SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्त्यद्वेषेण मनाग् मुक्त्यनुसारेण वा शुभभावलेशयोगात् "श्रेष्ठो” = अवन्ध्यो જૈતુતિતિ યોગવિવો ‘“વિદુઃ” = ખાનતે II जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । સંવેર્મમત્વન્તમમૃતં મુનિપુછ્યાઃ ॥ યો. વિ. ૧૬૦ || નિનોવિતમિત્યેવ ‘‘ભાવસાર’” = શ્રદ્ઘાપ્રધાનં, ‘“અવ:’’ અનુષ્ઠાન ‘સંવ’ મોક્ષામિનાષસહિત, ‘‘ઋત્યનું” अतीव अमरणहेतुत्वादमृतसंज्ञमाहुः, “મુનિપુરવા:” ગૌતમાવિમહામુનય: || एतेषु त्रयं योगाभासत्वादहितम् । द्वयं तु सद्योगत्वाद्धितमिति तत्त्वम् । यत एवं स्थानादियलाभाववतोऽनुष्ठाने महादोषः, "तत्" = तस्मात्, ‘‘અનુપાળામેવ’” = યોયાનામેવ “હિન્યાસઃ' = વૈવવનસૂત્રપ્રવાનપ: ર્તવ્યઃ || ૧૨ || = આ (ઉત્તમોત્તમ સદનુષ્ઠાન રૂપ) અમૃતાનુષ્ઠાન પ્રત્યેના અતિશય રાગથી આદિમાં કરાતું આ અનુષ્ઠાન કંઈક અંશે શુભ ભાવનાના અંશયુકત હોવાથી કાળાન્તરે સદનુષ્ઠાનનું પરમ (અવન્ધ્ય) કારણ બને છે તેથી યોગવિદ્ પુરુષો તેને તદ્વેતુ અનુષ્ઠાન કહે છે. હવે તદ્વેતુ અનુષ્ઠાન સમજાવે છે. જ્યારે આત્માને સંસારના વિષયો પ્રત્યેનો રાગ મંદ થાય છે. ભોગસુખાદિ તુચ્છ-અસાર લાગે છે. ત્યારે મોક્ષ પ્રત્યે અદ્વેષબુદ્ધિ અથવા કંઇક રાગ બુદ્ધિ થવાથી મોક્ષના ઉપાયભૂત એવા અમૃતાનુષ્ઠાન પ્રત્યે ઘણું બહુમાન -પ્રેમ-રાગ હૈયામાં પ્રગટ થાય છે, ધર્માનુષ્ઠાન પ્રત્યે રાગ પ્રાપ્ત થાય છે. ત્યારેકરાતું આદિધાર્મિકકાલભાવિ દેવ-ગુરૂનું પૂજાદિ અનુષ્ઠાન તે તદ્વેતુ અનુષ્ઠાન કહેવાય છે. ધર્મના સંસ્કારો હૃદયમાં પ્રાપ્ત થાય ત્યારે આદિ = પ્રથમ ધાર્મિક કાલ કહેવાય છે. તે કાળે શાસ્રોક્ત વિધિપૂર્વકનું અનુષ્ઠાન સંભવતું નથી. કારણ કે વિશિષ્ઠ શ્રુતજ્ઞાન નથી. પરંતુ વિધિપૂર્વકના અનુષ્ઠાન પ્રત્યેના રાગથી કંઈક ત્રુટિત (ખામી વાળી) અવસ્થા યુક્ત કરાતું આ પ્રથમકાળભાવિ જે ધર્માનુષ્ઠાન તે તદ્વેતુ અનુષ્ઠાન જાણવું । આ અનુષ્ઠાન આચરતી વખતે કંઈક અંશે શુભલેશ્યાનો (આત્માના શુભપરિણામનો) યોગ હોવાથી મુક્તિ પ્રત્યે અદ્વેષભાવ હોવાથી (અત્યાર 1 શ્રી યોગવિંશિકા ૭૨ // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy