Page #1
--------------------------------------------------------------------------
________________
ी
સોમચંદ્રસૂરિ પ્રક૨ણત્રયી
000
પ્રેરક સાધ્વીશ્રી સુવર્ણપ્રભાશ્રીજ
4.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી જિત–હીર-બુદ્ધિ-તિલક-શાન્તિ-સામય દ્રસુરિ સદ્ગુરુભ્યો નમઃ
શ્રી
સોમચંદ્રસૂરિ પ્રકરણત્રી
શ્રી સ`ખાધસિત્તરી, ઇન્દ્રિયપરાજયશતક, તથા વૈરાગ્યશતક મૂલ સહ ભાવાનુવાદ.
IF
-: પ્રે.......ક
સિદ્ધાન્તનિષ્ઠ આ. ભ. શ્રી મદ્વિજયસેામચદ્રસુરીશ્વરજી મ. સા. ના આજ્ઞાતિની પરમતપસ્વીની સા. અરૂણાશ્રીજી મ.ના પરમ વિનયી શિષ્યા સા. સુવણું પ્રભાશ્રીજી મ.
: પ્રકાશક :
શ્રી શાન્તિચદ્રસૂરિ જૈન જ્ઞાનમદિર સર્વોદયનગર, શાહપુર દરવાજા બહાર,
અમદાવાદ-૩૮૦૦૦૪
Page #3
--------------------------------------------------------------------------
________________
• દ્રવ્ય સહાયક ઃ
શ્રી સહસ્ત્રફણા પાચનાથ જૈન પેઢી જ્ઞાનખાતામાંથી આશિષ સાસાયટી-પાટણ
શ્રી સરીયદ જૈન સંઘ-જ્ઞાનખાતામાંથી
: પ્રાપ્તિસ્થાન : અધ્યાપક સુરેશ આર. શાહ
ઠે. શ્રી સામચ'દ્રસુરિ જૈન તત્ત્વજ્ઞાન પાઠશાળા, દરવાજાના ખાંચા, શાહપુર, અમદાવાદ-૧
વિ. સં. ૨૦૪૮ અષાઢ સુદ-૧૧ તા. ૧૦-૭-૯૨
મૂલ્ય
રૂા. ૪-૦૦ (પૂ. સાધુ-સાધ્વીજીને ભેટ)
• મુદ્ર* : કાંતિલાલ ડી. શાહ
ભરત પ્રિન્ટરી” ન્યુ માર્કેટ, પાંજરાપાળ, રીલીફ રાડ, અમદાવાદ-૧ * ફોન ઃ ૩૮૭૯૬૪
Page #4
--------------------------------------------------------------------------
________________
કંઈ કે
પૂર્વના મહાપુરુષાએ આપણા ઉપર કેવળ ઉપકાર કરવાની હિતબુદ્ધિથી આગમામાંથી સારને ગ્રહણ કરી સહેલાઇથી ખાલજીવા ગ્રહણ કરી શકે તે રીતે સરળભાષામાં પ્રકરણેાની રચના કરી છે. આ પ્રકરણા મુમુક્ષુ તથા સંયમી આત્માઓને સચમમાં સ્થિર કરવામાં અતિ ઉપયાગી અને આલંબનરૂપ છે. માટે અનેક પ્રકારના વૈરાગ્યરસથી ભરપૂર એવા આ પ્રકરણાને અર્થ સાથે કઠસ્થ કરી સંયમમાં સ્થિર મની જીવનમાં અમલી બનાવી આત્મસાત્ કરી પરમાત્માની આજ્ઞાને વફાદાર બની વહેલામાં વહેલા મુક્તિપદને પામે એજ મ’ગલકામના.
લિ. સિદ્ધાન્તનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવ`ત શ્રીમદ્વિજય સામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય આચાય વિજયસેામસુંદરસૂરિ
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
૧
શ્રી શાન્તિસેામચદ્રસૂરિ જ્ઞાન મ`દિર ટ્રસ્ટ દ્વારા આ
પુસ્તકનું પ્રકાશન કરતાં અમે અત્યંત આનંદને અનુભવીએ છીએ અને ભવિષ્યમાં પણ અમારા ટ્રસ્ટ તરફથી આવા પ્રકાશન બહાર પડતા રહે તેવી શાસનદેવને પ્રાર્થના.
.
આ પુસ્તકના પ્રેરણાદાતા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી સુવણું પ્રભાશ્રીજી મ. તેમજ આર્થિક સહયોગ આપનાર આશિષ સેાસાયટી-પાટણ અને સરીયદ જૈન સઘ તથા આ પુસ્તકનું' ઝડપી અને સુંદર મુદ્રણ કાર્ય કરી આપવા બદલ અમદાવાદ 66 ભરત પ્રિન્ટરી”ના માલિક શ્રી કાંતિલાલ ડી. શાહના આ પ્રેસંગે કૃતજ્ઞતાપૂર્વક
આભાર માનીએ છીએ.
--
પ્રકાશક,
Page #6
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી મદ્વિજય સામચદ્રસુરીશ્વરજી મહારાજાને હાર્દિક સમણુ
હે પરમાપકારી સિદ્ધાન્તનિષ્ઠ
ચંદ્ર શીતલતા પાથરીને ચાલ્યા જાય, વીજળી ચમકારા કરીને ચાલી જાય, ગુલાબ સુવાસ પ્રસરાવીને ચાલ્યુ જાય. તેમ આપશ્રી પણુ અમારા દૃષ્ટિપથમાંથી જોતજોતામાં ચાલ્યા ગયા અને આજે એક માસ થવા આવ્યા, છતાં પણ આપશ્રી ઉત્કૃષ્ટ આરાધનાની એવી સુવાસ પ્રસરાવીને વિદાય થયા છે. તેથી આપશ્રીની યાદ કયારે પણ વિસરી વિસરાય તેમ નથી.
હે ભવાબ્ધિતારક વાત્સલ્યવારિધિ
આપશ્રીએ તા ૫૮ વર્ષીના સ`યમપર્યાયમાં શાસનની અપૂર્વ આરાધના—સાધના—રક્ષા-પ્રભાવના કરી મેાક્ષમાર્ગના ઝળહળતા પ્રકાશ ફેલાવ્યેા છે. સદાય જિનાજ્ઞા પ્રત્યેની ખુમારીવાળી આપની મુખમુદ્રા અને આપના રામરામમાં વ્યાપેલા જ્ઞાનના ગુણુને જોઇને અમારુ હૈયું હષ વિભાર ખનતું હતુ. હે પરમતારક ગુરુદેવ અમારા જેવા અજ્ઞાની અવિવેકી આત્માના આપ ઉદ્ધારક છે.
•
Page #7
--------------------------------------------------------------------------
________________
}
આ ભવાટવીમાંથી ડુબતી અમારી નૈયાના આપ તારણહાર છે. આ પુસ્તિકા આપના સંયમપર્યાયના અઠ્ઠાવનમાં વર્ષના પઠ્ઠાણુ પ્રસંગે સમર્પણ કરવાની ભાવના હતી. તે અમારી ભાવના મનમાં જ રહી. હવે તો આપશ્રીજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આ પુસ્તક સમર્પણુ કરી અમારી ભાવનાને પૂર્ણ કરીએ છીએ, અન્તે આપના જીવન ભાગમાં રહેલા અનેક ગુણેામાંથી એકાદ ગુણુ પણ અમારા જીવનમાં આવે અને અમે પાવન બનીએ તથા આપ કૃપાળુને આત્મા જ્યાં હૈ। ત્યાંથી અમારા ઉપર આશીર્વાદ વરસાવતા રહેા એજ નમ્ર પ્રાર્થના.
આપશ્રીજીના અગણિત ઉપકારાની સ્મૃતિરૂપે આપશ્રીજીના કરકમળમાં શ્રી સેામચંદ્રસૂરિ પ્રકરણત્રયી નામનુ' નાનું પુસ્તક સમપ ણુ કરી હું' કૃતાંતા અનુભવું છું.
લિ. આપની આજ્ઞાંકિત સા. સુવણું પ્રભાશ્રી તથા સા. શ્રુતપૂર્ણાશ્રી
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રમણ શિક્ષામાંથી ઉદ્ધૃત કલ્યાણકારી હિતેાપદેશ
આ સંયમ પામ્યા પછી પણ સંયમ સારી રીતે પળાય નહિ, સયમ ચિત રહે નહિ, સૌંયમમાં રસ આવે નહિ, સંયમ પાળવાનું મન પણ ન થાય, અસચમ તરફ મન ઢળ્યા કરે, આમ અસયમમાં જીવાય તા તેવા આત્માની દુર્ગતિ થાય છે એમ શાસ્ત્રા કહે છે. માટે સયમ પામ્યા પછી તેનું અપ્રમત્તપણે પાલન કરવા માટે બીજી ઉપાધિમાં ન પડતાં સુંદરમાં સુંદર સાધુપણું કેમ પળાય? તેની ચિંતા કરવા માંડા ? આ પિરણત જાળવવા માટે સતત સ્વાધ્યાય જોઇએ. સ્વાધ્યાય એ સુંદરમાં સુંદર આલખન છે.
આજે તા સ્વાધ્યાય ભાગતા જાય છે. સ્વાધ્યાય નાશ પામતા જાય છે. જે સ્વાધ્યાયના રસ નહિ જાગે તા સચમની સાચી સાધના નહિ થાય. એટલે આ બધા ધર્મ દેખાવના થઈ જશે. સંસારના ભય પામી, કુટુંબ-પરિવારને "ધનરૂપ માની, જે સાધુ થયા છે, તે જ સાચા સાધુ છે. સંસારના તેમજ કુટુંબ-પરિવારના ત્યાગ કરી જે સાચા સાધુ થયા છે, તેણે સંસારના બધા સ"બધા વાસિરાવી દીધા છે. એટલે હવે તેને દુનિયાના કોઇ પદ્મા'ની અસર નથી. આ રીતે સાધુ થયેલાને જોહુ નિયાના કોઈ પદ્મા
ની અસર રહી જાય તા તેના સયમથમ એળે જાય. આ વાત જો હૈયામાં ઉતરે તે ધારીએ તેટલી આરાધના થઇ શકશે. સ્વાધ્યાય સારા થવા લાગશે, જેમ જેમ સ્વાધ્યાય સુંદર થશે, તેમ તેમ સચમમાં રસ વધશે તે સયમના સાચા સ્વાદ આવશે.
Page #9
--------------------------------------------------------------------------
________________
દુનિયા માને છે કે “સંયમ તે કષ્ટરૂપ છે. તેમાં સ્વાદ શી રીતે આવે ?' પણ આ વાત કાયરો માટે છે. જે સાચે સાધક છે, જેને પિતાને પરલેક સુધારે છે, તેને માટે તે સંયમ અમૃત જે છે, તેને સંયમના કષ્ટ, કષ્ટરૂપ નથી લાગતા, પણ આનંદકારી લાગે છે. સંયમ તપથી ઉજજવળ બને છે, આપણે બધે તપ કષ્ટમય છે. જે આપણે સંયમ લઈને પણ ભગવાનની આજ્ઞા મુજબ સંયમ પાળીશું નહિ, સંયમ અને તપના કષ્ટથી ગભરાઈ જઈશું, ને શિથિલ બની જઈશું, તપ જપ ને મૂકી દઈશું ઈચ્છા મુજબ વર્તીશું, આજ્ઞાને ખ્યાલ નહિ રાખીશું તે, મરવાનું તે નિશ્ચિત જ છે. પછી આ જીવન પણ બગડી જશે. મરણ અસમાધિમય બનશે, પરલેક સુંદર નહિ બને, અને દુર્ગતિ નિશ્ચિત થશે. પછી તે કેટલે કાળ ભટકવું પડે, તે તે જ્ઞાની જાણે. વખતે અનંતકાળ ભટકવું પડે. જે અનંતકાળ ભટક્વાની ઈચછા ન હય, અહીંથી સદ્દગતિ સાધી વહેલામાં વહેલી મુક્તિ જોઈતી હોય તે ક્ષપશમભાવના ગુણે મેળવવા પ્રયત્ન કરો! જેને મહાપુણ્યને વેગ હોય અને પશમભાવ જાગ્યે હોય, તેને જ સંયમની પ્રાપ્તિ થાય છે. કદાચ કઈ પુણ્યયોગે આ સંયમને પામ્યું હોય તે જીવ ક્ષપશમભાવના ગુણો પેદા થાય તે પ્રયત્ન કરે અને તેવા ગુણેને પામી અને તેમાં રમણ કરી આ જીવન સુધારે તે સદ્દગતિ સુલભ બની જશે અને મુક્તિ તેવા જીવને હાથવેંતમાં હશે.
Page #10
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી રાવરરિ-વિચિત
श्री संबोधसत्तरि
नमिऊण तिलोयगुरुं, लोआलोअप्पयासयं वीरं । संबोहसत्तरिमहं, रएमि उद्धारगाहाहिं ॥१॥
અર્થ -સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ લેકના ગુરુ અને કાલેકના પ્રકાશક એવા શ્રી વીરસ્વામીને નમસ્કાર કરીને સૂત્રોમાંથી ગાથાઓ ઉદ્ધરીને હું આ સંબંધસત્તરિ નામને ગ્રંથ રચું છું. (૧)
સમતાનું મહત્વ सेयंबरो य आस-बरो य बढोय अडव अनो वा। समभावभाविअप्पा, लहेइ मुक्ख न संदेहो ॥२॥
અથ:-ચાહે વેતાંબર પક્ષને હોય, અથવા દિગંબર હય, બૌદ્ધ હોય અથવા અન્ય કેઈપણ પક્ષને રાગી હોય, પરંતુ જેને આત્મા સમભાવથી ભાવિત હય, રાગશ્રેષથી મુક્ત હય, તે મેક્ષ પામે જ, એ નિઃસંદેહ છે.(૨)
Page #11
--------------------------------------------------------------------------
________________
દેવ, ધર્મ અને ગુરુનું સ્વરૂપ अट्ठदसदोसरहिओ, देवो धम्मोवि निउणदयसहिओ। सुगुरूवि बंभयारी, आरंभपरिग्गहा विरओ ॥३॥
અથ –અઢાર દૂષણ રહિત હોય તે દેવ સમજવા, શુદ્ધ દયાથી યુક્ત હોય તે ધર્મ સમજવો, તેમજ બ્રહ્મચારી અને આરંભ પરિગ્રહથી મુક્ત હોય તેને સુગુરુ જાણવા. (૩) દેવમાં કયા અઢાર દૂષણ ન હોય તે બતાવે છે. શાળામઘમાળો માણા ા છે निदासोअअलियवयणचोरिआमच्छरभया य ॥४॥ पाणिवहपेमकीला, पसंगहासा य जस्स ए दोसा । अट्ठारसवि पणट्ठा, नमामि देवाहिदेवं तं ॥५॥
અર્થ -અજ્ઞાન, કોધ, મદ, માન, લેભ, માયા, રતિ–અરતિ, નિદ્રા-શેક, અસત્ય વચન, ચેરી, મત્સર અને ભય તથા પ્રાણીવધ (જીવહિંસા), પ્રેમ, ક્રીડા, સ્ત્રીને પ્રસંગ અને હાસ્ય, એ અઢારેય દૂષણે આત્મામાંથી નાશ પામ્યા છે, તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. (૪-૫)
સાચા ધર્મનું સ્વરૂપ सव्वाओवि नईओ, कमेण जह सायरंमि निवडंति । तह भगवईअहिंस, सव्वे धम्मा समिल्लं(मुल्लिं)ति ॥६॥
અર્થ -જેમ સર્વ નદીઓ અનુક્રમે સમુદ્રમાં આવીને મળે છે, તેમ મહા ભગવતી એવી અહિંસા (દયા) માં સર્વ ધર્મોને સમાવેશ થાય છે. (૬)
Page #12
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ ગુરુનું સ્વરૂપ. ससरीरे वि निरीहा, बज्झमितरपरिग्गहविमुक्का | धम्मोवगरणमित्तं, घरंति चारित्तरक्खड्डा ॥ ७ ॥ पंचिदियदमणपरा जिणुत्तसिद्धंतगहियपरमत्था | पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसा गुरुणो ॥ ८॥
અ:-પેાતાના શરીરને વિષે પણ મમતા વિનાના, ધન ધાન્યાદિ બાહ્ય અને રાગ-દ્વેષાદિ અભ્ય તર પરિગ્રહથી મુક્ત થએલા, માત્ર વાદિ ધર્મસાધનાના પણ ચારિત્રની રક્ષા માટે જ ઉપયોગ કરનારા, તથા પાંચેય ઇન્દ્રિયાને દમન કરવામાં સદા તત્પર, જિનેશ્વરદેવે કહેલા સિદ્ધાંતથી જેઓએ પરમાર્થ રૂપ આત્માને જાણ્યા છે, વળી પાંચ સમિતિએ કરી યુક્ત અને ત્રણ ગુપ્તિએ કરી ગુમ, એવા સદ્ગુરુનું મને શરણ થાઓ. (૭–૮)
કગુરુ કાણુ કહેવાય તે કહે છે. पासत्थो ओसनो, होइ कुसीलो तहेव संसत्तो । अहछंदो वि य एएं, अवंद णिज्जा जिणमयंमि ॥९॥
અથ−૧. પાસસ્થેા, ૨. આસન્નો, ૩. કુશીલિયા તેમજ ૪. સંસક્ત અને ૫. યથાછંદ, એ જિનમતને વિષેઅવંદનીય છે,
કુગુરુને વદન કરવાનું ફળ, पासत्थाई वंदमाणस्स नेव कित्ती न निजरा होई । નાવરૂ જાયતિો, પંથોમસ બાળારૂં
ના
Page #13
--------------------------------------------------------------------------
________________
અર્થ :-ઉપર જેમનાં નામ કહાં તે પાસસ્થાદિકને વંદન કરનારની યશ-કીર્તિ થતી નથી, નિર્જરા (કર્મક્ષય) પણ થતી નથી, ઊલટે કાયાને ફલેશ થાય છે, અને આઠ પ્રકારનાં કર્મોને બંધ થાય છે. વિશેષમાં જિનાજ્ઞાને ભંગ થાય, ખેટા માર્ગની પરંપરા ચાલે, મિથ્યાત્વ કર્મને બંધ થાય અને સંયમની (શાસ્ત્રની) વિરાધના થાય છે. (૧૦)
પાસસ્થાદિક નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય તે કહે છે. जे बंभचेरभट्ठा, पाए पाडंति बंभयारीणं । ते हुति टुटमुंटा, बोही वि सुदुल्लहा तेसि ॥११॥
અર્થ –જે બ્રહ્મચર્યભ્રષ્ટપુરુષ, બ્રહ્મચારી પુરુષને પિતાને પગે પાડે છે, વંદન કરાવે છે, તેઓ આવતા ભવમાં ભૂલાપાંગળા થાય છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ તેઓને અત્યંત દુર્લભ થઈ પડે છે. (૧૧)
સમ્યફથી ભ્રષ્ટ થવાથી શું નુકસાન થાય? दसणभट्ठो भट्ठो, दसणभट्ठस्स नथि निव्वाणं । सिझंति चरणरहिआ, देसणरहिआ न सिझंति ।१२।
અર્થ -દર્શન એટલે સમ્યકત્વ, તેનાથી ભ્રષ્ટ થયેલે સર્વથા ભ્રષ્ટ કહેવાય છે. કારણ કે દર્શનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્ય ચારિત્ર રહિત હોય તે સિદ્ધપદને પામે છે, પણ સમ્યફવ રહિત છ સિદ્ધપદને પામતા નથી. (૧૨)
Page #14
--------------------------------------------------------------------------
________________
જિનાજ્ઞાને અતિકમ ન કરો. तित्थयरसमो सूरी, सम्मं जो जिणमयं पयासेई । કાળા કરતો, સો જાપુfસો ન સUરિસો રૂા
અર્થ તે આચાર્ય તીર્થકરના સમાન છે, કે જે જિનવચનને સમ્યફ પ્રકારે ઉપદેશે છે, જે આણા-જિનાજ્ઞાને અતિક્રમ કરે છે, લેપે છે, તેને કુત્સિત પુરુષ સમજ, પણ પુરુષ (સાધુ) ન સમજવો. (૧૩)
કુગુરુએ કે અનર્થ કરે છે? जह लोहसिला अप्पंपि, बोलए तह विलग्गपुरिसंपि। इय सारंभो य गुरू, परमप्पाणं च बोलेई ॥१४॥
અર્થ –જેમ લોખંડની શિલા (નાવડી) પોતે બૂડે છે અને તેને વળગેલા-તેમાં બેઠેલા મનુષ્યને પણ ડૂબાડે છે. તેમ જિનાજ્ઞાવિરૂદ્ધ વર્તનારા પાપી (આરંભે સહિત) ગુરુએ જેઓ તેમના ઉપાસક (સેવક) હોય તેઓને અને પિતાને(પિતાના આત્માને) પણ સંસારમાં ડૂબાડે છે. (૧૪)
કુગુરુને વંદનાદિ કરવાથી થતાં નુકસાન કહી તેનાથી બચવાને ઉપદેશ કરે છે. किकम्मं च पसंसा, सुहसीलजणंमि कम्मबंधाय । जे जे पमायठाणा, ते ते उववूहिया हुंति ॥१५॥ एवं णाऊण संसम्गि, दसणालावसंथ । । संवासं च हियाकंखी, सव्वोवायेहि वजए ॥१६॥
Page #15
--------------------------------------------------------------------------
________________
અર્થ -સુખશીલિયા-ભ્રષ્ટાચારી ગુરુને કૃતિકમ– દ્વાદશાવર્ત વંદન અને પ્રશંસા (વિગેરે) કરવાથી કર્મ બંધન થાય છે, વિશેષમાં તે જે જે પ્રમાદ સેવતા હોય તેનું વધારે સેવન કરે છે અને તેને વંદના પ્રશંસા વગેરે કરવાવાળો તેમાં સહાયક થાય છે. એ પ્રમાણે સમજીને પાસસ્થાદિક તથા પાપારંભવાળા સુખશીલ ગુરુઓને સંસર્ગ, તેમનું દર્શન, તેમની સાથે આલાપસંલાપ (વાર્તાલાપ), તેમની સ્તુતિ અને તેમનો સહવાસ વગેરે પોતાનું હિત ઈરછનાર મનુષ્ય સર્વ ઉપાયે કરીને જવું જોઈએ. (૧૫-૧૬)
ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના પરિણામ શિથિલ થાય તેને સાપે છછુંદર ગ્રહણ કર્યા બરાબર થાય છે. अहिगिलइ गलइ उअरं, अहवा पच्चुग्गलंति नयणाई। हा ! विसमा कजगई, अहिणा छच्छंदरि गहिआ॥१७॥
અર્થ -સપ જે છછુંદરને મુખમાં પકડ્યા પછી ગળી જાય તે તેનું પેટ ગળી જાય, અને જે પાછું કાઢી નાખે તે નેત્રે નાશ પામે. હા ! વિષમ કાર્ય થયું કે, સાપે છછુંદર ગ્રહણ કર્યું ! (૧૭)
શિથિલને સ્થિર કરવાને ચારિત્રધર્મનું સર્વોત્કૃષ્ટપણું બતાવે છે. को चकवट्टिसिद्धि, चइउं दासत्तणं समभिलसई । को व रयणाइ मुत, परिगिन्हइ उवलखंडाई ॥१८॥
Page #16
--------------------------------------------------------------------------
________________
અર્થ :-ચક્રવર્તીપણાની ઋદ્ધિને ત્યજી દઈને દાસપણાની અભિલાષા કેણ કરે ? અથવા રત્નને મૂકીને પથ્થરના કકડા કેણ ગ્રહણ કરે? (જે મૂખ હોય અને લાભાલાભના વિચારથી શૂન્ય હોય તે તેમ કરે, એના જેવું ચારિત્ર છોડીને ગૃહસ્થ બનવાથી થાય છે. (૧૮)
ચારિત્રનું કષ્ટ શાશ્વતું નથી. એમ દષ્ટાંતવડે સિદ્ધ કરે છે. नेरइयाणवि दुक्ख, जिज्झइ कालेण किं पुण नराण । तान चिरंतुह होई, दुक्खमिणं मा समुच्चियसु ॥१९॥
અર્થ:-(હે સાધુ 1) નારકીનાં દુખે પણ કાળે કરીને નાશ પામે છે, તે મનુષ્યપણાનાં દુખે માટે શું કહેવું? તે માટે તેને આ દુઃખ ઘણુ કાળ સુધી નહિ રહે, એમ સમજી તું ખેદ (ત્યાગ) ન કર ! (સાત્ત્વિક બન !) (૧૯) - ચારિત્ર છેડી દેવું, તે બહુ જ અનિષ્ટ છે, એમ સમજાવે છે. वरमग्गिमि पवेसो, वरं विसुद्धणकम्म(म्मु)णा मरणं । मा गहियव्ययभंगो, मा जी खलिअसीलस्स ॥२०॥
અથ –અગ્નિમાં પ્રવેશ કરવો તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકર્મ (અણસણુ) કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરો તે શ્રેષ્ઠ નથી, તેમજ શીલથી ભ્રષ્ટ થઈને જીવવું પણ શ્રેષ્ઠ નથી. (૨૦)
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાની દઢતા કેળવવા માટે ત્રણ ગાથાથી સમકિતનું સ્વરૂપ, તેની દુલભતા અને તેનું ફળ. अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं । इच्चाइ सुहो भावो, सम्मत्तं विति जगगुरुणो ॥ २१ ॥
અર્થ:-અરિહંત તે દેવ, સુસાધુઓ તે ગુરુઓ અને જેન (
જિક્ત) ત (ધર્મ) તે મારે પ્રમાણ છેઈત્યાદિ આત્માને શુભ ભાવ, તેને જગદગુરુ શ્રી તીર્થકર દેવે સમ્યકત્વ કહે છે. (૨૧) लब्भइ सुरसामिसं, लब्भइ पहुअत्तणं न संदेहो । एग नवरि न लब्भइ, दुल्लहरयण व सम्मसं ॥२२॥
અથ:-દેવનું સ્વામીપણું (ઈન્દ્રપણું), અને પ્રભુતા (ઐશ્વર્ય–ઠકુરાઈ) પણ મળી શકે છે, પણ જીવને સંસારમાં (ચિતામણ રનથી પણ અધિક એક આત્માના) અમૂલ્ય રત્ન સરખું સમ્યફવરત્ન મળવું દુર્લભ છે, તે નિસંદેહ છે. (૨૨) सम्मत्तंमि उ लद्धे, विमाणवजं न बंधए आउं । जइवि न सम्मत्तजढो, अहव न बद्धाउओ पुवि ॥२३॥
અથ:-સભ્યત્વ પ્રાપ્ત કર્યા પછી જે તેણે પાછું તે વમી નાંખ્યું ન હોય, તે અથવા સમ્યકત્વ પ્રાપ્તિની પૂર્વે કેઈ અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન બાંધ્યું હોય તે મનુષ્ય આગામી ભવનું વૈમાનિક દેવગતિ સિવાય અન્ય આયુષ્ય બાંધતા નથી. (૨૩)
Page #18
--------------------------------------------------------------------------
________________
સામાયિકના મહિમા.
