SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અકાલ મરણ આવવાના કારણે પણ લઘુ બને છે. તેમ આ અનુષ્ઠાન મોક્ષાત્મક મહાફળ આપવાને સમર્થ હોવા છતાં ધનલાભ-યશકીર્તિ આદિરૂપ ક્ષણિક-તુચ્છ-અસાર એવા અલ્પ ફળની પ્રાર્થના કરવાથી તે મહાન અનુષ્ઠાનની લઘુતા થાય છે. પ્રશ્ન : ધન-લાભાદિથી જ્યારે આ અનુષ્ઠાન કરાય ત્યારે ચિત્તમાં ધનલાભાદિની સ્પૃહા હોવાથી ચિત્ત સમ્યગુ છે જ નહિ, તો આવી સ્પૃહાવાળું અનુષ્ઠાન સમ્યગુ ચિત્તનું મારક શી રીતે કહેવાય? ઉત્તર : પ્રભુના ગુણોનું સ્મરણ, ચૈત્યવંદનનાં સૂત્રોનું સ્પષ્ટોચ્ચારણ, અર્થનું ચિંતન-મનન, એ સ્વરૂપ સમ્યગુ ચિત્ત હોઈ શકે છે. પરંતુ મોહની વાસનાથી આ ચિત્ત ભાંગી જાય છે. વિનષ્ટ બની જાય છે. વળી ધનલાભાદિની ઋહાથી આ અનુષ્ઠાન કરાતું હોવાથી જ્યારે કદાચ પૂર્વબદ્ધ પુણ્યોદયથી ધનલાભાદિ થઈ જાય છે ત્યારે આ અનુષ્ઠાન બંધ થઈ જાય છે. અટકી જાય છે. કારણ કે તે પૂરતું જ હતું ! આ રીતે સમ્યગ ચિત્તનું વિનાશક હોવાથી તથા લઘુતા પ્રાપ્ત કરાવનાર હોવાથી આ અનુષ્ઠાન વિષતુલ્ય હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. તે ૧૫૬ ! ન "दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । દ્વિહિતની વૈવ, નિત્તરનિતિનાત || ચો. વિ. 9૫૭ || "एतद्" अनुष्ठानं, ऐहिकभोगनिस्पृहस्य स्वर्गभोगस्पृहया गरमाहुः “विहितनीत्यैव" = विषोक्तनीत्यैव केवलं कालान्तरे = भवान्तररूपे निपातनात्-अनर्थसम्पादनात् । विषं सद्य एव विनाशहेतुः गरश्च कालान्तरेणेत्येवमुपन्यासः ।। "अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । “સમ્રમુÉ મોડતિ, તતતઘથતિમ્ ચો.લિ. ૧૧૮ || “મનામાવત:” ત્રા િનવાવતિમનસ: “ત” = મનુષ્ઠાન "अननुष्ठानं' अनुष्ठानमेव न भवतीत्यर्थः । “सम्" इति समन्ततः प्रकर्षेण मुग्धं सन्निपातोपहतस्येवानध्यवसायापन्नं मनोऽस्य, “इति" पादसमाप्तौ । अत एवं ततो યથોતિં તથૈવ . I શ્રી યોગવિશિા જ ૬૯ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy