति तस्य तादृशानुष्ठानमपि न दोषाय, विधिबहुमानाद् गुर्वाज्ञायोगाच्च तस्य फलतो विधिरूपत्वादित्येतावन्मात्रप्रतिपादनपराणीति न कश्चिद्दोषः ।। શ્રી યોગવિંશિકા હ્ય / Page #109 -------------------------------------------------------------------------- ________________ અવિધિપાક્ષિક જીવોની યુક્તિઓનું નિરસન કરતાં ટીકાકારશ્રીએ “જ્ઞાનસારાષ્ટકની સાક્ષી આપીને “બહુજનમત” “અજ્ઞાનીપક્ષ” અને જીતવ્યવહારના નામે ચાલતી-ચલાવાતી અવિધિપ્રવૃત્તિનું ખંડન કર્યું છે ! જીતવ્યવહાર પણ તે માન્ય છે કે શ્રુતવ્યવહાર સાપેક્ષ હોય, અજ્ઞાનીઓએ યથા-તથા ચલાવેલો જીતવ્યવહાર ઉપકારક નથી. જીતવ્યવહારના નામે મોહપોષક અવિધિ માર્ગની પુષ્ટિના આ સંકેતો છે. જે કોઈપણ રીતે ઉપકારક નથી. સંવેગ પરિણામી, આત્માર્થી, ગૂઢગીતાર્થી આત્માઓએ શાસ્ત્રને સામે રાખીને ચલાવેલા વ્યવહારો જ મોહનાશક હોવાથી જીતવ્યવહાર છે. તેથી આ કલિયુગમાં શાસ્ત્રવ્યવહાર (શ્રુતવ્યવહાર) શક્ય નથી એમ કહેનારાઓમાં શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત આવે (દોષ લાગે - દોષશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે) એમ કહેલું છે શાસ્ત્રોની આવી વાતો સૂક્ષ્મ અને નિપુણ બુદ્ધિથી સમજવી જોઈએ . નનુ શબ્દથી કોઈ પૂર્વપક્ષવાદી શિષ્ય શંકા કરે છે કે તમે અત્યાર સુધી પૂર્વેની ગાથાઓમાં જણાવી ગયા તેમ અતિશય આદર વડે વિધિવાળા પક્ષનું જ સ્થાપન કરો છો તો નીચે જણાવેલી ગાથાઓનાં વચનોની શી ગતિ થશે. કારણ કે નીચે જણાવાતી ગાથાઓનાં વચનો તમે સમજાવો છો તેનાથી ઊલટાં છે. તમે એમ જણાવો છો કે વિધિપૂર્વક જ ધર્મક્રિયા કરવી કરાવવી, જો અવિધિએ કરે તો કરનાર પણ દોષિત અને કરાવનાર મહાદોષિત થાય છે. સૂત્રદાન મંડલીપ્રવેશદાન પણ અયોગ્યને ન કરવું. જ્યારે નીચેની ગાથાઓનાં વચનો એમ જણાવે છે કે વિધિપૂર્વક ધર્મકાર્ય કરવું તે પ્રથમ (ઉત્તમ) માર્ગ છે પરંતુ કાળ સંઘયાદિના પ્રભાવે વિધિપૂર્વક થવું શક્ય ન હોય તો અવિધિએ કરવું તે પણ સારું છે / ન કરનારાને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે અને અવિધિએ પણ ધર્મકાર્ય કરનારાને લઘુપ્રાયશ્ચિત આવે છે. તે ગાથાનાં વચનો આ પ્રમાણે - “અવિધિએ ધમનુષ્ઠાનો કરવા કરતાં ન કરવાં તે સારા” આવું જે વક્તા બોલે છે તે અમૃતવચન (ઉસ્ત્રવચન) છે. જેઓએ જૈન શાસ્ત્રો નથી સાંભળ્યા તેવા અજ્ઞાનીઓનું વચન છે એમ સર્વજ્ઞ પુરુષો કહે છે. 0 શ્રી યોગવિંશિક છે ૪ / Page #110 -------------------------------------------------------------------------- ________________ કારણ કે ધમનુષ્ઠાન ન કરે તો ગુરુપ્રાયશ્ચિત્ત આવે છે અને (અવિધિએ) પણ કરે તેને લઘુપ્રાયશ્ચિત આવે છે ? આવાં શાસ્ત્રોક્ત વચનોની શું ગતિ થશે ? જો તમારી વાત યથાર્થ હોય તો ઉપરોક્ત શાસ્ત્રવચન મિથ્યા ઠરશે. અને જો શાસ્ત્રવચન બરાબર હોય તો તમોએ કહેલ વાત મિથ્યા ઠરશે ? આવી પૂર્વપક્ષવાદીની શંકા છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “વિહિયા” ઈત્યાદિ શાસ્ત્રવચનો મૂળથી જ અવિધિપૂર્વકની ક્રિયાપ્રવૃત્તિનાં વિધાયક નથી. પરંતુ, વિધિપૂર્વક ક્રિયામાં પ્રવર્તવા છતાં પણ અનાભોગાદિના કારણે (અનુપયોગ દશાના કારણે) છવાસ્થ આત્માને અવિધિદોષ થઈ જાય છે. તે દોષોના ભયથી ક્રિયાત્યાગ કરવો તે ઉચિત નથી. એવા અર્થને આ ગાથા ઘોષિત કરે છે. ફલિતાર્થ એ છે કે અવિધિએ ક્રિયા કરનારા જીવો બે પ્રકારના હોય છે ઃ (૧) વિધિસાપેક્ષ અને (૨) વિધિનિરપેક્ષ જેના હૈયામાં શાસ્ત્રવચન રમ્યું છે, ભગવન્તનું શાસન ગમ્યું છે, મોહાદિ દુર્ગણોને છેદનારી ભગવન્ત બતાવેલી ચૈત્યવંદનાદિ ધર્મક્રિયામાં જેને અત્યંત રચિ છે વિધિપૂર્વક કરવાનો અત્યંત ઉત્સાહ વર્તે છે કોઈ અવિધિ દોષ બતાવી વિધિમાર્ગે વાળે તો અતિશય રુચે છે અને તેના કારણે ગીતાર્થોની નિશ્રા પ્યારી છે – એવા વિધિસાપેક્ષ જીવો છઘસ્થપણાને લીધે અનુપયોગદશાથી કોઈ અવિધિ સેવાઈ જાય અથવા ચિત્ત બીજા વિષયોમાં ઉપયોગવાળું બનવાથી કોઈ અવિધિ સેવાઈ જાય તો તે દોષ અતિચારરૂપ છે. પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધીકરણને યોગ્ય છે. તેના ભયમાત્રથી ધમક્રિયા ત્યજી દેવી જોઈએ નહિ. આવા વિધિપાક્ષિક, અધ્યાત્મી, વૈરાગી આત્માઓને અવિધિ ટાળવાપૂર્વક વિધિમાં પ્રવર્તાવવા ક્રિયાની પુષ્ટિ માટે ઉપરોક્ત ગાથાવચનો છે. પૂર્વપક્ષવાદીએ તે વચનો વિધિનિરપેક્ષ જીવોમાં જોડ્યાં છે. તે બરાબર નથી. જે આત્માઓ વિધિથી તદન નિરપેક્ષ છે. આ કલિયુગમાં વિધિ અતિશય દુષ્કર છે જેમ ચાલે તેમ ચલાવી લેવું જોઈએ. જેમ તેમ પણ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન તો કરે છે. ગમે તેમ અવિધિએ પણ ધમનુષ્ઠાન થાય એમ કહી વિધિમાર્ગનો ઉચ્છેદ કરી અવિધિમાર્ગોની પુષ્ટિ અર્થે ઉપરની ગાથાવચનોનો જે ઉપયોગ કરે છે – તે યથાર્થ નથી. / શ્રી યોગવિંશિકા ૯૫ / Page #111 -------------------------------------------------------------------------- ________________ યોવવિંશિકાકારશ્રી આવા અવિધિના જ રસિક, વિધિનિરપેક્ષ, અવિધિએ ધર્મક્રિયા કરી માન-અભિમાન કરનારા જીવોને આશ્રયી જણાવે છે કે આવું કાર્ય કરનારા અને કરાવનારા ઉન્માર્ગના પોષક હોવાથી મહાદોષિત છે અને “વિહિય” ઈત્યાદિ શાસ્ત્રવચનો વિધિપાક્ષિક, સહૃદય, સજ્જન, અધ્યાત્મ જીવોને અનાભોગાદિથી કદાચ અવિધિ સેવાઈ જાય તો તેવા ભયથી ક્રિયાત્યાગ ન કરવો. પરંતુ અવિધિકૃત અતિચાર દોષની નિંદા ગહ કરી આત્મશુદ્ધિ કરવી. માટે ન કરનારને ગુરુપ્રાયશ્ચિત્ત અને અનુપયોગાદિથી અવિધિએ કરનારને લઘુપ્રાયશ્ચિત્ત બતાવેલ છે. આવા વિધિપાક્ષિક જીવો ક્રિયા કરવાના પ્રથમ અભ્યાસકાળે તેવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી, અથવા કાળાન્તરે પ્રજ્ઞાપનીય (એટલે કે સમજાવી શકાય તેવા સરળ-સહૃદય-અવક્ર) જીવને આ અવિધિદોષ નિરનુબન્ધ બને છે. ગાઢ કર્મબંધ કરાવે તેવા અનુબંધવાળો હોતો નથી. માટે તેવા વિધિપાક્ષિક જીવનું, તેવું = અવિધિવાળું ધમનુષ્ઠાન પણ દોષ માટે થતું નથી. કારણ કે તે જીવને વિધિપ્રત્યે અતિશય બહુમાન હોવાથી તથા ગુરુભગવન્તોની આજ્ઞાને અનુસરવાપણું હોવાથી તે જીવનું તે અનુષ્ઠાન દ્રવ્યથી અવિધિરૂપ હોવા છતાં પણ ફળથી વિધિરૂપ જ છે. આવા અર્થમાત્રને પ્રતિપાદન કરવામાં જ તત્પર એવાં “વિ”િ ઇત્યાદિ ગાથાનાં વચનો છે. વિધિપાક્ષિક આત્માઓને અનાભોગથી જે અવિધિ દોષ સેવાઈ જાય તે માત્ર કાયિકક્રિયાકત દોષ હોવાથી નિરનુબન્ધ છે. અને વિધિનિરપેક્ષ અવિધિમાત્રમાં જ રસિક, ગમે તેમ ક્રિયા કરનારા જીવો ઉન્માર્ગપોષક હોવાથી અને ભગવાનનાં વચનો પ્રત્યે અનાદર હોવાથી તે દોષ સાનુબન્ધ છે. આ પ્રમાણે શાસ્ત્રનાં વાકયોને યથાર્થપણે સંગત કરવાં જોઈએ. अवोचाम चाध्यात्मसारप्रकरणे :(ટીકાકાર શ્રી પૂ. યશોવિજયજી મહારાજશ્રી જણાવે છે કે અધ્યાત્મસાર પ્રકરણ નામના (અમારા બનાવેલા) ગ્રંથમાં અમે જ કહ્યું છે કે - શ્રી યોગવિંશિશ્ન જ ૯૬ / Page #112 -------------------------------------------------------------------------- ________________ अशुद्धापि हि शुद्धायाः क्रिया हेतुः सदाशयात् । તા રસાનુઘેન, વત્વમુપાચ્છતિ || શ્લોક ૨-૧૬ // શ્લોકાર્ધ - જેમ રસના સ્પર્શમાત્રથી તાંબું પણ સુવર્ણપણાને પામે છે તેમ વિધિની અપેક્ષાવાળા જીવની અનાભોગના કારણે થયેલી અશુદ્ધ એવી પણ ધર્મક્રિયા ઉત્તમાશયવાળી હોવાથી શુદ્ધક્રિયાનો હેતુ બને છે. (અહીં મૂળ શ્લોકમાં લખેલો શિયા' શબ્દ પ્રથમા એકવચન અને શુદ્ધા એ શબ્દ ક્રિયાશબ્દનું વિશેષણ સમજવું, પરંતુ હેતુ શબ્દની સાથે ષષ્ઠી તપુરુષ સમાસ ન સમજવો. જો ષષ્ઠી સમાસ લઈએ તો “શુદ્ધાયા:” પદની સાથે સંબંધ ઘટી શકે નહિ). “यस्तु विध्यबहुमानादविधिक्रयामासेवते तत्कर्तृरपेक्षया विधिव्यवस्थापनरसिकस्तदकर्ताऽपि भव्य एव, तदुक्तं योगदष्टिसमुच्चये ग्रन्थकृतैव : तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । યોરન્તાં યે, મનુવિદ્યોતરિવ || શ્લોક ૨૨૩ // જે આત્મા વિધિ પ્રત્યે અબહુમાનવાળો હોવાથી અને બેફિકરાઈથી રસપૂર્વક અવિધિક્રિયા કરે છે તેવી ક્રિયા કરનારા જીવની અપેક્ષાએ વિધિની જ વ્યવસ્થામાં રસિક = વિધિપાક્ષિક જીવ ધર્મક્રિયા ન કરતો હોય તો પણ સારો જ છે. પ્રથકારશ્રીએ જ યોગદષ્ટિસમુચ્ચયમાં તે વાત જણાવી છે. “એક જીવને તત્ત્વનો (વિધિનો) જ પક્ષપાત હોય, અને બીજો જીવ ભાવશૂન્ય દ્રવ્ય ક્રિયા માત્ર જ કરતો હોય – આ બંને જીવોની વચ્ચે સૂર્ય અને આગિયા સમાન અન્તર છે.” આગિયો જેમ અકિંચિત્કાર છે તેમ અવિધિરસિકની ક્રિયા અકિંચિત્કર न चैवं तादृशषष्ठसप्तमगुणस्थानपरिणतिप्रयोज्यविधि व्यवहाराभावादस्मदादीनामिदानीन्तनमावश्यकाद्याचरणमकर्तव्यमेव प्रसक्तमिति शङ्कनीयम् । विकलानुष्ठानानामपि “जा जा हविज्ज जयणा, सा सा से णिज्जरा होई" इत्यादिवचनप्रामाण्यात्, यत्किञ्चिद्विध्यनुष्ठानस्येच्छायोग संपादकतदितरस्यापि बालाधनुग्रहसम्पादकत्वेनाकर्तव्यत्वासिद्धेः 0 શ્રી યોગવિશિમ જ ૯૭ 0 Page #113 -------------------------------------------------------------------------- ________________ इच्छायोगवद्भिर्विकलानुष्ठायिभिर्गीतार्थैः . सिद्धान्तविधिप्ररूपणे तु निर्भरो विधेयस्तस्यैव तेषां सकलकल्याण-सम्पादकत्वात्, उक्तं च गच्छाचारप्रकीर्णक : મૂળ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે “લોકસંજ્ઞાને છોડીને, સમગ્ર પ્રકારે શાસ્ત્રોના પરમાર્થને વહન કરીને અતિનિપુણ પ્રજ્ઞાપૂર્વક પંડિત પુરુષોએ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન કરવું જોઈએ.” આ શ્લોકના અર્થની સામે પૂર્વપક્ષવાદીએ “વિયિ ” ગાથાથી પ્રશ્ન ઉઠાવ્યો, તેનું ટીકાકારશ્રીએ નિરાકરણ કર્યું અને અન્ત સ્થાપિત કર્યું કે “સર્વ યત્નપૂર્વક વિધિમાં જ પ્રયત્ન કરવો જોઈએ એમ ફલિત અર્થ સિદ્ધ થયો ! આ ફલિતાર્થની સામે કોઈ પ્રશ્નકાર પ્રશ્ન ઉઠાવે છે કે... તેવા પ્રકારની અતિશય વિધિપૂર્વકની ઉત્કૃષ્ટક્રિયા તો ભાવથી (નિશ્ચયથી) જે મહાત્માઓને છઠ્ઠ-સાતમું ગુણસ્થાનક સ્પર્યું હોય તેવાઓને જ સંભવી શકે. અમે તો પંચમ આરારૂપ કાળદોષ, સંઘયણ દોષ બુદ્ધિ-વૈર્ય-સ્થિરતામેધાદિની હીનતા, ઈત્યાદિ ભાવોને લીધે ઘણા જ નિર્બળ છીએ. દ્રવ્યથી છઠ્ઠ, સાતમું ગુણસ્થાનક પામેલા છીએ સાધુ આચારનું સેવન છે. પરંતુ એટલી ઊંચી પરિણતિ નથી. તેથી અમારે તો આવશ્યકદિની આચરણા અકર્તવ્ય જ બનશે. ભાવાર્થ એ છે કે તેવા પ્રકારની ભાવથી છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની પરિણતિને યોગ્ય (ઉત્કૃષ્ટ) વિધિપૂર્વકની ક્રિયાનો વ્યવહાર અમારામાં કાળદોષાદિના કારણે ન હોવાથી અમારે તો અત્યારની પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા પણ અકર્તવ્ય જ બનશે. કારણ કે તમે વિધિપૂર્વક જ ક્રિયાનો પક્ષપાત જણાવો છો. અને અવિધિએ ક્રિયા કરનારને મહામૃષાવાદાદિ દોષ કહો છો. અને અમારામાં એટલી ઊંચી ભાવપરિણતિ ન હોવાથી અવિધિ થવાનો સંભવ છે જ. તેથી તમારા કહેવા પ્રમાણે અત્યારના કાળે અવિધિદોષનો સંભવ હોવાથી ધાર્મિકાચરણ અકર્તવ્ય જ બનશે. ટીકાકારશ્રી ઉત્તર આપે છે કે આવી શંકા કરવી નહિ. વિકલ (ઓછું) અનુષ્ઠાન આચરનારા (પણ વિધિનો પક્ષપાત કરનારા) જીવોમાં પણ જે જે જયણાનો પરિણામ છે તે તે જયણા જ તે _/ શ્રી યોગવિશિw ૯૮ / Page #114 -------------------------------------------------------------------------- ________________ જીવોને નિર્જરા(કર્મક્ષયના કારણ)રૂપ બને છે. આવું શાસ્ત્રવચન પ્રમાણે હોવાથી તથા (કાળાદિ દોષોથી) યત્કિંચિત્ અવિધિવાળું પણ અનુષ્ઠાન પરિપૂર્ણ વિધિયુક્ત અનુષ્ઠાનના ઈચ્છાયોગનું સંપાદક હોવાથી, તથા પરિપૂર્ણ વિધિવાળું અનુષ્ઠાન ભલે જીવનમાં હજુ ન આવ્યું હોય તોપણ તેની અપેક્ષાએ ઇતર એવું કંઈક અવિધિદોષવાળું વિધિપક્ષિકનું અનુષ્ઠાન પણ બાલાદિ જીવોમાં અનુગ્રહ સંપાદન કરનાર હોવાથી વર્તમાન ક્રિયામાં “અકર્તવ્યતા”ની અસિદ્ધિ છે. તાત્પર્યાર્થિ એ છે કે કાળદોષથી સંઘયાદિ બળની હીનતાના કારણે વિકલ અનુષ્ઠાન આચરનારા વર્તમાનકાળના જીવોનું આવશ્યકદિ ધર્મક્રિયાનું આચરણ યત્કિંચિત્ અવિધિવાળું હોવા છતાં પણ નીચેના કારણોથી “અકર્તવ્ય” બનતું નથી. અત્ અકર્તવ્યની અસિદ્ધિ છે. અકર્તવ્ય માનવું નહિ પરંતુ કર્તવ્ય જાણવું તેનાં કારણો આ પ્રમાણે છે (૧) જે આત્મા વિધિપૂર્વક કરવાની ઈચ્છાવાળો છે પરંતુ કરી શકતો નથી તે આત્મામાં જયણાનો જે પરિણામ છે તે પરિણામ જ તેને કર્મક્ષય કરાવનાર બને છે. જયણા જ નિર્જરારૂપ બને છે. આવું શાસ્ત્રવચન હોવાથી. (૨) આ યત્કિંચિત્ અવિધિવાળું અનુષ્ઠાન પરિપૂર્ણ વિધિવાળા અનુષ્ઠાનની ઇચ્છાનું સંપાદક હોવાથી, કારણ કે આ જીવ સંઘયણાદિના બળની હાનિના કારણે ભલે કદાચ યત્કિંચિત્ અવિધિ સેવે. પરંતુ તેનું લક્ષ્ય વિધિયોગમાં જ છે. અને તેથી જ વિધિ સમજાવનાર-કરાવનાર ગુરુની પણ શોધમાં જ હોય છે. સેવાતી અવિધિનું પણ મનમાં દુઃખ હોય છે. નિંદા-ગ-પ્રાયશ્ચિત્તાદિ કરી શુદ્ધીકરણ કરે છે. આ પ્રમાણે પરિપૂર્ણ વિધિયુક્ત અનુષ્ઠાનની ઈચ્છાના યોગનું સંપાદક હોવાથી. (૩) તકિતરસ્યાપિ = તે પરિપૂર્ણ વિધિવાળું જે અનુષ્ઠાન, તેનાથી ઇતર એવું જે વિકલાનુષ્ઠાન, તે પણ ઇચ્છાયોગનું સંપાદક હોવાથી બાલાદિના અનુગ્રહને કરનાર હોવાથી, એટલે કે પરિપૂર્ણ વિધિવાળું અનુષ્ઠાન મને ક્યારે પ્રાપ્ત થાય એવી તીવ્ર ઇચ્છાવાળા જીવનું તે પરિપૂર્ણ વિધિયુક્તાનુષ્ઠાનથી ઇતર = યત્કિંચિત્ અવિધિવાળું અનુષ્ઠાન પણ તે શ્રી યોગવિશિર જે ૯ / Page #115 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકાથી નીચી કક્ષાના બાળાદિ જીવોને (બાળ-મધ્યમ જીવોને) ઉપકાર કરનારું બને છે. તે કારણથી. અહીં અપિ શબ્દનો અર્થ એમ સમજવો કે પરિપૂર્ણ વિધિવાળું અનુષ્ઠાન તો બાલાદિને ઉપકારક બને જ છે. પરંતુ આવું વિકલાનુષ્ઠાન પણ બાલાદિને ઉપકારક બને છે. બાલાદિમાં જે આદિ શબ્દ છે તેનો અર્થ એવો છે કે જે પંડિત-વિદ્વાન પુરષ છે તે તો સ્વપ્રજ્ઞાથી જ નિપુણયત્ન કરે છે. પરંતુ તેવી પ્રજ્ઞા વિનાના બાળ અથવા યત્કિંચિત્ પ્રજ્ઞાવાળા મધ્યમ જીવોને આ વિધિપાક્ષિક ક્રિયા કરતો જીવ ઉપકારક બને છે. તે કારણથી પરિપૂર્ણ વિધિયુક્તાનુષ્ઠાનની ઈચ્છા યોગવાળા પરંતુ સંધયણબલાદિના કારણે તેવી આચરણા નહિ કરી શકવાના કારણે વિકલાનુષ્ઠાનવાળા એવા પણ ગીતાર્થ પુરુષોએ જ્યારે સિદ્ધાન્તની વિધિની પ્રરૂપણા કરવાનો પ્રસંગ આવે ત્યારે પોતે હીનક્રિયાવાળા હોવા છતાં પણ) વિધિની જ પ્રરૂપણાનો નિર્ભર = અત્યંત આગ્રહ રાખવો જોઈએ, કારણ કે પોતે હીન હોવાથી આ કાળે અવિધિ પણ ચાલે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળને સમજીને આમ પણ ચલાવી લેવું જોઈએ એવી પ્રરૂપણા જો કરે તો પોતે પણ વિધિના મંદ પક્ષપાતી બને, સાંભળનારાઓને પણ વિધિ પ્રત્યે તીવ્ર રુચિની અનુત્પત્તિ થાય, સન્માર્ગનો કાળાન્તરે નાશ થાય, ઉસૂત્રભાષણ થાય, પોતાને અવિધિનો રસ વધતો જાય ઇત્યાદિ ઘણા દોષો લાગે. માટે પ્રરૂપણા વખતે વિધિમાર્ગની જ પ્રરૂપણાનો અતિશય આગ્રહ રાખવો. જેથી પોતાની પણ રૂચિ વિધિ પ્રત્યે વિશિષ્ટ-વિશિષ્ટતર બને. શ્રોતાને પણ વિધિનો પક્ષપાત વધે. વિધિવાળાઓ પ્રત્યે બહુમાન વધે. તેથી જ વક્તાનો “અવિધિદોષ” નિરનુબંધ બને. તે કારણથી ત = વિધિની જ પ્રરૂપણા કરવાનો તે આગ્રહ જ તે યત્કિંચિત્ અવિધિદોષવાળા છઠ્ઠા-સાતમા ગુણઠાણાવાળા વર્તમાનકાલીન જીવોને સર્વકલ્યાણનો સંપાદક બને છે. માટે પોતે કદાચ હીનવિધિયુક્ત હોય તોપણ પ્રરૂપણા વિધિની જ કરવી. તે જ સાચો કલ્યાણનો માર્ગ છે. આ કારણથી ગચ્છાચાર પ્રકીર્ણકમાં (ગચ્છાચાર પન્નામાં કહ્યું | શ્રી યોગવિશિા જ 10 / Page #116 -------------------------------------------------------------------------- ________________ Sા * जइ वि ण सक्कं काउं, सम्मं जिणभासियं अणुट्ठाणं । तो सम्मं भासिज्जा, जह भणियं खीणरागेहिं ।। १ ।। ओसन्नो वि विहारे, कम्मं सोहेइ सुलभबोही य । चरणकरणं विशुद्धं, उवबूहंतो परूविंतो ।। २ ।। માથા ૩૨-રૂ૪ રૂતિ | ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिनः इदानीन्तन-व्यवहारमुत्सृजन्ति अन्यं च विशुद्धं व्यवहारं सम्पादयितुं न शक्नुवन्ति ते बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति । विधिसम्पादकानां विधिव्यवस्थापकानां च दर्शनमपि प्रत्यूहव्यूहविनाशमिति વયં વદ્દામ: // ઉદ્ / “સંવેગપરિણામી આ આત્મા જિનેશ્વરભાષિત ધમનુષ્ઠાન કરવાને કદાચ શક્ય ન હોય તોપણ પ્રરૂપણા સમ્યગુ જ કરવી જોઈએ. જેમ વીતરાગ પરમાત્માઓ વડે કહેવાયું છે તેમ છે “પોતે વિહારમાં (ચારિત્રાચરણમાં કદાચ) શિથિલ હોય તોપણ વિશુદ્ધ એવા ચારિત્ર અને ક્રિયાની પ્રશંસા કરતો અને શુદ્ધ પ્રરૂપણા કરતો જીવ સુલભબોધિ થાય છે. અને કર્મોનો વિનાશ કરે છે ! આ બંને ગાથાના અર્થ સ્પષ્ટ સમજાય છે કે વીતરાગ પરમાત્માએ જેવી ધર્મવિધિ પ્રકાશિત કરી છે તેવી જ ધર્મવિધિની પ્રરૂપણા કરવાનો આગ્રહ રાખવો ! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના નામે શિથિલાચારની પોષક, પોતાના દોષોની આવારક, શાસ્ત્રના અર્થો મરડીને થતી અશુદ્ધ પ્રરૂપણા કદાપિ કરવી નહિ. જે ગીતાર્થ મહાત્મા હોય અને સંઘયણબલાદિના કારણે કંઈક હનાચારવાળા હોય તોપણ પ્રરૂપણા શુદ્ધ જ કરવી. એ પ્રમાણે ઉપર જે સમજાવ્યું તેનાથી એ અર્થ ફલિત થાય છે કે જેઓ સ્વયં પોતે ગીતાર્થ નથી અને વળી ગીતાર્થની આજ્ઞાથી નિરપેક્ષ છે. મરજી મુજબ વિધિ આચરનારા છે તેઓની વિધિ તે અવિધિ હોવા છતાં પણ પોતે અવિધિમાર્ગમાં વિધિનું અભિમાન કરનારા જે આત્માઓ વર્તમાનકાલીન વ્યવહારમાર્ગનો ત્યાગ કરે છે અને અન્ય વિશુદ્ધ વ્યવહારને સંપાદન કરી શકતા નથી તે આત્માઓ પોતાનામાં આવેલા બીજમાત્રનો પણ ઉચ્છેદ કરતા (છતાં) મહાદોષવાળા બને છે. શ્રી યોગવિંશિક જ ૧૦૧ 0 Page #117 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય અર્થ આ પ્રમાણે છે કે જેઓ પોતે ગીતાર્થ નથી ગીતાર્થની નિશ્રા પણ નથી પરિપૂર્ણ વિધિપૂર્વક જ ધમનુષ્ઠાન કરવું જોઈએ એવી શાસ્ત્રોક્ત દલીલને આગળ કરીને વર્તમાનકાળમાં સંઘયણાદિના કારણે કંઈક અતિચારવાની વિધિવ્યવહારનો ત્યાગ કરે છે અને તદ્દન નિર્દોષ એવું ઉત્તમાચરણ આચરી શકતા નથી તેઓ ઉભયભ્રષ્ટ થયા છતાં પોતાનામાં સંયમ પ્રત્યે આવેલો અહોભાવ-બહુમાન રૂપ જે બીજ તેનો પણ ઉચ્છેદ કરે છે. સંયમ અને વિધિ પ્રત્યે બહુમાનરૂપ બીજ જો નાશ પામી જાય તો આ જીવ દુર્લભ બોધિ થયો છતો અનંતસંસારી બને છે. આવા મહાદોષવાળો બને છે. હવે આ ચર્ચાનો સારાંશ જણાવે છે કે જે મહાત્માઓ પરિપૂર્ણપણે વિધિપૂર્વકનું અનુષ્ઠાન પોતે આચરે છે. એવા વિધિસંપાદક મહાત્માઓનું તથા જેઓ પરિપૂર્ણ વિધિ આચરી શકતા નથી પરંતુ વિધિની જ પ્રરૂપણા કરવા વડે શ્રોતાઓમાં વિધિનું જ સ્થાપન કરે છે તેવા વિધિમાર્ગના જ સ્થાપક મહાત્માઓનું દર્શન પણ વિદ્ગોના સમૂહનું નાશક છે. એમ અમે કહીએ છીએ. પ્રત્યુદ = વિબો ભૂદ = સમૂહ I વિનાશવમ્ = નાશ કરનાર I अर्थमं प्रसक्तमर्थं संक्षिपन् प्रकृतं निगमयन्नाह : હવે પ્રાસંગિક એવા આ અર્થને ટુંકાવતાં અને પ્રસ્તુત સાર જાહેર કરતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે - कयमित्थ पसंगेणं, ठाणाइसु जत्तसंगयाणं तु । हियमेयं विन्नेयं, सदणुट्ठाणत्तणेण तहा ।। १७ ।। શ્લોકાઈ = અહીં પ્રાસંગિક આ ચચ વડે સર્યું. સારાંશ એ છે કે સ્થાનાદિયોગોમાં પ્રયત્નવાળા મહાત્માઓનું આ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન (પરંપરાએ - એટલે ચૈત્યવંદનાદિમાં સ્થાનાદિ યોગો પ્રાપ્ત થવા વડે) હિતકારી (મોક્ષહેતુ) છે. તથા ઉત્તમાનુષ્ઠાન હોવાથી અનન્તરપણે પણ હિતકારી (મોક્ષહેતુ) છે. || ૧૭ II “મા” ત્તિ” | “ = , મત્ર પ્રસન-પ્રફળીય-મણે મૃતાર્થવિસ્તારના થાનપુ'= પ્રતિયોજs “યસંતાનો તુ” = 0 શ્રી યોગવિશિm ૧૦૨ / Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રવિતાબેવ, “તું” = ચૈત્યવન્દ્રનાથના “હિત” = મોક્ષધ વિયY चैत्यवन्दनगोचरस्थानादियोगस्य मोक्षहेतुत्वे तस्यापि तत्प्रयोजकत्वादिति भावः । “તથા 'તિ પ્રાન્તરસમુ | “સનુષ્ઠાનવેન” - योगपरिणामकृत-पुण्यानुबन्धिपुण्यनिक्षेपाद् विशुद्धचित्तसंस्काररुपया प्रशान्तवाहितया सहितस्य चैत्यवन्दनादेः स्वातन्त्र्येणैव मोक्षहेतुत्वादिति भावः । प्रकारभेदोऽयं नयभेदकृत इति न कश्चिद्दोषः || १७ ।। અહીં આ પ્રસંગ વડે હવે સર્યું. અર્થાત્ પ્રરૂપણા કરવાલાયક એવા સ્થાનાદિ યોગોની મધ્યે સ્મરણમાં આવેલા અર્થનો વિસ્તાર કરવા વડે હવે સર્યું. આ વાક્યનો તાત્પર્ય અર્થ એ છે કે સ્થાન-ઉર્ણ-અદિ યોગોનું વર્ણન પ્રસ્તુત હતું. તેના પ્રસંગમાં ઈચ્છાદિ (ઇચ્છા-પ્રવૃત્તિનસ્થિરતા અને સિદ્ધિયોગ) સમજાવ્યા. ત્યારબાદ તેનાં શ્રદ્ધાદિ કારણભેદ અને અનુકંપાદિ કાર્યભેદો સમજાવ્યા. આ ભેદ-પ્રતિભેદોને સમજાવવા અરિહંત ચેઇયાણું સૂત્ર ઉપર ચૈત્રવંદનનું દષ્ટાંત આપ્યું. સ્થાનાદિ યોગયુક્ત જીવોનું ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન મોક્ષહેતુ છે. અને શેષજીવોનું કાયવાસિત છે અને મહામૃષાવાદ છે. એ જણાવી વિધિ-અવિધિપૂર્વક કરાતા ધમનુષ્ઠાનની ચર્ચા ગ્રંથકારશ્રીને સ્મરણમાં આવી. તે ચચનેિ પ્રશ્ન-ઉત્તર રૂપે ગાથા ૧૪૧પ૧૬માં સવિશેષ ચર્ચા. હજુ આ વિષયની વધારે વિસ્તૃત ચર્ચા થઈ શકે તેમ છે. પરંતુ ગ્રંથગહન અને ગ્રંથગોરવના ભયથી તેને સંક્ષેપતાં જણાવે છે કે આ પ્રરૂપણા યોગનો વિષય લખતાં લખતાં સ્મરણમાં આવેલ વિધિ-અવિધિના અર્થની ચર્ચાના વિસ્તાર વડે હવે સર્યું. તે ઉપરોક્ત યોગના સ્થાનાદિ ભેદોમાં પ્રયત્નવાળા મહાત્માઓનું જ આ ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાન હિતકારક (મોક્ષસાધક) જાણવું. કારણ કે ચૈત્યવંદનાદિ ધમનિષ્ઠાનમાં સંક્રાન્ત થયેલા સ્થાનદિ યોગો વાસ્તવિક મોક્ષહેતુ હોતે છતે તે ધર્માનુષ્ઠાન પણ તે(મોક્ષ)નું પ્રયોજક છે. અર્થાત્ તે અનુષ્ઠાન પણ મોક્ષસાધક છે. . તાત્પયર્થ એ છે કે ઘણા આત્માઓ સ્થાનાદિ યોગોની ઉપેક્ષા કરી પ્રણિધાન-પ્રવૃત્તિ આદિ આશયો વિના ગતાનુગતિકપણે અથવા માન-મોભાદિને પોષવા બાહ્યથી ધમનુષ્ઠાન આચરે છે તે ધર્માનુષ્ઠાન મોક્ષસાધક બનતું નથી, પરંતુ જે ધર્માનુષ્ઠાન પ્રણિધાનાદિ આશયપૂર્વક સ્થાનાદિ યોગોના ઉપયોગયુક્ત ધમનુષ્ઠાન 0 શ્રી યોગવિશિમ જ ૧૦૩ / Page #119 -------------------------------------------------------------------------- ________________ કરાય છે તે જ મોક્ષસાધક બને છે. તેમાં પણ કરાતા ધર્માનુષ્ઠાનોમાં રહેલા સ્થાનાદિ યોગો ખરેખર મોક્ષહેતુ છે. તથાપિ સ્થાનાદિ યોગો મોક્ષહેતુ હોવાથી તે યોગોવાળું ધર્માનુષ્ઠાન પણ મોક્ષહેતુ કહેવાય છે. અનન્તરપણે યોગો મોક્ષહેતુ અને પરંપરાએ ધર્માનુષ્ઠાન પણ મોક્ષહેતુ છે એમ જાણવું. ‘‘તથા’’ શબ્દ પ્રકારાન્તરના સમુચ્ચય માટે છે. અર્થાત્ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન સ્થાનાદિયોગોથી યુક્ત છે માટે મોક્ષહેતુ છે. તે એક કારણ જણાવ્યું. હવે તે જ વિષયમાં બીજાં કારણ બતાવે છે. એમ સમુચ્ચય અર્થમાં તથા શબ્દ સમજવો. ‘‘સવનુષ્ઠાનવેન’” ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન એ ઉત્તમ અનુષ્ઠાન હોવાથી સ્વતંત્રપણે જ મોક્ષહેતુ છે. કારણ કે યોગના પરિણામથી કરાયેલા પુણ્યાનુબંધી પુણ્યનો નિક્ષેપ (બંધ) થવાથી, નિર્મળ ચિત્તના સંસ્કારરૂપ પ્રશાન્તવાહિતાથી યુક્ત એવાં ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો સ્વતંત્રપણે જ મોક્ષહેતુ છે એમ સમજવું । ભાવાર્થ આ પ્રમાણે છે કે સગૃહસ્થે જ્યારથી જિનમંદિર જવાનો, પ્રભુનાં દર્શન-વંદન-પૂજન કરવાનો પરિણામ કર્યો છે; ભગવન્ત પ્રત્યેના અતિશય અહોભાવથી સ્થાનાદિ યોગો સાચવવાપૂર્વક ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનોમાં જોડાયો છે ત્યારથી તેનું ચિત્ત ધર્મ તરફ વધારે ને વધારે ઉલ્લસિત થાય છે. વીતરાગ પ્રભુનાં દર્શન-પૂજન કરતાં પણ સંસારનો નિર્વેદ, મોક્ષનો સંવેગ-પરિણામ વધતો જ જાય છે. આવો ધર્મપરિણામ આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી યોગપરિણામ કહેવાય છે. । આ ધર્માનુષ્ઠાનો સઅનુષ્ઠાન (ઉત્તમ આચારવિશેષ) હોવાથી યોગવાળા પરિણામથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જે આ આત્માને પ્રતિ ભવે મોક્ષની આસન્ન કરે છે. તથા ધર્મના પરિણામોથી ચિત્ત રંગાયેલું હોવાથી અતિશય સંસ્કારવાળું બને છે. ક્રોધ-માનાદિ કષાયો રહિત વિશુદ્ધ બને છે. અને વિકાર-વાસના વિનાનું સ્વચ્છ બને છે. તેના કારણે ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનો પ્રશાન્તવાહિતાથી યુક્ત બને છે. એટલે આત્મા અત્યન્ત પ્રશાન્ત સ્વભાવમાં ઝુલતો બની જાય છે. આ પ્રકારનું ગુણીયલ ધર્માનુષ્ઠાન થવાથી આ ચૈત્યવંદનાદિ ધર્મક્રિયા સ્વતંત્રપણે જ મોક્ષહેતુ બને છે. ।। શ્રી યોગવિંશિકા ♦ ૧૦૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ આ શ્લોકના પૂર્વાર્ધમાં ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનો સ્થાનાદિ યોગયુક્ત છે માટે મોક્ષહેતુ છે એટલે યોગના પરતંત્રપણે મોક્ષહેતુ છે એમ જણાવ્યું હતું અને આ ઉત્તરાર્ધમાં આ ધર્માનુષ્ઠાન સદ્દનુષ્ઠાન હોવાથી, પુણ્યાનુબંધી પુણ્યનું નિક્ષેપક હોવાથી વિશુદ્ધચિત્ત સંસ્કારવાળી પ્રશાન્તવાહિતાવાળું હોવાથી સ્વતંત્રપણે જ મોક્ષહેતુ છે એમ જણાવ્યું. આ પ્રમાણે બંને જુદી જુદી રીતે સમજાવવામાં નયભેદ જ કારણ છે. ભિન્નભિન્નનયોની વિવક્ષાથી આમ સમજાવેલ છે. તેથી આ બાબતમાં કંઈ દોષ સમજવો નહિ. सदनुष्ठानभेदानेव प्ररूपयंश्चरमतभेदे चरमयोगभेदमन्तर्भावयन्नाहः ઉત્તમાનુષ્ઠાનના (પ્રીતિ-ભક્તિ-વચન-અસંગ એમ) ચાર ભેદોને જ સમજાવતા એવા ગ્રન્થકારશ્રી તેના ચરમભેદમાં (અસંગાનુષ્ઠાનમાં) સ્થાનાદિયોગોનો જે ચરમભેદ (નિરાલંબનયોગ), તેનો અન્તર્ભાવ થાય છે. તે જણાવે છે ઃ एयं च पीइभत्तागमाणुगं, तह असंगयात्तं । नेयं चउव्विहं खलु, एसो चरमो हवइ जोगो || १८ || શ્લોકાર્થ :- આ ઉત્તમાનુષ્ઠાન પ્રીતિ, ભક્તિ, આગમ(શાસ્ત્રવચન)ને અનુસરનારું તથા અસંગતાયુક્ત એમ ચાર પ્રકારનું જાણવું. તેમાં આ અસંગાનુષ્ઠાન તે જ ચરમયોગ (નિરાલંબનયોગ) હોય છે. ।। ૧૮ ॥ “Ë હૈં સિ” | ‘Çü'' सदनुष्ठानं प्रीतिभक्त्यागमाननुगच्छति तत् प्रीतिभक्तयागमानुगं प्रीत्यनुष्ठानं, भक्त्यनुष्ठानं वचनानुष्ठानं चेति त्रिभेदं तथाऽसंगतया युक्तं असंगानुष्ठानमित्येवं चतुर्विधं ज्ञेयम् । एतेषां भेदानामिदं स्वरूपम् = = = "यत्रानुष्ठाने प्रयत्नातिशयोऽस्ति, + परमा च प्रीतिरुत्पद्यते शेषत्यागेन च यत्क्रियते तत्प्रीत्यनुष्ठानम् । आह च यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः । " शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् " || षोड. १० -३ ।। ઉપ૨ના સત્તરમા શ્લોકમાં કહ્યું કે “સદનુષ્ઠાન” હોવાથી મોક્ષહેતુ છે તે આ સદનુષ્ઠાન કેટલા પ્રકારનું છે ? અને દરેક ભેદોના અર્થો શું ? ॥ શ્રી યોગવિંશિકા ♦ ૧૦૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ તે આ શ્લોકમાં સમજાવે છે. આ સદનુષ્ઠાન પ્રીતિ-ભક્તિ અને આગમને અનુસરે જે તે પ્રીતિ-ભક્તિ-આગમાનુગ અનુષ્ઠાન કહેવાય છે. અર્થાત્ પ્રીતિને અનુસરનારું જે અનુષ્ઠાન તે પ્રીત્યનુષ્ઠાન । ભક્તિને અનુસરનારું જે અનુષ્ઠાન તે ભકત્યનુષ્ઠાન । અને આગમને અનુસરનારું જે અનુષ્ઠાન તે આગમાનુષ્ઠાન જાણવું આ પ્રમાણે આ ત્રણ ભેદો સમજવા । તથા અસંગતાથી યુક્ત એવું જે અનુષ્ઠાન તે અસંગાનુષ્ઠાન ચોથું જાણવું । (૧) પ્રીત્યનુષ્ઠાન (૨) ભક્તનુષ્ઠાન, (૩) વચનાનુષ્ઠાન, (૪) અસંગાનુષ્ઠાન. આ ચારે અનુષ્ઠાનભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છે ઃ “જે અનુષ્ઠાનમાં (૧) અતિશય પ્રયત્નવિશેષ કરાતો હોય, (૨) અતિશય પ્રીતિવિશેષ થતી હોય, (૩) શેષકાર્યો ત્યજીને પણ જે કરાતું હોય તે પ્રીત્યનુષ્ઠાન. જે આત્માને સંસાર નિર્ગુણ ભાસે છે તેને જ આત્માની ભવાતીત અવસ્થા પ્રત્યે અને તેના ઉપાયભૂત ધર્માનુષ્ઠાનો પ્રત્યે રુચિ પ્રાપ્ત થાય છે. સંસારસુખો કદર્શનારૂપ છે. શરીર-કર્મ-પરિવાર એ બંધનરૂપ છે. ઇષ્ટાનિષ્ટના સંયોગ-વિયોગમાં ક્લેશનાં જ કારણો છે. તેથી આ સર્વબંધનોથી રહિત આત્માની નિર્મળ અવસ્થા જ પ્રાપ્તવ્ય છે. તેથી તેના ઉપાયભૂત ધર્માનુષ્ઠાનોમાં સૌથી વધુ પ્રયત્ન વિશેષ આ જીવ પ્રથમ કરે છે. તેનાથી જેમ જેમ સંસારનો રાગ ઘટતો જાય અને મોક્ષનો રાગ વધતો જાય તેમ તેમ તેના ઉપાયો પ્રત્યે આદર-પ્રીતિ-બહુમાન વધતું જાય છે. એટલે “પરમ પ્રીતિ” ઉત્પન્ન થાય છે ! પરમપ્રીતિ થવાથી સંસારનાં બીજાં કામો ત્યજી ત્યજી જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે દોડી દોડી આ ધર્માનુષ્ઠાનોમાં જોડાઈ જાય છે. । જેમ કોઈ તમાશો- નાટક-કે સરકસ જોવામાં રાગ હોવાથી બીજું છોડીને ત્યાં દોડી જાય છે તેમ ધર્મકાર્યોમાં આત્મા ઓતપ્રોત-એકમેક બને છે. તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. આ વાતની પુષ્ટિ અર્થે “ષોડશક”જીની સાક્ષી આપે છે. “જ્યાં પરમ આદર છે. કર્તાના હિતને આપનારી પરમપ્રીતિ છે અને બીજું કાર્ય ત્યજીને જે કાર્ય કરાય છે તે પ્રીત્યનુષ્ઠાન જાણવું.” (ષોડ.