दिवसे दिवसे लक्खं, देइ सुवन्नस्स खंडियं (आ) एगो । एगो पुण सामाइयं, करेह न पहुप्पए तस्स ||२४||
અથઃ–એક પુરુષ દરરાજ લાખ ખાંડી જેટલું સુવર્ણ દાનમાં આપે, અને ખીજો સામાયિક કરે, એ બેમાં સેનાનું દાન કરનારા સામાયિક કરનારને પહેાંચી શકતા નથી, અર્થાત્ સામાયિકનું ફળ ઘણું જ છે. (૨૪) निंदपसंसासु समो, समो य माणावमाणकारीसु । સમસયાવર()યળમળો, સામાથસનો નવો રખા
અર્થ :—નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે. તેવા જીવને સામાયિકવાળા કહ્યો છે, (સામાયિકમાં આત્માએ એવા ભાવ કેળવવા જોઇએ.) (૨૫)
શું કરવાથી સામાયિક નિષ્ફળ બને ? सामाइयं तु काउं, गिहिक जो उचितए सड्ढो । બદનદોષનળો, નિસ્થય તÇસામા(મ)થ ॥ ૨૬ ॥
અર્થ :—જે શ્રાવક સામાયિક કરવા છતાં સામાયિકમાં ગૃહકાય ને ચિંતવે, આત્ત ધ્યાનને વશ થયેલા તેનું સામાચિક નિરર્થક છે. (૨૬)
આચાર્ય મહારાજનું ગુણાદ્વારા વર્ણન. पडिलवाई चउदस, खेतीमाई य दसविहा धम्मो | वारस य भावणाओ, सूरिगुणा हुंति छत्तीसं ॥२७॥
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
અર્થ:-૧. પ્રતિરૂપ એટલે તીર્થકર વગેરેના પ્રતિબિમ્બ જે શરીરને આકાર અર્થાત પાંચે ઈદ્રિયેથી પરિપૂર્ણ અને અવિકલ અંગે પાંગ વગેરે સુંદર શરીરવાળા, ૨. તેજસ્વી (પ્રભાવશાળી), ૩. પિતાના યુગમાં અન્યજને કરતાં વિશેષજ્ઞાની–બહુશ્રુત, ૪. મધુર વચનવાળા, ૫. ગંભીર હૃદયવાળા, ૬. ધૈર્યવાન (પરિષહે કે સંકટમાં પણ ધર્મ માર્ગની રક્ષા કરનારા), ૭. ધર્મમાર્ગના ઉપદેશક, ૮. બીજાએ કહેલી ગુપ્ત વાતને કદાપિ પ્રગટ નહિ કરનારા, ૯. પ્રસન્ન મુખાકૃતિ, ૧૦. શિષ્યાદિને માટે જ્ઞાનાદિની સામગ્રીને સંગ્રહ કરનારા, ૧૧. દ્રવ્યાદિ વિવિધ અભિગ્રહ (નિયમો) ગ્રહણ કરવા કરાવવાની બુદ્ધિવાળા, ૧૨. પિતાની પ્રશંસા કે પરનિંદા વગેરે વિકથા નહિ કરનારા-ઘણું નહિ બેલનારા, ૧૩. ચપળતા રહિત સ્થિર સ્વભાવી. અને ૧૪. ક્રોધાદિથી રહિત, શાન્ત હૃદયવાળા, એ ચાદ ગુણેથી યુક્ત, તથા ૧. ક્ષમા, ૨. મૃદુતા, ૩. સરળતા, ૪. નિર્લોભતા, ૫. બાર પ્રકારને તપ, ૬. સત્તર પ્રકારને સંયમ, ૭. સત્ય, ૮. શૌચ (મનની શુદ્ધિ), ૯. નિર્મમત્વ, અને ૧૦. નવવાડથી નિર્મળ બ્રહ્મચર્ય એ દશ પ્રકારના ધર્મવાળા અને ૧. અનિત્યતા, ૨. અશરણતા, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશૌચતા, ૭ આશ્રવ, ૮. સંવર, ૯. કર્મનિર્જરા, ૧૦. ધર્મની સુંદરતા, ૧૧. લેકવરૂપ અને ૧૨. બધિની (સમ્યકત્વની) દુર્લભતા, એ બાર ભાવનાએથી ભાવિતાત્મા, એમ આચાર્યને છત્રીસ ગુણ જાણવા. (શામાં છત્રીસ પ્રકારે છત્રીસ ગુણોનું વર્ણન છે.) (૨૭)
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧
સાધુના સત્તાવીસ ગુણા. छव्वयछकायरक्खा, पंचिदियलोहनिग्गहो खंती । भावविसोहि पडिले - हणाइकरणे विसुद्धी य ॥ २८ ॥ संजमजोए जुत्तो, अकुमलमणवयणकायसंरोहो । सीयाइपीडसहणं, मरणंतउवसग्गसहणं च ॥२९॥
અર્થ :-જીવહિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહ (મૂર્છા) અને રાત્રિèાજન, એ છના ત્યાગ કરવા રૂપ છ તા પાળવાં, પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાય જીવાની રક્ષા કરવી, ચામડી, જીભ, નાક, નેત્રા અને કાન એ પાંચ ઇન્દ્રિયા તથા લાભ એ છને વશ કરવાં, ૧૯. ક્ષમા કરવી, ૨૦. ભાવ શુદ્ધ કરવા, ૨૧. પડિલેહણ વગેરે શુદ્ધ (વિધિપૂર્વક) કરવું, ૨૨. સાધુપણાના ચેગામાં ( વિનય-વૈયાવચ્ચ-જ્ઞાન-ધ્યાન વગેરે કાર્યાંમાં) રક્ત રહેવું, ૨૩–૨૪–૨૫ દુષ્ટ મન-વચન તથા કાયાના રોધ કરવા, ૨૬. ઠંડી વગેરે પરિષહાની પીડાને સહન કરવી અને ૨૭. મરણાન્ત ઉપસ સહન કરવા, એ પ્રમાણે સાધુના સત્તાવીસ ગુણા જાણવા. (૨૮-૨૯) ગુણવાન સાધુની સેવા કરવાનું કહે છે. सत्तावीस गुणेहि, एएहिं जो विभूसिओ साहू | હૈ પળમિસ્રર્ મત્તિ-મરે હિયા રે નીર્ ! ॥૩૦॥ અર્થ :–ઉપર કહ્યા તે સત્તાવીસ ગુણેાથી જે સાધુ વિભૂષિત છે, તેને હું જીવ ! અતિ ભક્તિભર્યા હૃદયથી નમસ્કાર કરવા જોઇએ. ( ૩૦ )
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રાવકના એકવીસ ગુણે. धम्मरयणस्स जुग्गो, अखुद्दो रूववं पगइसोमो । लोगप्पिओ अकूरो, भीरू असढो सुदक्खिनो ॥ ३१ ॥ लज्जालुओ दयालू , मज्झत्थो सोमदिट्ठी गुणरागी। सकह सुपरखजुत्तो, सुदीहदंसी विसेसन्नू ॥३२॥ ગુઠ્ઠાણુ ઉજળિો, જયનુ ઘહિ (શીરી ચા तह चेव लद्धलक्खो, इगवीसगुणो हवइ सड्ढो ॥३३॥
અર્થ –ધર્મરનને મેળવવાની ચેગ્યતાવાળે શ્રાવક એકવીશ ગુણે કરીને યુક્ત હય, તે એકવીશ ગુણે આ પ્રમાણે-અશુદ્ર(ગંભીર) ૧, રૂપવંત (ઇન્દ્રિયે અને અવયથી પરિપૂર્ણ સુંદર શરીરવાળો) ૨, પ્રકૃતિએ સૌમ્ય ૩, લોકપ્રિય ૪, અકુર પ, પાપભીરુ ૬, અશક (સરળ) ૭, સુદાક્ષિણ્યવાન ૮, ખરાબ કામમાં લજજાળુ ૯, દયાળુ ૧૦, મધ્યસ્થ સૌમ્યદષ્ટિ (ગુણ-અવગુણમાં કે શત્રુમિત્રમાં મધ્યસ્થ એવી સૌમ્યદષ્ટિવાળે).૧૧, ગુણરાગી ૧૨, સત્કથક (ધર્મકથા વગેરે સારી વાર્તાઓ કરવાના સ્વભાવવાળા) ૧૩, સુપક્ષયુક્ત (કુટુંબ-પરિજન વગેરે પક્ષ ધર્મી હોય તે) ૧૪, સુદીર્ઘદર્શી (પર્યાલચનકારી) ૧૫, વિશેષજ્ઞ (વસ્તુના ગુણદોષને-ભેદને સમજનાર) ૧૬, વૃદ્ધાનુગ (જ્ઞાનવૃદ્ધ અને સદાચારી પુરુષને અનુસરનારે) ૧૭, વિનીત ૧૮, કૃતજ્ઞ (બીજાએ કરેલા ઉપકારને નહિ ભૂલનારો) ૧૯, પરહિતાર્થકારી ૨૦, તેમજ લબ્ધલક્ષ (અન્યના ચિત્તને ઓળખનારે અથવા સાધ્ય નિશ્ચિત કર્યું હોય તે) ૨૧,
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૩
એ એકવીસ ગુણવાળે જીવ ધર્મને માટે એગ્ય જાણુ. (૩૧-૩૨-૩૩)
જિનાગમની અતિ આવશ્યકતા. कत्थ अम्हारिसा पाणी, दुस्समादोससिआ । हा अणाहा कहं हुतां, न हुँतो जइ जिणागमो ॥३४॥
અર્થ -દૂષમ કાલના દેષે કરીને દૂષિત (વક અને જડ ) અમારા જેવા અનાથ નિરાધાર પ્રાણુઓ જે જિનાગમ ન હતા તે ક્યાં કેવાં કેવાં દુખ પામત? અર્થાત્ વિશિષ્ટ જ્ઞાનીઓના વિરહમાં જીવને એક જૈન આગમન જ જીવનમાં આધાર છે. (૩૪)
આગમનું બહુમાન કરવાથી થતા લાભ. आगमं आयरंतेणे, अत्तणो हियकंखिणो । तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमनिया ।। ३५ ।।
અર્થ-આત્માનું હિત ઇચ્છનારે આગમને અર્થાત્ આગમુક્ત રહસ્યને આચરવાથી તવરૂપે સ્વીકારવાથી વસ્તુતઃ આગમને જ નહિ, પણ આગમ) શ્રી તીર્થંકરદેવ ગુરુ અને ધર્મ, એ સર્વનું બહુમાન કર્યું ગણાય છે. (૩૫)
હવે કે સંઘ શ્રીસંઘ ન મનાય? सुहसीलाओ सच्छंद-चारिणो वेरिणो सिवपहस्स । आणाभट्ठाओ बहु-जणाओ मा भणह संधु त्ति ॥३६॥
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
અર્થ ગૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવંત કહે છે કે હે ગૌતમ! સુખશીલિયા અર્થાત્ પૌગલિક સુખના અર્થી સ્વેચ્છા મુજબ વર્તવાવાળા (સદાચાર વિમુખ), મેક્ષમાર્ગના વૈરી (ધર્મદ્રોહી) અને તેથી જિનાજ્ઞાભ્રષ્ટ (જિનવચનના લેપક) એવા ઘણા લેકને સમૂહ હેય તે પણ તેને “શ્રી સંઘ ન કહેવો. (૩૬)
પૂજ્ય શ્રીસંઘ' કોને કહેવાય? एगो साहू एगो य साहुणी, सावओ वि सड्ढी वा। રાજુ સો, સેસો દિલવાળો રૂ૭ | निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरित्तगुणवंतो । तित्थयराण य पुज्जो, वुचइ एयारिसो संघो ॥३८॥
અર્થ-જે જિનાજ્ઞાએ કરીને યુક્ત હોય, તેવા એક સાધુ, એક સાધવી, એક શ્રાવક અને એક જ શ્રાવિકા હેય તે પણ તેને સંઘ કહેવાય. બાકી (ઉપર કહ્યા તેવા સુખશીલિયા વગેરેનો) સમૂહ ઘણે હોય તે પણ તે હાડકાંને સમૂહ જાણ. (કારણ કે ધર્મરૂપ પ્રાણ વિનાનાં તે હાડકાં જ ગણાય). (૩૭)
તથા નિર્મળ એટલે સમ્યગ જ્ઞાનની જય (જેના જીવનમાં) પ્રધાનતા છે, જે સમ્યમ્ દશનથી યુક્ત છે અને જે સમ્યગૂ ચારિત્ર ગુણવાળો છે (એમ જે સમ્યગ જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગને આરાધક છે, આધાર છે) એ શ્રીસંઘ તે શ્રી તીર્થકરોને પણ પૂજ્ય કહેવાય છે. (૩૮)
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૫ ક્રિયામાં જિનાજ્ઞાની મહત્તા जह तुसखडण मयम-डणाइ रुग्णाई सुन्नरनंमि । विहलाई तह जाणसु, आणारहियं अणुट्ठाणं ॥३९॥ आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, पलालपुल्लू व पडिहाई ॥४०॥
અર્થ -જેમ ફેતરને ખાંડવાં, મડદાને શણગારવું વગેરે અને શૂન્ય અરણ્યમાં એકલા રડવું વગેરે નિષ્ફળ છે. તેમ જિન-આજ્ઞા રહિત અનુષ્ઠાન (કષ્ટકારી ધર્મક્રિયા) પણ નિષ્ફળ છે. (૩૯).
કારણકે–શ્રી તીર્થકરના કહ્યા પ્રમાણે કરેલાં તપ, સંયમ અને દાન (વગેરે) સાચાં કહેવાય છે, અર્થાત્ તે જ સાચું તપ-સંયમ અને દાન છે કે શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું. તેમાં જ તપ, સંયમ અને દાન આવી જાય છે. જે ધર્મ જિનાજ્ઞાથી રહિત (વિરૂદ્ધ) કરવામાં આવે, તે પરાળના પૂળાની (તૃણ સમૂહની જેમ શેભતે નથી. અર્થાત્ તેની કિંમત તૃણ સમાન છે. (૪૦)
એ જ વાતને સિદ્ધ કરે છે. आणाखंडणकारी, जइवि तिकालमहाविभूईए । पूएइ वीयरायं, सबपि निरत्थयं तस्स ॥४१॥
અર્થ-શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાળે જીવ ઘણી શોભાપૂર્વક ઘણું ધનથી ત્રણેય કાળશ્રી વીતરાગ
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬ દેવની પૂજા કરે, તે પણ તે સર્વ ક્રિયા (જેની પિતે પૂજા કરે છે, તે વીતરાગની આજ્ઞાથી બહાર હોવાથી નિરર્થક છે. (૪૧)
આજ્ઞાવિરુદ્ધ કરેલો ધમ ઊલટો દુખદાયી બને છે, તે દષ્ટાંતથી સમજાવે છે. रनो आणाभंगे, इक्कु चिय होइ निग्गहो लोए। सव्वन्नुआणभंगे, अणंतसो निग्गहो होई ॥४२॥
અર્થ -આ લોકને વિષે રાજાની આજ્ઞાને ભંગ કરવાથી એક જ વાર નિગ્રહ-શિક્ષા થાય છે, પરંતુ સર્વજ્ઞની આજ્ઞાને ભંગ કરવાથી (બંધાતા દુષ્ટ કર્મના ગે) અનંતીવાર નિગ્રહ–બહુ જ મેને વિષે છેદન, ભેદન, જન્મ, જરા, મરણ, શેક અને રેગાધિરૂપ દંડ ભેગવ પડે છે. (૪૨) અવિધિથી અને વિધિથી કરેલા ધર્મના ફળનું દૃષ્ટાંત, जह भोयणमविहिकय, विणासए विहिकयं जियावेई । तह अविहिकओ धम्मो, देइ. भवं विहिको मुक्ख ॥४॥
અર્થ -જેમ અવિધિથી કરેલું ભેજન શરીરને વિનાશ કરે છે અને વિધિથી કરેલું ભોજન પુષ્ટિ કરે છે, તેમ અવિધિથી કરેલ ધર્મ સંસારમાં રખડાવે છે અને વિવિધ કરેલ ધર્મ મોક્ષને આપે છે. (૪૩)
વ્યક્રિયા અને ભાવક્રિયાના અંતરનું દૃષ્ટાંત. मेरुस्स सरिसवस्स य, जत्तियमित्तं तु अंतरं होई । दव्वत्थयभावत्थय-अंतरमिह तत्तिय नेयं ॥४४ ॥
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૭
અર્થ :- મેરૂપ ત અને સરસવમાં જેટલું અંતર છે, તેટલું અંતર દ્રવ્યધર્મ અને ભાવધર્મમાં જાણવું. (૪૪)
દ્રવ્યંધ અને ભાવધનું ઉત્કૃષ્ટ ફળ. उक्कोसं दव्वत्थय - आराहओ जाव अच्चुअ जाई । भावत्थण पावर अतोमुहुत्तेण निव्वाणं ||४५॥
અર્થ :- દ્રવ્યસ્તવના આરાધક વધારેમાં વધારે અચ્યુત નામે બારમા દેવલે૪ સુધી જાય છે અને ભાવસ્તવના આરાધક અંતર્મુહૂતમાં નિર્વાણને પામે છે. (૪૪)
અહીં દ્રવ્યસ્તવ એટલે દેવપૂજા, દાન વગેરે શ્રાવકધર્મ અને ભાવસ્તવ એટલે સાધુધમ સમજવા, હું તા મિથ્યાત્વી જીવ દ્રવ્ય સાધુ ક્રિયાથી નવમા ત્રૈવેયક સુધી જાય એમ કહેલું છે તે અસ‘ગત થાય. (૪૫) કેવા ગચ્છ ત્યાગ કરવા ચેાગ્ય છે? जत्थ य मुणिणो कयवि-कयाइ कुत्र्वंति निञ्चपन्भट्टा | तं गच्छं गुणसायर!, विसंव दूरं परिहरिज्जा ॥ ४६ ॥ जत्थ य अज्जालद्धं, पडिग्गहमाईय विविहमुवगरणं । पडिभुंजह साहूहि तं गोयम ! केरिसं गच्छं ॥४७॥ जहि नत्थि सारणा वा - रणाय पडिचोयणा य गच्छंमि । सो य अगच्छो गच्छो, संजमकामीहिं मुत्तन्वो ॥४८॥
અ :- જે ગચ્છમાં નિત્ય આચારથી ભ્રષ્ટ એવા મુનિએ ક્રયવિક્રયાદિ કરે છે, તે ગચ્છને હું ગુણસાગર! (ગુણના અર્થી હે જીવ!) વિષની પેઠે તારે દૂર ત્યજી દેવા જોઇએ. (૪૬)
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
વળી જે ગચ્છમાં સાધુએ સાધ્વીએ લાવેલાં (વહેારેલાં) વસ્ત્ર, પાત્રાદ્ધિ ઉપકરણા વાપરે છે, હે ગૌતમ ! તે ગચ્છ કેવા ? અર્થાત તેને ગચ્છ કહેવાય જ નહિ, (૪૭)
તથા જે ગચ્છમાં ગચ્છાધિપતિ તરફથી, કરણીય કરવાનું ભૂલી જનારને સ્મૃતિ (યાદ) આપવા રૂપ સારણા, અકરણીય કરતા હોય તેને નિષેધ કરવારૂપ વારણા, કરવા ચેાગ્ય સંચમના ચેાગોમાં પ્રેરણા આપવારૂપ ચાયણા, અને વારંવાર પ્રેરણા કરવારૂપ પચિાયા કરવામાં આવતી નથી, તે ગચ્છને ( ગચ્છનું કાય કરતા નહિ હોવાથી) અગચ્છ સમજી સંયમના અર્થી સાધુએ છેાડી દેવા જોઇએ. અન્ય સારા ગચ્છને આશ્રય લેવા જોઇએ. (૪૮) ગચ્છવાસની ઉપેક્ષા કરવાનુ અને પાળવાનું ફળ. गच्छं तु उवेहंतो, कुव्व दीहं भवे विहीए उ । पालतो पुण सिज्झइ, तहअभवे भगवई सिद्धं ॥ ४९ ॥
અર્થ - ગચ્છવાસની ઉપેક્ષા કરનારા ( એકલ વિહારી ) સંસારને વધારે છે, અને શાસ્ત્રમાં જણાવેલા વિધિ પ્રમાણે ( જે અન્ય ગચ્છને સ્વીકારીને પણ ગચ્છવાસનું) પાલન કરે તે ત્રીજે ભવે સિદ્ધિને પામે છે, એમ શ્રી ભગવતીસૂત્રમાં સિદ્ધ કર્યુ* છે (૪૯)
ગચ્છ કાને કહેવાય ?
जत्थ हिरन्नसुवनं, हत्थेण पराणगं पिनो छिप्पे । જાળસમપિ(હિ) િટુ, ગોયમ ! વચ્છે તય મળિો ના
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૯
पुढविदगअगणिमारुअ-वणप्फइ तह तसाण विविहाणं । मरणते वि न पीडा, कीरइ मणसा तय गच्छं ॥५१॥ मूलगुणेहि विमुक्कं, बहुगुणकलियंपि लद्धिसंपन्न । उत्तमकुले वि जायं, निद्धाडिजइ तयं गच्छं ॥५२॥ जत्थ य उसहादीणं, तित्थयराणं सुरिंदमहियाणं । कम्मट्ठविमुक्काणं, आणं न खलिज्जइ स गच्छो ॥५३॥ जत्थ य अज्जाहि समं, थेरावि न उल्लवति गयदसणा । न य झायति त्थीणं, अंगोवंगाइ तं गच्छं ॥५४॥
અથ – જે ગચ્છમાં મુનિઓ પારકાના સેનાને કે ઘરેણને (ધન-રોકડને) તેઓ કઈ પણ કારણે સમર્પણ કરે કે ભેટ કરે, તે પણ (તેને લેવું તે દૂર રહ્યું) હાથથી સ્પર્શ માત્ર પણ કરતા નથી, હે ગૌતમ! તેવા ગચ્છને સુગચ્છ કહ્યો છે. (૫૦)
જે ગચ્છના મુનિએ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને વિવિધ પ્રકારના ત્રસકાય જીવોને મરણોતે પણ મનથીય પીડા કરવાનો વિચાર સરખે પણ કરતા નથી, એવા ગચ્છને ગચ્છ કહે. (૫૧) - જે ગચ્છમાં કઈ સાધુ બીજા ઘણા ગુણોથી યુક્ત હોય, અનેક પ્રકારની લબ્ધિઓવાળો હોય, અને ઉત્તમ કુળમાં જન્મેલ હેય, તથાપિ (ચરણ સિત્તરી રૂ૫) મૂળ ગુણેથી તે ભ્રષ્ટ હોય, તે તેવાને પણ જે ગચ્છ બહાર કરે, કાઢી મૂકે તે ગ૭ને ગ૭ જાણો. (૫૨) .
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
જે ગ૭માં આઠ કર્મોથી મુક્ત અને ઈન્દ્રોથી પૂજાએલા એવા શ્રી ઋષભાદિક તીર્થકરોની આજ્ઞા અખંડ પળાય છે, ખૂલના પામતી નથી, તે ગ૭ને ગચ્છ જાણ. (૫૩)
જે ગચ્છમાં જેના દાંત પણ પડી ગયા હોય તેવા સ્થવિર ઘરડા સાધુ પણુ, સાધ્વીની સાથે વાત કરતા નથી અને ગૃહસ્થની સ્ત્રીઓ સાથે આહાર વહેરવા વગેરે કારણે બેલવાના પ્રસંગે તેના અંગે પાંગ વગેરે અવયવને જેતા નથી, નીચી દૃષ્ટિ રાખે છે, તેને ગચ્છ કહીએ. (૫૪). સાધુને સાધ્વીને પરિચય તજવા ઉપદેશ આપે છે. वज्जेइ अप्पमत्तो, अज्जासंसग्गि अग्गिविससरिसी। अज्जाणुचरो साहू, लहइ अकित्ती खु अचिरेणं ॥५५।।
અર્થ - ઉત્તમ સાધુએ અગ્નિ અને ઝેરના સંસર્ગ જે સાવીને સંસર્ગ (પરિચય) અપ્રમત્ત થઈને તજ જોઈએ, ભૂલથી પણ ન કરવું જોઈએ. (કારણકે) સાવીને પરિચય કરનાર સાધુ (ત્રતથી ભ્રષ્ટ ન થાય તોય) અલ્પકાળમાં જ અપયશને (તે) પામે જ છે. (૫૫)
બ્રહ્મચર્યને મહિમા. जो देइ कणयकोडिं, अह्वा कारेइ कणयजिण भवणं । तस्स न तत्तिय पुन, जत्तिय बंभव्यए धरिए ॥५६॥
અર્થ - જે કઈ મનુષ્ય સુવર્ણની કેટિ, અર્થાત્ કોડે રૂપિયાની કિંમતનું સુવર્ણ યાચકોને દાનમાં આપે, અથવા સેનાનું જિનમંદિર કરાવે, તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મચર્યવ્રત ધારણ કરવાથી થાય છે. (૫૬)
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૧
सीलं कुलआहरणं, सीलं रूवं च उत्तमं होइ । सीलं चिय पंडित, सीलं चिय निरुवमं धम्मं ॥ ५७ ॥
અર્થ :- શીયળ ( બ્રહ્મચર્ય' ) એ કુળવાનનું (કુળનું) આભરણુ છે, શીયળ જ ઉત્તમ રૂપ છે, શીયળ જ સાચું પાંડિત્ય છે અને શીયળ જ નિરૂપમ ધર્મ છે. (૫૭)
કુમિત્રનેા સ`ગ વવાના ઉપદેશ. वरं वोही वरं मच्चू, वरं दारिदसंगमो | वरं अरण्णवासो अ, मा कुमित्ताण संगमो ||५८ || अगीयत्थकुसीलेहि, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गस्सिमे विग्धं, पहंमी तेणगे जहा ॥ ५९ ॥
અર્થ :– વ્યાધિ, મૃત્યુ અને દરિદ્રતાના સંગમ થવે તેમજ (૨૩માં કે) જ*ગલમાં વાસ કરવા એ શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રની સંગતિ કરવી તે સારી નથી, અર્થાત્ કુમિત્રની સંગતિના પ્રસંગ આવે તે જ'ગલમાં ચાલ્યા જવું વગેરે પણ સારું છે. (૫૮)
તે રીતે અગીતા અને કુશીલિયા સાધુના સંગ ત્રિવિધ કરીને તજી દેવા, કેમકે જેમ રસ્તામાં ચાર વિજ્ઞ કરે, ધન લૂ'ટી લે તેમ તેઓ મેક્ષમામાં વિન્ન કરનાર છે. (૫૯)
અગીતા
અને કુશીલિયાનુ` સુખ ન જોવુ’.
''
उम्मग्गदेसणाए, चरणं नासंति जिणवरिंदाणं । वावन्नदंसणा खलु न हु लग्भा तारिसा दद ||६०||
Page #31
--------------------------------------------------------------------------
________________
અર્થ – ઉન્માર્ગની દેશના દેવાથી નિશ્ચયે નાશ પામ્યું છે સમક્તિ જેએનું એવા (અજ્ઞાની અને અસદાચારી) સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા ચારિત્રને નાશ કરે છે, માટે તેવાઓનું દર્શન પણ કરવું એગ્ય નથી. (૬૦)
તેવાઓને બેધિ દુલભ હોય છે. परिवारपूअहेऊ, ओसन्नाणं च आणुवित्तीए । चरणकरणं निगृहई, तं दुल्लहबोहिअं जाण ॥६१॥
અર્થ - શિષ્ય પરિવારના લેભથી, માન-પૂજા મેળવવા માટે, અને અવસન્ન (ચારિત્રમાં શિથિલ) સાધુને અનુસરવા માટે જે પોતાના મૂળગુણ ઉત્તર ગુણરૂપ ચારિત્રને છુપાવે છે (દૂષિત કરે છે), તે સાધુને દુર્લભધિ સમજ. અર્થાત્ તેને સમતિ પણ દુર્લભ થાય છે. (૬૧)
ઓસન્નાની નિશ્રાએ ચાલવાથી સારા મુનિમાં પણ દે આવે છે. अबस्स य निवस्स य, दुण्डंपि समागयाई मूलाई। संसग्गेण विणट्ठो, अबो निबत्तण पत्तो ॥२॥
અર્થ - આંબાનાં અને લીમડાનાં, બંનેનાં મૂળ જમીનમાં એકઠાં થયાં, તેમાં લીમડાના સંસર્ગથી વિનષ્ટ થયેલે આંબે લીમડાપણાને પામે. અર્થાત્ દુર્જનની સેબતથી પ્રાયઃ સજજન દુર્જન થઈ જાય છે. (૬૨)
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૩ બીજા દૃષ્ટાંતથી એ વાત સમજાવે છે. पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होई । इय दंसणा सुविहिआ, मज्झि वसंता कुसीलाणं ॥६३।।
અથ - ચંડાળના કુળને વિષે વસનારે શકુનીપારક (સ્નાન, સંધ્યા, પૂજા, હેમ, જાપ અને તર્પણ એ ષટકર્મને જાણકાર બ્રાહ્મણ) પણ નિંદાનું પાત્ર થાય છે. એ દષ્ટાંતથી સુવિહિત સદાચારી મુનિ પણ કુશીલિયાની ભેગા રહેવાથી નિંદા પામે છે. (૬૩)
ઉત્તમની સંગતિથી થતો લાભ. उत्तमजणसंसग्गी, सीलदरिदपि कुणई सीलड्ढं । जह मेरुगिरिविलग्गं, तणपि कणगत्तणमुवेई ॥६४॥
અર્થ - જેમ મેરૂપર્વત ઉપર ઊગેલું તૃણ પણ સુવર્ણપણાને પામે છે, તેમ ઉત્તમ જનની સંગતિ સદાચાર રહિત પુરુષને પણ સદાચારી બનાવે છે. (૬૪) કુસંસર્ગથી મિથ્યાત્વી બનવાને સંભવ જણાવીને
- મિથ્યાત્વ કેવું દુષ્ટ છે તે કહે છે. नवि तं करेइ अग्गी, नेव विसं नेव किड्सप्पो अ। जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥६५।।
અર્થ: – તીવ્ર મિથ્યાત્વ, જીવને જેટલું મહાન દેષ (દુઃખી કરે છે, તેટલે દેષ (દુઃખ) અગ્નિ, વિષ અને કાળો સર્પ પણ કરતો નથી. (૬૫)
Page #33
--------------------------------------------------------------------------
________________
२४ એક મિથ્યાત્વ છતે બીજુ સવ નિરર્થક છે. कटुं करेमि अप्पं, दमेसि अत्थं चएसि धम्मत्थं । इकं न चएसि मिच्छत्त-विसलवं जेण बुड्डिहिसि । ६६॥
અર્થ:- હે જીવ તું કાયાથી કષ્ટ કરે છે, આત્માને (મનને) દમે છે અને ધર્મને અર્થે દ્રવ્યને પણ ખચે છે, છતાં ઝેરના બિંદુ જેવા એક મિથ્યાત્વને તજ નથી તેથી સંસાર સમુદ્રમાં ડૂબીશ. (૬૬)
યતનાની પ્રાધાન્યતા. जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । तववुडिठकरी जयणा, एगतसुहावहा जयणा ॥६७॥
અથ:- જયણાથી ધર્મ પ્રગટે છે માટે તે ધર્મની માતા છે, જયણાથી ધર્મની રક્ષા થાય છે, માટે તે ધર્મનું પાલન કરનારી છે. જયણાથી ઘમ વધે છે, માટે તે તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી પણ જયણું છે. અર્થાત્ જયણાથી બધાં સુખે પ્રગટે છે. (૬૭)
કષાયની દુષ્ટતા. जं अन्जिअं चरितं, देसूणाए वि पुचकोर्ड ए । तं पि हु कसायमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥६८॥
અર્થ - દેશે ઉણા પૂર્વ ક્રિોડ વર્ષો સુધી પણ કટે કરીને જે ચારિત્ર ગુણ ઉપાર્જન કર્યો હોય, તેને માત્ર એક મુહૂર્તમાં કષાયને વશ થયેલે મનુષ્ય એક સાથે હારી જાય છે. (૬૮)
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૫
ચારે કષાયની દુષ્ટતાનું વર્ણન कोहो पीई पणासेई, माणो विणयनासणो । मोया मित्ताणि नासेइ, लोहो सबविणासणो ॥६९।।
અર્થ - ક્રોધ પ્રીતિને (સંપ ) નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે. માયા મિત્રોનો નાશ કરે છે, અને લેભ સર્વને વિનાશ કરે છે. (૬૯)
ક્ષમાનું સ્વરૂપ. खती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइं ॥७॥
અર્થ - ક્ષમા સુખેનું મૂલ છે, ધર્મનું મૂલ પણ ઉત્તમ એવી ક્ષમા છે. મહાવિદ્યાની પેઠે ક્ષમા સર્વ દુઃખનું હરણ કરે છે અર્થાત્ બધી વિદ્યાઓ સાધવા કરતાં એક ક્ષમાની સાધના જ વધારે હિતકારી છે. (૭૦)
- પાપસાધુ કેને કહેવાય? सयं गेहं परिचज्ज, परगेहं च वावडे । निमित्तेण य ववहरई, पावसमणु त्ति वुचई ॥७१॥ दुद्धदहीविगईओ, आहारेई अभिक्खणं । न करेई तवोकम्म, पावसमणु त्ति वुचई ॥७२॥
અથ – જે પિતાના ઘરને ત્યાગ કરીને પરઘરને જોયા કરે છે, પરનાં (શ્રાવકેન) ઘરનું મમત્વ કરે છે
Page #35
--------------------------------------------------------------------------
________________
અને નિમિત્ત (ભૂત-ભવિષ્ય) કહીને જીવે છે, તે પાપ સાધુ કહેવાય છે. (૭૧)
વળી દૂધ, દહીં અને વૃતાદિક વિગઈઓને જે નિષ્કારણ વારંવાર વાપરે અને તપકર્મ (સાધુતાની સાધના) ન કરે, તેને પાપશ્રમણ કહેવામાં આવે છે. (૭૨)
પાંચ પ્રમાદનાં નામે તથા તેનું ફળ. मजं विसयकसाया, निदा विकहा य पंचमी भणिया। ए ए पंच पमाया, जीवं पाडेंति संसारे ॥७३॥
અર્થ - સુરાપાન અથવા આઠ પ્રકારનો મદ, વિષયેનું સેવન, કષાયે, નિદ્રા અને પાંચમી વિકથા એ પાંચ પ્રમાદે જીવને સંસારને વિષે ડૂબાડે છે. (૭૩) .