૧૦-૩) ॥ શ્રી યોગવિંશિક ૭ ૧૦૬ | Page #122 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપમાં પ્રત્યનુષ્ઠાનનાં ત્રણ લક્ષણો છે. (૧) અનુષ્ઠાનને વિશે પ્રયત્નવિશેષ, (૨) પરમપ્રીતિ, (૩) શેષત્યાગપૂર્વક આ કાર્યનું સેવન, આ ત્રણ લક્ષણોવાળું જે અનુષ્ઠાન તે પ્રીત્યનુષ્ઠાન જાણવું | एतत्तुल्यमप्यालम्बनीयस्य पूज्यत्वविशेषबुद्धया विशुद्धतरव्यापारं भक्त्यनुष्ठानम् । બાદ ૨ - गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ।। षो. १०-४ । प्रीतित्व-भक्तित्वे संतोष्यपूज्यकृत्यकर्तव्यताज्ञानजनित हर्षगतौ जातिविशेषौ, आह अत्यन्तवल्लभा खलु, पली तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात्प्रीतिभक्तिगतम् ।। षो. १०-५।। “તુત્ય ” = પોળના છાના િ“I”= દરમ્ II शास्त्रार्थप्रतिसंधानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिर्वचनानुष्ठानम्, आह च - “वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं, चारित्रवतो नियोगेन ।। षो. १०-६ ।। આ પ્રીત્યનુષ્ઠાનની સાથે (બાહ્યાચારથી) જે તુલ્ય આચારવાળું છે પરંતુ આલંબનયોગ્ય અનુષ્ઠાનો પ્રત્યે પૂજ્યત્વ વિશેષની બુદ્ધિ થવાથી વધારે વિશુદ્ધતર વ્યાપારવાળું જે અનુષ્ઠાન તે ભક્તનુષ્ઠાન જાણવું. પ્રીત્યનુષ્ઠાનમાં જેમ અનુષ્ઠાનોમાં પ્રયત્નવિશેષ આચરે છે, શેષ કાર્યો ત્યજીને આ ધર્મક્રિયા કરે છે. તેમ ભક્ષ્યનુષ્ઠાનમાં પણ પ્રયત્નવિશેષ તથા શેષયાગ વડે આ ધર્મક્રિયાનું સેવન તુલ્ય જ હોય છે. પરંતુ પ્રીત્યનુષ્ઠાન કાળે મોક્ષના રાગથી તેના ઉપાયભૂત ધર્માનુષ્ઠાનો પ્રત્યે પણ રાગવિશેષ થવાથી તે ધમનુષ્ઠાનો કરવામાં પરમપ્રીતિ હોય છે. પરંતુ જેમ જેમ ધર્મગુરુનો યોગ મળતો જાય, તત્ત્વ સમજાતું જાય છે. આ ધમનિષ્ઠાનો જ સંસારથી તારક છે. આદરણીય છે. સેવનીય છે. ઇત્યાદિ સમજાતું જાય. અને તેના કારણે અનુષ્ઠાનો પ્રત્યે પૂજયત્વની બુદ્ધિવિશેષ પ્રગટ થતી જાય અને તેથી જે વધારે ને વધારે વિશુદ્ધતર એવો વ્યવહાર ક્રિયામાં વધતો જાય તે ભજ્યનુષ્ઠાન કહેવાય છે. શ્રી યોગવિંશિક જ ૧૦૭ / Page #123 -------------------------------------------------------------------------- ________________ આ વાતની પુષ્ટિ અર્થે “ષોડશક”ની સાક્ષી આપે છે કે - “ક્રિયા વડે (બાહ્યાચાર વડે) ઈતરાનુષ્ઠાન (પ્રીત્યનુષ્ઠાન)ની સાથે જે અનુષ્ઠાન તુલ્ય છે છતાં જે અનુષ્ઠાન પ્રત્યે (પૂજ્યભાવ સ્વરૂપે) બહુમાન વિશેષ હોવાથી વધારે વિશુદ્ધતર યોગવાળું એવું બુદ્ધિમંત આત્માનું જે અનુષ્ઠાન તે ભજ્યનુષ્ઠાન કહેવાય છે. (ષોડશક; ૧૦-૪). પ્રીત્યનુષ્ઠાનમાં બોધ સામાન્ય હોય છે. તેથી અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ જન્મે છે. પરંતુ વિશિષ્ટ ભક્તિભાવ જન્મતો નથી. જ્યારે ધર્મગુરુ આદિના યોગથી તેમાં બોધ વિશેષ-વિશેષ વધતો જાય છે. “આ જ તારક છે” એવો ભાવ સમજાતો જાય છે ત્યારે તેના પ્રત્યે “પૂજ્યભાવ = ભક્તિનો ભાવ” જન્મે છે તેથી બંને અનુષ્ઠાનો બાહ્ય આચરણથી તુલ્ય દેખાવા છતાં અંતરંગ આત્મપરિણામથી ભિન્ન હોય છે. પ્રીત્યનુષ્ઠાન કરતાં ભજ્યનુષ્ઠાન વધારે ને વધારે વિશુદ્ધતર અંતરંગ પરિણતિવાળું હોય છે. લગભગ વચનાનુષ્ઠાનની આસન્નભૂમિકાવાળું થતું જાય છે ! ચાયભાષામાં આ બંને અનુષ્ઠાનોનો અર્થ સમજાવે છે કે - પ્રીતિત્વ અને ભક્તિત્વ આ બંને ઘટત્વ-પટત્વની જેમ જાતિવિશેષ છે. संतोष्यकृत्यकर्तव्यताज्ञानजनितहर्षत्वम् प्रीतित्वम् तथा पूज्यकृत्यकर्तव्यताज्ञानजनितहर्षत्वम् भक्तित्वम् - તે બનેપંક્તિનો અર્થ આ પ્રમાણે છે સ્ત્રી-પરિવાર-નોકર-વગેરે સંતોષ્ય કહેવાય છે. જેઓને વસ્ત્ર-આહાર-ધન આદિ આપવા વડે સંતોષ ઉત્પન્ન કરવાનો છે. પોષવાનાં છે. તેઓ સંતોષ્ય કહેવાય છે. તેવા સંતોષ્ય પત્ની આદિને વસ્ત્રાદિ આપવું તે કૃત્ય છે. તે કૃત્ય જ્યારે આત્મા કરે છે ત્યારે તે કૃત્યની કર્તવ્યતાનું જ્ઞાન થવાથી પોતાના હૈયામાં જે હર્ષવિશેષ જન્મે છે તેને પ્રીતિત્વ કહેવાય છે. સંતોષ આપવા લાયક સ્ત્રી-પુત્રાદિને વસ્ત્રાદિના દાનરૂપ કૃત્યની કર્તવ્યતા જણાવાથી જે હર્ષ થાય છે તે પ્રીતિત્વજાતિ સમજવી | માતા-પિતા-ધર્મગુરુ-દાદા-દાદી આદિ વડીલ પરિવાર તે પૂજય કહેવાય છે. જેઓએ આપણા ઉશ્કેરણમાં અનેકવિધ દુઃખો સહ્યાં છે તે પૂજ્ય ગણાય છે. તેવી પૂજ્ય વ્યક્તિઓ વસ્ત્રાદિ વડે પૂજનીય છે. તેવી પૂજ્ય વ્યક્તિઓની ભક્તિ કરવારૂપ જે કૃત્ય તે જેમ જેમ કરીએ તેમ / શ્રી યોગવિંશિક ૧૦૮ / Page #124 -------------------------------------------------------------------------- ________________ તેમ તેની કર્તવ્યતાનું જ્ઞાન થવાથી થયેલ હર્ષવિશેષ તે ભક્તિત્વ કહેવાય છે. આ પ્રમાણે આ બંને અનુષ્ઠાનો અંતરંગ પરિણામની તરમતાથી ભિન્ન છે. ષોડશકની સાક્ષી જણાવે છે કે : “પત્ની ખરેખર અત્યંતવલ્લભ (અતિશય પ્રીતિનું પાત્ર) હોય છે. અને માતા પણ તેની જેમ પ્રીતિનું (માતા તરીકેની પ્રીતિનું પાત્ર તો છે જ. અને તદુપરાંત “હિતા ” આ મારી માતા હિત કરનારી છે એમ પણ મનમાં હોય છે. આ બંનેને ખાવા-પીવા-પહેરવા આપવા માટેનું કત્ય તુલ્ય હોય છે. પરંતુ અંતરંગ પરિણામ એક પ્રીતિનો અને બીજો ભક્તિનો છે. આ પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન ગત દષ્ટાન્ત સમજવું // ભોજન-આચ્છાદન (વસ્ત્ર)નું આપવું તે બંને પ્રત્યે તુલ્ય છે. પરંતુ હૃદય ગત ભાવમાં તફાવત છે. આ પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન માટે ઉદાહરણ જાણવું છે શાસ્ત્રાર્થના પ્રતિસંધાનપૂર્વક સર્વ ઠેકાણે સાધુની જે ઉચિત પ્રવૃત્તિ તે વચનાનુષ્ઠાન જાણવું પ્રથમ બે અનુષ્ઠાનવર્તી જીવોમાં અનુષ્ઠાનપ્રત્યે પ્રીતિ ભક્તિ હોવા છતાં શાસ્ત્ર સંબંધી સ્કૂલ બોધ છે. સૂક્ષ્મ બોધ નથી. તેથી શાસ્ત્રાર્થનું પ્રતિસંધાન નથી. કદાચ વધારે બોધ હોય તો પણ ક્રિયાકાળે તેટલો ઉપયોગવિશેષ નથી. પરંતુ જ્યારે આત્મા શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થોનો જ્ઞાતા બને, તેનું વારંવાર પરિશીલન કરે, તેને અનુસાર ધર્મક્રિયા કરવાનું ચિત્ત થાય, તેથી સર્વ અનુષ્ઠાનોમાં શાસ્ત્રોના અર્થોનું પ્રતિસંધાન (જોડાણ) કરે, તેની પરવશતાએ જ વર્તે તથા શાસ્ત્રાર્થ ઉપરના અતિબહુમાનને લીધે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે, સમિતિ ગુપ્તિની વૃદ્ધિ થાય, સંયમની વૃદ્ધિ થાય તેવું જ કાર્ય કરે – તે વચનાનુષ્ઠાન || જૈનશાસ્ત્રોનાં વચનોને અનુસાર સર્વ ઠેકાણે ઉચિતયોગપૂર્વકની સાધુની જે પ્રવૃત્તિ તે આ વચનાનુષ્ઠાન કહેવાય છે. અને તે અનુષ્ઠાન નિચે ચારિત્રવાનું સાધુને જ હોય છે (ષોડશક, ૧૦-૬) એમ ષોડશકમાં કહ્યું છે. "व्यवहारकाले वचनप्रतिसंधाननिरपेक्षं दृढतरसंस्काराच्चन्दन गन्धन्यायेनात्मसाद्भूतं जिनकल्पिकादीनां क्रियासेवनमसङ्गानुष्ठानम्, आह च - / શ્રી યોગવિશિમ જ ૧૦૯ / Page #125 -------------------------------------------------------------------------- ________________ यत्त्वभ्यासातिशयात्, सात्मीभूतमिव चेष्टयते सद्भिः । तदसङ्गानुष्ठानं, भवति त्वेतत्तदावेधात् ।। षो. १०-७ ॥ "तदावेधात्" = यथाद्यं चक्रभ्रमणं दण्डव्यापारादुत्तरं च तजनितकेवलसंस्कारादेव, तथा भिक्षाटनादिविषयं वचनानुष्ठानं, वचनव्यापाराद्, असंगानुष्ठानं च केवलतज्जनितसंस्कारादिति विशेषः, आह च - चक्रभ्रमणं दण्डात्तदभावे, चैव यत्परं भवति ।। वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ।। षो. १०- ८ इति ।। વ્યવહારકાલે ક્રિયાપ્રવૃત્તિકાલે) શાસ્ત્રોનાં વચનોની પરવશતાથી નિરપેક્ષ, અત્યંત દઢતર સંસ્કારના બળથી જ ચંદનગત્પન્યાય વડે પોતાને આત્મસાત્ થયેલું, જિનકલ્પિકાદિ મુનિઓનું જે ક્રિયાસેવન તે અસંગાનુષ્ઠાન કહેવાય છે | વચનાનુષ્ઠાન કાલે શાસ્ત્રોનાં વચનોનું પ્રતિસંધાન (અનુસરવાપણું) હતું અને તેનાથી શાસ્ત્રવચનો પ્રત્યે અત્યંત રાગ હતો. તે રાગપૂર્વકનાં શાસ્ત્રવચનોને અનુસરવાથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ હતી. પરંતુ જ્યારે આત્મા અસંગાનુષ્ઠાનવાળો બને છે ત્યારે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ હોય છે. પરંતુ અસંગદશા હોવાથી કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઉપર સંગ હોતો નથી. તેથી ભગવાનનાં વચનોનો પણ સંગ હોતો નથી. તેથી શાસ્ત્રવચનના પ્રતિસંધાનથી નિરપેક્ષ અનુષ્ઠાન હોય છે. તેમનું ચિત્ત સહજપણે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિવાળું બને છે. વળી પૂર્વના અનુષ્ઠાનોના સતત આચરણ વડે, અને વારંવાર તેમના સ્મરણ વડે આ ધમનુષ્ઠાનો દઢતર સંસ્કારવાળાં બની જાય છે. તેથી ચંદન જેમ સહજ સુગંધિત છે તેની જેમ (અર્થાત્ તે ન્યાયે) આ આત્માઓને ધમનુષ્ઠાન આત્મસાતું બની જાય છે. આવું ઉત્તમાનુષ્ઠાન જિનકલ્પિકાદિ મહામુનિઓને હોય છે. તે મહાત્માઓનું જે ક્રિયાનું આસેવન તે અસંગાનુષ્ઠાન કહેવાય છે કે ષોડશકની સાક્ષી આપે છે : “વળી જે અભ્યાસના અતિશયથી સાત્મીભૂત (આત્મસાક્ષાત્કાર) થયેલાની જેમ સાધુપુરુષો વડે જે ચેષ્ટા કરાય છે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે આ અસંગાનુષ્ઠાન તે (પૂર્વના અનુષ્ઠાનો)ના સંસ્કારથી આવે છે. (ષો. ૧૭) શી રોગવિંશિક છે ૧૧૦ / Page #126 -------------------------------------------------------------------------- ________________ આ ષોડશકના મૂળ શ્લોકમાં “તત્તવાવેઘાત” શબ્દ છે. તેનો અર્થ એવો જાણવો કે આ (અસંગાનુષ્ઠાન) તે (વચનાનુષ્ઠાનના) સંસ્કારથી થાય છે. વેદ એટલે સંસ્કાર ! ઘટ બનાવતી વખતે દંડના સંયોગથી દંડનો સંયોગ હોય ત્યાં સુધી તો ચક્રભ્રમણ થાય છે. પરંતુ દંડ લઈ લીધા પછી પણ તેના ઉત્તરકાળે પૂર્વભ્રમણથી ઉત્પન્ન થયેલા ભ્રમણના સંસ્કારથી દંડ વિના પણ ચક્ર ભ્રમણ થાય છે. અર્થાત્ આદ્ય ચક્રભ્રમણ દંડવ્યાપારથી થાય છે અને ઉત્તર (બીજું) ચક્રભ્રમણ તે ભ્રમણથી ઉત્પન્ન થયેલ સંસ્કારમાત્રથી જ થાય છે. તેની જેમ ભિક્ષાટનાદિવિષયક ધમનુષ્ઠાન પ્રથમ જે હતાં તે વચનાનુષ્ઠાનના વ્યાપારથી હતાં અથતું તેના આલંબનથી હતાં. અને હવે અસંગાનુષ્ઠાન કાળે ભિક્ષાટનાદિ ધમનુષ્ઠાનો ફક્ત પૂર્વે વારંવાર અનુભવેલા અનુષ્ઠાનોથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી સહજપણે પ્રવર્તે છે. આટલી આ બંને અનુષ્ઠાનોમાં વિશેષતા છે ષોડશકમાં કહ્યું છે કે : - “આદ્ય ચક્રભ્રમણ દંડથી થાય છે. અને તેની પછીનું ચક્રભ્રમણ દંડના અભાવમાં થાય છે. આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને જણાવનારું આ દ્રષ્ટાંત જાણવું . (ષોડશક, ૧૦-૮). તુ” તિ નિશ્ચયે | “તેથ્વનુદાનમેષ “gs:' - તઃ समीपतरवृत्तिवाचकत्वात्समीपाभिहितासङ्गानुष्ठानात्मा चरमो योगोऽनालम्बनयोगो भवति, सङ्गत्यागस्यैवानालम्बन-लक्षणत्वादिति भावः ।। १८ ॥ મૂળ શ્લોકમાં કહેલો “વસુ” શબ્દ અવ્યય હોવાથી નિશ્ચય અર્થમાં છે. (ઉપરોકત પ્રીત્યાદિ ચાર ભેદોવાળું જ અનુષ્ઠાન છે). તથા અનુષ્ઠાનના પ્રત્યાદિ આ ચાર ભેદોમાં “Vg:” એટલે ગુજરાતીમાં “આ” તત્ શબ્દ સમીપમાં રહેલી વસ્તુનો જ વાચક હોવાથી “આ” એટલે છેલ્લેથી તદ્દન નજીકનું એવું જે અનુષ્ઠાન એટલે કે અસંગાનુષ્ઠાન, તે જ (સ્થાનાદિ પાંચ યોગોમાં) ચરમ યોગ = અર્થાત્ અનાલંબન યોગ કહેલો છે. અર્થાત્ અસંગાનુષ્ઠાન એ જ અનાલંબનયોગસ્વરૂપ છે. કારણ કે સંગનો ત્યાગ એ જ અનાલંબનનું લક્ષણ છે. आलम्बनविधयैवानालम्बनस्वरूपमुपदर्शयन्नाह : 0 થી યોગવિશિા જ ૧૧૧ / Page #127 -------------------------------------------------------------------------- ________________ આલંબનના પ્રકારો (ભેદો) વડે જ અનાલંબનયોગનું સ્વરૂપ જણાવે आलंबणं पि एयं, रूवमरूवी य इत्थ परमु त्ति । तग्गुणपरिणइरुवो, सुहूमो अणालंबणो नाम ।। १९ ।। શ્લોકાર્થ = આ યોગવિચારપ્રકરણમાં સમવસરણસ્થ જિનપ્રતિમાદિસ્વરૂપ રૂપી. અને સિદ્ધ) પરમાત્માસ્વરૂપ અરૂપી એમ બે પ્રકારનું આલંબન હોય છે. ત્યાં સિદ્ધપરમાત્માના ગુણો જે કેવળજ્ઞાનાદિ, તેની સાથે એકાકારતા રૂપ જે પરિણતિવિશેષ, તે સૂમ એવો (એટલે કે અતીન્દ્રિય એવો) અનાલંબનયોગ છે. / ૧૯ / “માનંવM વિ રિ” | માનવુનમ “તતુ” = પ્રજfજવુદ્ધિનિહિત, “મત્ર'= યોગવિવારે, “ઋ”િ સમવસરાજિનરૂપ-તપ્રતિમારિનક્ષળખું, ૨ = પુન: “અરૂપી પરમ:” = સિદ્ધાત્મા ફત્યેવં દ્વિવિઘમ્ | તત્ર તસ્ય - अरूपिपरमात्मलक्षणस्यालम्बनस्य ये गुणाः = केवलज्ञानादयस्तेषां परिणतिः - समापत्तिलक्षणा तया रूप्यत इति तद्गुणपरिणतिरूपः सूक्ष्मोऽतीन्द्रियविषयत्वाद् अनाल्मबनो नाम योगः, अरूप्यालम्बनस्येषदाल्मबनत्वेन" अलवणा यवागुः ફત્યàવત્ર નગ્નપ્રવૃત્તેિરવિરોધાતુ છે આ ગાથાના અવતરણમાં જણાવે છે કે આલંબનના પ્રકાર વડે અનાલંબનયોગને સમજાવે છે. તેનો અર્થ એવો છે કે અનાલંબનયોગ આલંબનના અભાવરૂપ નથી. પરંતુ આલંબન બે પ્રકારનું છે. રૂપી અને અરૂપી. તેમાં અરૂપી આલંબનવાળો જે યોગ તે અનાલંબનયોગ. એમ આલંબનના જ રૂપી-અરૂપી ભેદો બતાવી અનાલંબનયોગ સમજાવે છે - સત્ર= યોવિવારે અહીં એટલે યોગના વિચારમાં અથતુિ સંસારિક બાબત નહીં પરંતુ આત્માને મોક્ષની સાથે જોડી આપે એવો જે યોગ છે. તેના સ્વરૂપના વિચારમાં “જીતવું” = પ્રવિરસિન્નિહિત” હાલ જેનું પ્રકરણ ચાલે છે તે. અનાલંબનયોગનું આ પ્રકરણ ચાલે છે. તે અરૂપીના આલંબનરૂપ છે તેથી અનાલંબનયોગના પ્રકરણ સંબંધી બુદ્ધિથી સન્નિહિત થયેલું આ આલંબન દ્વિવિધ છે. (૧) રૂપી અને (૨) અરૂપી. શ્રી યોગવિશિમ ૧૧ર / Page #128 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં બિરાજમાન જિન સ્વરૂપ (અર્થાત્ વીતરાગતામય) એવી તે જિનેશ્વરની પ્રતિમાદિ રૂપ જે આલંબન તે રૂપી આલંબન જાણવું. અથતુ સમવસરણમાં રહેલા વીતરાગસ્વરૂપ જિનેશ્વર પરમાત્માને (એટલે કે તેમની વીતરાગાવસ્થાવાળી આકૃતિને) સાક્ષાત્ જોવી તે રૂપી આલંબન. અહીં ટીકામાં “પ્રતિ”િ શબ્દ છે. ત્યાં આદિ શબ્દથી એવો અર્થ જાણવો કે જે આત્માએ પ્રથમ વીતરાગપ્રભુને સાક્ષાત્ જોયા છે. પછી કાળાન્તરે માત્ર સ્મરણથી સમવસરણસ્થ અને જિનસ્વરૂપ એવી જિનેશ્વરની પ્રતિમાને યાદ કરી તેનું આલંબન લે તે પણ રૂપી આલંબન જાણવું ! - ૨ એટલે વળી અરૂપી આલંબન આ પ્રમાણે જાણવું. પરમ એવો. જે આત્મા તે સર્વ કર્મરહિત સિદ્ધપરમાત્મા તેમનું આલંબન લઈને જે યોગમાં વર્તે તે અરૂપીનું આલંબન કહેવાય. એમ આલંબન રૂપી અરૂપી વિષયક હોવાથી દ્વિભેદ જાણવું ! તત્ર ત = ત્યાં = બે પ્રકારના આલંબનમાં જે બીજા નંબરનું અરૂપી આલંબન છે તેનું સ્વરૂપ જણાવે છે કે અરૂપી એવા સિદ્ધપરમાત્માસ્વરૂપ જે આલંબન તેઓના કેવળજ્ઞાનાદિ જે ગુણો છે તે ગુણોની જે પરિણતિ એટલે સિદ્ધપરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોનું સ્વરૂપ વિચારતાં વિચારતાં તેની સાથે જે એકમેકતા = એકરૂપતા તે તાપપરિતિરૂપ અનાલંબનયોગ સમજવો / પ્રથમ શ્રુતજ્ઞાનના આધારે અરૂપી એવા સિદ્ધપરમાત્માના ગુણોનું ચિંતન કરે છે. તેનો અભ્યાસ સતત વૃદ્ધિ પામતાં જ્યારે આત્મા તેના ધ્યાનમાં એકાકાર બની જાય, તેની સાથે સમાપત્તિ = એકલીનતા પ્રાપ્ત કરે ત્યારે તે અરૂપીના આલંબનના વિષયવાળો જે યોગ તે અનાલંબનયોગ કહેવાય છે. આ યોગ સૂક્ષ્મ છે અને અતીન્દ્રિય હોવાથી અનાલંબન કહેવાય છે. અર્થાત્ સમવસરણસ્થ જિનપ્રતિમાનું દર્શન તે સ્થૂલ છે અને ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી ગોચર છે. માટે રૂપીવિષયક આલંબનયોગ સ્થલ અને ઇન્દ્રિગોચર હોય છે કિન્તુ સિદ્ધપરમાત્માના સ્વરૂપ સંબંધી અરૂપી-વિષયક યોગ અંતર પરિણતિ રૂપ હોવાથી સમાપત્તિસ્વરૂપ હોવાથી સૂક્ષ્મ છે. અને અતીન્દ્રિયવિષક હોવાથી અરૂપી આલંબન હોવા છતાં તે યત્કિંચિત્ હોવાથી અનાલંબનયોગ કહેવાય છે. It શ્રી યોગવિંચિત ક. ૧૧૩ // Page #129 -------------------------------------------------------------------------- ________________ અહીં પ્રશ્ન થશે કે અરૂપી એવું સિદ્ધપરમાત્માના સ્વરૂપનું આલંબન તો છે. તો પછી તેને અનાલંબન યોગ કેમ કહ્યો ? તેનો ઉત્તર આપે છે કે અરૂપીનું આલંબન તે ઈષતુ આલંબન હોવાથી “સત્તવણી થવી” યવાગુમાં લવણ નાખેલું હોવા છતાં પણ અલ્પ હોવાથી નથી એમ જ બોલાય છે. તેમ અહીં આલંબન હોવા છતાં પણ અરૂપી અને અતીન્દ્રિયવિષયક હોવાથી ઈષદ્ = અલ્પ છે. તેથી નથી જ એમ કહી શકાય છે. આ દષ્ટાન્તની જેમ જ અહીં નગુ પદની (અલ્પ અર્થમાં) પ્રવૃત્તિ અવિરુદ્ધ છે અર્થાત્ બરાબર છે ! "सुहमो आलंबणो नाम" त्ति क्वचित्पाठस्तत्रापि सूक्ष्मालम्बनो नामैष योगस्ततोऽनालम्बन एवेति भाव उन्नेयः, उक्तं चात्राधिकारे चतुर्दशषोडशके ઋતૈવ ” सालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं, खल्वाद्यस्तत्तत्वगस्त्वपरः ।। १ ।। સહારૂન” = વક્ષરવિજ્ઞાનવિષયેળ પ્રતિમારિના વર્તત ત સતિન: | "आलम्बनात्" = विषयभावापत्तिरूपान्निष्कान्तः निरालम्बनः, यो हि छद्मस्थेन ध्यायते न च स्वरूपेण दृश्यते तद्विषयो निरालम्बन इति यावत् । નિનપસ્થ” = સમવસરVાસ્થય ધ્યાન વસ્તુ “સાધ:” = સાર્વસ્વનો યો નઃ | तस्यैव जिनस्य तत्त्वं = केवलजीवप्रदेशसंघातरूपं केवलज्ञानादिस्वभावं तस्मिन् છતીતિ તત્તવાદ, “તુ:” ઈવાળું, “મારઃ” = મનીનસ્વઃ, ત્રીરૂપતસ્વી स्फुटविषयत्वाभावादनालम्बनत्वमुक्तम् ।। યોગવિંશિકાના મૂળ ૧૯મા શ્લોકના ઉત્તરાર્ધમાં છેલ્લું પદ સુદૂનો ગMર્તિવાળો નામ” એ પાઠને બદલે કોઈ કોઈ પ્રતોમાં “સુહુનો સન્નિવો નામ” એવો પણ પાઠ જોવા મળે છે. પરંતુ તેવા પાઠમાં પણ સૂક્ષ્મ આલંબન નામનો આ અનાલંબનયોગ જ લેવો. કારણ કે આ અનાલંબનયોગમાં સૂક્ષ્મ એવું સિદ્ધપરમાત્માનું અતીન્દ્રિય સ્વરૂપ આલંબન રૂપ હોવાથી તેના આલંબનની વિવક્ષા કરીને “આલંબનયોગ' જે પાઠ છે. તે પણ ઈષવિષય હોવાથી અનાલંબન રૂપ જ સમજવું. તેથી તે અનાલંબનયોગ જ જાણવો | આ જ વિષયના અધિકારમાં ષોડશક પ્રકરણમાં ચૌદમા ષોડશકમાં ગ્રન્થકારશ્રીએ જ કહ્યું છે કે : 0 શ્રી યોગવિશિમ ૧૧૪ / Page #130 -------------------------------------------------------------------------- ________________ પરમ યોગ (પ્રધાન એવો આ યોગ) સાલંબન અને નિરાલંબન એમ બે પ્રકારનો છે. સમવસરણમાં બિરાજમાન એવા જિનેશ્વરના રૂપનું જે ધ્યાન તે આદ્ય= પ્રથમ=સાલંબનયોગ સમજવો. અને તેમના તત્ત્વને (અરૂપી એવા કેવળજ્ઞાનાદિ ગુણોને) અનુસરનારું જ ધ્યાન તે બીજો અનાલંબન યોગ સમજવો” (ષોડશક ૧૪-૧) | સાલંબનયોગ એટલે ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયોના જ્ઞાનના વિષયભૂત એવી પ્રતિમાદિની સાથે જે વ્યંજન તે સાલંબનયોગ કહેવાય છે. જેમાં ઈન્દ્રિયોના વિષયભૂત પ્રતિમાદિ સ્પષ્ટ દેખાય છે, ઇન્દ્રિયોની સાથે એકાકારતા થાય છે તે સાલંબનયોગ જાણવો જે ઈન્દ્રિયોના વિષયભાવની આપત્તિરૂપથી નિષ્કાન્ત છે તે અનાલંબનયોગ જાણવો. એટલે કે જેમાં ઈન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયોથી જે જોઈ જાણી શકાતું નથી કેવળ છબસ્થાત્માઓ વડે મનથી ધ્યાન કરાય છે પરંતુ સ્વરૂપે ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકતું નથી. તેવા સિદ્ધપરમાત્માના સ્વરૂપના વિષયવાળો જે યોગ તે અનાલંબનયોગ જાણવો | સાર એ છે કે નિરૂપ0" = એટલે કે સમવસરણમાં બિરાજમાન એવા જિનેશ્વરભગવંતની પ્રતિમાદિના વિષયનું જે ધ્યાન તે ખરેખર આદ્ય એટલે કે પ્રથમ સોલંબનયોગ કહેવાય છે. અને તે જ જિનેશ્વરપ્રભુના તત્ત્વનો વિચાર એટલે કે તેમના આત્મામાં ફક્ત જે અરૂપી એવા જીવપ્રદેશોના સમુહાત્મક જે સ્વરૂપ છે એટલે કે તેમાં કેવળજ્ઞાનાદિગુણમય સ્વભાવ છે. તે અરૂપી વિષયમાં વર્તનારું જે ધ્યાન તે તત્તત્ત્વ : = તેમના (જિનેશ્વરના) તત્ત્વના વિષયવાળો બીજો યોગ અનાલંબનયોગ છે કે અહીં ષોડશકના મૂળ શ્લોકમાં લખેલો તુ શબ્દ પવાર અર્થમાં છે. તે જિનેશ્વરના અરૂપી તત્ત્વનું એ ધ્યાન તે જ અનાલંબન બીજો યોગ જાણવો | આ ધ્યાનમાં જે અરૂપીતત્ત્વ વિચારાય છે તે ઇન્દ્રિયો દ્વારા ઘટપટની જેમ ફુટવિષયવાળું ન હોવાથી અનાલંબનપણે કહેલું છે. જોકે અનાલંબનયોગમાં અરૂપી તત્ત્વનું આલંબન છે જ. પરંતુ તે ઇષ(અલ્પ) હોવાથી અનાલંબન છે એમ યોગવિંશિકામાં કહ્યું છે. અને ઇન્દ્રિયગોચરની A શ્રી યોગવિશા જ ૧૧૫ / Page #131 -------------------------------------------------------------------------- ________________ इति જેમ ફુટ વિષય ન હોવાથી અનાલંબન છે એમ ષોડશકમાં કહ્યું છે. બન્નેનું તાત્પર્ય એક જ છે. માત્ર કારણમાં શબ્દભેદ જ છે. अधिकृतग्रन्थगाथायां च विषयतामात्रेण तस्यालम्बनत्वमनूद्यापि तद्विषययोगस्येषदालम्बनत्वादनालम्बनत्वमेव प्रासाधीति फलतो न कश्चिविशेष इति स्मर्तव्यम् । अयं चानालम्बनयोगः - शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः । શવજ્યુક્રેઢિશેષેણ સામોડયમુત્તમઃ | તો. . સ. ૧ // श्लोकोक्तस्वरूपक्षपकश्रेणीद्वितीयापूर्वकरणभाविक्षायोपशमिकक्षान्त्यादिधर्मसन्न्यासरुपसामर्थ्ययोगतो- निसङ्गानवरतप्रवृत्ता या परतत्त्वदर्शनेच्छा तल्लक्षणो मन्तव्यः । आह च - તાત્પર્યાર્થિ એ છે કે અધિકૃતગ્રન્થની (યોગવિંશિકાની) ગાથામાં “અરૂપીતત્ત્વ” એ અનાલંબનયોગનો વિષય છે. કારણ કે ધ્યાનનો કોઈ ને કોઈ વિષય હોવો જોઈએ. તેથી વિષયપણાના સંબંધ માત્ર વડે તે અરૂપી તત્વનું આલંબનપણું જણાવીને પણ તે અરૂપીતત્વના વિષયક યોગને ઈષદ આલંબન હોવાથી અનાલંબન જ યોગ કહેવાય એમ (સાધ્યું છે) = સિદ્ધ કર્યું છે. જેમ કોઈ ગામમાં લાખો માણસો રહેતાં હોય પરંતુ કાળાન્તરે વેપાર-ધંધા તૂટી જવાથી અથવા રાજકીયાદિ ભયો આવવાથી ઘણા માણસો જ્યારે સ્થળાન્તર થઈ જાય અને ગામ લગભગ ખાલી થઈ જાય ત્યારે અલ્પવતી હોવા છતાં પણ ગામ ખાલી થઈ ગયું એમ જેમ કહેવાય છે. તેમ અહીં જાણતું. પરંતુ ફળથી = તાત્પર્યથી કંઈ ભેદ નથી. એમ સમજવું ! યોગદષ્ટિસમુચ્ચય શ્લોક ૫ માં અનાલંબન યોગનું સ્વરૂપ જણાવે છે કે “શાસ્ત્રમાં બતાવેલા ઉપાયોવાળો તથા વિશેષે શક્તિ પ્રગટ થવાથી શાસ્ત્રના વિષયોને અતિક્રાન્ત થયેલો એવો આ યોગ તે ઉત્તમ સામર્થ્યયોગ જાણવો. || આ અનાલંબનયોગનું જ બીજું નામ સામર્થ્યયોગ છે. આત્માની વિશેષ શક્તિ પ્રગટ થવાથી થાય છે. તે અનાલંબનયોગ અર્થાત્ સામર્થ્યયોગ સ્વરૂપથી કેવો હોય છે ? તો તે જણાવે છે કે શાસ્ત્રદર્શિતોપાયવાળો અને શ્રી યોગવિશિમ ૧૧૬ A Page #132 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રના વિષયને અતિ-કાન્ત થયેલો એવા સ્વરૂપવાળો આ યોગ હોય છે . ગુણસ્થાનકથી તે યોગ કયાં હોય છે? તો જણાવે છે કે ક્ષપકશ્રેણી, સંબંધી બીજા અપૂર્વકરણથી આ યોગ આવે છે. અનાદિ મિથ્યાત્વી જીવ સમ્યક્ત પામતાં ગ્રંથિભેદ વખતે જે અપૂર્વકરણ કરે તે પ્રથમ અપૂર્વકરણ અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ આત્મા આઠમે ગુણઠાણે જે અપૂર્વકરણ કરે તે બીજુ અપૂર્વકરણ. આ આઠમાં ગુણઠાણાથી શરૂ થાય છે તે બારમા ગુણઠાણા સુધી હોય છે ! આ અનાલંબનયોગનું કાર્ય (ફળ) શું ? એમ જો ફળથી વિચારીએ તો લાયોપથમિકભાવના ક્ષમા-માર્દવતા-આર્જવતાનિઃસ્પૃહતા ઇત્યાદિ જે ગુણો છે કે જેમાં મંદ એવો પણ મોહનો ઉદય છે તેનો સંપૂર્ણતઃ ત્યાગ કરી ક્ષાયિકભાવના ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ કરવી તે આ યોગનું ફળ છે. આ પ્રમાણે ક્ષપકશ્રેણીમાં દ્વિતીય અપૂર્વકરણમાં આવનારો એવો અને ક્ષાયોપશમિક ભાવના ક્ષમાદિ ધર્મોના સંન્યાસ(ત્યાગ)સ્વરૂપ એવો જે સામર્થ્યયોગ છે તેનાથી નિસંગપણે સતત પ્રવર્તેલી આત્માના “પરતત્ત્વને જોવાની” જે ઇચ્છા તે સ્વરૂપ આ અનાલંબનયોગ જાણવો | આત્માનું જે અરૂપીતત્ત્વ છે કર્મરહિતસ્વરૂપ છે કેવળ જ્ઞાનાદિમય ગુણાત્મક સ્વરૂપ છે સહજસ્વરૂપ છે તે આત્માનું “પરતત્ત્વ” = અર્થાતુ પરમતત્ત્વ કહેવાય છે તે કેવું છે ? મને કયારે મળે ? તેને જોવાની પરમ ઘેલછા લાગે છે. તે પણ મોહનો ક્ષય થયેલ હોવાથી નિસંગભાવે ઈચ્છા પ્રવર્તે છે. | આ અવસ્થામાં મોક્ષ અને સંસાર, દુઃખ અને સુખ બંને સમાન લાગે છે. કોઈ પણ પ્રત્યે ઈષ્ટાનિઝ બુદ્ધિ હોતી નથી. આવી સંગ વિનાની સતત પ્રવર્તતી પ્રબળ એવી જે પરતત્ત્વદર્શનની ઈચ્છા એ જ અનાલંબનયોગ સમજવો : ષોડશકપ્રકરણમાં પંદરમા ષોડશકના આઠમા શ્લોકમાં કહ્યું છે કે - सामर्थ्ययोगतो या, तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याया । साऽनालम्बनयोगः, प्रोक्तस्तददर्शनं यावत् (षोड. १५-८- ।। ત્યાં આત્માના પોતાના સામર્થ્યયોગના બળથી જ અસંગ શક્તિથી યુક્ત એવી પરમ આત્મતત્ત્વસ્વરૂપને જોવાની જે ઇચ્છા, તે ઈચ્છા જ / શ્રી યોગવિશિમ જ ૧૧૭ / Page #133 -------------------------------------------------------------------------- ________________ અનાલંબન યોગ કહેવાય છે. અને જ્યાં સુધી તે (પરમાત્મતત્ત્વનું) દર્શન ન થાય ત્યાં સુધી આ યોગ કહેલો છે. | “તત્ર” = પરંતર્વે પ્રમચ્છા વિદ્ગક્ષા, “તિ = પર્વસ્વરૂT'', અસંકુશવત્યા” = નિમિષ્યફવિચ્છિન્નપ્રવૃત્યા, “માલ્ય” = પૂM, ના” = પરમાત્મદર્શન अनालम्बनयोगः, परतत्त्वस्यादर्शनं = अनुपलम्भं यावत्, परमात्मस्वरूपदर्शने तु केवलज्ञानेनानालम्बनयोगो न भवति, तस्य तदालम्बनत्वात् ।। अलब्धपरतत्त्वस्तल्लाभाय ध्यानरूपेण प्रवृत्तो ह्यनालम्बनयोगः, स च क्षपकेण धनुधरण क्षपकश्रेण्याख्यधनुर्दण्डे लक्ष्यपरतत्त्वाभिमुखं तद्वेधाविसंवादितया व्यापारितो यो बाणस्तत्स्थानीयः, यावत्तस्य न मोचनं तावदनालम्बनयोगव्यापारः, यदा तु ध्यानान्तरिकाख्यं तन्मोचनं तदाऽसंवादितत्पतनमात्रादेव लक्ष्यवेध इतीषुपातकल्पः सालम्बनः केवलज्ञानप्रकाश एव भवति, न तु अनालम्बनयोगव्यापारः फलस्य सिद्धत्वादिति निर्गलितार्थः । आह च - ષોડશક પ્રકરણ પંદરમાના આઠમા શ્લોકના શબ્દોનો અર્થ કરતાં ટીકાકારશ્રી જણાવે છે કે તત્ર = ત્યાં એટલે કે આત્માનું કર્મરહિત જે શુદ્ધસ્વરૂપ તે પરતત્ત્વ = પરમતત્ત્વ = યથાર્થસ્વરૂપ, તેને વિશે જોવાની જે પ્રબળ ઇચ્છા તે, રૂતિ =આવા સ્વરૂપવાળી હોય છે. “શિવજ્યા” = આસક્તિવિનાની અને અવિચ્છિન્નપ્રવૃત્તિથી સાન્યા = પૂર્ણ એટલે સતત પ્રવૃત્તિથી યુક્ત, આવા પ્રકારના સ્વરૂપવાળી જે પરમાત્મતત્ત્વ જોવાની પ્રબળ ઈચ્છા તે અનાલંબનયોગ કહેવાય છે ! પરંતુ જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન વડે પરમાત્મતત્ત્વનું દર્શન થાય ત્યારે અનાલંબનયોગ હોતો નથી. કારણ કે તે પરમાત્મતત્ત્વનું દર્શન એ જ કેવળજ્ઞાનનું આલંબન છે. તસ્ય એટલે દષ્ટ એવું પરમાત્મતત્ત્વ દર્શન તે તવાસ્તવુનત્વતિ = કેવળજ્ઞાનના આલંબનરૂપ છે || તાત્પર્ય અર્થ એ છે કે ક્ષપક શ્રેણીમાં આરૂઢ આત્મામાં દ્વિતીયાપૂર્વકરણથી આત્માનું જે પરમશુદ્ધસ્વરૂપ છે તે પરતત્ત્વને જોવાની પ્રબળ ઈચ્છા પ્રગટ થાય છે તેને જ સામર્થ્યયોગ અથવા અનાલંબનયોગ કહેવાય છે. તે ઇચ્છા કેવી છે ? (૧) અસંગા = કોઈ પણ ભાવના સંગ વિનાની, સંસાર-મોક્ષ સુખ-દુઃખ પ્રત્યે પણ સંગ વિનાની, આત્માના શુદ્ધ શ્રી યોગવિંશિક ક ૧૧૮ / Page #134 -------------------------------------------------------------------------- ________________ એવા પરમાત્મતત્ત્વ વિશે પણ સંગ વિનાની એવી પ્રબળ ઉત્કંઠા વર્તે છે. | ઇચ્છા - ઉત્કંઠા - આશંસા વગેરે શબ્દપ્રયોગો પણ વસ્તુતત્ત્વને સમજાવવા પૂરતા છે. હકીકતથી મોહ ક્ષીણ થતો હોવાથી અનાસક્તિ ભાવ જ વૃદ્ધિ પામતો જાય છે. વળી તે આત્મસ્વરૂપને જોવાની ઈચ્છા કેવી છે ? વિચ્છિન્નપ્રવૃજ્યા- ક્યા = સતત પ્રવૃત્તિથી પરિપૂર્ણ કારણ કે જીવ જ્યારથી સમ્યકત્વ પામ્યો ત્યારથી જ તેને આત્મતત્વનું પરમસ્વરૂપ જોવાની ઈચ્છા વર્તે છે. પરંતુ તે વખતે મોહની પ્રબળતા હોવાથી કયારેક દિક્ષાનું બળ વધે અને ક્યારેક મોહનું જોર વધે. એટલે સતત પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ ગુણસ્થાનકોમાં ઉપર આરોહણ કરતાં મોહ મંદ બનતાં ક્ષપકશ્રેણી જેવા ઊંચાસ્થાનમાં આ દિદક્ષા પ્રબળ બને છે અને તેથી સતત તેમાં જ પ્રવૃત્તિ કરે છે. જે બારમા ગુણઠાણે પર્યવસાન પામે છે. આવી નિરભિમ્પંગ (આસક્તિ વિનાની) અને સતત પ્રવૃત્તિથી પરિપૂર્ણ એવી જે પરમાત્મતત્ત્વ જોવાની દિદક્ષા એ જ સામર્થ્યયોગ અથતુ અનાલંબનયોગ છે જે આઠમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ક્ષપકશ્રેણીમાં હોય છેજ્યાં સુધી પરાત્મતત્ત્વનું દર્શન થતું નથી (એટલે કે ઉપલંભ થતો નથી) ત્યાં સુધી જ આ યોગ હોય છે. પરંતુ જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે પરમ આત્મતત્ત્વ સાક્ષાત દેખાતે છતે દિક્ષા હોતી નથી. તેથી અનાલંબનયોગ પણ હોતો નથી. કારણ કે જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી જ દિદક્ષા હોય છે. જ્યારે દર્શન પ્રગટ થાય છે ત્યારે તે દર્શન જ કેવળજ્ઞાનનો