નિદ્રાથી થતી હાનિ. जइ चउदसपुव्वधरो, वसई निगोएसुऽणतयं कालं । निद्दापमायवसओ, ता होहिसि कह तुम जीव ! ॥७४॥
અથ - જો એક નિદ્રારૂપ પ્રમાદના વશથી ચૌદ પૂર્વધર જેવા પણ નિદને વિષે અનંત કાળ રહે છે, તે હે જીવ! તારું શું થશે? અર્થાત્ તું જે પ્રમાદને વશ પડ્યો તે સંસારથી છૂટી શકીશ નહિ. (૭૪)
જ્ઞાન અને ક્રિયાની સાપેક્ષતા ઢાં ના શિયાળું, સૂવા વત્રાનો વિચાર पासंतो पंगुलो दडढो, धावमाणो अ अंधओ ॥७५।।
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૭
',
संजोगसिद्धिइ फलं वयंति, न हु एगचकेण रहो पयाई । अंधोय पंगू वणे समिच्चा, ते संप (डा) उत्ता नगरं पविट्ठा ॥७६॥ અર્થ :–ક્રિયાહીન જે જ્ઞાન છે તે નિષ્ફળ છે અને અજ્ઞાનપણાથી કરેલી ક્રિયા પણ નિષ્ફળ છે. અર્થાત્ જ્ઞાનવડે શુભાશુભ-કૃત્યાકૃત્ય ભાવા જાણે છે, પરંતુ જો શુભક્રિયા કરતા નથી, અથવા ક્રિયા કરવા છતાં તેનું રહસ્ય સમજતા નથી તે। તેથી કાંઇ પણ સિદ્ધિ થતી નથી. અહીં દૃષ્ટાંત કહે છે કે વનમાં દાવાનળ ઢેખવા છતાં પાંગળા નહિ ચાલવાથી દાઝયો, અને દોડવા છતાં આંધળા નહિ દેખવાથી દાઝયો. (૭૫)
પંડિત પુરુષા જ્ઞાન અને ક્રિયાના સંચેાગથી કાર્યની સિદ્ધિ માને છે, એટલે અહીં પણ જ્ઞાનપૂવ કની ક્રિયાવડે જ મુક્તિરૂપ ફૂલની પ્રાપ્તિ થાય છે, કારણ કે રથ એક પેડે કરીને ચાલતા નથી, પણ એ પૈડાવડે જ ચાલી શકે છે. અહીં દૃષ્ટાંત કહે છે. આંધળા અને પાંગળા વનને વિષે પરસ્પર સહાયક બનીને નાઠા, તેથી નગરમાં પહોંચ્યા અર્થાત્ આંધળાયે પાંગળાને ઉપાડ્યો અને પાંગળાએ આંધળાને રસ્તા સમજાવ્યા, એમ બંને દાવાનળથી ખચ્યા. (૭૬)
ચારિત્ર વગરનુ`. ઘણું પણ ' જ્ઞાન નકામુ' છે. सुबहुपि सुअमहीअ, किं काही चरणविप्पहीणस्स । अधस्स जह पलित्ता, दिवसयसहस्सकोडीओ ॥७७॥
અર્થ :-જેમ સળગાવેલા ક્રોડા દીવાએ પણ અંધને કાંઇ પ્રકાશ આપી શતા નથી, તેમ ચારિત્ર રહિત આત્માને
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
તેણે ઘણું ઘણું જ્ઞાન મેળવ્યું હોય, તે પણ તે કંઈ પણ (લાભ) કરી શકતું નથી. (૭૭) સદાચારીને થોડું પણ જ્ઞાન ઘણે ઉપકાર કરે છે. अप्पपि सुअमहीअं, पयासग होई चरणजुत्तस्स । इक्कोवि जह पईवो, सचक्खुअस्स पयासेई ॥७८।।
અર્થ :-જેમ દેખતા મનુષ્યને માત્ર એક દીપક પણ પ્રકાશ આપે છે, તેમ ચારિત્રયુક્ત પુરુષને થડે પણ શ્રુતાભ્યાસ આત્મામાં પ્રકાશ કરે છે. (૭૮)
શ્રાવકની અગિયાર પડિમાઓનાં નામ. दसण वय सामाइय, पोसह पडिमा अबंभ सञ्चित्ते । आरंभ पेस उद्दिटु-वज्जए समणभूए अ ॥७९॥
અર્થ -૧. સમકિતપ્રતિમા, ૨. વ્રતપ્રતિમા, ૩. સામાયિકપ્રતિમા, ૪. પૌષધપ્રતિમા, ૫. કાયોત્સર્ગપ્રતિમા, ૬. અબ્રહ્મવર્જનપ્રતિમા, ૭. સચિત્તવર્જનપ્રતિમા, ૮. આરંભવર્જનપ્રતિમા, ૯. પ્રેગ્યવર્જનપ્રતિમા, ૧૦. ઉદ્દિષ્ટવર્જનપ્રતિમા અને ૧૧. શ્રમણભૂતપ્રતિમા. એમ ઉત્તમ શ્રાવકને એ અગિયાર પડિમાએ (અભિગ્રહ) કહેલા છે. (૭૯)
શ્રાવક કોને કહેવાય ? संपत्तदंसणाई, पईदियह जइजणाओ निसुणेई । सामायारिं परमं, जो खलु तं सावगं विति ॥८॥
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૯
અર્થ -પ્રાપ્ત કર્યું છે સમતિ વગેરે જેણે એ, અથવા સંપૂર્ણ થઈ છે ઉપર જણાવી તે સમતિ વગેરે પ્રતિમાઓ જેને એવો, તથા પ્રતિદિવસ મુનિઓની પાસે શ્રેષ્ઠ એવું સદાચારનું સ્વરૂપ જે સાંભળતા હય, સમજતો હોય, નિશ્ચય તે પુરુષને ભગવંત “શ્રાવક કહે છે. (૮૦)
ચારિત્ર વગરનું જ્ઞાન ભારભૂત છે. जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, भारस्स भागी न हु सुग्गईए ।८१॥
અથ:-ચંદનનાં લાકડાંને ઉપાડનાર ગધેડે તેની સુગંધનો સ્વાદ લઈ શકતે નથી, માત્ર ભાર ઉપાડે છે, તેમ ચારિત્ર વિનાને પુરુષ જ્ઞાની છતાં (જ્ઞાનના ફળરૂપ) સદ્દગતિને પામી શકતા નથી. અર્થાત તેનું જ્ઞાન માત્ર ભારભૂત છે-નિષ્ફળ છે. (૮૧)
સ્ત્રીસેવનથી કેટલી હિંસાને સંભવ છે. तहिं पंचिंदिआ जीवा, इत्थीजोणीनिवासिणो। મજુવાળ નવરવા, સજે પાણે વહી રા. इत्थीणं जोणीसु, हवंति बेइंदिया य जे जीवा । इक्को य दुन्नि तिनिवि, लक्खपुहुत्तं तु उक्कोसं ॥३॥ पुरिसेण सहगयाए, तेसि जीवाण होइ उद्दवणं । वेणुअदिलुतेणं, तत्ताइ(य)सिलागनाएणं ॥८४॥
Page #39
--------------------------------------------------------------------------
________________
30
અર્થ :-સ્ત્રીઓની ચેનિમાં નવ લાખ પૉંચેન્દ્રિય ( ગર્ભ જ ) મનુષ્ય જીવા ઉપજે છે, તેઓને કેવલજ્ઞાની જ્ઞાનથી દેખી શકે છે. અર્થાત્ છદ્મસ્થ તેને જોઇ શકે નહિ તેવા હોય છે. (૮૨)
વળી એની ચેાનિને વિષે જે એઇન્દ્રિય જીવા ઉપજે છે, તે જઘન્યથી એક, બે, ત્રણ, અથવા ઉત્કૃષ્ટથી એ લાખથી નવ લાખ પણ હોય છે. (૮૩)
જેમ (રૂથી ભરેલી) ભુંગળીમાં તપાવેલી (લાખ’ડની) સળી નાખતાં જ બધું રૂ મળી જાય, તેમ સ્ત્રીના પુરુષની સાથે સંયેાગ થવાથી તે (૮૨-૮૩ ગાથામાં જણાવેલા ) સર્વજીવાના નાશ થાય છે. (૮૪)
સ’મૂર્છિમ જીવા કેટલા હોય ?
इत्थीण जोणिमज्झे, गन्भगयाईं हवंति जे जीवा । उपजेति चयंति य, समुच्छिमा असंख्या भणिया ||८५ || અ:–સ્રીની યાનિને વિષે ગર્ભાશયમાં જે સંમૂર્ણિમ જીવા હોય છે તે (અંતર્મુહૂંત માં) અસંખ્યાતા ઉપજે છે અને મરે છે. (૮૫) મૈથુનમાં થતી જીવહિંસા જિનેશ્વરદેવાએ કહેલી છે. मेहुणसनारूढो, नवलक्ख हs सुहुमजीवाणं । तित्थयरेण भणिय, सद्दहियवं पयतेणं ॥ ८६ ॥
ક
અથ :-મૈથુનસ'જ્ઞાને વિષે આરૂઢ થએલા મનુષ્ય નવલાખ સૂક્ષ્મ જીવાને (મનુષ્યોને) હણે છે, એ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે તે શ્રદ્ધાથી માન્ય કરવું. (૮૬)
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૧
નોંધ –શાસ્ત્રમાં કહેલું છે કે-એક જ વખતના મૈથુન સેવનથી સ્ત્રીની યોનિમાં નવલાખ ગર્ભજ અને અસંખ્યાતા સંમઇિમ મનુષ્યો તથા લાખ બેઈન્દ્રિય જીવો ઊપજે છે, તેમાંથી એક યા બે ગર્ભ જ મનુષ્ય ગર્ભરૂપે કોઈ વખત જ જીવતા રહી જન્મ લઈ શકે છે, બાકીના બધા ગર્ભ જ સંમૂછિમ મનુષ્ય તથા બેઈન્દ્રિય જીવોને નાશ થાય છે.
શ્રી પન્નવણુસૂત્રની સાક્ષી. असंखया थीनरमेहुणाओ, मुच्छंति पंचिदिय माणुसाओ। निसेसअंगाणविभत्तिचंगे, भणई जिणो पनवणाउवंगे ॥८७॥
અથ–સ્ત્રી અને પુરુષના એક વખતના સંગથી અસંખ્યાતા સંમૂછિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. એમ સર્વ અંગસૂત્રોના અર્થનું જેમાં વિવરણ છે તે ઉત્તમ શ્રી પન્નવણું ઉપાંગને વિષે શ્રીજિનેશ્વર ભગવંતે કહ્યું છે. (૮૭) દારૂ, મધ, માંસ અને માખણ એ ચારમાં
ઉત્પન્ન થતા જીનું વર્ણન. मजे महुंमि मंसंमि, नवणीयंमि चउत्थए । उप्पजति असंखा, तव्वना तत्थ जंतुणो ॥८॥
અથ - મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેના વર્ણ સરખા વર્ણ (રંગ) ના અસંખ્ય જતુઓ ઉત્પન્ન થાય છે. (૮૮)
નોંધ:-વર્તમાનમાં માખણ તથા બેરાત્રિ ઉપરના દહીંમાં પ્રત્યક્ષ ઘણુ જ છે હોય છે, એમ યંત્ર (માઈ ક્રોસ્કોપ)થી પણ પુરવાર થયું છે..
Page #41
--------------------------------------------------------------------------
________________
૩ર
માંસની દરેક અવસ્થામાં જીવાની સતત ઉત્પત્તિ થાય છે.
आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ अ निगोअ जीवाणं ||८५ ||
અર્થ :-કાચા, પકાવેલા, કે પકાવાતા ( રંધાતા ) માંસના ટુકડાઓમાં સતત નિગેાદ ( અન'તકાય) જીવાની ઉત્પત્તિ થાય છે, એમ કહેલું છે. (૮૯)
નાંધ:-પાણીમાં લીલ, ૩ પાપડમાં ફુગની માફક માંસમાં તુરત જ તદ્દ† નિગેાદ (અનંતકાય) ઉત્પન્ન થાય છે, તે કાચુ· હોય કે રંધાયેલું હેાય પણ જીવાની ઉત્પત્તિ ચાલુ જ રહે છે. તે સિવાય તેના રસથી ઉત્પન્ન થતા ખીજા ત્રસવા પણ તેમાં હેાય છે, એમ અન તકાય અને અતિસૂક્ષ્મ ત્રસજીવેાથી માંસ ભરપૂર હેાય છે.
વ્રત ( પ્રતિજ્ઞા ) ભાંગવાથી કેટલું માટું પાપ બધાય છે. आजम्मं जं पाव, बंधई मिच्छत्तसंजुओ कोई । वयभंग काउमणो, बंधइ तं चैव अट्ठगुणं ॥९०॥
અર્થ :- કોઈ મિથ્યાત્વી જીવ જન્મથી આર્ભીને મરણ પ ́ત જેટલું પાપ બાંધે છે, તે કરતાં આઠગણું પાપ વ્રત ભંગ કરવાની ઇચ્છા કરનાર સાધુ ખાંધે છે. (૯૦)
સાધુને બ્રહ્મચર્યના ખંડનથી કેટલું પાપ લાગે ? सयसहस्साण नारीणं, पिंट्टं फाडे निग्विणो । सत्तमासिए गन्भे, तप्फडते निकंत ॥ ९१ ॥
Page #42
--------------------------------------------------------------------------
________________
33
तं तस्स जत्तियं पावं, तं नवगुणियमेलियं हुज्जा । ए गित्थियजोगेणं, साहू बंधिज्ज मेहूणओ ॥९२॥ અથ:-નિ યતાથી એક લાખ ગર્ભ વતી એનાં પેટ ફાડનારા નિર્દય મનુષ્ય તેમાંથી નીકળેલા તે સાતઆઠ મહિનાના તડડતા ગર્ભોના નાશ કરે. (૯૧)
તેનું તેને જેટલું પાપ લાગે તેને નવગણું કરીને તેની સાથે મેળવતાં ( અર્થાત્ દશગણુ ) જેટલું થાય તેટલું પાપ એક સ્ત્રીના સંચેાગથી મૈથુન દ્વારા સાધુ માંધે. (૯૨)
કેવા ગુરુ પાસે સમકિત-વ્રત” વગેરે ધ, કે પ્રાયશ્ચિત્ત વગેરે ગ્રહણ કરવુ.... ? अक्खंडियचारित्तो, वयधारी जो व होइ गिहत्थो । તસ્સ સામે સળ—વયગળ સૌદિર” ૨ ।।
અર્થ :-અખ`ડ ચારિત્રવ ́ત (ગીતા) ગુરુ, અથવા તેવા ગુરુના ચાગ ન મળે તેા વ્રતધારી (તથા શાસ્ત્રોના જાણુ એવા જે ગૃહસ્થ હોય, તેની સમીપે સમતિ તથા વ્રત વગેરે, અને પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું. (૯૩) પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવાનાં ખારીક શરીર. अद्दामलयप्पमाणे, पुढवीकाए हवंति जे जीवा । ते पारेवयमित्ता, जंबूदीवे न मायंति ॥ ९४॥ एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पद्मता । ते जइ सरिसवमित्ता, जंबूदीवे न मायति ॥९५॥
૩
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
बरंटतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा । ते जइ खसखसमित्ता जंबूदीवे न मायंति ॥१६॥ जे लिंबपत्तमित्ता, वाऊकाए हवंति उ जीवा । ते मन्थयलिक्खमित्ता, जंबदीवे न मायति ॥९॥
અથ-લીલા આમળાના પ્રમાણ જેટલા પૃથ્વીકાયના સમૂહમાં જે જીવે રહેલા છે, તે દરેકનું શરીર પારેવા જેવડું થાય તે તે આખા જબૂદ્વીપમાં સમાય નહીં. (૪)
શ્રી જિનેશ્વરોએ પાણીના એક બિંદુમાં જે જી. કહ્યા છે, તે દરેક જે સરસવ જેવડા શરીરવાળા હોય તે જબૂદ્વીપમાં સમાય નહીં (૫)
- બંટીના તાંદળા ( તંદુલ)ના એક દાણુ જેવડા અગ્નિ (તણખા)માં જે અગ્નિકાય જો હોય, તે દરેક જે ખસખસ જેવડા શરીરવાળા થાય તે જંબૂદ્વીપમાં સમાય નહીં. (૬)
લીમડાનું એક પાંદડું જેટલી જગ્યા રોકે તેટલી જગ્યામાં જે વાયુકાય જ હોય તે દરેક માથાની લીખ જેવડા શરીરવાળા થાય તે જંબુદ્વીપમાં સમાય નહીં. (૭) * * શિથિલાચારીઓની સાથે રહેલો ઉત્તમ સાધુ પણ અવંદનીય છે. असुइट्टाणे पडिआ, चंपकमाला न कीरइ सीसे । पासत्थाई ठाणेसु, वट्टमाणो तह अपुज्जो ॥९८॥
- અથ:-અપવિત્ર જગ્યામાં પડેલી ચંપાના પુષ્પોની માળા પણ જેમ મસ્તકે ચઢાવવા ગ્ય નથી, તેમ પાસ
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૫
ત્કાદિક કુસાધુઓની નિશ્રામાં વર્ત-રહેતું એ ઉત્તમ મુનિ પણ અપૂજ્ય છે–પૂજવા ગ્ય નથી. (૯૮)
જ્ઞાનીની આત્મશુદ્ધિ વધુ થાય છે. छठठमदसमदुवालसेहि, मासद्धमासखमणेहिं । इत्तो उ अणेगगुणा, सोही जिमियस्स नाणिस्स ॥९९।। जं अन्नाणी कम्मं, खवेइ बहुआहि वासकोडीहिं । तन्नाणी ति हे गुत्तो, खवेइ उस्सासमित्तेणं ॥१०॥
અર્થ -છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પંદર ઉપવાસ અને માસખમણ જે (આકરે) તપ કરવાથી (અજ્ઞાનીને) જે નિર્જરા–આત્મશુદ્ધિ થાય છે, તેથી અનેકગણી નિર્જર (શુદ્ધિ, વિના ઉપવાસે) જમવા છતાં જ્ઞાની કરી શકે છે. (૯)
કરેડે વર્ષોમાં અજ્ઞાની જેટલાં કર્મોને ખપાવે છે, તેટલાં કર્મોને મન-વચન અને કાયાને વશ કરી ત્રણ ગુણિને પાળનારે જ્ઞાની માત્ર એક શ્વાસે શ્વાસમાં ખપાવે છે. (૧૦૦) દેવદ્રવ્યની મહત્તા અને તેની રક્ષા વગેરેનું ફળ, जिणपवयणवुडिढकरं, पभावगं नाणदंसणगुणाणं । रक्वतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१०॥ जिणपवयणबुढिकर, पभावगं नाणदंसणगुणाणं । भक्खतो जिणदवं, अणंतसंसारिओ होई ॥१०२॥ भक्खेइ जो उवेक्खेइ, जिणदव्यं तु सावओ । पन्नाहीणो भवे जीवो, लिप्पइ पावकम्मुणा ॥१०३।।
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬ અર્થ:-દેવદ્રવ્યથી પ્રતિમાઓ-મંદીરે બનાવી શકાય, તેની સંભાળ-મહાપૂજા-સત્કાર વગેરે કરી શકાય, ત્યાં આવનાર સાધુઓને ઉપદેશ સાંભળી શકાય અને બીજી પણ અનેક પ્રકારની શાસનની ઉન્નતિ થાય, એવા જ્ઞાનદર્શન અને ચારિત્ર રૂપ ગુણની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનારે જીવ તીર્થંકરપણું પામે છે. ભવિષ્યમાં તીર્થકર થાય છે. (૧૦૧).
ઉપર જણાવ્યું તેમ જૈનશાસનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાનાદિ ગુણેની પ્રભાવના કરનારા એવા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારે જીવ અનંતસંસારી થાય છે. અનંતકાળ સંસારનાં દુખેથી પીડાય છે. (૧૨)
જે શ્રાવક ઉપર જણાવ્યું તેવા ઉપકારી દેવદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા તેને નાશ થતું હોય ત્યારે ઉપેક્ષા કરે, તે તે જીવ પ્રજ્ઞા (બુદ્ધિ) હીન થાય અને પાપકર્મોથી લેપાય, ઘણું દુષ્ટ કર્મોને બાંધે. (૧૦)
ચાર મોટાં પાપે અને તેનું ફળ. चेअदब्वविणासे, इसिघाए पवयणस्सउड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१०४॥
અર્થ –ઉપર કહ્યું તે દેવદ્રવ્યને વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી, જેન શાસનને-પ્રવચનને ઉડ્ડાહ (અપકીર્તિ) કરવાથી અને સાદવીના ચતુર્થ વ્રતને (બ્રહ્મચર્યન) ભંગ કરવાથી તે જીવને સમકિતના લાભ (રૂપ વૃક્ષ)ના મૂળમાં અંગારે મૂકાય છે. (૧૦)
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૭ શ્રી જિનેશ્વરની પૂજા કરવાની ભાવનાથી પણ
માટે લાભ છે. सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआपणिहाणेणं, उप्पन्ना तियसलोगंमि ॥१०५।।
અર્થ -એમ સંભળાય છે કે, દરિદ્રી એવી એક સ્ત્રી સિવારના (નગોડના) પુવડે પ્રભુની પૂજા કરવાના પ્રાણધાનથી-એકાગ્રતાથી (પણ) દેવલેકને વિષે ઉત્પન્ન થઈ. (૧૫)
જિનપૂજાના આઠ પ્રકારે. वरगंधपुप्फअक्खय-पईवफलधूवनीरपत्तेहिं । नेविज्जविहाणेण य, जिणप्आ अट्टहा भणिया ॥१०६।।
અર્થ -૧. શ્રેષ્ઠ સુગંધિમાન (વાસ-કસ્તુરી વગેરે) ચૂર્ણ, ૨. સુગંધવાળાં ઉત્તમ જાતિનાં પુષ્પ, ૩. ઉત્તમ જાતિના અક્ષત, ૪. તાજા ઘીને દીપક, ૫ શ્રેષ્ઠ તાજાં ફળે, ૬. દશાંગાદિ ઉત્તમ ધૂપ, ૭. જળથી ભરેલાં પાત્રો ( જળ ભરેલે કુંભ) અને ૮. શ્રેષ્ઠ નૈવેદ્યો, એમ આઠ પ્રકારથી શ્રી જિનપૂજા કહેલી છે. (આ સિવાય પણ પાંચ પ્રકારી, એકવીસ પ્રકારી, સત્તર પ્રકારી વગેરે ઘણી રીતે પૂજાના પ્રકારે કહેલા છે. (૧૬)
શ્રી જિનપૂજનનું ફળ. उवसमइ दूरियवग्गं, हरइ दुहं कुणइ सयलसुक्खाई । चिंताईयपि फलं, साहइ पूआ जिणिदाणं ॥१०७।।
અર્થ-શ્રી જિનેશ્વરની પૂજા, પૂજા કરનારના પાપના સમૂહને નાશ કરે છે, સઘળાં દુખેને હરે છે, સઘળી
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮ જાતિના સુખે આપે છે, અને અંતે ચિતવ્યું પણ ન હોય તેવું સર્વોત્કૃષ્ટ (મોક્ષરૂપી) ફળ આપે છે. (૧૦૭)
જેએ પ્રભુપૂજામાં હિંસા માની નિષેધ કરે છે. તેમને દૃષ્ટાંત પૂર્વક “શ્રાવકને દ્રવ્યપૂજા કરવાથી લાભ થાય છે તે સમજાવે છે. अकसिणपवत्तगाणं, विरयाविरयाण. एस खलू जुत्तो। संसारपयणुकरणे, दव्वत्थए कूवदिद्रुतो ॥१०८॥
અર્થ --સંપૂર્ણ રીતે ધર્મકાર્યવિરતિ નહિ કરી શકનારા એવા જે દેશવિરતિ શ્રાવકે, તેમને સંસાર ટ્રકે કરવાને અર્થે દ્રવ્યપૂજન કરાય છે. તેને અંગે કૂવાનું દષ્ટાંત જાણવું કૂ દતાં થાક, તૃષા અને માટી કાદવ લાગવા છતાં તેમાંથી પાણી નીકળતાં તે બધું દૂર કરી શકાય છે અને પછી હંમેશને લાભ મળે છે, તેમ દ્રવ્યપૂજનમાં જે હિંસાદિ પાપ થાય છે, તે પ્રભુપૂજનથી આત્મામાં પ્રગટ થતા શુભ ભાવથી નાશ પામે છે, ઉપરાંત પૂર્વોપાર્જિત (ગૃહસ્થપણુના આરંભનાં વગેરે) પાપ પણ નાશ પામે છે. અને શુભ (પુન્યાનુબંધી) પુન્યનો સંચય થાય છે. (૧૦૮) _ ગુરુવંદનનું ફળ દષ્ટાંત સાથે, तित्थयरत्तं सम्मत्त-खाइयं सत्तमीइ तईयाए । साहुण वंदणेणं, बद्धं च दसारसीहेणं ॥१०९॥
અથ:- ૧૮૦૦૦ સાધુઓને વિધિપૂર્વક વંદન કરવાથી શ્રીકૃષ્ણ વાસુદેવે તીર્થંકરપણું, ક્ષાયિક સમકિત અને સાતમી નરકના બદલે ત્રીજીના આયુષ્યને બંધ, એ ત્રણ લાભ મેળવ્યા. (૧૦૯)
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૯
છેડા પણ કષાયને વિશ્વાસ ન કરાય. अणथोवं वणथोवं, अग्गीथोवं च कसायथोवं च। न हु भे विससिअव्वं, थोवपि हुतं बहु होई ॥११०॥
અથડ–દેવું થોડું હોય, ત્રણ ડું હેય, અગ્નિ શેડો હોય. અને કષાય થોડો હોય તે પણ હે જીવ! તેને વિશ્વાસ ન કર, કેમકે તે અલ્પ હોય છે તે પણ સહજ નિમિત્ત મળતાં વધી જાય છે. (અને ઘણી હાનિ પહોંચાડે છે.) (૧૧૦)
મિચ્છામિ દુક્કડનું સ્વરૂપ जं दुक्कडंति मिच्छा, तं भुजो कारणं अपूरंतो ।। तिविहेण पडिकतो, तस्स खलु दुकडं मिच्छा ॥१११॥ जं दुक्कडंति मिच्छा, तं चेव निसेवए पुणो पावं । पञ्चक्खमुसाबाई, मायानिअडीपसंगो अ ॥११२॥
અર્થ -જે દુષ્કૃત–પાપને મિથ્યા કરે, નિંદા કરે અને તેનાં કારણોને ફરીને સેવે નહિ, એમ મન-વચન અને કાયાથી તે પાપની આલોચના કરનાર હોય, નિશ્ચયથી તેનું “મિથ્યાદુષ્કૃત” કહેવાય છે. (૧૧૧) - જે દુષ્કતને–પાપને મિથ્યા કરે, તે જ પાપનાં કાર
ને ફરીને સેવે, (તે પાપને પુનઃ કરે), તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને માયાકપટ સેવવાના સ્વભાવવાળે છે. (૧૧૨) :
Page #49
--------------------------------------------------------------------------
________________
અક્ષરાને અ
મિચ્છામિ દુક્કડ' એ છ 'मि'त्ति मिउमद्दवत्ते, 'छ'त्ति उ दोसाण छायणे होई । ‘મિ’ત્તિ ય મેરાફ દિલો, ‘'ત્તિ ઝુંઝામિ ાવાળું ?? 'क'ति कडं मे पावं, 'ड'त्तिय डेवेमि तं उवसमेणं । एसो मिच्छा मिदुक्कडं - पयवखरत्थो समासेणं ॥ ११४॥ |
"
અ:- મિચ્છામિ દુક્કડ' માં મિ' એટલે મૃદુ કાયાથી નમ્ર અને ભાવથી લઘુતા કેળવીને, ‘ છા’ એટલે લાગેલા દાષાનું છાદન કરવા માટે, ત્રીજો અક્ષર ‘મિ એટલે મર્યાદામાં ( ચારિત્રાચારમાં) પુનઃસ્થિર બનીને, ‘દુ’ ’ એટલે મારા (પાપ કરનાર પૂ` પર્યાયરૂપ) આત્માની નિંદા કરવાપૂર્વક ‘ ' એટલ મે‘ કરેલું પાપ, તેને ‘હું’ ’ એટલે ઉપશમ દ્વારા (હવે એવું પાપ નહિ કરવાના નિશ્ચય કરીને ) હું ‘ ડયન ’ ઉલ્લંઘન કરું છું તે પાપથી દૂર થાઉં છું. એમ મિચ્છામિ દુક્કડ' પદનો અથ ટૂંકમાં છ અક્ષરાના અથ થી સમજવા. (૧૧૩–૧૧૪)
6
તીના પ્રકારા.
नामं ठवणा तित्थं, दव्बं तित्थं च भावतित्थं च । इकिकं पि य इत्तो, णेगविहं होइ नायव्वं ॥११५॥
Page #50
--------------------------------------------------------------------------
________________
અર્થ -નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ. એ પ્રમાણે તીર્થના મુખ્ય ચાર ભેદ છે. તે એકેકના પણ અનેક પ્રકારે છે એમ સમજવું. (૧૫)
દ્રવ્યતીર્થની વ્યાખ્યા. दाहोवसमं तहाइ, छेयणं मलप्पवाहणं चेव । तिहि अत्थेहि निउत्तं, तम्हा तं दव्यओतित्थं ॥११६॥
અથડ–દાહને શાન્ત કરે, તૃષાને છેદવી અને મેલને ટાળવે, એ ત્રણ અર્થોથી યુક્ત હોવાથી, અર્થાત્ એ ત્રણ કાર્યો કરનાર હોવાથી તેને “ દ્રવ્યતીર્થ' કહેવાય છે. (૧૧૬)
એ જ અર્થમાં ભાવતીર્થનું સ્વરૂપ, कोहंमि उ निग्गहिए, दाहस्सुवसामणं हवा तित्थं । लोहंमि उ निग्गहिए, तहाए छेयणं होई ॥११७॥ अट्ठविहं कम्मरय, बहुभवेहिं उ संचियं जम्हा । तवसंजमेण धोवइ, तम्हा तं भावओ तित्थं ॥११८॥
અથ -જેનાથી ક્રોધનો નિગ્રહ કરવારૂપ અંતરના દાહને ઉપશમ થાય તે તીર્થ કહેવાય, જેનાથી લોભને નિગ્રહ કરવારૂપ તૃષ્ણાને છેદ થાય તે તીર્થ કહેવાય, અને ઘણું ભનાં એકઠાં કરેલાં આઠ પ્રકારનાં કર્મોરૂપ રજ તપ અને સંયમે કરીને દેવાઈ જાય–દૂર થાય, તેથી તેને ભાવતીર્થ કહીએ. અર્થાત્ જળાશયે દ્રવ્યતીર્થ છે. અને તપ-સંયમરૂપ ધર્મ એ ભાવતીર્થ છે. (૧૧૭–૧૧૮)
Page #51
--------------------------------------------------------------------------
________________
કરે
એ ભાવતીર્થને બીજો પર્યાય. दसणनाणचरित्ते, सुनिउत्तं जिणवरेहिं सव्वेहिं । एएण होइ तित्थं, एसो अन्नोवि पज्जाओ ॥११९॥
અર્થ -સર્વ શ્રી જિનેશ્વરોએ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે તીર્થ ઉથાપેલું છે એ કારણથી તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ તીર્થ કહેવાય, એ તીર્થ શબ્દને બીજે પર્યાય (અર્થ) પણ જાણવા. (૧૧૯)
સમતાને ઉપાય. सव्यो पुवकयाणं, कम्माणं पावए फलविवागं । अवराहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होइ ॥१२०॥ धारिज्जइ इंतो जल-निही वि कल्लोलभिन्नकुलसेलो । न हु अन्नजम्मनिम्मिय, सुहासुहो कम्मपरिणामो ॥१२१॥ अकयं को परिभुंजइ, सकयं नासिज्ज कस्स किर कम्मं । सकयमणुभुजमाणो, कीस जणो दुम्मणो होई ॥१२२॥
અર્થ:-સર્વ લેક (જીવ) પૂર્વભવે કરેલાં કર્મોનાં જ ફળ ભેગવે છે, અપરાધોમાં અને ગુણેમાં ( દુઃખસુખમાં) બીજે તે નિમિત્ત માત્ર જ હોય છે. અર્થાત્ પોતાના કેવા કર્મવિપાક વિના બીજે કંઈ સારું ખોટું કરી શકતું નથી. (૧૨)
પાણીનાં મેટાં મજાથી કાંઠાના પર્વતને પણ જેણે ભેદી નાંખ્યા છે એવા સમુદ્રને સામેથી આવતે રોકી
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૩
શકાય, પણ અન્ય ભવામાં કરેલા શુભાશુભ કર્મના રિણામ ઉદયમાં આવે તેને કદાપિ રોકી ન શકાય. (૧૨૧)
પેતે ન કરેલાં કર્મ કાણુ ભાગવે ? અર્થાત્ ન ભાગવે અને વિના ભેાગવે પેાતે કરેલાં કમ કેાનાં નાશ પામે છે ? અર્થાત્ કોઇના નાશ પામતાં નથી, તેા પછી પેાતાનાં કરેલાં કર્માંને ભેગવતા પ્રાણી શા માટે દુઃખી મનવાળા થાય, દુર્ધ્યાન શા માટે કરે? અર્થાત્ સમતાથી ભાગવતાં છૂટી જવાય છે, અને દુર્ધ્યાનથી નવાં બંધાય છે, એમ કનું સ્વરૂપ સમજીને જીવે સમતા કેળવવા ઉદ્યમ કરવા. (૧૨૨)
એ સમતારૂપ પૌષધનું ફળ.
पोसेर सुहे भावे, असुहाइ खवेइ नत्थि संदेहो । છિદ્ર નયતિથિ., જોસ વિદિત્રવમો થ॥૨૩॥
અર્થ :-(ઉપર જણાવ્યા પ્રમાણે સમતારૂપ) પૌષધ કરવાથી અપ્રમત્ત-અપ્રમાદ્રી એવા જીવ શુભભાવાનું પેાતાના જ્ઞાનાદિ ગુણ્ણાનું પાષણ કરે છે, અશુભનેા ( મહાદ્રિના ) ક્ષય કરે છે અને નરક–તિય‘ચની દુર્ગતિના છેદ કરે છે, ત્યાં ઉપજતા નથી, એમાં સંદેહ નથી. (૧૨૩)
દરેક કાર્યોંમાં વિધિના આદરવાળા પુરુષ ધન્ય છે. પત્રાળ વિધિજ્ઞોનો, વિધિવધવાના સયા થના | વિદ્ઘિમાળા ધના, વિધિવત્રતા ધમા ॥૨॥
Page #53
--------------------------------------------------------------------------
________________
४४ અથ -વિધિને વેગ મહો ધન્ય પુરુષોને થાય છે, વિધિ ન પાળી શકે તે પણ તેને પક્ષ કરનાર પુરુષે પણ સદા ધન્ય છે, પક્ષ ન કરી શકે તે પણ જેના હૃદયમાં વિધિપ્રત્યેનું બહુમાન છે તે પણ ધન્ય છે, અને બહુમાન પણ ન હોય તથાપિ જે વિધિના પક્ષની નિંદા વગેરે કરી તેને વગોવતા નથી–દૂષિત કરતા નથી તે પણ ધન્ય છે (અર્થાત્ અવિધિને પક્ષ છૂટે ત્યારથી જીવને વિકાસ થાય છે) (૧૨૪)
ગ્રંથ ભણવાનું ફળ જણ્વી ઉપસંહાર संवेगमणो संबोह-सत्तरं जो पढेइ भव्यजिवो । सिरिजयसेहरठाणं, सो लहइ नत्थि संदेहो ॥१२५।।
અથ –જેનું મન સંવેગથી રંગાયેલું છે, તે જે ભવ્ય જીવ આ “સંબંધસત્તરી પ્રકરણને ભણે છે, નિઃસંદેહ તે શ્રી જયશેખર (યાં આત્મલક્ષમીને સંપૂર્ણ જય છે તે મેક્ષરૂપી) સ્થાનને પામે છે. અહીં “જયશેખર” શબ્દથી ર્તાએ પિતાના ગુરુનું નામ સૂચવ્યું છે (એમ પૂર્વે અર્થ કરનારાઓનું મન્તવ્ય છે. (૧૨૫)
Page #54
--------------------------------------------------------------------------
________________
अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः ॥
अथ इन्द्रियपराजयशतकं
सुचिय सूरो सो चेव, पंडिओ तं पसंसिमो निच्च । इंदियचोरेहि सया, न लुटि जस्स चरणधणं ॥१॥
અર્થ તે જ સાચે શૂરવીર છે, તે જ ખરે પંડિત છે અને તેની જ અમે નિત્ય પ્રશંસા કરીએ છીએ, કે જેનું ચારિત્રરૂપી ધન ઈન્દ્રિયરૂપી ચોરોએ લૂંટયું નથી. સદા સુરક્ષિત છે. (૧) इंदियचवलतुरंग, दुग्गइमग्गाणुधाबिरे निचं । માવિષમારવો, હંમરું નિવારસીર્દિ #રા
અર્થ-ઈન્દ્રિરૂપી ચપળ ઘોડાઓ નિત્ય દુર્ગતિના માગે છેડનારા છે, સંસારનું સ્વરૂપ જેણે વિચાર્યું છે એ જીવ જિનેશ્વરના વચનરૂપી લગામેથી તે ઈન્દ્રિયેને રોકે છે. અર્થાત્ નિરંકુશ ઈન્દ્રિયે અનેક પાપ કરાવી જીવને સંસારમાં અતીવ દુઃખી કરે છે, એમ સમજી જિનવચનના બળે તેને વિષમાંથી અટકાવવી હિતકર છે. (૨) इदियधुत्ताणमहो, तिलतुसमितपि देसु मा पसरं । जइ दिनो तो नीओ, जत्थ खणो वरिसकोडिसमो ॥३॥
Page #55
--------------------------------------------------------------------------
________________
४६
અથડ-અરે હે જીવ! ઈન્દ્રિરૂપી ધુતારાઓને તું તલમાત્ર-તુષમાત્ર પણ સ્થાન આપીશ નહિ, વિશ્વાસ રાખીશ નહિ,) જે સ્થાન આપ્યું (વિશ્વાસ રાખે) તે સમજવું કે જયાં એક ક્ષણ કરડવર્ષો જેટલી છે, (ક્ષણમાત્રનું દુઃખ પણ જ્યાં કોડવર્ષોના દુઃખ જેટલું તીવ્ર છે.) ત્યાં (નરક-નિગદ વગેરે દુતિમાં) તુર્ત પહોંચી ગયે. અર્થાત્ ઈન્દ્રિયે દુર્ગતિમાં જ ખેંચી જશે. (૩) अजिईदिएहि चरणं, कटुं व घुणेहि कीरइ असारं । तो धम्मत्थीहि दहें, जइयव्वं इंदियजयंमि ॥४॥
અર્થ -ઘુણ નામના ( લાકડામાં ઉત્પન્ન થતા) કીડાઓ જેમ લાકડાને અંદરથી છેતરીને અસાર ખાં જેવું (નકામું) કરી દે છે તેમ ઈદ્ધિને વશ થયેલા જીના ચારિત્રને ઇન્દ્રિયે અસાર (નિષ્ફળ) કરે છે. માટે ધર્માર્થી જીવોએ ઇદ્રિને જીતવામાં સખ્ત ઉદ્યમ કરે, અલ્પ માત્ર પણ ઇન્દ્રિયને વશ ન થવું. (૪) जह कागिणीइ हेडं, कोडिं रयणाण हारए कोइ । . तह तुच्छविमयगिद्धा, जीवा हारंति सिद्धिसुहं ॥५॥
અથ -જેમ કે ઈ મૂખ એક કાકિણી (રૂપિયાને ૮૦મા ભાગ-સવા કડા) માટે કરોડ રત્નો હારી જાય, તેમ અતિતુચ્છ એવા (ઇનિદ્રના) વિષયમાં આસક્ત થયેલા છે મેક્ષના અનંત-અખંડ સુખને હારી જાય છે. (૫)
Page #56
--------------------------------------------------------------------------