વિષય (આલંબન) બને છે ! “સત્તધ્ધરતત્ત્વ” = જે આત્માએ આ પરતત્ત્વ હજુ પ્રાપ્ત નથી કર્યું. પરંતુ પરતત્ત્વની દિદક્ષા વર્તે છે. અને તે પણ આસંગ વિનાની અને સતત પ્રવૃત્તિસ્વરૂપ દિક્ષા હોય છે. ક્ષપકશ્રેણીમાં આવી દિક્ષાવાળો, જેણે પરતત્ત્વ પ્રાપ્ત નથી કર્યું એવો આત્મા તે પરતત્ત્વ મેળવવા માટે ધ્યાનરૂપે જે પ્રવૃત્તિ કરે તે અનાલંબનયોગ કહેવાય છે. આ પ્રસંગ દષ્ટાન્તથી સમજાવે છે. (૧) ક્ષપકશ્રેણીમાં રહેલો આત્મા તે ધનુધર સમજવો. . (૨) ક્ષપકશ્રેણી એ ધનુષનો દંડ સમજવો ! (૩) પ્રાપ્ત કરવાલાયક પરતત્ત્વ એ લક્ષ્ય સમજવું. (૪) અનાલંબનયોગ એ બાણ 0 શ્રી યોગવિશિા જ ૧૧૯ / Page #135 -------------------------------------------------------------------------- ________________ જાણવું. (૫) પરતત્ત્વની પ્રાપ્તિ તે લક્ષ્યવેધ ! () ધ્યાનાન્તરિકા એ બાણમોચન-ઇષપાત ! આ પ્રમાણે ઉપનય સમજવો. ભાવાર્થ આ પ્રમાણે છે - જેમ કોઈ કુશળ ધનુર્ધર ધનુષદંડ ઉપર બરોબર લક્ષ્ય વીંધાય તે રીતે અવિસંવાદિપણે બાણ ગોઠવે છે અને પરિપૂર્ણ સંજોગ દેખાતાં બાણ છોડે છે તેના વડે લક્ષ્યવીંધે છે. ઈષપાત અને લક્ષ્યવેધ થતાં જ તે કાર્યથી વિરામ પામે છે. તેવી રીતે ક્ષપક આત્મા ક્ષપકશ્રેણીમાં પરતત્ત્વ પ્રાપ્ત કરવા માટે તેને અભિમુખ અવિસંવાદિપણે અનાલંબન યોગ ગોઠવે છે. જ્યાં સુધી પરતત્ત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અનાલંબન યોગનો વ્યાપાર ચાલે છે. જ્યારે ધ્યાનાન્તરિકાદશાની પ્રાપ્તિરૂપ બાણમોચન થાય છે. તે જ વખતે અવિસંવાદિ એવા ઈષપાતમાત્રથી જ લક્ષ્યવેધ = પરતત્ત્વની પ્રાપ્તિ થાય છે. જેમ ઈષપાત લક્ષ્યવેધસ્વરૂપ ફળને આપનાર છે તેમ ધ્યાનાન્તરિકા એ સાલમ્બન એવા કેવળજ્ઞાનના પ્રકાશરૂપ ફળને આપનાર છે. જ્યારે કેવળજ્ઞાનનો પ્રકાશ થાય છે ત્યારે આત્માનું પરમતત્ત્વનું દર્શન થવું એ તેનું આલંબન છે. પરંતુ હવે અનાલંબનયોગ હોતો નથી. જે પરમાત્મતત્ત્વના દર્શનરૂપ ફળ પ્રાપ્ત કરવું હતું તે સિદ્ધ થઈ ચૂક્યું છે માટે દિદક્ષાથી વિરામ પામે છે ! तत्राऽप्रतिष्ठितोऽयं,यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । સર્વોત્તમનુન: વસ્તુ, તેના નાસ્વની ત: || ષોડ. - //. द्रागस्मात्तद्दर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम् । પતઈ વેવાં તત્વ, જ્ઞાન યત્તત્વ ન્યોતિઃ | ષોડ. ૧૧-૧૦ || જ્યારથી (ક્ષપકશ્રેણીના ૮ / ૯ મા ગુણસ્થાનકથી) આ આત્મા તાત્ત્વિક રીતે પ્રવર્યો છે પરંતુ હજુ જ્યાં સુધી ત્યાં (પરમાત્મદર્શનમાં) પ્રતિષ્ઠિત થયો નથી અથતિ પહોંચ્યો નથી ત્યાં સુધી (એટલે કે ક્ષપકશ્રેણીના ૮-૯૦-૧૦-૧૨ ગુણસ્થાનકોમાં) આ અનાલંબનયોગ હોય છે. તે અનાલંબનયોગ કેવો છે? કે જેની પાછળ સર્વોત્તમ એવો (અયોગગુણસ્થાનકભાવી) યોગ નક્કી થવાનો છે. | ૯ | શ્રી યોગવિંશિક ૧૨૦ / Page #136 -------------------------------------------------------------------------- ________________ આ અનાલંબનયોગથી તે પરમાત્મતત્ત્વનું દર્શન જલદી જલદી થાય છે. એમ ઇષપાતના દાંત માત્રથી સમજી લેવું. આ પરમાત્મતત્ત્વનું જે દર્શન છે તે જ કેવલજ્ઞાન છે. અને ખરેખર તે કેવળજ્ઞાન જ પરમજ્યોતિરૂપ छ. ।। १० ॥ "तत्र' = परतत्त्वे "अप्रतिष्ठितः” = अलब्धप्रतिष्ठः, “सर्वोत्तमस्य योगस्य = अयोगाख्यस्य, “अनुजः" = पृष्ठभावी, ।। "तदर्शनम्" = परतत्त्वदर्शनं, “एतच्च" = परतत्त्वदर्शनं, "केवलं' = संपूर्णं, “तत्' = प्रसिद्धं, यत् तत् केवलज्ञानं, "परं" = प्रकृष्टं ज्योतिः ।। ષોડશકજીના ઉપર લખેલો ૯-૧૦ એમ બે શ્લોકોમાં આવેલા કેટલાક પદોનો અર્થ દુર્ગમ હોવાથી ટીકાકાર શ્રી જ જણાવે છે કે - तत्र = ५२८ मेवा मात्मतत्पना शनमा, अप्रतिष्ठितः = मा मात्मा परमात्मतत्वना निम प्रतिष्ठित. = સ્થિર ન થાય, ત્યાં સુધી. सर्वोत्तम = सर्वोत्कृष्ट भेवो "मयोग = शैलेश ४२५५" नामनो ठे योग, अनुजः = ॥७. थवानो ४ छेने, अथात् अवश्यपृष्ठभावी. (અયોગી નામના યોગના આગળ (વીતી ગયેલા) કાળમાં થનારો) तद्दर्शनम् = ते ५२म मात्म तत्पन शन, (द्राग = सही-सही) "एतच्च" = 24॥ ५२म मात्मतत्वहर्शन, ४ ५९ प्रसिद्ध मे वयान કહેવાય છે. આ કેવળજ્ઞાન એ જ પરમ આત્મજ્યોતિ છે. स्याद् अत्र कस्यचिदाशङ्का = इषुपातज्ञातात्परतत्त्वदर्शने सति केवलज्ञानोत्तरमनालम्बनयोगप्रवृत्तिर्मा भूत्, सालम्बनयोगप्रवृत्तिस्तु विशिष्टतरा काचित्स्यादेव,केवलज्ञानस्य लब्धत्वेऽपि मोक्षस्याद्यापि योजनीयत्वात् ? ___ मैवं = केवलिनः स्वात्मनि मोक्षस्य योजनीयत्वेऽपि ज्ञानाकाङक्षाया अविषयतया ध्यानानालम्बनत्वात्क्षपकश्रेणीकालसम्भविविशिष्टतरयोगप्रयलाभावादावर्जीकरणोत्तरयोग-निरोधप्रयलाभाव च्च अक्तिनकेवलिव्यापारस्य ध्यानरूपत्वाभावादुक्तान्यतरयोगपरिणतेरेव ध्यानलक्षणत्वात् ।। आह च महाभाष्यकार: ॥ श्री योगविशि. १२१ ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ અહીં કોઈ શંકાકાર શંકા ઉઠાવે છે કે - ઇષપાતના દષ્ટાંતથી પરતત્ત્વનું દર્શન પ્રગટ થયે છતે કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી અનાલંબન યોગ ભલે ન હો. પરંતુ કંઈક વધારે વિશિષ્ટતર એવી સાલંબનપ્રવૃત્તિ (રૂપ યોગદશા) હોવી જોઈએ, કારણ કે કેવળજ્ઞાન પ્રગટ થવા છતાં પણ હજુ આત્મામાં મોક્ષનું ગુંજન કરવાનું (બાકી) છે. તાત્પર્ય અર્થ છે કે જેમ ધનુર્ધર ઈષપાત કરે એટલે લક્ષ્યવેધ અવશ્ય થાય. તેમ ક્ષેપક આત્મા અનાલંબનયોગરૂપ ઇષને બરાબર ગોઠવીને ધ્યાનાન્તરિક રૂપ ઇષપાતના દષ્ટાન્તથી પરતત્ત્વનું દર્શનરૂપ લક્ષ્યવેધ પામી જાય છે. એટલે હવે અનાલંબનયોગ ન હોય તે બરાબર છે. પરંતુ કેવળજ્ઞાન પામેલા આત્માઓને પણ હજુ ચાર અઘાતી કર્મો ખપાવવાનાં, યોગનો વિરોધ કરવાનો, અને મોક્ષ પ્રાપ્ત કરવાનો બાકી છે. તેથી ક્ષપક શ્રેણીની પૂર્વે તેની ભૂમિકા પ્રમાણે ગુણસ્થાનકોને અનુસારે ઉત્તરોત્તર વૃદ્ધિમંત સાલંબનયોગ હતો. તેનાથી વધુ વિશુદ્ધિ ક્ષપકશ્રેણીમાં આવવાથી વિશિષ્ટતર અનાલંબનયોગ ત્યાં (૮થી ૧૨) ગુણસ્થાનકોમાં પ્રાપ્ત થયો. તેવી રીતે કેવલી અવસ્થામાં તેઓની ભૂમિકાને અનુસારે અતિવિશુદ્ધતર મોક્ષપ્રાપ્તિ માટેની કોઈ સાલંબનયોગ પ્રવૃત્તિ હોવી જોઈએ. તમે બાનાન્તરિકાદશા કેમ જણાવો છો? ઉત્તર : મેવું =આવો પ્રશ્ન કરવો નહિ. કેવલી ભગવન્તોને પોતાના આત્મામાં મોક્ષ હજુ જોડવાનો (બાકી) હોવા છતાં પણ પરતત્ત્વને જોવાસ્વરૂપ જ્ઞાનની આકાંક્ષાનો અવિષય હોવાના કારણે ધ્યાનનું અનાલંબનપણું હોવાથી ક્ષપકશ્રેણીના કાળમાં સંભવિત એવો વિશિષ્ટતર પ્રયત્નનો અહિ અભાવ હોવાથી, તથા આવર્જિતકરણના ઉત્તરકાળમાં કરાતો યોગનિરોધનો પ્રયત્ન પણ અત્યારે નહિ હોવાથી આવર્જિતકરણના પૂર્વકાળવત કેવલી આત્માઓની પ્રવૃત્તિ ધ્યાનસ્વરૂપ બનતી નથી. કારણ કે ઉપરોક્ત બે લક્ષણોમાંથી કોઈ પણ એક લક્ષણવાળી પરિણતિને જ ધ્યાન કહેવાય છે. અર્થાત્ એ જ ધ્યાનનું લક્ષણ છે ભાવાર્થ આ પ્રમાણે = કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારથી આરંભી જ્યાં સુધી યોગનિરોધ ન કરે ત્યાં સુધી કેવળી આત્માઓને મોક્ષ મેળવવાનો બાકી હોવા છતાં પણ ધ્યાનનું કોઈ લક્ષણ ન ઘટતું હોવાથી શ્રી યોગવિશિમ જ ૧રર / Page #138 -------------------------------------------------------------------------- ________________ સાલંબન કે નિરાલંબન કોઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી. માત્ર ધ્યાનાન્તરિકા દશા જ હોય છે. કેવલી ભગવાન છદ્મસ્થ અવસ્થારહિત વીતરાગ છે. છતાં સર્વ કર્મરહિત નહિ હોવાથી તેઓને પણ પોતાના આત્મામાં સર્વકર્મરહિત એવી મોક્ષ અવસ્થા યોજનીય છે. અને તેથી જ તે મોક્ષ માટે તેઓને પણ કોઈ પણ પ્રકારના ધ્યાનની આવશ્યકતા રહે છે. પરંતુ પરતત્ત્વનું દર્શન થઈ ચૂકેલ હોવાથી તેને જોવાની આકાંક્ષા (દિક્ષા) તેઓને હોતી નથી. તેથી ધ્યાનમાં ચિંતવવા યોગ્ય કોઈ વિષય તેઓનો હોતો નથી. અર્થાત્ છદ્મસ્થ જીવોને ક્ષપકક્ષેણીમાં પણ દિદક્ષા હતી. તે ધ્યાનનો વિષય બનતો હતો તેથી ઇષદ્ આલંબનવાળો એટલે કે અનાલંબનયોગ પણ હતો. પરંતુ કેવલી ૫રમાત્મા તો પરતત્ત્વના દર્શનને પામી ચૂકેલા છે તેથી દિદક્ષારૂપ જ્ઞાનની આકાંક્ષા ન હોવાથી ધ્યાનનો કોઈ વિષય ન હોવાથી અવિષયપણાના કારણે ધ્યાનનું કોઈ આલંબન કેવળીને હોતું નથી. આ કારણથી ક્ષપકશ્રેણીના કાળમાં પરતત્ત્વદર્શન નહિ પામેલા હોવાથી તેને મેળવવા માટે સંભવિત જે વિશિષ્ટતર પ્રયત્ન હતો તેવો પ્રયત્ન કેવળી ભગવાનને હોતો નથી. ધ્યાનનું આ એક લક્ષણ દિŁક્ષાના અને વિશિષ્ટતર પ્રયત્નના અભાવે ઘટતું નથી. તથા આવર્જિતકરણ પછી થનારો યોગનિરોધ એ પણ ધ્યાનનું લક્ષણ છે. પરંતુ અક્તનકાલવર્તી કેવલી ભગવન્તોમાં યોગનિરોધ કરવારૂપ પ્રયત્નનો પણ અભાવ છે. કારણ કે ત્રણે યોગો યથાયોગ્ય રીતે ચાલુ છે. તેથી યોનિરોધરૂપ ધ્યાનનું લક્ષણ પણ ઘટતું નથી. જૈનશાસ્ત્રોમાં (શુકલધ્યાન રૂપ) ધ્યાનનાં બે લક્ષણો આવે છે. (૧) જેમ ધનુર્ધર લક્ષ્યવીંધવારૂપ સાધ્ય માટે સાધ્યની સાથે એકાકાર = તન્મય થાય છે. તેમ પરતત્ત્વના દર્શન માટે અરૂપી એવા સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં દ્રવ્યગુણ-પર્યાયથી આત્માના શુદ્ધ સ્વરૂપને ચિંતવવામાં દિક્ષાપૂર્વક એકાકાર એકમય બની જવું તે. આ ધ્યાન પૃથવિતર્કવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર કહેવાય છે તે કેવળીને હોતું નથી. પરતત્ત્વનું દર્શન થયેલ હોવાથી દિદક્ષાના અભાવે વિશિષ્ટતર પ્રયત્નનો પણ અભાવ છે. // શ્રી યોગવિંશિકા ૨ ૧૨૩ // Page #139 -------------------------------------------------------------------------- ________________ (૨) “યોગનો નિરોધ” તે ધ્યાનનું બીજું લક્ષણ છે. તેના સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી અને વ્યચ્છિન્નક્રિયા અપ્રતિપાતી એમ બે ભેદ છે. આ બંને ભેદો તેરમાના છેડે યોગનિરોધકાળે અને ચૌદમે ગુણઠાણે આવે છે. ઉપરોક્ત બે લક્ષણો પૈકી ગમે તે એક યોગની પરિણિત તે જ ધ્યાનનું લક્ષણ છે. આવર્જિતકરણથી અક્તિન કેવલી ભગવન્તોને ઉપરોક્ત બંને ધ્યાનનાં લક્ષણો લાગુ પડતાં ન હોવાથી હવે સાલંબન કે નિરાલંબનયોગ હોતો નથી પરંતુ કેવળ ધ્યાનાન્તરિકા દશા જ હોય છે. એમ સિદ્ધ થયું. મહાભાષ્યકારે (પણ) કહ્યું છે કે વિશેષ્યાવશ્યકભાષ્ય કે જે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ બનાવેલ છે તેને મહાભાષ્ય કહેવાય છે. તે ભાષ્યની ગાથા ૩૦૭૧માં કહ્યું છે કે ઃ (કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્વકાલે) અતિદૃઢપણે પ્રવર્તાવેલો જે યોગવ્યાપાર, અથવા (કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અંતે) વિદ્યમાન એવો કરણત્રયનો જે નિરોધ, તે બંનેને ધ્યાન કહેવાય છે. પરંતુ ચિત્તનિરોધમાત્રને ધ્યાન કહેવાતું નથી. ॥ ૩૦૭૧ ॥ सुदढप्पवत्तवावारणं, णिरोहो व विजमाणाण | झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तांग || (વિશેષાવશ્યમહામાણ્ય - ૨૦૭૧) સારાંશ કે કેવલીભગવન્તોને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી આરંભીને આવર્જિતક૨ણના પૂર્વકાળ સુધીમાં યોગનાં ઉભય લક્ષણોમાંથી એક પણ લક્ષણ ન હોવાથી ધ્યાન હોતું નથી. પરંતુ ધ્યાનાન્તરિકા દશા માત્ર જ હોય છે. “स्यादेतत्” = यदि क्षपकश्रेणीद्वितीयापूर्वकरणभावी सामर्थ्ययोग एवानालम्बनयोग ग्रंथकृताऽभिहितस्तदा तदप्राप्तिमतामप्रमत्तगुणस्थानानामुपरतसकलविकल्पकल्लोल मालानां चिन्मात्रप्रतिबन्धोपलब्धरत्नत्रयसाम्राज्यानां जिनकल्पिकादीनामपि निरालम्बनध्यानमसंगताभिधानं स्यादिति ? यद्यपि तत्त्वतः परतत्त्वलक्ष्यवेधाभिमुखस्तदविसंवादी सामर्थ्ययोग एव निरालम्बनस्तथापि परतत्त्वलक्ष्यवेध-प्रगुणता परिणतिमात्रादर्वाक्तनं परमात्मगुण ध्यानमपि मुख्यनिरालम्बन-प्रापकत्वादेकध्येयाकारपरिणतिशक्तियोगाच्च निरालम्बनमेव || ॥ શ્રી યોગવિંશિકા * ૧૨૪ मैवं - Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : અહીં કોઈ શંકાકારને આ શંકા થાય કે જો ક્ષપકશ્રેણીના અપૂર્વકરણમાં આવનાર સામર્થ્યયોગ જ અનાલંબનયોગ ગ્રંથકારને અભિમત હોય તો તે ક્ષપકશ્રેણીગતાનાલંબનયોગ ન પામેલા અને અપ્રમત્તગુણસ્થાનકે વર્તનારા, તદ્દન શાન્ત થઈ ગઈ છે મોહના સકલ વિકલ્પોરૂપી કલ્લોલોની માળા જેની એવા આત્માની ચેતના ગુણમાત્રમાં જ પ્રતિબંધિત થવાથી પ્રાપ્ત કર્યું છે રત્નત્રયીનું સામ્રાજ્ય જેઓએ એવા જિનકલ્પિક આદિ મહામુનિઓને પણ નિરાલંબન ધ્યાનનું શાસ્ત્રમાં અભિધાન છે. તે અસંગત થશે ? પ્રશ્નકારનો આશય એવો છે કે પરતત્ત્વદર્શનની ઇચ્છારૂપ જે અનાલંબન યોગ છે તે જો ક્ષપકશ્રેણીગત જીવોને જ હોય છે. તેનો અર્થ એ પ્રાપ્ત થયો કે નિરાલંબન ધ્યાન ક્ષપકશ્રેણીગત જીવોને જ હોઈ શકે છે. તેથી પ્રશ્ન થાય છે કે જે આત્માઓ હજુ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા નથી પરંતુ અપ્રમત્તગુણસ્થાનકવર્તી છે. છતાં મોહના સકલવિકલ્પોના કલ્લોલોની માળાઓ જેની શાન્ત થઈ ગઈ છે અને તેથી જ ઉત્કૃષ્ટ રત્નત્રયીના સામ્રાજ્યવાળા બન્યા છે તેવા જીવોને શાસ્ત્રોમાં નિરાલંબન ધ્યાનનું જે કથન કર્યું છે તે કથન અસંગત થશે ? मैवं આમ કહેવું નહિ. જોકે તત્ત્વથી એટલે પરમાર્થથી નિશ્ચયદૃષ્ટિથી વિચારીએ તો “પરતત્ત્વ”રૂપ લક્ષ્યને વીંધવાને અભિમુખ એટલે કે પરતત્ત્વ દર્શનરૂપ લક્ષ્યને પ્રાપ્ત કરવાને અભિમુખ, તેનો અવિસંવાદી અર્થાત્ અવશ્ય પરતત્ત્વદર્શન આપે જ એવો ક્ષપકશ્રેણીગત જે સામર્થ્યયોગ તે જ વાસ્તવિક અનાલંબનયોગ છે. તોપણ “પરતત્ત્વદર્શન”રૂપ લક્ષ્યને પ્રાપ્ત કરાવવા માટેની પ્રગુણતા (ઉત્કૃષ્ટતા) લાવનારી એવી પિરણતિમાત્ર જિનકલ્પિકાદિમાં હોવાથી ક્ષપશ્રેણીગત સામર્થ્યયોગના પૂર્વકાલવર્તી એવું પરમાત્માના ગુણોનું ધ્યાન પણ મુખ્ય નિરાલંબન યોગનું પ્રાપક હોવાથી નિરાલંબન ધ્યાન જ છે. ક્ષપકશ્રેણીગત સામર્થ્યયોગને પ્રાપ્ત કરાવનાર, તથા તેમાં પ્રગુણતા તત્પરતા લાવનાર પરમાત્માના ગુણોનું ધ્યાન અપ્રમત્તગુણસ્થાનકવર્તી જીવોને હોય તે છે. તેથી મુખ્યતાએ તે ધ્યાન નિરાલંબન ધ્યાન નથી. ॥ શ્રી યોગવિંશિકા ♦ ૧૨૫ = Page #141 -------------------------------------------------------------------------- ________________ તથાપિ નિરાલંબન જ ધ્યાન કહેવાય છે. પૂર્વકાલવર્તી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી આ પણ નિરાલંબન ધ્યાન કહી શકાય છે. પ્રશ્ન : જો વાસ્તવિક નિરાલંબનયોગ ક્ષપકશ્રેણીમાં જ હોય અને પૂર્વ કાલવર્તી અપ્રમત્તગુણઠાણે જિનકલ્પિકાદિ મુનિઓને કારણમાં કાર્યનો ઉપચાર કરીને પૂર્વવર્તી હોવાથી ઔપચારિક નિરાલંબન યોગ કહો તો દૂરતરવર્તી પ્રમત્ત - દેશવિરતિ - અવિરતસમ્યગ્દષ્ટિ જીવોનું પણ પરમાત્માના ગુણોનું ધ્યાન પરંપરાએ વાસ્તવિક સામર્થ્યયોગનું (નિરાલંબન યોગનું) કારણ બને જ છે તો તેને પણ ઉપચાર કરીને અનાલંબનયોગ કહેવો જોઈએ ? આવા પ્રશ્નોને અહીં અવકાશ છે. ઉત્તર ઃ તેનો ઉત્તર આપતાં કહે છે કે ‘“ : વાસ્તવિક ધ્યેયાારપરિખતિશયિોત્'' ક્ષપકશ્રેણીગત જે સામર્થ્યયોગ છે અને અપ્રમત્તગુણસ્થાનકવર્તી જિનકલ્પિકાદિમાં જે ઔપચારિક સામર્થ્ય યોગ (નિરાલંબનયોગ) છે તે બંનેનું ધ્યેય એક જ છે. એટલે કે એક જ ધ્યેયના આકારની પરિણતિની શક્તિનો યોગ હોવાથી તે પણ નિરાલંબન જ છે. ક્ષપકશ્રેણીગત મહાત્માઓ પરતત્ત્વદર્શનની ઇચ્છા સેવે છે અરૂપી એવા સિદ્ધપ૨માત્માના સ્વરૂપને જેવું વિચારે છે તે જ ઇચ્છા અને તે જ સ્વરૂપનો વિચાર અપ્રમત્ત એવા જિનકલ્પિકાદિમાં પણ હોય છે. અપ્રમત્તગુણઠાણે આ વિચારો દૃઢ હોય છે અને ક્ષપકશ્રેણીમાં આ જ વિચારો દૃઢતર હોય છે. પરંતુ એક જ વિષયની પરિણતિની શક્તિ હોવાથી ત્યાં કારણમાં કાર્યનો ઉપચાર થાય છે. પ્રમત્ત-દેશવિરતિ આદિ દૂરતરવર્તી ગુણસ્થાનકોમાં આવો વિશિષ્ટ ધ્યાનયોગ નહિ હોવાથી ત્યાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને પણ અનાલંબન યોગ કહેવાતો નથી. તેથી જ અપ્રમત્તગુણસ્થાનકવર્તી મહામુનિઓને શુકલધ્યાનનો અંશ હોય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. અતિદૂરતરવર્તી કારણોમાં કાર્યનો ઉપચાર થતો નથી. अत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रमत्तानां शुक्लध्यानांशो निरालम्बनोऽ नुभवसिद्ध एव । संसार्यात्मनोऽपि च व्यवहारनयसिद्धमौपाधिकं ।। શ્રી યોગવિંશિકા ૨ ૧૨૬ / Page #142 -------------------------------------------------------------------------- ________________ रूपमाच्छाद्य शुद्धनिश्यनयपरिकल्पितसहजात्मगुणविभावने निराल्मबनध्यानं दुरपह्नवमेव, परमात्मतुल्यतयाऽऽत्मज्ञानस्यैव निरालम्बन-ध्यानांशत्वात् तस्यैव च मोहनाशकत्वात् । आह च जो जाणइ अरिहंते, द्रव्वत्त, गुणत्त, पज्जयत्तेहिं । सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तस्स लयं ।। પ્ર. સા. 9 -૮૦ | तस्माद् रूपिद्रव्यविषयं ध्यानं सालम्बनं, अरूपिविषयं च નિરસ્વમિતિ સ્થિતમૂ || 98 // અવક્તન ગુણસ્થાનકવર્તી પરમાત્માના ગુણનું ધ્યાન પણ નિરાલંબન યોગ છે. આ કારણથી જ અપ્રમત્તગુણસ્થાનકવર્તી મુનિઓને પિંડસ્થ-પદસ્થ અને રૂપાતીત એમ ત્રણ અવસ્થાઓની ભાવના ભાવવાના કાળમાં રૂપાતીત એવા સિદ્ધપરમાત્માના ગુણોનું ચિંતન કરવાની વેલામાં શુકલધ્યાનના અંશરૂપ નિરાલંબનયોગ અનુભવસિદ્ધ જ છે. કારણ કે અપ્રમત્તગુણસ્થાનકવર્તી મુનિઓ પરમાત્માની ત્રણ અવસ્થાની ભાવનાઓ ભાવે છે તેમાં રૂપાતીત અવસ્થા પણ છે. સિદ્ધ પરમાત્માનું કેવળજ્ઞાનાદિ અરૂપી સ્વરૂપ આ મુનિઓ પણ ચિંતવે છે. આ ભાવના ભાવતાં ભાવતાં જ્યારે મુનિઓ અરૂપી કેવલજ્ઞનાદિ ગુણાત્મક સ્વરૂપના ચિંતનમાં ચિત્તની એકાગ્રતાવાળા બને છે ત્યારે તેઓને પણ શુકલધ્યાનનો અંશ કહેવાય છે. અને તે નિરાલંબનયોગ જ છે. - તથા નિગોદથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ સંસારી જીવોનું કર્મજન્ય નરક-તિયય-મનુષ્ય-દેવાદિરૂપ જે ઔપધિક સ્વરૂપ છે. જે વ્યવહારની અપેક્ષાએ છે તે ઔપાધિક સ્વરૂપને કચ્છ = ગૌણ કરીને શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ કલ્પાયેલું સિદ્ધ પરમાત્માતુલ્ય સ્વાભાવિક આત્માનું ગુણાત્મક જે શુદ્ધસ્વરૂપ છે તેનો વિચાર જ્યારે આ મુનિઓ કરતા હોય ત્યારે પણ નિરાલંબન ધ્યાન હોય છે તે છુપાવવું દુષ્કર જ છે. અર્થાત્ સંસારી આત્માઓ પણ સત્તાની અપેક્ષાએ સિદ્ધસમાન છે. અનંત જ્ઞાનાદિ ગુણવાળા છે. સહજાનંદી-સિદ્ધસ્વરૂપી છે. હું પણ સિદ્ધ પરમાત્માની તુલ્ય સહજ ગુણમય સ્વરૂપવાળો છું. ઇત્યાદિ વિભાવનકાળે પણ અરૂપી સ્વરૂપનું ધ્યાન હોવાથી અને તે ઇષદ્ હોવાથી નિરાલંબન ધ્યાન જ કહેવાય છે. A શ્રી યોગવિશિા જ ૧૨૭ / Page #143 -------------------------------------------------------------------------- ________________ અહીં એક વાત સૂક્ષ્મદષ્ટિએ સમજવાની છે કે સિદ્ધ પરમાત્માનું કે સંસારી આત્માનું અરૂપી સ્વરૂપ વિચારીએ તો તે ઉપકારક જરૂર છે પરંતુ પરપ્રત્યયિક છે. તેથી પોતાનામાં જો જોડવામાં ન આવે તો આત્મોપકારક બનતું નથી. માટે હું સિદ્ધ પરમાત્માની તુલ્ય અનંત જ્ઞાનાદિ ગુણવાળો છું. સંસારી સર્વે જીવો નિશ્ચયનયથી જેવા શુદ્ધ સ્વરૂપી છે તેવો જ હું છું-મારે તે સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. ઈત્યાદિ ભાવે પરમાત્માની સાથે તુલ્યપણાના ભાવન વડે સ્વ-આત્માનું જ્ઞાન કરે તે જ નિરાલંબનયોગનો અંશ કહેવાય છે. કારણ કે જેમ સિદ્ધપરમાત્મા અનંતજ્ઞાનાદિગુણોવાળા છે તેમ હું પણ સત્તાથી તેવો જ છું. મને કર્મોનાં આવરણો વળગેલાં છે. જે મારે ત્યજવાં જોઈએ. મારે પુરુષાર્થ ફોરવવો જોઈએ. મને ફરી ફરી આવો અવસર અને ઉત્તમ ભવ નહિ મળે. ઈત્યાદિભાવે આત્મજ્ઞાન કરે તો જ આત્મકલ્યાણ થાય. માટે પરમાત્માનું જ્ઞાન કરી પરમાત્માની સાથે તુલ્યતા વડે આત્માનું જ્ઞાન એ જ નિરાલંબનયોગનો અંશ છે, કારણ કે તેવું આત્મજ્ઞાન જ મોહનો નાશ કરનાર છે. વાસ્તવિક આત્મભાન થાય તો જ આ આત્મા મોહના નાશ તરફ પ્રવૃત્તિ કરે. શાસ્ત્રમાં કહ્યું છે કે - જે આત્મા અરિહંત ભગવંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે જાણે છે તે જ આત્મા પોતાના આત્માને (તેમના સમાનપણે) જાણે છે અને તેનો જ મોહ નાશ પામે છે.” તેથી રૂપી દ્રવ્ય વિષયક જે ધ્યાન તે સાલંબન છે અને અરૂપીદ્રવ્ય વિષયક જે ધ્યાન તે નિરાલંબન છે એમ નક્કી થયું ! अथ निरालम्बनध्यानस्यैव फलपरम्परामाहः હવે નિરાલંબન ધ્યાનનાં જ ફળોની પરંપરા ગ્રંથકારશ્રી જણાવે છે. एयम्मि मोहसागरतरणं, सेढी य केवलं चेव । તો મનોકાનો, મેપ પરમં ૨ નિવ્વાઇi || ૨૦ || શ્લોકાર્ધ - આ નિરાલંબન ધ્યાન આવે છતે (૧) મોહસાગરને તરવાનું. (૨) ક્ષપકશ્રેણી પૂર્ણ કરવાનું અને (૩) કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય સિદ્ધ થાય છે. તે (કેવળજ્ઞાન) થવાથી અયોગી અવસ્થાનો યોગ, અને અનુક્રમે પરમ એવું નિવણિપદ પ્રાપ્ત થાય છે. | ૨૦ || 4 શ્રી યોગવિશિમ જ ૧૨૮ / Page #144 -------------------------------------------------------------------------- ________________ "एयम्मि त्ति ।" एतस्मिन् ।' निरालम्बनध्याने लब्धे मोहसागरस्य दुरन्तरागादि માવસંતાનસમુદ્ર તર મવતિ | તતw “ળિ:” = ક્ષ નિબૂઢા મવતિ, सा ह्यध्यात्मादियोग – प्रकर्षगर्भिताशयविशेषरूपा । एष एव सम्प्रज्ञातः समाधिस्तीर्थान्तरीयैः गीयते, एतदपि सम्यग्-यथावत् प्रकर्षण-सवितर्कनिश्चयात्मक त्वेनात्मपर्यायाणामर्थानां च द्विपादीनामिह ज्ञायमानत्वादर्थतो नानुपपन्नम्, ततश्च "केवलमेव" केवलज्ञानमेव भवति । अयं चासम्प्रज्ञातः समाधिरिति परैर्गीयते, तत्रापि अर्थतो नानुपपत्तिः केवलज्ञानेऽशेषवृत्यादिनिरोधाल्लब्धात्मस्वभावस्य मानसविज्ञानवैकल्यादसम्प्रज्ञातत्वसिद्धेः । આ નિરાલંબન યોગ આવે છતે ઉત્તરોત્તર શું ફળ પ્રાપ્ત થાય તે ફળોની પરંપરા જણાવે છે. અર્થાત્ નિરાલંબનયોગથી જે ફળ પ્રાપ્ત થાય. તેની ઉત્તરમાં શું ફળ? એમ અંતિમ શું ફળ? ઇત્યાદિ ફળ પરંપરા જણાવે છે : આ નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થયે છતે (ક્ષેપકશ્રેણી સંબંધી દ્વિતીયાપૂર્વકરણ-અષ્ટમગુણસ્થાનકથી આ યોગ આવે છ0) મોહસાગરનું તરણ થાય છે. તે મોહરૂપી સાગર કેવો છે. જેનો અંત દુઃખે કરી શકાય એવા રાગાદિ (રાગદ્વેષ-કષાય વગેરે) ભાવોની પરંપરારૂપ સમુદ્ર છે. એટલે કે અનાદિ કાળથી આત્માને મોહના ભાવો લાગેલા છે. દ્રઢ છે. નિબિડ છે. તેથી તેનો સમૂલોચ્છેદ ઘણો જ દુષ્કર છે. છતાં આ નિરાલંબનયોગ બળે દશમાં ગુણઠાણાના અંતે મોહસાગર તરાય છે . ત્યારબાદ બારમાં ગુણઠાણે અથતુ તેને અંતે ક્ષેપકશ્રેણી સમાપ્ત થાય છે. આ ક્ષપકશ્રેણી એટલે કે અધ્યાત્માદિ યોગોના પ્રકર્ષથી યુકત એક પ્રકારના આશય વિશેષ સ્વરૂપ છે. આ શ્રેણી પૂર્વેના ગુણસ્થાનકોમાં અધ્યાત્માદિ યોગો હતા. પરંતુ અપકર્ષવાળા હતા. આ ગુણસ્થાનકમાં અતિશય પ્રકષને પામેલા એવા યોગો-ધ્યાન-ભાવના વિશેષ હોય છે. તે જ આશયવિશેષ = પરિણામવિશેષ છે. તેને જ જૈન દર્શનમાં ક્ષપકશ્રેણી કહેવાય છે. અન્યદર્શનકારો વડે આવા પ્રકારના પ્રકર્ષ પ્રાપ્ત આશયવિશેષને જ “સમ્રજ્ઞાતસમાધિ” કહેવાય છે. અહીં ટીકામાં “Ty:” જે પલ્લિગ શબ્દપ્રયોગ કર્યો છે. તે સમાધિના વિશેષણ તરીકે જાણવો. ખરેખર તો આ “તમ્” શબ્દથી ઉપરોક્ત ક્ષપકશ્રેણીનો પરામર્શ થાય છે. તથાપિ વિધેયવાક્યરૂપે સમાધિનું વિશેષણ બને છે તેથી તેની પ્રધાનતાએ પુલિંગ પ્રયોગ છે. શ્રી યોગવિશિમ ૧૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ અન્યદર્શનકારો આ ક્ષપકશ્રેણીને “સંપ્રજ્ઞાત સમાધિ” જે કહે છે તે પણ અર્થથી અનુપપન્ન (અધટમાન) નથી અથતુ અર્થથી બરાબર છે. અહીં સમ્ ઉપસર્ગનો અર્થ સમ્યગુ = યથાવત્ જે પદાર્થો જેમ છે તે પદાર્થોને તેમ જાણવા તે, પ્ર ઉપસર્ગ છે તેનો અર્થ પ્રકર્ષે કરીને એટલે વિચાર વિશેષોથી નિશ્ચયાત્મકપણે અથતુ સવિતર્ક સવિચાર અને એકત્વ અવિચાર નામના શુકલધ્યાનના પ્રથમ બે પાયા સ્વરૂપે “જ્ઞાત” = આત્માના પર્યાયો તથા દ્વીપ સમુદ્રાદિ ણેય પદાર્થોનું જ્ઞાયમાનપણું હોવાથી શબ્દથી ભલે ભિન્ન હોય. જૈનમાં ક્ષપકશ્રેણી અને ઇતરમાં સંપ્રજ્ઞાતસમાધિ, તથાપિ અર્થથી અઘટિત નથી. સમાન છે. ત્યારબાદ તે ક્ષપકશ્રેણીથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ કેવળજ્ઞાનને જ પરદર્શનકારો વડે “સપ્રજ્ઞાતસમાધિ” કહેવાય છે ત્યાં પણ અર્થથી કંઈ પણ અઘટિતતા નથી. કારણ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે તે અશેષવૃત્તિ આદિનો નિરોધ થવાથી લબ્ધઆત્મ સ્વભાવવાળા કેવળીને માનવિજ્ઞાનની વિકલતા હોવાથી “સંપ્રજ્ઞાતસમાધિત્વ પણ સિદ્ધ થાય છે. સારાંશ એ છે કે કેવળ જ્ઞાન પ્રગટ થયે છતે અશેષ (સઘળી) ઇન્દ્રિયો અને માનસજન્ય જે વૃત્તિઓ છે એટલે ઇન્દ્રિયો તથા મનોજન્ય જ્ઞાનો-વિકારો છે તે તમામનો ક્ષીણમોહી અને કેવળજ્ઞાની આત્માઓને નિરોધ થયેલો હોવાથી, તેના દ્વારા પ્રાપ્ત કર્યું છે રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાનરહિત શુદ્ધ આત્મસ્વરૂપ જેમણે એવા કેવળજ્ઞાની ભગવંતોને માનસિક જ્ઞાનની (સંકલ્પ-વિકલ્પાત્મક-વિચારધારારૂપ જ્ઞાન)ની વિકલતા હોવાથી “અસમ્રાપ્ત સમાધિપણું ઘટી શકે છે. અહીં અસમ્રાપ્તસમાધિનો અર્થ એવો કરવો કે ઇન્દ્રિયમનજન્ય સર્વ વૃત્તિઓ જેને નથી તેવી સમાધિ. માટે અર્થથી બરોબર જ છે. अयं चासम्प्रज्ञातः समाधिर्द्विधा = सयोगिकेवलिभावी, अयोगिकेवलिभावी च । आद्यो मनोवृत्तीनां विकल्पज्ञान-रूपाणामत्यतोच्छेदात्सम्पद्यते । अन्त्यश्च परिस्पन्दरूपाणाम्, अयं च केवलज्ञानस्य फलभूतः । एतदेवाह - “સંત” = વત્તજ્ઞાનતામાનન્તર ૨ “યોયોનઃ” = વૃત્તિવીખવાદાયોધ્યા સમર્મવતિ, માં, ૨ “ઘર્મષઃ” ત પતઝલૈયતે, “સમૃતાત્મા” ત્યચૈ, 0 શ્રી યોગવિંશિકા ! ૧૩૦ / Page #146 -------------------------------------------------------------------------- ________________ વશત્રુ” રૂપરેડ, બાવોઃ ” રૂત્ય , Hક્વીનન્તઃ” રૂત્યેક: “ ” રૂત્ય, “”= ૩૫ર્શતપરમ્પર્ધન તોડયો યોગત્ “પર” = સર્વોદત્ત નિર્વાણં મવતિ || ૨૦ || આ અસંપ્રજ્ઞાતસમાધિ બે પ્રકારની છે. (૧) સયોગી કેવલિભાવી અને (૨) અયોગી કેવલિભાવી. તેમાં પ્રથમ સયોગી કેવલિ સંબંધીઅસંપ્રજ્ઞાત સમાધિ માનસિકવૃત્તિઓ રૂપ સંકલ્પ-વિકલ્પજ્ઞાનોના અત્યન્ત ઉચ્છેદથી થાય છે = કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી ઉપદેશ આપવા સ્વરૂપ વચનયોગ અને આહાર-નિહાર-વિહારાદિ રૂપ કાયયોગ હોય છે. પરંતુ મનમાં સંકલ્પ-વિકલ્પો કરવા – વિચારવિશેષો કરવા રૂપ મનયોગ હોતો નથી તેથી તેવી માનસિક વૃત્તિઓના ક્ષયથી પ્રથમ સમાધિ પ્રાપ્ત થાય છે. - તથા બીજી અયોગીકવલિરૂપ અસમ્રજ્ઞાતસમાધિ પરિસ્પન્દરૂપ વૃત્તિઓનો ક્ષય થવાથી પ્રગટ થાય છે. કારણ કે તે ગુણઠાણે જીવ અયોગી હોવાથી પરિસ્પન્દરૂપ કાયિકાદિ યોગ પણ હોતા નથી. | આ જ અવસ્થા એ જ કેવળજ્ઞાનના ફળસ્વરૂપ છે - એ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે : તે કારણથી એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આ જીવ “અયોગાવસ્થાના યોગરૂપ” સમાધિને પ્રાપ્ત કરે છે. જે અવસ્થા ઇન્દ્રિયોની વૃત્તિઓ અને તેના બીજભૂત જ્ઞાનાવરણીયાદિ કર્મો આ બંનેને સંપૂર્ણપણે ધહ કરે તેવી અયોગી નામની આ અવસ્થા છે. આ અસંપ્રજ્ઞાત સમાધિસ્થ આત્મા મન-વચન-કાયાના યોગોથી રહિત છે. તેથી પૂર્ણતઃ પગલભાવરાહત છે. સર્વથા કર્મબંધરહિત છે. અનાશ્રવભાવ અને પૂર્ણ સંવરભાવને પ્રાપ્ત થયેલા છે. આ અવસ્થા જ મુક્તિપ્રાપ્તિનું અનંતર કારણ છે. આ અયોગી અવસ્થા જ “ધર્મમેઘ” છે એમ પાંતજલી આદિ યોગીઓ વડે કહેવાય છે. પૂર્ણપણે ધર્મપ્રાપ્તિ થવામાં મેઘ તુલ્ય છે. જેમ મેઘવરસવાથી ધાન્યાદિ થાય છે. તેમ મોક્ષાત્મક ધાન્યાદિની પ્રાપ્તિ માટે અયોગી અવસ્થા મેઘતુલ્ય છે. બીજા કેટલાક દર્શનકારો વડે “અમૃતાત્મા” કહેવાય છે. જ્યારે આત્મા મોક્ષ પામે ત્યારે “અમરણ” મરણ વિનાનો બને છે. અમરણનું // શ્રી યોગવિશિમ જ ૧૩૧ /. Page #147 -------------------------------------------------------------------------- ________________ કારણ જેમ “અમૃત”છે તેમ અમરણાવસ્થારૂપ મોક્ષનું કારણ અયોગી અવસ્થા છે. માટે અયોગી અવસ્થા અમૃતસ્વરૂપ = અમૃતરૂપ = અમૃતાત્મા કહેવાય છે. બીજા કેટલાક દર્શનકારો વડે “ભવશત્રુ” કહેવાય છે. ભવ એટલે જન્મમરણની પરંપરારૂપ સંસાર, અથવા તેના બીજભૂત અષ્ટવિધકર્મ આ બંનેનો ચૌદમે ગુણઠાણે ઉચ્છેદ થતો હોવાથી આ અયોગીઅવસ્થા જાણે ભવનો શત્રુ હોય શું ? એમ સમજી “ભવત્રુ” કહેવાય છે. બીજા કેટલાક દર્શનકારો વડે “શિવોદય' કહેવાય છે શિવ એટલે પૂર્ણસુખ અથવા પૂર્ણકલ્યાણ, તેનો ઉદય (પ્રાપ્તિ) ચૌદમે ગુણઠાણે થાય છે. માટે અયોગી અવસ્થા શિવોદય કહેવાય છે. બીજા કેટલાક દર્શનકારો વડે સત્ત્વાનંદ” કહેવાય છે. સત્ત્વ એટલે આત્મા, તેનો જે પરમ આનંદ તે રૂપ અયોગી અવસ્થા છે. માટે અયોગી અવસ્થા “સત્ત્વાનંદ” પણ કહેવાય છે. બીજા કેટલાક “પર” કહે છે. ૫ર એટલે પ્રકૃષ્ટાવસ્થા. આ અયોગી અવસ્થા અત્યંત પ્રકર્ષવાળી હોવાથી પર” પણ કહેવાય છે. આ પ્રમાણે નિરાલંબન યોગ - ક્ષપકશ્રેણી - કેવળજ્ઞાન અને અયોગી અવસ્થા પ્રાપ્ત કરવારૂપ ઉપર બતાવેલા ક્રમ વડે છેલ્લી પ્રાપ્ત થયેલી અયોગાવસ્થા, તેના યોગથી પરમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ નિર્વાણ મોક્ષ પ્રાપ્ત થાય છે. - इति महोपाध्याय श्री कल्याणविजयगणिशिष्य मुख्य पण्डित श्री जीतविजयगणिसतीर्थ्यपण्डित श्री नयविजयगणिचरणकमल-चञ्चरीकपण्डित श्री पद्मविजयगणिसहोदरोपाध्याय श्री जसविजयगणि - समर्थितायां विंशिकाप्रकरण- व्याख्यायां योगविंशिकाविवरणं सम्पूर्णम् // શ્રી યોગવિંશિકા * ૧૩૨ // 11 Page #148 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજીગણિના શિષ્ય, મુખ્યપંડિત શ્રી જીતવિજયજીગણિ તથા તેમના ગુરુભાઈ પંડિત શ્રી નયવિજયજીગણિના ચરણકમળોમાં ભ્રમરતુલ્ય પંડિત શ્રી પદ્મવિજયગણિના ગુરભાઈ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીગણિએ બનાવેલી વિંશિક પ્રકરણની ટીકામાં યોગવિશિકા નામના પ્રકરણનું વિવરણ સમાપ્ત થયું. ગુજરાતી અનુવાદ પણ સમાપ્ત થયો. 