________________
तिलमित्तं विसयसुहं, दुहं च गिरिरायसिंगतुंगयरं । भवकोडीहिं न निहइ, जं जाणसु तं करिज्जासु ॥६।।
અથ:-ઈન્દ્રિયેના વિષયનું સુખ તે એક તલ માત્ર છે, અને બદલામાં દુઃખ મેરૂ પર્વતના શિખર જેટલું ઊંચું છે, (અર્થાત્ તલમાત્ર વિષયસુખ ભેગવવાને પરિણામે દુઃખને લાખ જેજન જેવડો માટે ડુંગર ભેગવવાને છે,) કે જે કરોડ ભવ સુધી ભેગવવા છતાં ખૂટે તેમ નથી (એમ લાભ હાનિને વિચાર કરીને) જે તને સારું દેખાય તે કર ! અર્થાત્ હે બુદ્ધિમાન આત્મા! વિચાર કરીને વિષ્યમાં આસક્ત ન થા ! (૬) भुजंता महुरा विवागविरसा किंपागतुल्ला इमे, कच्छुकंडुअणं व दुक्खजणया दाविति बुद्धि सुहे । मज्झण्हे मयतिण्हि अव्व सययं मिच्छाभिसंधिप्पया; भुत्ता दिति कुजम्मजोणिगहण भोगा महावेरिणो ॥७॥
અર્થ:-કિપાકના ફળની જેમ ભેગવતાં મધુર અને પરિણામે દુઃખદાયી એવા વિષયે-ભોગો, “કપિકચ્છ (કુચ) નામની વનસ્પતિ જેમ ખણજ પેદા કરે, તેમ વિષયતૃષ્ણાનું અતીવ દુઃખ પેદા કરનારા હોવા છતાં જીવને “આ વિષય ભેગવવાથી મને સુખ થશે” એવી બુદ્ધિ (ભ્રમ) પેદા કરે છે, વળી મધ્યાહને મૃગલાં રણમાં સૂર્યનાં કિરણથી રેતીને બદલે મિથ્યા પાણી (ઝાંઝવાનાં નીર) દેખે, તેમ ભોગે ભગવ્યા પહેલાં આ ભોગવવાથી ભેગતૃષ્ણાનું દુઃખ મટશે” એ ખોટે ખ્યાલ આપે છે અને એ રીતે
Page #57
--------------------------------------------------------------------------
________________
ઠગાવાથી ભેગવનારા જીવને) ભેગવ્યા પછી મહા વૈરી એવા તે વિષયભેગો દુષ્ટ નિઓમાં જન્મ લેવારૂપ સંસાર અટવીમાં રખડાવે છે. (૭) सको अग्गी निवारेउं, वारिण जलओ विहु । सब्बोदहिजलेणावि, कामग्गी दुनिवारओ ॥८॥
અર્થ -અતિ જાજવલ્યમાન સળગતા પણ અગ્નિને પાણીથી બૂઝાવી શકાય છે, પરંતુ કામરૂપી અગ્નિ તે સર્વ સમુદ્રોનાં પાણીથી પણ બૂઝાવી શકતું નથી. (૮) विसमिव मुहमि महुरा, परिणामनिकामदारुणा विसया । कालमणंतं भुत्ता, अज वि मुत्तं न कि जुत्ता ॥९॥
અર્થ –વિષની પેઠે પ્રારંભમાં મધુર અને પરિણામે અત્યંત ભયંકર એવા વિષયે અનંતકાળ સુધી ભેગવ્યા તે હજુ પણ શું તે છોડવા ગ્ય નથી? અર્થાત શીધ્ર ત્યાગ કરવા ગ્ય છે. (૯) विसयरसासबमत्तो, जुत्ताजुत्तं न याणई जीवो । झूरइ कलुणं पच्छा, पत्तों नरय महाघोरं ॥१०॥
અર્થ:-વિષયરસરૂપ મદિરાથી મર્દોન્મત્ત (બેભાન) થયેલે જીવ યુક્ત—અયુક્ત (ઉચિત-અનુચિત) કંઈપણ જાણી શક્તા નથી, તેથી અનેક અકાર્યો–પાપ કરીને તે જ્યારે મહાર નરકમાં જાય છે ત્યારે પાછળથી ત્યાં તે અતિ કરૂણપણે ઝુરે છે. (૧૦) जह निबदुमुप्पन्नो, कीडो कडुअपि मन्नए महुरं ।। तह सिद्धिसुहपरुक्खा, संसारदुहं सुहं विति ॥११।।
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૯
અર્થ :-જેમ લીમડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલા કીડા કડવા લીમડાને પણ મધુર માને છે, તેમ મેાક્ષસુખથી ( આત્માના નિરૂપાધિક સુખથી ) પરોક્ષ એટલે વિમુખ (અજ્ઞાન) જીવા સંસારના દુઃખને પણ સુખરૂપ માને છે. (૧૧) अथिराण चंचलाण य, खणमित्तसुहंकराण पावाणं । ટુનનિકંધળાળ, વિરમનુ જ્ઞળમોવાળા
અર્થ: હે જીવ! અસ્થિર-નાશવ'ત, ચંચલ, ક્ષણમાત્ર સુખ કરનારા પરિણામે, દુર્ગાંતિના કારણરૂપ એવા આ પાપી વિષયભાગૈાથી તું અટકી જા (૧૨)
पत्ता य कामभोगा, सुरेसु असुरेसु तहय मणुएसु । ન પ નીવ ! તુ— તિત્તો, નહસ વ ધ્રુનિયરેળ સા અર્થઃ– વળી હે જીવ! ધ્રુવલેકમાં (સ્વગ માં ), દાનવલેાકમાં (પાતાળમાં), તેમજ મનુષ્યપણામાં (મૃત્યુલેાકમાં) પણ તને અન ́તવાર વિષયભાગે પ્રાપ્ત થયા, છતાં જેમ લાકડાંથી અગ્નિ તૃપ્ત ન થાય, તેમ તને હજી પણ તૃપ્તિ ન થઇ અર્થાત્ ભેાગા ગમે તેટલા ભાગવવા છતાં તૃપ્તિ થવાને બદલે. લાલસા વધે છે. (૧૩)
जहा य किंागफला मणोरमा, रसेण वत्रेण य झुंजमाणा । ते खुट्टए जीविय पच्चमाणा, एओत्रमा कामगुणा विवागे || १४ || અ-વળી હે જીવ! જેમ સ્વાદથી અને રગથી મનને આકર્ષક એવાં કિંષાકનાં (ઝેરી) કળા ખાધા પછી
૪
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
જ્યારે તે ઉત્તરમાં પચે (પરિણામે) ત્યારે પ્રાણના નાશ કરે છે, તેમ પાંચ ઇન્દ્રિયાના ભેગા રસથી-આસક્તિપૂર્વક ભાગવ્યા પછી તેનાથી બંધાયેલું કર્યું જ્યારે પાકે—ઉદયમાં આવે, ત્યારે અનેકાનેક ભવા સુધી જીવને મારે છે, જન્મ મરણ કરાવે છે. (૧૪)
सव्वं विलवियं गीयं सव्वं नहं विडंवणा ।
सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ १५ ॥ અર્થ: હે જીવ! (સંસારમાં) સર્વ પ્રકારનું સંગીત તે વસ્તુતઃ વિલાપ કરવા બરાબર છે, સર્વ પ્રકારનું નૃત્ય તે વિડ"બનારૂપ છે, સવ આભરણા (ઘરેણા) તે વસ્તુતઃ ભારરૂપ છે અને સઘળા વિષયે ભાગા તે નિશ્ચયથી દુઃખના દેનારા છે. (૧૫) देविंदचकवट्टि - तणाइ रज्जाइ उत्तमा भोगा । पत्ता अनंतखुत्तो, न य हूं तित्ति गओ तेहिं ॥ १६ ॥
અર્થ :- દેવપણું, ઈન્દ્રપણું, ચક્રવર્તીપણું અને રાજ્ય વગેરેના ઉત્તમ ભેાગા, એ બધું અનંતીવાર મળ્યું તે પણ તેનાથી હું લેશમાત્ર પણ સંતાષ ન પામ્યા. (૧૬) संसारचकवाले, सव्वे वि अ पुग्गला मए बहुसो । आहरियाय परिणा - मिया य न य तेसु तित्तोऽहं ||१७||
1
અ-સંસારરૂપી ચક્રવાલમાં (ભ્રમણમાં) સ પુદ્ગલેાને મેં ઘણીવાર (ઔદારિક, વૈક્રિય વગેરે સાતેય વણાએરૂપે) ગ્રહણ કર્યા' અને પરિણમાવ્યાં (ઔદારિક શરીરાદ્વિરૂપે ભાગવ્યાં), તા પણ હું તેને વિષે તૃપ્તિ ન પામ્યા. (૧૭)
Page #60
--------------------------------------------------------------------------
________________
उवलेवो होइ भोगेसु, अमोगा नीलिप भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ ॥१८॥ ---
અથ –ભેગી જીવને વિષયભોગ ભોગવવાથી ઉપલેપ (કર્મને બંધ) થાય છે અને અભેગી જીવને કર્મને લેપ થતું નથી, (માટે જ) ભેગી પુરુષે સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અભેગી પુરુષે કર્મોથી છૂટે છે, મક્ષ પામે છે. (૧૮) अल्लो सुक्को य दो छूढा, गोलया मट्टियामया । दो वि आवडिआ कूडे, जो अल्लो सो विलग्गइ ॥१९॥ एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा । विरत्ता उ न लग्गति, जहा सुकं अ गोलए ॥२०॥
અથ - જેમ લીલે અને સૂકે એવા માટીના બે ગોળા ફેંક્યા અને તે ભીંતે અથડાણ તેમાં જે લીલો ભીંજાયેલે ગળે હતા તે ભીંતની સાથે ચેંચ્યો અને બીજે ભીંત સાથે અફળાઈ નીચે પડ્યો. (૧૮)
એ પ્રમાણે દુબુદ્ધિવાળા જે મનુષ્ય વિષયેની લાલસાવાળા હોય છે, તે (લીલા ગોળાની જેમ વિષમાં અને સ્ત્રી-પુત્ર-પરિવારાદિમાં) લપેટાઈ જાય છે, પરંતુ (જેમ સૂકે ગેળો ભીંતમાં લાગતું નથી તેમ) વિરક્ત મનુષ્ય (વિષયમાં કે સ્ત્રી પરિવારાદિમાં) લપટાતા નથી. (૨૦) तणकडेहिं व अग्गी, लवणसमुद्दो नईमहस्सेहिं । न इमो जीवो सको, तिप्पेउं कामभोगेहिं ॥२१॥
Page #61
--------------------------------------------------------------------------
________________
પર અથ:- ઘણા ઘાસ અને લાકડાંથી અગ્નિને અને હજારે નદીઓ વડે પણ લવણસમુદ્રને તૃપ્ત કરાતે નથી, તેમ જીવને પણ ઘણા કામગરૂપ વિષયવડે તૃપ્ત કરી શકાતો નથી. (૨૧) भुत्तुण वि भोगसुह, सुरनरखयरेसु पुण पमाएणं । पिज्जइ नरएसु मेरव-कलकलतउतंबपाणाई ॥२२॥
અર્થ–પ્રમાદથી આસક્ત થઈને દેવપણામાં મનુષ્યપણમાં, અને વિદ્યારપણામાં અનેક પ્રકારે ભેગસુખને ભેળવીને તેના પરિણામે નરકમાં મહાભયંકર ઉકળતા સીસાના અને ત્રાંબાના રસનું પાન કરવું પડે છે. (૨૨) को लोभेण न निहओ, कस्स न रमणीहि भोलिअंहिअयं । को मच्चुणा न गहिओ, को गिद्धो नेव विसएहि ॥२३॥
અર્થ - જગતમાં લેભવડે કણ નથી હણાયે ? રીઓએ કેનું હૃદય નથી ભેળવ્યું? ( અર્થાત્ સ્ત્રીઓથી કેનું મન નથી લલચાયું?) મૃત્યુએ કેને પકડ્યો નથી ? અને વિષયમાં કેણ આસક્ત નથી થયે? (અર્થાત્ સર્વ જીવોને લેણે હણ્યા છે, સ્ત્રીઓએ મેળવ્યા છે, મૃત્યુએ ગ્રહણ કર્યા છે, અને વિષયાએ વશ કર્યા છે. માટે એ સર્વ વિરામ પામવું એ જ હિતકર છે.) (૨૩) खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिकामसुक्खा । संसारमोक्खस्स विपक्खभूआ, खाणी अणयाण उ कामभोगा ॥२४॥
Page #62
--------------------------------------------------------------------------
________________
પ3
અર્થ - ક્ષણમાત્ર સુખ આપનારા અને બહુકાળસુધી દુખ આપનારા, વળી ઈચ્છારૂપે અત્યંત દુઃખ આપનારા અને જેમાં નિષ્કામ એટલે સંતેષસુખનો અભાવ છે એવા, તથા સંસારથી મુક્તિ કરવામાં શત્રુ સરખા એટલે સંસારમાં રઝળાવનારા, એવા કામભોગ (વિષય) તે ખરેખર અનેક અનર્થોની મેટી ખાણ જેવા છે. (૨૪) सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्टी। कामग्गहो दुरप्पा, जेणऽभिभूअं जग सव्यं ॥२५॥
અથ-સર્વ દુષ્ટ ગ્રહનું મૂળ કારણ, સર્વ દેને પ્રગટ કરનાર મહાગ્રહ સરખો કામરૂપી ગ્રહ એ અતિદુષ્ટ છે કે જેણે સર્વ જગતને પરાભવ પમાડ્યું છે. અર્થાત્ દુષ્ટ કામરૂપી ગ્રહ જગતના સર્વ જીવોને નડનાર છે. (૨૫) जह कच्छल्लो कच्छ, कंडुअमाणो दुहं मुणइ सुक्ख । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं विति ॥२६॥
અર્થ-જેમ ખણુજવાળો મનુષ્ય ખણુજને પણ દુઃખને સુખ માને છે, તેમ મેહરૂપી કામની ખણુજથી વ્યાકુળ થયેલા મનુષ્ય (ભાગ ભોગવતા) કામરૂપી દુખને પણ સુખ માને છે. (૨૬) ' सल्लं कामा विसं कामा, कामा आसीविसोबमा । कामे पत्थेमाणा, अकामा जति दुग्गई ॥२७॥
અર્થ-કામગ શલ્ય સમાન છે, કામ વિષ સમાન છે અને કામગ સર્પની દાઢના ઝેર સમાન છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪. એ કામને ઈચ્છતા જીવે તે કામભેગને ભેગવ્યા વિના જ ઈચ્છા માત્રથી પણ દુર્ગતિમાં જાય છે. (૨૭) विसए अवइक्खंता, पडंति संसारसायरे घोरे । विसएसु निराविक्खा, तरंति संसारकंतारे ॥२८॥
અર્થ - વિષયેની અપેક્ષા-ઇચ્છા રાખતા છે ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે, અને વિષયમાં નિરપેક્ષ ( ઈચ્છા વિનાના ) છ સંસારરૂપી અટવીને પાર પામે છે. (૨૮) छलिआ अवइक्खता, निरावइक्खा गया अविग्घेणं । तम्हा पवयणमारे, निरावइक्खेण होअव्वं ॥२९॥
અર્થ -વિષચેની અપેક્ષા રાખતા છે તેને ત્યાગ કરવા છતાં પણ) ઠગાયા છે. અને વિષયેની અપેક્ષા નહિ રાખનારા જીવો નિર્વિન્નપણે પરમપદને અર્થાત્ મેક્ષને પામ્યા છે. તે કારણથી સમગ્ર સિદ્ધાંતના સારભૂત નિરપેક્ષ વૃત્તિવાળા અનાશંસી થવું. (૨૯) विसयाविक्खो निवडइ, निरविक्खो तरइ दुत्तरभवोहं । देवीदीवसमागय-भाउअजुअलेण दिलुतो ॥३०॥
અર્થ-વિષયની ઈચ્છાવાળો જીવ ભવભ્રમણમાં પડે છે, અને વિષયની ઈચ્છારહિત થયેલ છવ દુસ્તર એવા પણ ભવસમુદ્રને તરી જાય છે. આ વિષયમાં રન્નાદેવીના દ્વીપમાં ગયેલા જિનરક્ષિત તથા જિનપાલિત એ બે ભાઈઓનું દૃષ્ટાંત જાણવું. (૩૦)
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૫ દષ્ટાંતને સાર એ છે કે-ચંપાનગરીમાં જિનપાલ અને જિનશક્ષિત નામે બે વણિક પુત્ર હતા. તેઓ અગિયાર વખત સમુદ્રમાર્ગે વ્યાપાર કરી લખલૂટ ધન મેળવવા છતાં બારમી વખત વહાણ લઈ વ્યાપારાર્થે પરદેશ જવા નીકળ્યા, દૈવયેગે વહાણ ભાંગ્યું અને પાટિયાના આલબંનથી બંને મુશીબતે રત્નદીપે પહોંચ્યા. ત્યાં એક દેવી વાવ જોઈ તેમાં સ્નાન કરવા લાગ્યા, તે વખતે તે દ્વીપમાં રહેનારી રન્નાદેવી ત્યાં આવી પહોંચી, તેણે બંનેને કહ્યું : મારી સાથે વિષયસુખ ભોગવે, નહિ તે તમને મારી નાખીશ. ભયથી બંને કબૂલ થયા અને તેણે દૈવી શક્તિથી શુભ પુલ તેઓના શરીરમાં સંક્રમાવી બંને સાથે ભેગસુખ ભેગવવા માંડયું. તે વખતે ઈન્દ્રની આજ્ઞાથી રત્નાદેવીને કાર્યપ્રસંગે ત્યાંથી અન્યત્ર જવાનું થયું ત્યારે બંનેને સમજાવ્યું કે હું આવું ત્યાં સુધી તમારે આ દ્વીપની દક્ષિણ દિશાના વનમાં જવું નહિ, બાકી ત્રણ દિશાઓમાં જવાની છૂટ છે. તેના ગયા પછી બંનેને વિચાર થયે કે દક્ષિણમાં જવાનો નિષેધ કરવાનું કારણ જાણવું જોઈએ, એટલે નિષેધ છતાં ગયા અને ત્યાં અનેક મનુષ્યનાં હાડપિંજરે ઉપરાંત એક મનુષ્યને શૂળીએ ચઢાવેલે જોઈ તેઓ ગભરાયા શૂળી ઉપર રહેલાને પૂછવાથી જણાયું કે આ દેવી સમુદ્રમાં ફસાયેલા મનુષ્યો સાથે ભોગ ભેગવી બીજે મનુષ્ય મળતાં જ પહેલાને આ રીતે મારી નાખે છે. તેઓને પણ પિતાનું ભાવિ મરણ જોઈ ભય થયે અને બચવાને ઉપાય પૂછતાં શૂળી ઉપરના મનુષ્ય કહ્યું કે પશ્ચિમ દિશાના વનમાં શિલક યક્ષ છે તે તમને સહાય કરશે. તેઓ ત્યાં ગયા, યક્ષ પ્રગટ થયે ત્યારે તેઓએ
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬
સહાય કરવા વિનંતિ કરી. યક્ષે જણાવ્યું કે, તે વ્યંતરી મહાદુષ્ટ છે. તમે મે વિષુવેલા ઘેાડા ઉપર બેસે. તે વ્યંતરી તમને ઘણી રીતે લલચાવશે, તમે તેનાં વચનાથી ચલિત થશે તા હું સમુદ્રમાં ફેકી દઈશ. મને એ કબૂલ કરવાથી યક્ષે ઘેાડાનું રૂપ બનાવી બંનેને પીઠ ઉપર બેસાડવા. સમુદ્રમાં જતાં વ્યંતરી રત્નાદેવી ત્યાંથી બંનેને નાસી છૂટેલ જાણી શેાધતી શેાધતી પાછળ આવી, ઘણા હાવભાવ કાલાવાલા કરી તેને કરગરવા લાગી, ‘મને અબળાને નિરાધાર મૂકી ન જાઓ, હુંતમારી દાસી છું;” વગેરે કહી તેને લલચાવવા અનેક પ્રયત્ન કર્યો, એથી જિનરક્ષિતનું મન ચલિત થયું. અશ્વ થયેલા યક્ષે જ્ઞાનથી તે જાણ્યું અને તેને સમુદ્રમાં ફેંકી દીધા. જિનપાલ કે જે જરાપણ ચલાયમાન ન થયા, તેને સમુદ્ર પાર ઉતારી દીધા, જેથી તે પેાતાના નગર ચંપાનગરી જઈ કુટુંબને મળી શકયો. આના ઉપનય એ છે કે સ્ત્રીઓના હાવ-ભાવમાં સેલા પ્રાણીએ જિનરક્ષિતની જેમ સંસાર સમુદ્રમાં ડૂબે છે અને, જેએ તેમાં ફસાતા નથી તે જિનપાલથી પેઠે મેક્ષપુરીમાં નિર્વિઘ્ને પહોંચી જાય છે.