0 શ્રી યોગવિંશિક ૧૩૩ / Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રીમહરિભદ્રસૂરિજી - સંગ્રથિત, તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત ટીકાયુક્ત શ્રી યોગેવિંશિકાના અર્થનો સારાંશ આપણા આત્માને મોક્ષની સાથો જોડી આપે એવો જે કોઈ ધર્મવ્યવસાય તે જૈનદર્શનમાં “યોગ” કહેવાય છે. આવા યોગવાળા મહાત્મા પુરુષોને “યોગી” કહેવાય છે. પ્રણિધાનાદિ” પાંચ આશયવાળો યોગ હોય તો તે શુદ્ધયોગ કહેવાય છે. તે મોક્ષહેતુ છે. પરંતુ આ પાંચ આશય વિનાની કરાતી ધર્મક્રિયા તે દ્રવ્યક્રિયા છે. યોગ સ્વરૂપ નથી, માટે જ મુક્તિનો હેતુ બનતી નથી, પુણ્યબંધનો હેતુ, સ્વગદિ સંપત્તિનો હેતુ બને છે. અને જ્ઞાનીઓ તેને તુચ્છક્રિયા કહે છે. (૧) પ્રણિધાન, (૨) પ્રવૃત્તિ, (૩) વિધ્વજય, (૪) સિદ્ધિ, (૫) વિનિયોગ એમ કુલ પાંચ આશયભેદો છે. પોતાનાથી ઓછા ગુણવાળા ઉપર દ્વેષ ન કરવો, પરોપકાર કરવાની ભાવના રાખવી, પોતાને જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું હોય તેમાં “આ જ મારું કર્તવ્ય છે” એમ ઉપયોગપૂર્વક પ્રવર્તવું તે “પ્રણિધાન” કહેવાય છે ! પ્રાપ્ત ધર્મસ્થાનમાં વધુ વિકાસ કેમ થાય ? તેને ઉદ્દેશી અનેક ઉપાયોમાં વધુ પ્રયત્ન કરવો, જલદી ક્રિયા કેમ પૂર્ણ થાય એવી ઉત્સુક્તા રાખવી નહિ, આવો ઉપયોગપૂર્વકનો વધુ પ્રયત્નવિશેષ તે જ “પ્રવૃત્તિ” કહેવાય છે. ધર્મના કાર્યોમાં જોડાયા પછી તેમાં નાનાં-મોટાં કોઈ વિઘ્નો-વિક્ષેપો આવે - તેને જીતવા માટેની તૈયારીવાળો જે આત્માનો દઢ પરિણામવિશેષ તે જ જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ જાતનો “વિધ્વજય” કહેવાય છે. કાંટાવાળો માર્ગ પસાર કરવો દુષ્કર છે. કાંટા વિનાનો માર્ગ પસાર કરવો સુકર છે. તેમ શીત-ઉષ્ણ-સુધાનપપાસાદિ પરિષહોથી પરાભવ પામવા કરતાં તેને યથાશક્તિ સહન કરી અનાકુળપ્રવૃત્તિ કરવી તે કંટકવિધ્વજય” નામનો પ્રથમ જઘન્ય વિજ્ઞજ્ય કહેવાય છે. / શ્રી યોગવિંશિક જ ૧૩૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ તાવ” આદિ શારીરિક રોગો ધર્મમાં અંતરાય કરનારા છે. એમ સમજી શરીરમાં રોગો જ ઉત્પન્ન ન થાય તે રીતે પથ્ય, પરિમિત, અને નીરસ જ આહાર કરવો, અને કર્મવશાત્ રોગ થાય તો “આ રોગો મારા કર્મનો જ ઉદય છે. દેહના જ બાધક, આત્મસ્વભાવના ઘાતક નથી, ઈત્યાદિ વિચારી ભાવનાપૂર્વક સ્થિર થવું. તે જવરવિધ્વજય નામનો મધ્યમ વિધ્વજય છે. ગ્રામાન્તર જતાં થયેલો દિશાઓનો ભ્રમ જેમ રખડાવે છે તે ભ્રમથી જીવો જંગલોમાં અહીં-તહીં ભટકે છે. થાકે છે - તે ભ્રમ કોઈ માર્ગ જાણકાર પાસેથી ટળી જાય છે ત્યારે ઉત્સાહિત થયો છતો યથેચ્છ ગામ ભણી જલદી ચાલે છે. તેમ મિથ્યાત્વમોહના ઉદયથી હેય-ઉપાદેયનો ભ્રમ થવાથી જીવ અધમમાં ધર્મ સમજી રખડે છે. જ્ઞાની ગુરના યોગે યથાર્થ સમજી સમ્યક્ત પામી મોક્ષમાર્ગ તરફ દોડે છે - તે મોહજય અથવા મોહ વિનજયનામનો ત્રીજો ઉત્કૃષ્ટ વિનય કહેવાય છે. આપણા કરતાં અધિકગુણવાનું પુરુષો પ્રત્યે વિનય-વૈયાવચ્ચ-ભક્તિબહુમાન કરવાપૂર્વકનું આપણાથી હીન ગુણવાળા પુરુષો પ્રત્યે કરુણા, દાન, દુઃખોચ્છેદ કરવાપૂર્વકનું સમાનની સાથે પરસ્પરોપકાર કરવાપૂર્વકનું જે આપણામાં પ્રાપ્ત થયેલું ધર્મસ્થાન તે “સિદ્ધિ” નામનો ચોથો આશય પ્રાપ્ત થયેલા ધર્મસ્થાનોનો વિવિધ ઉપાયો વડે પરમાં તેનો વિનિયોગ કરવો અને તેમ કરવાથી વારંવાર પરને આપવા વડે પોતાના આત્મામાં દઢતર બને, ભવાન્તરમાં ધર્મપ્રાપ્તિનું અવધ્યકારણ બને - એવું પરને વિષે ધર્મનું દાન, તે “વિનિયોગ” નામનો પાંચમો આશય છે. પ્રણિધાનાદિ” પાંચ આશયવાળો ધર્મ (યોગ) આ આત્મામાં પુષ્ટિ (પુણ્યબંધ) અને શુદ્ધિ (પૂર્વબદ્ધ કર્મક્ષય) કરાવનારો છે. અને શુદ્ધ એવો આ યોગ ભવોભવમાં ઉત્તરોત્તર વધુ ઉત્કૃષ્ટ યોગ પ્રાપ્તિમાં કારણ છે. સામાન્યથી આશયભેદવાળો સર્વે પણ ધર્મવ્યવહાર “યોગ” હોવા છતાં જૈન-જૈનેતરશાસ્ત્રોમાં પ્રસિદ્ધ સ્થાનાદિ પાંચ ભેજવાળા યોગને જ વિશેષે કરી યોગ કહેવાયેલ છે. (૧) સ્થાનયોગ, (૨) ઉર્ણયોગ, (૩) અર્થયોગ, (૪) આલંબનયોગ, (૫) નિરાલંબનયોગ / શ્રી યોગવિશિકા ૧૩૫ / Page #151 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટધર્મકાર્યમાં કાયાને સ્થિર કરવી, તેનાં આસનો સાચવવાં, વધારાનું હલન-ચલન બંધ કરવું તે સ્થાનયોગ । ક્રિયાનાં સૂત્રોના ઉચ્ચારો શુદ્ધ કરવા, તે ઉર્ણયોગ । તે સૂત્રોના અર્થો પણ શુદ્ધ અને સંગત વિચારવા તે અર્થયોગ। ચિત્તને પ્રતિમાદિ ઉત્તમાલંબનમાં સ્થિર કરવું તે આલંબનયોગ । બાહ્યાલંબન વિના જ્ઞાન માત્રમાં જ લીન થઈ જવું તે “નિરાલંબન” યોગ । આ પાંચે યોગો મોક્ષપ્રાપ્તિનું અનંતરકારણ છે માટે મુખ્યયોગ છે. જૈનેતરદર્શનમાં કહેલાં મ-નિયમ” અદિ યોગનાં આઠ અંગો મોક્ષનાં પરંપરાએ કારણ છે. મોક્ષનું કારણ સ્થાનાદિ અને સ્થાનાદિનું કારણ યમાદિ, માટે ઉપચરિતયોગ છે. સ્થાનાદિ પાંચ યોગોમાં પ્રથમના બે યોગો ક્રિયાત્મક હોવાથી “કર્મયોગો છે” (અર્થાત્ ક્રિયાયોગ) છે. અને પાછળના ત્રણ ચિંતન-મનનાત્મક હોવાથી “જ્ઞાનયોગો” છે - એમ પાંચ યોગો બે ભાગમાં વહેંચાયેલા છે । આ પાંચે પ્રકારનો યોગ દેશચારિત્ર અને સર્વચારિત્રવાળાને જ હોય છે - અને ઇત૨ને (એટલે અપુનર્ગંધક અને અવિરતસમ્યગ્દષ્ટિને) બીજમાત્ર રૂપે હોય છે. એમ નિશ્ચયનય કહે છે. કારણ કે નિશ્ચયનય તત્ત્વગ્રાહી છે । અને વ્યવહારનય ઇતરને (એટલે અપુનર્બંધદિને) પણ યોગ જ કહે છે. કારણ કે તે ઉપચારગ્રાહી છે. કારણભૂત એવું યોગનું બીજ પણ યોગ જ છે. એમ માને છે. અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા, અને વૃત્તિસંક્ષય, આવા યોગબિંદુમાં કહેલા યોગના બીજી રીતે પાંચ ભેદો પણ ચારિત્રવાને જ હોય છે । (૧) ત્રણે યોગની ઉચિત પ્રવૃત્તિવાળા, દેશ-સર્વ ચારિત્રવાળા મહાત્માઓનું મૈત્રી આદિ ચાર ભાવનાપૂર્વક તત્ત્વચિંતન તે અધ્યાત્મયોગ । (૨) અશુભ ભાવોને રોકવાપૂર્વક આ જ અધ્યાત્મનો વધુ દૃઢતર અભ્યાસ તે ભાવનાયોગ । (૩) મોક્ષાદિ ઉપાદેય ભાવોના વિચારવાળું, વાયુ વિનાના સ્થિર દીપક જેવું, ત્રિપદી આદિ અતિસૂક્ષ્મ ભાવોના ઉપયોગવાળું જે ચિંતન-મનન તે આધ્યાન યોગ । (૪) અનાદિ કાળની અવિદ્યાથી થયેલ ઇષ્ટત્વ-અનિષ્ટત્વ ત્યજી સર્વે પણ શુભ-અશુભ ભાવોને // શ્રી યોગવિંશિક ૧૩૬ // Page #152 -------------------------------------------------------------------------- ________________ વિષે જે સમવૃત્તિ તે સમતાયોગ। (૫) અન્યદ્રવ્યના સંયોગે થતી માનસિક અને કાયિક વૃત્તિઓનો ફરીથી ન આવે તે ભાવે તેનો નાશ કરવો તે વૃત્તિસંક્ષયયોગ । એમ બીજી રીતે પણ પાંચ યોગો છે । અધ્યાત્મયોગ અને ભાવનાયોગ આ બે યોગ સ્થાન ઉર્ણ-અર્થ એમ ત્રણ યોગમાં સમાવેશ પામે છે । આધ્યાન યોગ તે આલંબનયોગમાં સમાવેશ પામે છે । અને સમતા તથા વૃત્તિસંક્ષય યોગ છેલ્લા નિરાલંબનયોગમાં સમાવેશ પામે છે ! માટે આ બન્ને રીતે પાંચે પ્રકારના યોગો દેશ-સર્વ ચારિત્રવાળાને જ હોય છે ! પ્રશ્ન : જો દેશ-સર્વચારિત્રવાળાને જ સ્થાનાદિ યોગો હોય તો અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જે ધર્મક્રિયા કરે તે તો નિષ્ફળ જ ગણાશે ? ઉત્તર : એમ નથી - અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિ એવા આ બે જીવોની ધર્મક્રિયા નિશ્ચયનયથી યોગનું બીજ છે. અને વ્યવહા૨નયથી યોગ છે. । નિશ્ચયનય તે તત્ત્વગ્રાહી છે. વ્યવહારનય ઉપચારગ્રાહી છે । સમૃદ્ધ્ધક અને દ્વિબંધક એવા મિથ્યાષ્ટિ જીવોમાં જે સ્થાનાદિયોગોની ક્રિયા છે. તે યોગ નથી કારણ કે અશુદ્ધભૂમિકા છે. પરંતુ યોગનો આભાસમાત્ર છે. સ્થાનાદિ પાંચ યોગોના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદો છે । યોગી મહાત્માઓની કથા સાંભળવામાં અત્યંત પ્રીતિ, કથા કરનારાઓ પ્રત્યે ભક્તિ-બહુમાન, આવી કથાનો અભ્યાસ કરવામાં હર્ષવિશેષ તે ઇચ્છા। જીવનમાં ઉપશમભાવ કેમ વધે ? તે રીતે વીર્યવિશેષપૂર્વક યોગનાં તમામ અંગો સંભાળી સ્થાનાદિમાં જે પ્રવર્તવું તે પ્રવૃત્તિ । તે પ્રવૃત્તિમાં બાધક થતા દોષોને ટાળી નિરતિચાર પાલન તે સ્થિરતા । પોતાનામાં એવા અતિ ઉડ્ક્ટ ઉપશમભાવની પ્રાપ્તિ થાય કે જે પરાર્થસાધક બને - અર્થાત્ જેના સાનિધ્યથી ૫૨ પ્રાણી હિંસક હોવા છતાં પણ ઉપશાન્ત થઈ જાય તે સિદ્ધિ । એમ ઇચ્છાદિ ચારના અર્થો સમજવા । // શ્રી યોગવિંશિકા ૨૦૧૩૭ // Page #153 -------------------------------------------------------------------------- ________________ આ ઈચ્છાદિ ચાર ભેદોમાં ચારિત્રમોહનીય અને વીર્યન્તરાયનો ક્ષયોપશમ કારણ છે. તે ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર તરતમભાવે અસંખ્ય ભેદવાળો છે. માટે ઈચ્છાદિના પણ અસંખ્યભેદો છે. તથા શ્રદ્ધા-પ્રીતિ-ધૃતિ અને ધારણા વડે ક્ષયોપશમ વિવિધ થાય છે. ઈચ્છાદિનું કારણ ક્ષયોપશમ છે. અને ક્ષયોપશમનું કારણ શ્રદ્ધાદિ છે. (૧) આસ્થાવિશેષ તે શ્રદ્ધા, (૨) હર્ષવિશેષ તે પ્રીતિ, સ્થિરતાવિશેષ તે ધૃતિ, (૪) તન્મયતાવિશેષ તે ધારણા. આ ચારેથી વિચિત્ર ક્ષયોપશમ થાય છે. અને ક્ષયોપશમથી ઈચ્છાદિ થાય છે ઈચ્છા - પ્રવૃત્તિ-સ્થિરતા-સિદ્ધિ આ ચારેમાં કારણો (ક્ષયોપશમ અને શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ-ધારણાદિ) જણાવ્યાં. હવે કાર્યો જણાવે છે. આ ચારેનાં કાર્યો અનુક્રમે અનુકંપા-નિર્વેદ-સંવેગ અને પ્રશમભાવ છે. ઇચ્છાયોગનું કાર્ય અનુકંપા | પ્રવૃત્તિયોગનું કાર્ય નિર્વેદ | સ્થિરતાયોગનું કાર્ય સંવેગ, અને સિદ્ધિયોગનું કાર્ય પ્રશમભાવ જાણવો ! યથાશક્તિ દુઃખી જીવોનાં દ્રવ્યદુઃખ અને ભાવદુઃખો દૂર કરવાની જે ઇચ્છા તે અનુકંપા | સંસારને સર્વથા નિર્ગુણ સમજીને બંદીખાનાની જેમ તેમાંથી નીકળવાની જે તમન્ના તે નિર્વેદ | મોક્ષ સુખની હાર્દિક જે રચિ-અભિલાષા તે સંવેગ | વિષયતૃષ્ણા અને ક્રોધાદિ કષાયોની જે ઉપશાન્તિ તે પ્રશમ I. આ અનુકંપાદિ જોકે સમ્યક્તનાં પણ કાર્યો છે. પરંતુ સમ્યત્વકાલે ઈચ્છાયોગાદિ સામાન્ય હોય છે. માટે અનુકંપાદિ પણ સામાન્ય હોય છે. અને યોગીકાલે ઇચ્છાદિયોગો વિશેષ હોય છે. માટે અનુકંપાદિ વિશેષ હોય છે ! સમ્યક્તનાં કુલ લક્ષણો પાંચ છે. તેનો પ્રધાનતાની દૃષ્ટિએ શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્તા એ કમ છે. અને તેઓની પ્રાપ્તિની દષ્ટિએ પશ્ચાનુપૂર્વીએ ક્રમ જાણવો | આ પ્રમાણે સ્થાન-ઉર્ણ-અર્થ-આલંબન અને નિરાલંબન એમ પાંચ યોગના ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ ચાર ચાર ભેદો થતાં ૨૦, અને તે વીશ ભેદોના પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ એમ ચાર ચાર 0 શ્રી યોગવિશિા ૧૩૮ / Page #154 -------------------------------------------------------------------------- ________________ ભેદો થતાં કુલ યોગના ૮૦ ભેદો થાય છે. । આ સ્થાનાદિ યોગો “અરિહંત ચેઇયાણં” આદિ દંડકસૂત્રોના દૃષ્ટાંતથી સમજવા જેવા છે । અરિહંત ચેઇયાણં ઇત્યાદિ દંડકસૂત્રોનું યથાર્થ પદજ્ઞાન (સૂત્રો સ્પષ્ટ બોલવાં, હ્રસ્વ-દીર્ઘ સ્વરનું ઉચ્ચારણ, સંપદા-માત્રા-પદો-સંયુક્ત અસંયુક્ત વ્યંજનોનું ઉચ્ચારણ ઇત્યાદિ સ્પષ્ટ પદજ્ઞાન) શ્રદ્ધાવાળા જીવને થાય છે । આ યથાર્થ પદાન અને અર્થજ્ઞાન તે અર્થયોગવાળા અને આલંબનયોગવાળા મહાત્માઓને પ્રાયઃ તુરત મોક્ષફળ આપનાર બને છે. અને સ્થાનયોગ-ઉર્ણયોગવાળા (પણ અર્થ અને આલંબનયોગની સ્પૃહાવાળા એવા જીવોને થોડા દીર્ઘકાલે પણ મોક્ષફળ આપનાર બને છે. અર્થયોગ અને આલંબન યોગવાળા જીવો પણ જો “સાપાય” યોગવાળા (તીવ્ર મોહનીયકર્મવાળા) હોય તો આ પદજ્ઞાન દીર્ઘકાળે ફળ આપે છે. સ્થાનયોગાદિ ચારે યોગવાળા મહાત્માનું આ ચૈત્યવંદન તે ભાવક્રિયા હોવાથી “અમૃતાનુષ્ઠાન” કહેવાય છે. અને સ્થાનયોગાદિ બે યોગવાળા અને બાકીના બે યોગોની સ્પૃહાવાળા જીવોનું આ ચૈત્યવંદન તે દ્રવ્યક્રિયા છે. પરંતુ “તદ્વેતુ” અનુષ્ઠાન કહેવાય છે. અમૃતાનુષ્ઠાન તુરત મોક્ષદાયક છે. અને તદ્ભુતુ અનુષ્ઠાન કાલાન્તરે મોક્ષદાયક છે । જે જીવોમાં સ્થાનાદિ ચારેમાંનો એકે યોગ નથી, માત્ર કાયાથી ચૈત્યવંદન કરે છે અથવા વચનથી બોલે છે પણ ઉપયોગની શૂન્યતા જ છે તે ચૈત્યવંદન તદ્દન અસાર-તુચ્છ દ્રવ્યચૈત્યવંદન છે. અને “અનનુષ્ઠાન” કહેવાય છે. મોક્ષફળ આપવામાં નિષ્ફળ છે. તેવા જીવો આવા ચૈત્યવંદન માટે “અયોગ્ય” છે વળી આવા જીવો ટાળેનું મોળેલું લાગેજું વગેરે બોલીને સ્થાનાદિ યોગ પણ ન સાચવે માટે મહામૃષાવાદ દોષ પણ લાગે । બીજા જોનારને અવિધિ દોષના પોષક બને માટે મોક્ષફળ આપવાને બદલે સંસારવર્ધક તીવ્રકર્મ બંધનરૂપ વિ૫રીત ફળ આપનાર બને છે । જે જીવો સ્થાનયોગ-ઉર્ણયોગ વગેરે સાચવીને ધર્મક્રિયા કરે છે. પરંતુ આ લોકનાં સુખો અને પરલોકનાં સ્વર્ગાદિનાં સુખોની અભિલાષા રાખે છે તે માટે જ કરે છે, તે અનુક્રમે વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાન // શ્રી યોગવિંશિકા ૧૩૯ // : Page #155 -------------------------------------------------------------------------- ________________ હોવાથી મોક્ષફળની અપેક્ષાએ વિપરીત ફળદાયક, અને મહામૃષાવાદ દીપ વાળાં છે ! અનુષ્ઠાનોના કુલ પાંચ ભેદો છે (૧) વિષ (૨) ગર (૩) અનનુષ્ઠાન, (૪) તદ્હેતુ, (૫) અમૃતાનુષ્ઠાન | આ ભવમાં ભાવિમાં ધનલાભ-પુત્રલોભ-યશલાભ થાય એવા આશયથી જે ધમનુષ્ઠાન કરાય તે વિષાનુષ્ઠાના પરભવમાં દેવ-દેવેન્દ્ર-ચક્રવર્તીપણું મળે એવા આશયથી જે ધમનુષ્ઠાન કરાય તે ગરાનુષ્ઠાન કોઈ પણ જાતના ઉપયોગશૂન્ય જે અનુષ્ઠાન કરાય તે અનનુષ્ઠાન | ઉત્તમાનુષ્ઠાન પ્રત્યેના રાગથી કરાતું પ્રાથમિક ધમનુષ્ઠાન તે તહેતુ અનુષ્ઠાન ! આ અનુષ્ઠાનો જિનેશ્વરપ્રભુકથિત છે એવા ભાવપૂર્વક અને અતિશય સંવેગપૂર્વક કરાતુ અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન છે ! પ્રશ્ન : આ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો યોગાભાસસ્વરૂપ હોવાથી અહિતકારી છે. અને પાછળલાં બે અનુષ્ઠાનો સદ્યોગ રૂપ હોવાથી હિતકારી છે. આ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનોને યોગ્ય જીવો કયા? ઉત્તરઃ મૂળ ગાથામાં દેશવિરતિધર” લખ્યા છે. પરંતુ ત્રાજવાની દાંડીની મધ્યદોરી ઊંચી કરે છતે બંને છેડા પણ લેવાય છે. તે ન્યાયે દેશવિરતિના આગળ-પાછળવર્તી સર્વવિરતિધરો તથા અપનબંધકાવિરતસમ્મદ્રષ્ટિ જીવો પણ જાણવા. અરિહંત ચેઇયાણ સૂત્રમાં “પપ્પાપ વોસિરા”િ આવે છે. આવો કાય વ્યાપારનો ત્યાગ વિરતિધરમાં જ સંભવે માટે દેશ-સર્વચારિત્રધરો યોગ્ય છે. અને અપનબંધક તથા સમ્યગ્દષ્ટિજીવો વિરતિની ઈચ્છાવાળા અને કદાગ્રહ વિનાના હોવાથી યોગ્ય છે. ! પરંતુ જે જીવો અપુનબંધક અવસ્થા સુધી પણ નથી આવ્યા, વિધિ પ્રત્યે અને અનુષ્ઠાન પ્રત્યે બહુમાન વિનાના છે. કદાગ્રહવાળા છે. અને ફક્ત ગાડરીયા પ્રવાહે જ ધમનુષ્ઠાન કરે છે. માનાદિને પોષે છે તેવા. જીવો આ ધમનુષ્ઠાન માટે અયોગ્ય જ છે. એમ જાણવું ! પ્રશ્ન : જો અવિધિ કરનાર જીવો ધમનિષ્ઠાન માટે અયોગ્ય કહેશો તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે કારણ કે વિધિવાળા ધમનુષ્ઠાનો કરનારા | શ્રી યોગવિશિા જ ૧૪૦ / Page #156 -------------------------------------------------------------------------- ________________ જીવો તો થોડા જ મળે. માટે તીર્થ ચલાવવા અવિધિવાળાને પણ યોગ્ય કહેવા જોઈએ. ઉત્તર : અવિધિએ ધમનુષ્ઠાન ચલાવતાં મન ફાવે તેમ પ્રરૂપણા અને ક્રિયા કરવાથી શાસ્ત્રગત મૂળ સૂત્રો અને મૂલક્રિયાનો વિચ્છેદ થઈ જાય છે. અને ખરેખર સાચો તે જ તીર્થવિચ્છેદ છે. ! આજ્ઞારહિત ધર્મ આચરનારાને “હાડકાંનો માળો” કહેલ છે. આજ્ઞાનુસારીને તીર્થ કહેલ છે. માટે તીર્થના ઉચ્છેદના ભયથી પણ અવિધિ ચલાવવી યોગ્ય નથી ! “શુદ્ધ વિધિપૂર્વકની જ ક્રિયા થવી જોઈએ” એ વાત ઠીક છે. સાચી છે. પરંતુ આ કલિયુગમાં આવા જીવો ગણ્યાગાંઠ્યા જ મળે છે. અર્થાત્ અલભ્ય છે. એટલે વિધિક્રિયાવાળા કાલગત થાય, અને અવિધિક્રિયાવાળાને જો ચલાવીએ નહિ તો કાલાન્તરે ક્રિયા વગરનું જ આ શાસન થાય - એટલે તીર્થઉચ્છેદ પામે. માટે અવિધિએ પણ ધર્મક્રિયા કરવા દઈએ તો તીર્થ અખંડિત થાય. વળી તેમ કરવાથી ગુરુને દોષ નહિ લાગે કારણ કે અવિધિપરિણામ તો ક્રિયા કરનારનો છે. ગુરુનો પરિણામ તો યેનકેન-પ્રકારેણ ક્રિયા ચાલુ રહેવી જોઈએ જેથી તીર્થ ઉચ્છેદ ન થાય એવો છે. તો અવિધિએ પણ ક્રિયા કરવા દેવામાં શું દોષ? કોઈ જીવ સ્વયં મરે” એમાં કંઈ દોષ નથી પરંતુ તેને મારી નાખવામાં આવે” તો મારનારનો આશય દુષ્ટ છે માટે દોષ લાગે જ, તેની જેમ જે સ્વયં અવિધિએ ધર્મક્રિયા કરે તે તો પોતે પાપનો ભાગી થાય છે. પરંતુ જે ગુરૂ અવિધિએ ચલાવી લે છે અથવા અવિધિએ પણ ધર્મક્રિયા કરવાનું ઉત્તેજન આપે છે પ્રરૂપણા કરે છે તે ગુરુ અવિધિપાક્ષિક હોવાથી ઉત્સુત્ર પ્રરૂપણા કરનાર હોવાથી દુષ્ટાશયવાળા હોવાથી મારનારની જેમ દોષિત છે. તીર્થંકર પ્રભુ-ભાષિત મૂળસૂત્રો અને ક્રિયાના ઉચ્છેદક હોવાથી તીર્થના ઉચ્છેદક બને છે. વળી વિધિપૂર્વક ધર્મક્રિયા કરી મોક્ષે એક જીવ જશે તોપણ તે જીવ સર્વ જીવોને અભયદાન આપનાર બનશે | અમારીની ઉદ્દઘોષણા કરનાર બનશે માટે સૂક્ષ્મબુદ્ધિથી આ વિચારવું કે “અવિધિ” ચલાવાય જ નહિ. એટલું જ નહિ પરંતુ ગુરુ ધર્મવિધિ સમજાવતા હોય ત્યારે જેને તેનો રસ 0 શ્રી યોગવિશિમ ૧૪૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ ન હોય, વિષયપિપાસાનો જ રસ હોય તેવાને ભણાવવું એ પણ મહાદોષ છે. ભણાવનાર દોષિત બને. પ્રશ્ન : આટલી બધી ઝીણી ચર્ચા કરવા વડે સર્યું? “મહીનનો રે તા: સ: પન્થા:” ઘણા માણસો જે માર્ગે જાય તે જ સાચો માર્ગ છે. એમ માની અવિધિવાળી ક્રિયા પણ તીર્થની રક્ષક છે. એમ માનવામાં શો દોષ? ઉત્તર : “મરીનનો” શબ્દનો અર્થ “ઘણા માણસો” નથી કરવાનો, પરંતુ શાસ્ત્રાજ્ઞા સાપેક્ષ પંડિતપુરુષ એવો અર્થ કરવાનો છે. માટે શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ ઘેટાંના ટોળાની જેમ બહુજનવાદવાળી લોકસંજ્ઞાને છોડી શાસ્ત્રની આજ્ઞાને અનુસાર સૂત્ર અને વિધિપૂર્વકની ક્રિયાને જ તીર્થરક્ષા કહેવાય છે. આ નિપુણબુદ્ધિપૂર્વક સમજવું “જો ઘણા કરે તે જ કર્તવ્ય” એવો ન્યાય જગતમાં હોત તો મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિમાં મિથ્યાદષ્ટિ જ ઘણા છે | આર્ય અને અનાર્યમાં અનાર્ય જ ઘણા છે | જૈન અને જૈનેતરોમાં જેનેતરો જ ઘણા છે ! માટે ઘણાનો ન્યાય લાગુ પડતો નથી. લોકમાર્ગમાં કે લોકોત્તર માર્ગમાં સાચા કલ્યાણના અર્થી જીવો થોડા જ હોય છે. જેમ રત્નના વેપારી હમેશાં થોડા જ હોય છે. માટે શાસ્ત્રાપેક્ષદષ્ટિવાળા, વિધિ-સૂત્રની અપેક્ષાવાળા, તીર્થની સાચી સુરક્ષા કરવાના પરિણામવાળા જીવો (ભલે સંખ્યામાં ઓછા હોય તોપણ તે) જ સાચા “મહાજન” છે. અને તેમના માર્ગે ચાલવું જોઈએ ! આંધળા માણસો સો માથે મળે તો પણ માર્ગે નથી ચાલી શકવાના, પરંતુ દેખતો માણસ એક હોય તો પણ તે માર્ગગામી છે. માટે “બહુજન” નો આગ્રહ રાખવો તે ઉચિત નથી જ ! સંવેગી ગીતાર્થ પુરુષોએ જે આચર્યું હોય, શાસ્ત્રવાક્યોની સાથે જે અબાધિતહોય, અને પરંપરાએ વિશુદ્ધિનો હેતુ હોય તે જ “જીત” વ્યવહાર છે. પરંતુ શાસ્ત્રથી નિરપેક્ષ, અસંવેગી પુરુષોએ આચરેલ અંધ પરંપરાની જેમ સ્વીકારાયેલ તે “જિત” વ્યવહાર નથી ! જીત વ્યવહારમાં પણ શ્રુતવ્યવહારનો આશ્રય લેવો જ જોઈએ. આજે શ્રુતવ્યવહાર નથી જ એમ 0 શ્રી યોગવિશિા જ ૧૪૨ / Page #158 -------------------------------------------------------------------------- ________________ કહેનારાઓને મહાશાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. માટે (૧) વિધિરસિક બનીને જ, (૨) શાસ્ત્રાજ્ઞાનું અનુસરણ કરીને જ, (૩) સંવેગી પુરુષોએ આચર્યું હોય તે જ જિતવ્યવહાર” કહેવાય છે ! પ્રશ્ન : જો આટલો બધો વિધિનો જ પક્ષ હોય તો અન્યાસ્ત્રોમાં કહ્યું છે કે ધમનુષ્ઠાન ન કરે તો મોટું પ્રાયશ્ચિત્ત અને અવિધિએ કરે તો નાનું પ્રાયશ્ચિત્ત આવે એ પાઠનું શું થશે? ઉત્તર : અવિધિએ ધર્મક્રિયા કરનારા જીવો બે પ્રકારના હોય છે. (૧) અવિધિપાક્ષિક :- અવિધિમાં જ રસ ધરાવનારા, વિધિની ઉપેક્ષા કરનારા, ગમે તેમ તોપણ અમે ધર્મક્રિયા તો કરીએ છીએ ને ? એવું માનવહન કરનારા, અને અવિધિને જ ઉત્તેજન આપનારા આ જીવોની અવિધિક્રિયા ચલાવી લેવાય નહિ. આ માર્ગને ઉત્તેજન અપાય નહિ. મૂળસૂત્ર અને ક્રિયાનો ઉચ્છેદ થઈ જાય. પરંતુ (૨) વિધિપાક્ષિક અવિધિકારક, એવા બીજા જીવો હોય છે. જેઓને વિધિ જ ઘણી પ્રિય છે. વિધિનો જ ઉપદેશ આપે છે. વિધિ પ્રત્યે જ બહુમાન છે. ફકત છઘસ્થપણાને લીધે અથવા સંઘયણાદિ દોષને લીધે અવિધિ આચરવી પડે છે. જેનું હૈયામાં ભારોભાર દુઃખ છે તેવા અવિધિ આચરનારા જીવો વિધિ પાક્ષિક હોવાથી તેઓને નાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેન શાસ્ત્રોનો મર્મ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવો જોઈએ. આ કારણથી જ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તી જીવો સંધયણદોષે હીન આચરણ કરનાર પરંતુ મૂલવિધિની જ પ્રરૂપણા કરનાર, હીન આચરણ થાય છે તેનું દુઃખ ધરનારા, ઉત્કૃષ્ટની ઈચ્છા રાખનારા, મહાત્માઓ પણ કલ્યાણસંપાદક છે. આ પ્રમાણે ચૈત્યવંદનાદિ શુભ ધર્મક્રિયા વિધિપૂર્વક હોય તો સ્થાનાદિ યોગો દ્વારા પરંપરાએ પણ મોક્ષનો હેતુ બને છે. અને સ્વયં પોતે ઉત્તમાનુષ્ઠાન હોવાથી, પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ હોવાથી, વિશુદ્ધચિત્ત સંસ્કાર દ્વારા પ્રશાન્તભાવ આપનાર હોવાથી અનંતર પણે પણ સ્વતંત્ર રીતે મોક્ષસાધક છે. A શ્રી યોગવિશિમ જ ૧૪૩ / Page #159 -------------------------------------------------------------------------- ________________ આ ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનો (૧) પ્રીતિ, (૨) ભક્તિ, (૩) વચન, (૪) અસંગ એમ ચાર પ્રકારનાં જ્ઞાનીઓએ કહ્યાં છે. | જે અનુષ્ઠાન ઉપર ઘણું બહુમાન હોય, પ્રેમ હોય, આ જ મારા આત્માનું શ્રેયસ્કર છે. શેષકાર્યો છોડીને પણ જે કરાય તે પ્રીત્યનુષ્ઠાન છે જ્યાં અનુષ્ઠાનો ઉપર પ્રેમને બદલે વધારે ને વધારે ભક્તિ - બહુમાન હોય, પૂજ્યભાવ હોય, વધારે ઉત્સાહથી જે કરાય તે ભકત્યનુષ્ઠાન. પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન ક્રિયામાં તુલ્ય હોવા છતાં આરાધ્ય વસ્તુ પ્રત્યેના ભાવના તફાવતથી ફરક છે. જેમ પત્ની અને માતા ! શાસ્ત્રોનું પરિશીલન કરવાપૂર્વક સાધુની જે ઉચિત ધર્મક્રિયા તે વચનાનુષ્ઠાના જે ધર્માનુષ્ઠાન વારંવાર આચરવાથી એવું આત્મસાત્ બન્યું હોય કે હાલ વ્યવહારકાલે શાસ્ત્રપાઠનું આલંબન ન હોય તે અસંગાનુષ્ઠાન ! આ છેલ્લું અસંગાનુષ્ઠાન એ જ નિરાલંબન નામનો પાંચમો યોગ છે ! ચોથા પાંચમા આલંબન અને નિરાલંબનયોગને સમજાવે છે કે સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પ્રભુનું રૂપ, અથવા પ્રતિમાદિનું જે રૂપ, તેનું જે આલંબન તે સ્થૂલ હોવાથી અને ચક્ષુર્ગોચર હોવાથી આલંબનયોગ કહેવાય છે અને અરૂપી એવા સિદ્ધ પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની સાથે એકાકારતા, તે સૂક્ષ્મ હોવાથી અને અતીન્દ્રિય હોવાથી અરૂપીનું જે આલંબન તે અનાલંબનયોગ કહેવાય છે. જોકે આ અનાલંબનયોગમાં અરૂપીનું આલંબન છે. પરંતુ “વII વાપુ:”ની જેમ અલ્પ હોવાથી નથી જ એમ જાણવું. આ “અનાલંબનયોગ” ક્ષપકશ્રેણીમાં ગુણસ્થાનક ૮ થી ૧૨માં મોહનીય કર્મના ક્ષયોપશમ અને ક્ષય વડે પ્રાપ્ત થતા ક્ષમા આદિ ગુણો દ્વારા થાય છે. આત્માનું જે વાસ્તવિક પરમાત્મ સ્વરૂપાત્મક તત્ત્વ, તેને જોવા માટેની જે ઈચ્છા તે જ અનાલંબનયોગ છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જ આ અનાલંબનયોગ હોય છે. જેમ કોઈ ધનુષધારી લક્ષ્યને વીંધવા માટે ધનુર્દડ ઉપર બાણ ચઢાવે છે અને લક્ષ્યની સામે એકાકારતા પણે નિશાન તાકે છે. જ્યાં સુધી બાણ, ન છોડે ત્યાં સુધી જ આ એકાકારતા હોય છે. તેવી રીતે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલો આ જીવ પરમાત્મતત્ત્વને જોવા માટે મોહનીયકર્મના _/ શ્રી યોગવિંશિક છે ૧૪ / Page #160 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા સામર્થ્યયોગથી જે એકાકારતા તે જ અનાલંબન યોગ છે. જેવું કેવળજ્ઞાન થાય છે. તેવું જ ફળ સિદ્ધ થઈ જવાથી ફળસિદ્ધિ માટેની તન્મયતારૂપ આ અનાલંબનયોગ પૂર્ણ થઈ જાય છે । કેવળજ્ઞાની થયેલા આ ૫૨માત્માને હવે ધ્યાનાન્તરિકા દશા હોય છે. અર્થાત્ ધ્યાનશૂન્ય દશા હોય છે ! પ્રશ્ન : જ્યારે જીવ કેવળજ્ઞાન પામે ત્યારે અનાલંબનયોગ ભલે ન હો પરંતુ કેવળજ્ઞાન એ જ આલંબન હોવાથી “સાલંબનયોગ છે એમ કેમ ન કહેવાય ? ઉત્તર : જ્યારે કેવળજ્ઞાન અપ્રાપ્ત હોય છે ત્યારે તેને મેળવવાની ઇચ્છા - ૫૨માત્મસ્વરૂપ જોવાની ઇચ્છા હોય છે. માટે સાધકદશા હોવાથી સાધનાની જરૂર હોય છે. પરંતુ જ્યારે આ જીવ કેવળજ્ઞાન પામે છે, ત્યારે ભલે મોક્ષ બાકી છે પરંતુ તેને સાધવા માટે સાધકદશા નથી, સિદ્ધ દશા છે. હવે બાકીનાં કર્મો અવશ્ય સ્વયં ક્ષય થવાનાં જ છે. માટે મેળવવાલાયક વિષયના જ્ઞાનની આકાંક્ષા-સાધના નહીં હોવાથી સાલંબનયોગ નથી. શુકલધ્યાનનાં બે લક્ષણો છે. એક તો સાધ્ય સાધવા માટે સાધનામાં જોડાવું. તે અપૂર્ણને હોય, કેવલી પૂર્ણ છે. માટે ન હોય । બીજું યોગનિરોધ લક્ષણ છે. તે કેવલીપણામાં અંતે આવે છે, માટે અક્તિનકાળમાં માત્ર ધ્યાનાન્તરિકા દશા જ હોય છે । જો ક્ષપકશ્રેણીમાં જ સામર્થ્યયોગ આવતો હોય તો સપ્તમગુણસ્થાનકવર્તી જિનકલ્પિક મહાત્માઓને પણ સામર્થ્યયોગ અર્થાત્ અનાલંબન યોગ છે. એવા શાસ્ત્ર વાકયનું શું ? ઉત્તર ઃ વાસ્તવિક અનાલંબન યોગ ક્ષપકશ્રેણીમાં જ હોય છે. પરંતુ તેની પૂર્વભૂમિકારૂપે સપ્તમગુણસ્થાનકવર્તી જિનકલ્પિકાદિમાં જે વિશિષ્ટ યોગદશા છે તે પણ આ યોગની પ્રાપ્તિનું કારણ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને પણ અનાલંબનયોગ કહી શકાય છે. જિનકલ્પિક સિવાય સામાન્ય મુનિઓને પણ સિદ્ધપરમાત્માની રૂપાતીત અવસ્થા ભાવતાં શુકલધ્યાનનો અંશ હોઈ શકે છે । તથા તેનાથી II શ્રી યોગવિંશિકા ૧૪૫ ૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ નીચે ગુણઠાણે વર્તતા મહાત્માઓ પ્રભુનું બાહ્યપ્રાતિહાર્યાદિ સ્વરૂપ છોડીને પરમાત્માના અનંત જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરે તો તે જીવોને પણ નિરાલંબન ધ્યાનનો યત્કિંચિત્ અંશ હોય છે. આ અનાલંબનયોગથી પ્રથમ મોહસાગર તરી જવાય છે. તેનાથી ક્ષપકશ્રેણી આરોહિત થાય છે. અને તેનાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ! અન્ય દર્શનકારો ક્ષપકશ્રેણીને “સંપ્રજ્ઞાત સમાધિ” અને કેવળજ્ઞાનને “અસંપ્રજ્ઞાત સમાધિ” કહે છે તે અર્થથી વિચારીએ તો અઘિટત નથી. કારણ કે “સમ્યક્ પ્રકારે પ્રકર્ષે કરાયેલી સમાધિ” તે સંપ્રજ્ઞાત સમાધિ, આ અર્થ ક્ષપકશ્રેણીમાં સંભવે છે. તથા કેવળી અવસ્થામાં મોહનીયનો નાશ થાય છે માટે સંકલ્પ-વિકલ્પોરૂપી પ્રકર્ષવાળું જ્ઞાન જ્યાં નથી તે “અસંપ્રજ્ઞાત સમાધિ, આ અર્થ કેવળજ્ઞાનમાં સંભવે છે. ક્ષાયિકભાવ હોવાથી સંકલ્પ-વિકલ્પરૂપતા નથી. “અસંપ્રજ્ઞાત સમાધિ” (કેવળજ્ઞાનના) બે ભેદ છે - એક સયોગી કેવલી, બીજો અયોગી કેવલી. અનુક્રમે તેરમે ચૌદમે ગુણઠાણે હોય છે. આ છેલ્લી પ્રાપ્ત થયેલી અયોગી અવસ્થાને અન્ય અન્ય દર્શનકારોએ ધર્મમેઘ, અમૃતાત્મા, ભવશત્રુ, શિવોદય, સત્ત્વાનંદ, અને ૫૨ એવાં જુદાં જુદાં નામો તેમના શાસ્ત્રોમાં આપેલાં છે. આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિજીકૃત યોગવિંશિકા અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ટીકાના ગુજરાતી અનુવાદનો સારાંશ સમાપ્ત થયો. // શ્રી યોગવિંશિક * ૧૪૬ / Page #162 -------------------------------------------------------------------------- ________________ © ૧