', '
27
* અતિવન તુરવ, મૈં ૨ મુદ્દે ઉત્તમ સિહોમ્નિ । तं जाणसु विसयाणं, वुडिटक्खय हेउअ सव्वं ॥ ३१॥
:
અર્થ : -હે આમા ! આ ત્રણે જગતમાં જીવાને જે અતિતીક્ષ્ણ (આકરાં) દુ:ખા પ્રાપ્ત થાય છે. તે વિષયભાગની વૃદ્ધિથી અને જે અતિ સુંદર સુખા પ્રાપ્ત થાય છે, તે સવ વિષયાની વૃદ્ધિના ક્ષયથી થાય છે, એમ સમજ, (૩૧)
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૭
इंदियविसयपसत्ता, पडति संसारसायरे जीवा । पक्खि व छिन्नपंखा, सुसीलगुणपेहुणविहूणा ॥३२॥
અથઃ– ઇન્દ્રિયાના વિષયમાં આસક્ત થયેલા જીવે પેાતાની નષ્ટ થયેલી શીયળગુણુ રૂપી પાંખ વિના, છેદાચેલી પાંખવાળા પંખીની માફ્ક સ`સારરૂપી સમુદ્રમાં પડે છે. માટે ઇન્દ્રિયાના વિષયમાં આસક્ત ન થવુ... એ જ હિતકર છે. (૩૨)
न लहइ ज (जि) हा लिहतो, मुहल्लिअं अट्ठिअं जहा सुणओ । सोसइ तालुअरसिअं, विलिहतो मन्नए सुक्खे | ३३|| महिलाण कायसेवी, न लहइ किंचिवि सुहं तहा पुरिसो । તો મશ્રણ વાગો, યાયસ્લિમ મુવ ।।ા;
અ:-જેમ કૂતરા મુખમાં પકડેલા હાડકાને જીભથી ચાટતા કંઈ મેળવી શકતા નથી, માત્ર ગંળું શેાધે છે અને હાડકુ ઘસાવાથી નીકળેલા પેાતાના તાળવાના લાહીને ચાટતા સુખ માને છે. (૩૩)
તેમ શ્રીગાના
તેમ સ્ત્રીઓના શરીરના ભાગ ભાગવનારા પુરુષ પણ તેનાથી ક'ઈપણ સુખ નથી પામતા, (માત્ર કામના ત્રાસથી હારી ગયેલા) તે રાંક પોતાની કાયાના' પશ્રિમને જ સુખરૂપ માને છે. (૩૪)
1
सुठुवि मग्गिजतो, कत्थवि कयलीइ नत्थि जह सारो । इंदियविसएस तहा, नत्थि सुहं सुठु वि गविट्ठ ||३५||
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
અ:-જેમ સારી રીતે શેાધવા છતાં પણ કેળમાં ( કેળના થડમાં ) કાંચ પશુ સાર દેખાતા નથી, તેમ ઇન્દ્રિયાના વિષયામાં પણ સારી રીતે તપાસતાં ( વિચાર કરતાં) લેશ પણ સુખ દેખાતું નથી. (૩૫) सिगारतरंगाए, विलासवेलाइ जुव्वणजलाए । के के जयमि पुरिसा, नारीनईए न बुडुंति ॥३६॥
અર્થ :- શંગારરૂપી જેમાં તરંગા ( કલ્લોલ ) છે, વિલાસરૂપી જેમાં ભરતીનું પૂર છે, અને જુવાનીરૂપી જેમાં જળ છે, તે નારીરૂપી નદીમાં જગતના કાણુ કાણુ પુરુષા નથી ડૂબતા ? અર્થાત્ સવ ડૂબે છે. (૩૬) सोअसरी दुरिअदरी, कवडकुडी महिलिआ किलेसरी | वइरविशेयणअरणी, दुक्खखणी सुक्खपडिवक्खा ||३७||
અર્થ :-જગતમાં શ્રી અશુચના અરણારૂપ પાણીની નદી છે, પાપને રહેવાનીગુફા છે, કપટ ઝુ પડી છે, ફ્લેશ સંતાપને કરનારી છે, વૈરરૂપી અગ્નિને ઉત્પન્ન કરવામાં અરણીના કાષ્ઠ સરખી છે,દુઃખાની ખાણુછે, અને સુખમાં વિન્ન કરનારી છે.(૩૭) अमुणिअमणपरिकम्मो, सम्मं को नाम नासिउं तरह । વમ્મદસરવસોહે, વિદ્ધિોને મયખ્ખીને પ્રા
અર્થ :-જેણે મનનું પરિકર્મ (મનને વશ કરવાની કળા) જાણ્યું નથી એવા કયા પુરુષ સ્ત્રીએના નેત્રાનાં કટાક્ષા રૂપ કામખાણાના મારા શરૂ થયા પછી (નારીનાં વક્રનેત્ર કટાક્ષાને મારે થયે છતે) નાશવામાં સમથ થઈ શકે ? અર્થાત્ સ્ત્રીના કટાક્ષેા યાગીઓને પણ સ્થભિત કરી નાખે છે. (૩૮)
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૯
परिहरसु तओ तामि, दिहि दिद्विविसस्स व अहिस्स । जं रमणिनयणबाणा, चरित्तपाणे विणासंति ॥३९॥
અથ–માટે હે સુજ્ઞ ! દષ્ટિવિષ સર્ષની દષ્ટિ શરીર ઉપર પડતાં જ જેમ ઝેર ચડે તેમ જ દષ્ટિ-કટાક્ષ પડતાં જ કામનું ઝેર ચઢે તે વિષસરખી સ્ત્રીઓની દૃષ્ટિને ત્યાગ કર. દૂર જા કારણ કે સ્ત્રીનાં નયનરૂપી બાણે જીવના ચારિત્રરૂપી ભાવ પ્રાણને વિનાશ કરે છે. (૩૯) सिद्धतजलहिपारं-गओ वि विजिदिओ वि सूरो वि। दढचित्तो वि छलिज्जइ, जुवइपिसाईहि खुडाहिं ॥४०॥
અર્થ –સિદ્ધાન્ત (શા)રૂપી સમુદ્રને પાર પામેલ (સમુદ્ર જેટલું શાસ્ત્ર ભણેલે), જિતેન્દ્રિય (ઈનિદ્રાને વિજેતા), શૂરવીર (અનેક દ્ધાઓને પરાભવ કરનાર) અને દેઢ (મજબૂત) મનવાળે પુરુષ પણ નીચ એવી યુવતી રૂપી પિશાચણીથી ઠગાઈ જાય છે. (૪૦) मणयनवणीयविलओ, जह जायइ जलणसं-निहामि । तह रमणिसंनिहाणे, विद्दवइ मणो मुणीणपि ॥४०॥
અર્થ-જેમ અગ્નિની પાસે રહેલું મણ કે માખણ પીગળી જાય છે, તેમ મીની પાસે રહેવાથી મુનિનું પણ મન ચલિત થાય છે. અર્થાત્ વિકારવાળું થાય છે. (૪૧)
नीअंगमाहिं सुपयो-हराहिं उप्पित्थमंथरगईहिं । महिलाहि निमग्गाहि व, गिरिवरगुरुआवि मिजंति ४१॥
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦
અર્થ :-નીચી નીચી ભૂમિમાં વહેવાવાળી, પાણીથી અતિ ભરપૂર, અને અતિ પૂરને લીધે તાફાને ચઢેલી આડા માગે વહેતી નદી જેમ મેાટા પતાને પણ ભેદી નાખે છે તેમ નીચ અચારને સેવનારી (કુલટા), મોટા સ્તનવાળી અને ઉન્માર્ગે ચાલનારી હોવાથી ધીમી ચાલે ચાલતી, એવી સ્ત્રી પર્વત જેવા મેાટા (ધૈર્ય વાળા) પુરુષોને પણ ભેદી નાખે છે, ચલાયમાન કરી દે છે. (૪૨) विसयजलं मोहकलं, विलास बिब्बो अजलयराइनं । मयमयरं उत्तिन्ना, तारुण्णमहन्नवं धीरा ॥४२॥
અથ –જેમાં વિષયારૂપી પાણી છે, મેાહની ગર્જના છે, સ્ત્રીઓની વિલાસભરી ચેષ્ટાઓરૂપ મચ્છ-કચ્છ વગેરે જળચર જીવા છે, અને મરૂપી જેમાં મગરમચ્છ રહે છે, એવા તારુણ્યરૂપી સમુદ્રના ધીર પુરુષો જ પાર પામ્યા છે, ધૈય વિનાના મનુષ્ય તારુણ્ય (એ વિષયા)રૂપી સમુદ્રમાં ડૂબે જ છે, (૪૩)
जइ वि परिचत्तसंगो, तवतणुअंगो तहावि परिवडई | મલ્હિાસંસળી, જોસામભૂત્રિયમુનિ
શા
અર્થ :-સવ સંગના ત્યાગ કરનાર ત્યાગી, અને તપ દ્વારા જેણે શરીરને પણ શૈાષી નાખ્યુ હોય. તેવા સાધુ પણ સ્ત્રીના સ ંસર્ગથી કાશાવેશ્યાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહેવા ગયેલા સિંહગુફાવાસી મુનિની પેઠે તપથી અને સયમથી ભ્રષ્ટ થાય છે. (૪૪)
सव्वग्गंथविमुको, सीईभूओ पसंतचित्तो अ ।
'
जं पावइ मुत्तिसुह, न चक्कवट्टी वि तं लहइ ||४४ ||
Page #70
--------------------------------------------------------------------------
________________
અર્થ:-સર્વગ્રંથી (એટલે રાગદ્વેષ અત્યંતર અને ધન-ધાન્યાદિરૂપ બાહ્ય પરિગ્રહ)થી રહિત અને વિષયના વિકાર જેના શાન્ત થયા હય, તથા જેને સંતેષ-સમતા પ્રગટ થવાથી પ્રશાન્ત ચિત્તવાળે થયેલ હોય, તે પણ જીવ સંતોષથી (વિષયના વિરાગથી) જે સુખ પામે છે, તે સુખ (છ ખંડનું રાજય અને એક લાખ બાણુ હજાર સ્ત્રીઓને ભેગવનારો) ચક્રવર્તી પણ પામતે નથી. (૪૫) खेलंमि पडिअमप्पं, जह न तरइ मच्छिआ विमोएउ । तह विसयखेलपडिअं, न तरइ अप्पंपि कामंधो ॥४६॥
અર્થ -જેમ લેમ્બમાં પડેલી માખી પિતાને તેમાંથી બહાર કાઢવા સમર્થ નથી થતી, છૂટી શકતી નથી, તેમ ભેગમાં અંધ થયેલ જીવ વિષયરૂપી શ્લેષ્મમાં ફસાયેલ એવા પિતાનો ઉદ્ધાર કરી શક્તા નથી. અર્થાત્ કામાંધ પુરુષ વિષયમાંથી છૂટી શક્તા નથી. :(૪૬). जं लहइ वीयराओ, सुक्खं तं मुणइ सुचिय न अन्नो। न हि गत्तासूअरओ, जाणइ. सुरलोइअं सुक्खं ॥४७॥ " - અર્થ –વિષયાદિને રાગ જેને નાશ પામે છે. તે જીવ જે સુખને અનુભવ કરે છે, તેને તે જ સમજી શકે છે, બીજે સમજી શકતા નથી, કારણ કે-ઉકરડાને (વિષ્યને આહાર કરનારા) ભૂંડ દેવડનાં દૈવી સુખને કદીપણ સમજી શકતા નથી. (૪૭) जं अज्जवि जीवाणं, चिसएसु दुहांसवेसु पडिबंधो तं नजइ गुरुंआण"कि, अलंघणिज्जो महामोहो मा४८॥
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨
અર્થ :–દુઃખાને આવવાના આશ્રવ(દ્વાર) રૂપ એવાં વિષયામાં જીવાને આજ સુધી (સમજવા છતાં) પણ પ્રતિખધ (રાગ) છે, તેથી સમજાય છે કે માટા (મહાન) આત્માઓને પણ મહા માહ(ની આજ્ઞા) અનુä ઘનીય છે. (માહને જીતવા અશકય છે.) (૪૮)
जे कामंधा जीवा, रमंति विसएसु ते विगयसंका | जे पुण जिणत्रयणरया, ते भीरू तेसु विरभंति ॥ ४९ ॥
અથ :-કામભેાગમાં અંધ જે જીવા વિષયામાં રમે છે, અર્થાત્ વિષયાને સેવે છે, તેઓ ભવિષ્યમાં દુઃખ ભાગવવાં પડશે એવી શંકા (ભય) વિનાના છે અને જે પુરુષા જિનેશ્વરના વચનના રાગી છે, તે સ’સારથી ભય પામેલા હાવાથી વિષચેાથી વિરામ પામે છે. અર્થાત્ વિષયાના ત્યાગ કરે છે. (૪૯) असुइमुत्तमलपवाहरूवयं, वंतपित्तवसमज्जफोफसं । मेयमंस बहुहडुकरंडयं, चम्ममित्तपच्छाइयजुवइ अंगयं ॥ ५० ॥ અર્થ :-અશુચિ, મૂત્ર, પસીના અને દુર્ગા ‘ધ–વિષ્ટા વગેરેના પ્રવાહ રૂપ, વળી ઊલટી, પિત્ત, ચરખી, મજજા, ફેફસાં, મેદ અને માંસથી ભરેલા ઘણા હાડકાંના કર...ડિયા રૂપ, અને માત્ર ચામડીથી ઢંકાયેલું એવું સ્ત્રીનું અંગ છે. અર્થાત્ ચામડાની મઢેલી અશુચિની કોથળીરૂપ છે, તેમાં સારું' કંઈ નથી. (૫૦)
मंसं इमं मुत्तपुरीसमीसं, सिंघाणखेलाईनिज्झरंतं । एअं अणिचं किमिआण वासं, पास नराणं महत्राहिराणं ॥ ५१ ॥
Page #72
--------------------------------------------------------------------------
________________
અર્થ –ીનું શરીર માંસ રૂપ છે, મૂત્ર અને વિષ્ટાથી મિશ્રિત છે, લેષ્મ-કફ-પસીને વગેરેનું ઝરણું છે, અનેક કરમિયા (વગેરે) નું ઘર છે, એવું અનિત્ય છીનું શરીર મૂખ પુરુષોને કબજે કરવા માટે પાશ (બંધન) રૂપ છે. (૫૧) पासेण पंजरेण य, बझंति चउप्पया य पक्खीइ(य) । इय जुवइपंजरेण य, बद्धा पुरिसा किलिस्संति ॥५२॥
અર્થ -જેમ દેરડાં વગેરેના પાશથી (બંધનથી) ચતુષ્પદ જી (ગાય-ભેંસ વગેરે ચાર પગવાળા પશુઓ) બંધાય છે. અને પાંજરા વડે પક્ષીઓ બંધાય છે, તેમ આ યુવતી રૂપી પાંજરાથી તે પુરુષ બંધાય છે, અને અનેક પ્રકારે કલેશને પામે છે. (૧૨) अहो! मोहो महामल्लो, जेण अम्हारिसा वि हु । जाणता वि अणिच्चत्तं, विरमंति न खणं पि हु ॥५३।।
અર્થ -અહે! મેહ એક મહા જમ્બર મલ્લ છે, કે અમારા જેવા જ બાહ્ય પદાર્થ માત્રનું અનિત્યપણું જાણવા છતાં તે મેહથી ક્ષણમાત્ર છૂટી શકતા નથી, રાગને તેડી શકતા નથી. (૫૩) जुबईहिं सह कुणंतो, संसग्गि कुणइ सयलदुक्खेहि । नहि मुसगाणं संगो, होइ सुहो सह बिडालीहिं ॥५४।।
અર્થ - યુવતીઓની સાથે સંસર્ગ કરનારે પુરુષ વસ્તુતઃ સઘળાં ખેની સાથે સંબંધ બાંધે છે, અર્થાત્ તેને દરેક જાતનાં આકરાં દુખે ગવવાં પડે છે કારણ કે
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪
ઉંદરાને બિલાડીઓની સાથે સંગ કરવા તે સુખકારી થતા નથી. અર્થાત્ ઉંદરને બિલાડીની સામતકરવા જેવી પુરુષને સ્ત્રીની સંગતિ છે. (૫૪)
हरिहरचउराणणचंद - सूरखदाइणोवि जे देवा । नारीण किंकरतं, कुणति धिद्धी विसयतिन्हा ||५५|| અર્થ :-વિષ્ણુ મહાદેવ, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામી વગેરે જે દુનિયામાં મોટા દેવરૂપે મનાય છે, પણ વિષયને વશ થઈને એનું દાસપણું કરે છે, અર્થાત્ એવા દેવા પણ સ્ત્રીની સંગતિથી ફસાયા છે, એ દુષ્ટ વિષયાની તૃષ્ણાને ધિક્કાર હા! ધિક્કાર હા ! ૫૫ सियं च उन्हं सति मूढा, इत्थीसु सत्ता अविवेअवंता । इलाइपुत्त व्व चयंति जाई, जिअ च नासंति अ रावणुव्व ॥ ५६ ॥
',
*
અથઃ–સ્રીઓને વિષે આસક્ત થયેલા અવિવેકી અને મૂઢ પુરુષો ટાઢ અને તડકા (વગેરે અનેક કોને) સહન કરે છે. ઇલાચી નામના શેઠપુત્ર નટ બન્યા તેમ પોતાત્તી ઉત્તમ જાતિ અને કુલાચારને પણ છેાડે છે, અને સીતાનું હરણ કરનાર રાવણુની પેઠે જીવિતના પણુ નાશકરે છે. (૫૬) वृत्तण वि जीवाणं, सुदुक्करायंति पावचरियाई ।
ང་
મથવું જ્ઞાતા સાસા, જ્વાસો ક્રુ ફળમો તે રાખ્શા અઃ-આ જગતમાં જીવા વિષય-તૃષ્ણાથી એવાં પા પા કરે છે કે તેઓને પોતાના પાપાચરણા સ્વમુખે કહેવાં-પ્રકાશવાં પણ અતિ દુર થાય છે. તેથીજ અત્યંત પાપાચરણુ કરનાર
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૫
એક ભીલે ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવ’ત ! (ચા) જેની સાથે હું પાપાચરણ સેવું છું, (r) તે મારી બહેન છે ? ભગવંતે કહ્યું, (r) તે (ઘા) તારી બહેન જ છે. એ તને પ્રત્યાદેશ (જવાબ) છે. અર્થાત્ ભીલે ‘ચાસા' પૂછ્યું' અને વીર પ્રભુએ ‘સાસા'થી જવાબ વાળ્યે. (૫૭)
जललवतरलं जीअं, अथिरा लच्छी वि भंगुरो देहो । तुच्छा य कामभोगा, निबंधणं दुक्खलक्खाणं ॥ ५८ ॥
અર્થ :-હે આત્મા ! આ જીવતર દંભ ના અગ્ર ભાગ પર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, તેમાં લક્ષ્મી અસ્થિર છે, દેહ ક્ષણભ`ગૂર છે, તથા શ્રી આદિના જે વિષય—ભાગે તે તુચ્છ (સાર વિનાના) છે, એમ એ ત્રણેય લાખા દુ:ખાના કારણ છે. (માટે એ લક્ષ્મી વગેરેના) રાગ છેડી ચંચળ આયુષ્ય તૂટયુ નથી ત્યાં સુધી સફળ કરી લે, એ ત્રણેના ત્યાગ કરવામાં જ જીવનની સફળતા છે. (૫૮) नागो जहा पंकजलावसन्नो, दटुं थलं नाभिसमेइ तीरं । एवं जिआ कामगुणेसु गिद्धा, सुधम्ममग्गे न रया हवंति ॥५९॥
અર્થ :-જેમ કાદવવાળા જળમાં ખૂ‘ચી રહેલા હાથી કિનારાની ભૂમિને ટ્રુખે છે છતાં પણ ત્યાં તીરે આવી શક્તા નથી, તેમ કામવિષયને વિષે આસક્ત થયેલા જીવા શુદ્ધ એવા ધર્મમાગ માં (સમજવા છતાં) રક્ત-લીન થઈ શકતા નથી, ધર્માંમાં રાગ કરી શક્તા નથી. (૫૯)
૫
Page #75
--------------------------------------------------------------------------
________________
जह विट्टपुंजखुत्तो, किमी सुहं मन्नए सयाकालं । तह विसयासुइरत्तो, जीवो बि मुणइ सुहं मृढो ॥६॥
અર્થ -જેમ વિના સમૂહમાં ખેંચી રહેલો (આસક્ત બનેલે) કીડે સદાકાળ વિષ્ટામાં જ સુખ માને છે, તેમ વિષયેની અશુચિમાં આસક્ત થયેલે મૂર્ણ જીવ પણ વિષયમાં જ સુખ માને છે. (૬૦) मयरहरी व जलेहि, तह वि हु दुप्पूरओ इमो आया। विसयामिसंमि गिद्धो, भवे भवे वच्चइ न तित्ति ॥१॥
અથ -જેમ પાણીથી સમુદ્રને પૂરો (તૃપ્ત કર) દુષ્કર છે, તેમ વિષયરૂપ માંસમાં આસક્ત થયેલા આ આત્માને પણ તૃપ્ત કર દુષ્કર છે, કે જે ભવે ભવે અનંત વાર વિષયે ભેગવવા છતાં તૃપ્તિને પામતે નથી. (૬૧) विसयवसट्टा जीवा, उभडरूवाइएसु विविहेसु । भवसयसहस्सदुलहं, न मुणति गयंपि निअजम्मं ॥६२।।
અથ -વિષયરૂપી વિષથી પીડાતા જી વિવિધ પ્રકારનાં ઉદ્દભ, રૂપાદિકમાં એટલે શબ્દ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે વિષયે ભેગવવામાં પોતાનો લાખો ભામાં પણ મળ દુર્લભ એ મનુષ્યજન્મ કયાં વ્યતીત થાય છે, તે જાણતા પણ નથી, ઉલટું હજુ તે ઘણું જીવવું છે, એમ જ માને છે. (૬૨) चिति विसयविवसा, मुत्तं लज्जपि के वि गयसंका। न गणनि के वि मरणं, विसयंकुससल्लिया जीवा ॥६३।।
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૭
અર્થ :-વિષયમાં પરવશ થયેલા એવા કેટલાક જીવા તા મરવાની શકા અને લજજાને પણ છોડીને વિષયને વશ થઈને જીવે છે અને વિષયરૂપી અંકુશ વડે શલ્યવાળા થયેલા એટલે જેઓને વિષયરૂપી અંકુશના ઘા લાગેલા છે તેવા કેટલાક જીવે તે મરણને ગણતા પણ નથી. (૬૩)
विसयविसेणं जीवा, जिणधम्मं हारिउण हा नस्य । वञ्चति जहा चित्तय-निवारिओ बंभदत्तनिवो ॥६४॥
અર્થ :-ઘણા ખેદની વાત છે કે જગતના જીવા વિષયરૂપી વિષના પ્રભાવથી (ચિંતામણિ સરખા) જૈનધમ હારી જઈને, જેમ ચિત્રકમુનિએ નિષેધ કરવા છતાં વિષયાની આસક્તિ નહિ છેડવાથી બ્રહ્મદત્ત ચક્રવર્તી નરકે ગયા તેમ નરકમાં જાય છે. (૬૪)
विद्धी ताण नराणं, जे जिणवयणामयपि मुत्तुणं । चउगइविडंगणकरं, पियति विसयासवं घोरं ॥६५॥
અર્થ :- તે મનુષ્યાને ચિક્કાર થાઓ, ધિક્કાર થાએ, કે જે મનુષ્યા જિનેશ્વરના વચનરૂપી અમૃતનું પાન કરીને પણ ચાર ગતિમાં ભમવારૂપી વિડ'બના આપનારી એવી ભયંકર વિષયરૂપ મદિરાને પીએ છે. (૬૫) मरणे वि दीणवयणं, माणधरा जे नरा न जंपति । तेवि हु कुति लल्लि बालाणं नेहगहगहिला ॥ ६६ ॥
અર્થ :-માનને ધારણ કરનારા જે મહા અભિમાની પુરુષા મરણાન્તે પણુ દીન વચન નથી ખેલતા, માન નથી
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮
છેડતા, તેએ પણ એના સ્નેહ (કામ)રૂપી ગ્રહથી ગાંડા થયેલા તેએની આગળ લાડ કરે છે, દીન બનીને તેને
મનાવે છે. (૬૬)
सक्कोव नेव सकs, माहप्पमडुप्फुरं जए जेसिं ।
।
ते वि नरा नारिहिं, कराविआ निअयदासत्तं ॥ ६७ || અર્થ :-જગતમાં જેએની સામે ઇન્દ્ર પણ પેાતાની મોટાઈના ગવ ન કરી શકે, તેવા જગતના દેવ સરખાઓની પાસે પણ સ્ત્રીઓએ પેાતાનું દાસપણુ કરાવ્યું છે-દાસ બનાવ્યા છે. (૬૭)
जउनंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो । रहनेमी राइमई - रायमहं कासी ही विसया ॥६८॥
અ:-જાદવના પુત્ર, મહાત્મા, શ્રીનેમિનાથ જિનેશ્વરના ભાઈ, મહાત્રતાને ધારણ કરનાર, અને ચરમશરીરી એવા પણુ રથનેમિમુનિએ (જેને લીધે) રાજીમતી સાવી ઉપર રાગમતિ એટલે વિષયબુદ્ધિ કરી, એ વિષયાને ધિક્કાર હેા ! (૬૮) मयणपक्षेण जइ तारिसावि सुरसेलनिचला चलिया । ता पक्कपत्तसत्ताण, इयरसत्ताण का वत्ता ? ॥६९॥
અર્થ :-જો કામદેવરૂપી પવનના જોરથી મેરૂપ ત સરખા નિશ્ચલ રથનેમી જેવા મહાત્માએ પણુ ચલાયમાન થઇ ગયા, તેા પાકા પાંદડા જેવા સત્ત્વવાળા (નિબળ) બીજા પામર જીવેાની તા વાત જ શી ? जिपंति सुहेणं चिय, हरिकरिसप्पाइणो महाकूरा । इक्कुच्चिय दुज्जेओ, कामो कयसि सुहविरामो ॥ ७० ॥
Page #78
--------------------------------------------------------------------------
________________
અર્થ -સિંહ, હાથી અને સ૫ વિગેરે મહાકુર પ્રાણીઓને પણ સુખે કરીને જીતી શકાય છે, પરંતુ શિવસુખનો નાશ જેણે કર્યો છે એ (મક્ષસુખનો રોધ કરનાર) એક કામદેવ જ મહા દુર્જાય છે. (૭૦). विसमा विसयपिवासा, अणाइभवभावणाइ जीवाणं । अहंदुज्जेआणि य इंदि-आई तह चंचलं चित्तं ॥७॥
અર્થ –અનાદિ સંસાર (કાળ)થી પોષવાને લીધે (વધી ગયેલી) જીવોની એક વિષય-તૃષ્ણ વિષમ છે, અતિ આકરી છે, તેનાં સાધનરૂ૫) ઈન્દ્રિયે અતિ દુર્જાય છે અને (ઈન્દ્રિયને ઉકેરનાર) મન અતિ ચંચળ છે અર્થાત વિષયને તજવાથી ઈન્દ્રિયે વશ થાય છે અને ત્યારે જ મન સ્થિર થાય છે. (૭૧) कलमलअरइ-असुक्खा, वाहीदाहाइ विविहदुक्खाई । मरणं पिअ विरहाइसु, संपज्जइ कामतविआणं ॥७२॥
અથ :-(ઉપર જણાવી તે વિષય તૃષ્ણાથી) “કામજવર' નામના તાવથી તપી ગયેલા (જવરિત) મનુષ્યને તેનાથી (અનુક્રમે) શરીરમાં દુર્ગધિ (મળાવરોધ,) તેનાથી અરતિ (પેટની પીડા,) તેનાથી અસુખ તેનાથી અનેક જાતિના વ્યાધિઓ (રોગ), અને તેથી દાહ વગેરે અનેક જાતિનાં દુખે થાય છે, ઉપરાંત વિષયના સાધનરૂપ (શ્રી આદિ)ને વિગ-વિરહ વગેરે થતાં મરણ પણ થાય છે. (૭૨) पंचदिअविसयपसंगरेसि, मणवयणकाय नवि संवरेसि । तं वाहिसि कत्तिअ गलपएसि, ज अट्टकम्म(म्म)नवि
निज्जरेसि ॥७३॥
Page #79
--------------------------------------------------------------------------
________________
" અર્થ –હે જીવ! જે તું પાંચેય ઇનિદ્રના વિષ
ને પ્રસંગ કરે છે, (સેવે છે), વળી મન, વચન અને કાયાને સંવર (વિષયમાંથી અટકાવ) નથી, તે હે જીવ! ખરેખર તું તારા જ ગળા ઉપર કાતર (કટાર) ચલાવે છે, તું પોતે તારે જ વિનાશ કરે છે. કારણ કે તેથી તું આઠ કર્મોની નિર્જરા કરતો નથી, પણ ઉલટામાં વધારે બાંધે છે. (૭૩) कि तुमंधो सि किंवा सि धत्तरिओ, अहव कि सनिवाएण आऊरिओ । अमयसमधम्म जं विसं व अवमनसे, विसयविसविसम अमियं व बहु मनसे ॥७४॥
અર્થ-હે આત્મા ! તું શું અંધ થયો છે? કે શું તે ધંતૂરો પીધે છે? અથવા શું તું સન્નિપાત રેગથી ગાંડો બની ગયું છે કે જેથી એકાન્ત સુખી કરનારા અમૃત સરખા ધર્મને તું વિષની પેઠે તિરસ્કારે છે ! અને ભભવ મારનારા (રખડાવનારા) આકરા વિષયરૂપી વિષનું તું અમૃતની પેઠે સન્માન કરે છે (૭૪) तुज्ज तह नाणविन्नाणगुणडबरो, जलणजालासु निवडंतु जिय निब्भरो । पयइवामेसु कामेसु जं रज्जसे, जेहि पुणपुण वि नरयानले पच्चसे ॥७५॥
અથ-તેથી હે જીવ! તારો તે માટે જ્ઞાન, વિજ્ઞાન અને ગુણેને સઘળેય આડંબર અગ્નિની જવાળામાં પડે !
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૧
એ તારો આડંબર તને કામથી બચાવતે નથી, તેમ હવા છતાં પણ તું સ્વભાવે જ દુષ્ટ એવા કામમાં (વિષયમાં) રાગ કરે છે, કે જેનાથી તું નરકમાં દુરૂપી અગ્નિથી શેકાઈ (૭૫) दहइ गोसीससिरिखंड छारक्कए,
છાત્રાળરાવ વિશg | कप्पतरु तोडि एरंड सो वावए,
जु जि विसएहि मणुअत्तणं हारए ॥७६॥ અથ --આ જગતમાં જે જીવ વિષયસુખેને ભગવવામાં મનુષ્યપણું હારી જાય છે, તે ખરેખર રાખને માટે ઉત્તમ ગોશીષ ચંદનને બાળે છે, બકરી લેવાને માટે ઐરાવણ હાથીને વેચી દે છે અને કલ્પવૃક્ષને ઉખેડી એરડાનું ઝાડ વાવે છે. (૭૬) अधुवं जीवि नचा, सिद्धिमग्गं विआणिआ। विणिअहिज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥७७॥
અર્થ -આયુષ્ય અસ્થિર છે એમ જાણને અને મેક્ષ માર્ગને સમજીને, હવે વિષયભેગથી વિરામ પામ! કારણ કે (હે જીવ!) આપણું આયુષ્ય પરિમિત (અ૫) છે. (૭૭) सिवमग्गसंठिआण वि, जह दुज्जेआ जिआण पणविसया। तह अनं किंपि जए, दुज्जे नस्थि सयले वि ॥७८॥
અર્થ -મોક્ષમાર્ગમાં રહેલા (ધર્મી) ને પણ પાંચ ઈન્દ્રિયોના વિષયે જેટલા દુજેય છે, તેવું દુર્જય સઘળા જગતમાં બીજું કંઈ પણ નથી. (૭૮)
Page #81
--------------------------------------------------------------------------
________________
७२
॥
सविडं उभडरुवा, दिट्ठा मोहेइ जा मणं इत्थी । आयहियं चिंतता, दूरयरेणं परिहरति ॥ ७९ ॥ અર્થ :- ઉદ્ધૃત રૂપવાળી અથવા અતિરૂપવાળી સ્રી લજજાતી હોય તેમ (ચેનચાળા કરતી) નજર સામે આવીયાં સુધી મનને મેહ ન પમાડે, ચલિત ન કરે, ત્યાં સુધીમાં આમહિતની ચિંતાવાળા (આત્માર્થી) મનુષ્યા તેને દૂરથીજ તજે છે. તેનાથી દૂર-દૂર નાસે છે. નજરે જોતા પણ નથી.(૭૯) सच्चं सुअ पि सीलं, विभाणं तह तवं पिवेरगं । वञ्ज खणेण सव्वं, विसयविसेणं जईणं पि ॥८०॥
અર્થ :-વિષયરૂપી વિષના વિકારથી ત્યાગી એવા મુનિનું પણ સત્ય, શ્રુતજ્ઞાન, સદાચાર, વિજ્ઞાન, તેમ જ તપ અને વૈરાગ્ય એ સઘળુ' એક ક્ષણ માત્રમાં વિનાશ પામે છે. (૮૦)
* લીવ ! મવિનય-નિર્મલમુદ્દત્તાનો દ્દે મૂઢ ! । सासयसुहमसमतमं, हारि सि ससिसोअरं च जसं ॥ ८१ ॥
અર્થ :-રે મૂઢ જીવ ! તારી બુદ્ધિથી તે* માનેલા આંખના એક પલકારા જેટલા અલ્પકાળ માટેના વિષયસુખમાં લાલુપી થઈને તુ' જેના સમાન જગતમાં કોઈ પણ સુખ નથી એવા શાશ્વતા મેાક્ષસુખને અને આજ સુધી મેળવેલા ચંદ્ર સરખા ઉજ્જવળ યશને શા જાય છે ? (૮૧) पज्जलिओ विसयअग्गी, चरितसारं डहिज्ज कसिणपि । सम्मतं पि विराहिअ, अणंतसंसारिअं कुज्जा ॥८२॥
માટે હારી
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૩
અર્થ :-(અલ્પ માત્ર પણ) સળગેલા એવા કામરૂપી અગ્નિ સઘળા ચારિત્રરૂપી ધનને બાળી નાખે છે, (અર્થાત્ ચારિત્રના વિનાશ કરે છે.) અને સમ્યક્ત્વની પણ વિરાધના (નાશ) કરીને અનંતકાળ સ`સારમાં રખડતા કરે છે. (૮૨) भीसणभवकंतारे, विसमा जीवाण विसयतिन्हा उ । जीए नडिया चउदस - पुब्वीवि रूलंति हु निगोए ॥ ८३ ॥
→
અર્થ :-ભયંકર ભવરૂપી અટવીમાં સર્વ જીવાને (દુઃખ આપનારી) એક માત્ર વિષય-તૃષ્ણા જ વિષમ છે કે જે વિષય—તૃષ્ણા થી પીડાયેલા (પડેલા) ચૌદ પૂર્વ ધરા પણ નિગાદમાં રખડે છે. (૮૩)
ફ્રા
हा विसमा हा विसमा, विसया जीवाण जेहि पडिबद्धा । हिंडति भवसमुद्दे, अणतदुक्खाइ पार्वति ॥ ८४ ॥
અર્થ :-અહ ! જીવાને પાંચેય ઈન્દ્રિયેાના વિષયા અતિ વિષમ-વિષમતર છે, કે જેને વશ પડેલા જીવા અનંત દુઃખાને ભાગવતા સૌંસાર સમુદ્રમાં રખડે છે. (૮૪) मइंदजालचवला, विसया जीवाण विज्जुतेअसमा । खणनहा खणदिवा, ता तेर्सि को हु पडिबंधो ॥ ८५ ॥
અર્થ :-હે જીવ! માયાવી ઈન્દ્રજાળ જેવા ચપળ અને વીજળીના ઝબકારા સમાન નાશવંત એવા વિષયે જીવાને ક્ષણમાત્ર દેખાવ આપી બીજી ક્ષણુમાં જ નાશ પામે છે, તા તેવા વિષયામાં પ્રતિખંધ (રાગ) શા માટે કરવા ? (૮૫)
Page #83
--------------------------------------------------------------------------
________________
सत्त विसं पिसाओ, वेआलो हुअवहो वि पजलिओ । तं न कुणइ जे कुविआ, कुगंति रागाइणो देहे ॥८॥
અર્થ-હે જીવ! શત્રુ, વિષ, પિશાચ (ભૂત-ડાકણશાકણ વગેરે) વેતાલ, અને ધગધગતે અગ્નિ, એ બધાય એક સાથે કે પાયમાન થવા છતાં પણ શરીરમાં તે અપકાર (અવગુણ) નથી કરતા કે જે અપકાર કેપ પામેલા રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓ કરે છે. (૮૬) जो रागाईण वसे, वसंमि सो सयलदुक्खलक्खाणं । जस्स वसे रागाई, तस्स वसे सयलसुक्खाई ॥८७॥ અર્થ -જે જીવ રાગ દ્વેષાદિને વશ થયેલ છે, તે વસ્તુતઃ લાખે દુખેના વશમાં પડેલે છે અને જેણે રાગાદિકને વશ કર્યા છે, તેણે વસ્તુતઃ સર્વ સુખાને વશ કર્યા છે એમ જાણવું. (૮૭) केवलदुहनिम्मविए, पडिओ संसारसायरे जीवो । जं अणुहवइ किलेसं, तं आस्सवहेउअं सव्यं ।।८८॥
અથ -કેવળ દુખથી જ નિર્માણ થયેલા-ભરેલા, એવા સંસાર-સમુદ્રમાં પડેલે જીવ જે દુખોને અનુભવે છે, તે સર્વ દુઃખનું કારણ આશ્રવ (કર્મબંધન) છે. (૮૮) ही संसारे विहिणा, महिलारूवेण मंडि जालं ।' बज्झति जत्थ मूढा, मणुआ तिरिया सुरा असुरा ॥८॥
અર્થ :-અહો ! આ સંસારમાં વિધાતાએ સ્ત્રીના બહાને એક એવી જાળ ગઠવી છે, કે જે જાળમાં વિવેકશૂન્ય થયેલા મૂઢ મનુષ્ય, તિર્યંચે, દેવે અને દાન બધા પણ ફસાય છે. (૮૯)
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૫
विसमा विसयभुयंगा, जेहि डसिया जिआ भववणमि । की संति दुग्गीहि, चुलसीई जोणिलक्खेसु ॥९०॥
અર્થ :-અતિ આકરા વિષવાળા વિષયરૂપી સ જેએને કરડે છે, તે જીવા ભવરૂપી અટવીમાં ૮૪ લાખ જીવાનિને વિષે ભટકતા દુઃખરૂપ અગ્નિથી (સ'તાપથી) ફ્લેશ પામે છે. (૯૦)
संसारचार गिम्हे, विसयकुवाएण लुकिया जीवा । हियमहिअं अमुणता, अणुहवंति तदुक्खाईं ॥ ९१ ॥ અર્થ :-આ સંસાર કે-જેલરૂપી, ઉષ્ણુ ઋતુમાં વિષયરૂપી દુષ્ટપવન વડે સ્પર્શાયેલા-લુખ લાગેલા અને તેથી હિત અહિતને નહિ સમજતા બિચારા જીવા અન તદુઃખાને ભાગવે છે. (૯૧)
हा हा दुरंतदुट्टा, विसयतुरंगा कुसिक्खिआ लोए । भीसणभवाडवीए, पार्डति जिआण मुद्धानं ॥ ९२ ॥
અર્થ:-હાય, હાય, ખેદની વાત છે કે જગતમાં અત્યંત દુષ્ટ અને કુશિક્ષિત (ઊલટી શિક્ષા પામેલા) એવા વિષયરૂપી ઘેાડાએ તેના વિશ્વાસ કરનારા ભેાળા જીવાને સંસારરૂપી ભયંકર અટવીમાં ખે'ચી જાય છે, (રખડાવે છે) અર્થાત્ વિષયા સંસારમાં રઝળાવે છે. (૯૨) विसयपिवासातत्ता, रत्ता नारीसुपंकिलसरंमि । दुहिया दीणा खीणा, रुलंति जीवा भववणंमि ॥९३॥ અ: –વિષયાની તૃષાથી વ્યાકુળ થયેલા, અને તેથી ઘણા કાદવવાળા શ્રીરૂપી સરોવરમાં આસક્ત થએલા જીવા,
Page #85
--------------------------------------------------------------------------
________________
(તે સ્ત્રીઓના ભોગ ભેગવવાથી ભવોભવ) દુખિયા, દીન (ગરીબ) અને ક્ષીણ (અશક્ત-દુર્બળ) થઈને આ સંસારરૂપ અટવીમાં રઝળે છે. (૯૩) गुणकारिआई धणियं, धिइरज्जुनियंतिआई तुह जीव । निययाइं इंदियाई, वल्लिनिअत्ता तुरंगु व ॥९४॥ ' અર્થ-હે જીવ! બળવાન પણ વશ કરેલા ઘોડાની પેઠે (વશ કરેલો બલીઝ ઘડે જેમ ઘણું કામ આપે તેમ) ધૈર્યરૂપી લગામ-દાર વડે વશ કરેલી તારી પિતાની ઈન્દ્રિય તને ઘણે જ ગુણ કરનારી થશે. માટે ઈન્દ્રિયને વશ કર. (૯૪) मणवयणकायजोगा, सुनिअत्ता वि गुणकरा हुति । अनिअत्ता पुण भंति, मत्तकरिणु व्व सीलवणं ॥१५॥
અર્થ-સારી રીતે વશ કરેલા મન, વચન અને કાયારૂપી એગે ઘણે જ ગુણ કરે છે, અને વશ નહિ કરવાથી તે મદેન્મત્ત હાથીની પેઠે શીલરૂપી વનને (ચારિત્રને) વિનાશ કરે છે. (૫) . जह जह दोसा विरमइ, जह जह विसएहिं होइ वेरग्गं । तह तह विनायव्वं, आसन्नं से अ परमपयं ॥१६॥
અર્થ-જેમજેમ જીવ દોષથી વિરામ પામે, દૂર રહે, અને જેમ જેમ વિષ તરફ વૈરાગ્યભાવ પ્રગટે, તેમ તેમ તે જીવને મોક્ષપદ નજીકમાં છે. એમ જાણવું.(૯૬) दुक्करमेएहि कयं, जेहिं समत्थेहिं जुचणत्थेहिं । भग्गं इंदिअसिन्न, धिइपायारं विलग्गेहिं ॥१७॥
Page #86
--------------------------------------------------------------------------
________________
७७
અર્થ:- ખરેખર દુષ્કર કાય તે તેઓએ જ કર્યું' કહેવાય કે જે પુરુષાએ પેાતે શરીરે સમથ અને ભરયુવાનીમાં હેાવા છતાં હૈય વા સ ંતોષરૂપી કિલ્લાને વળગીને ( આશ્રય કરીને ) ઇન્દ્રિયારૂપ સૈન્યને નાશ પમાડયું. અર્થાત્ જેઓએ છતાં ભાગોએ પણ જુવાનીમાં ઇન્દ્રિયાને જીતી છે, તે ધન્ય છે. (૯૭)
ते धन्ना ताण नमो, दासोऽहं ताण संजमधराणं । अद्धच्छिपिच्छारिओ, जाण न हिअए खडकंति ॥९८ ॥ અર્થ :- આ જગતમાં તે પુરુષા
અને
પુરુષાને મારા નમસ્કાર થાએ. મુનિઓના હુ, દાસ છુ` કે જેએના નેત્રથી ( કટાક્ષ )થી જોનારી
ધન્ય છે, તે તે સ યમધર હૃદયમાં વાંકા લેશમાત્ર પણ
શ્રીએ
ખટકતી નથી. (૯૮)
किंबहुणा जइ वछसि, जीव तुमं सासयं सुहं अरुअं । ता पिअसु विसयविमुद्दो, संवेगरसायणं निच्चं ॥ ९९ ॥
અર્થ:- હે જીવ ઘણુ શુ કહીએ ? જો તું રાગરહિત એટલે નિરાબાધ એવા શાશ્વતસુખની ( માક્ષ ) ની ઈચ્છા રાખતા હાય તા વિષયેાથી વિમુખ થઈને ( વિષયાના ત્યાગ કરીને ) હમેશાં સવેગ ( વૈરાગ્ય ) રૂપી રસાયણનું પાન કર.
Page #87
--------------------------------------------------------------------------
________________
| મરાવ્યાત .
संसारम्मि असारे, नथि सुहं वाहि-वेअणापउरे । जाणतो इह जीवो. न कुणइ जिणदेसि धम्मं ॥१॥
અથ - અનેક પ્રકારની વ્યાધિઓ અને વેદનાઓથી ભરપૂર એવા આ અસાર સંસારમાં આ જીવને કઈ પણ ગતિમાં ક્ષણ માત્ર પણ સુખ નથી. આવી રીતે આત્મા સંસારને અસાર જાણે છે છતાં પણ ભારેકર્મી હેવાથી વીતરાગ ભગવંતે ઉપદેશેલે દયામૂલ ધર્મ કરતે નથી, અને સંસારને લેલપી–લાલચુ થઈ ધર્મરત્નને ગુમાવે છે. ૧. अजं कल्लं परं परारिं, पुरिसा चितंति अत्थसंपत्ति । अंजलिगयं व तोयं गलतमाउं न पिच्छन्ति ॥२॥ આ અર્થ - પુરુષ ચિતવે છે કે- “ધનની પ્રાપ્તિ આજે થશે, કાલે થશે, પર મળશે, પરાર મળશે, પૈસા એકઠા કરી સુખી થઈશું; પિસે મેળવી ધર્મ કરીશું.” આવી રીતે વિચારમાંને વિચારમાં સમય ગુમાવે છે, પરંતુ તે પુરુષ “હથેળીમાં ઝરી રહેલું પાણી જાય તેમ આયુષ્ય જાય છે,” તેને જોતા નથી. ૨. ज कल्ले कायव्यं तं अज्जं चिय करेह तुरमाणा । बहुविग्धो हु मुहुत्तो, मा अवरण्हं पडिक्खेह ॥३॥
Page #88
--------------------------------------------------------------------------
________________
અર્થ - મનુષ્ય ચિંતવે છે કે-કાલે ધર્મકાર્ય કરીશું પરંતુ કાલ કેણે દીઠી છે; કાલે શું થશે તેની કેને ખબર છે? માટે હે ભવ્ય ! જે ધર્મકાર્ય કાલે કરવાનું હેય તેને વિલંબરહિત આજે જ કરજે-જરા પણ ઢીલ કરશે નહીં. ધર્મકાર્ય કરવામાં ખરેખર એક મુહૂર્ત માત્ર કાળ પણ ઘણા વિદનેવાળે હેય છે. માટે પાછલા પહેરે કરવાનું હેય તેને પ્રથમ પહેરમાં જ કરી લે, કારણ કે ક્ષણમાંહે આયુષ્ય પૂરું થશે તે તે વખતે શું કરશે ? ૩. ही! संसारसहाव-चरिय नेहाणुरायरत्ता वि । जे पुव्वण्हे दिहा, ते अवरण्हे न दीसन्ति ॥४॥
અથ – સંસારના સ્વભાવનું અતિકારમું ચરિત્ર દેખી ખરેખર ખેદ થાય છે-દિલગીરી ઉપજે છે, કારણ કે નેહના અનુરાગે આસક્ત અને પ્રીતિથી પરિપૂર્ણ એવા માતા-પિતા, બાંધવ, શ્રી વિગેરે સંબંધીઓ કે જેઓને પહેલે પહોરે સુખશાન્તિમાં દેખ્યા હતા તેઓ પાછલે પહેરે દેખાતા નથી ! સંસારને આ ભયંકર સ્વભાવ દેખીને પણ મુગ્ધ જીવો તેમાં જ આસક્તિ રાખે છે તે આશ્ચર્ય છે ! ૪. मा सुयह जग्गियव्वे, पलाइयवम्मि किल विसमेह । तिमि जणा अणुलग्गा, रोगो अ जरा अ मच्चू अ॥५॥
અર્થ - હે જી ! જાગવાને ઠેકાણે સુઈ ન રહે, ધર્મકૃત્યમાં પ્રમાદ ન કરે. કારણ કે કાળરૂપી પારધિ તમારી પછવાડે પડે છે, જે અણચિન્ત તમારે
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૦
વિનાશ કરી દુર્લભ મનુષ્યભવ નિષ્ફલ કરી નાખશે. વળી
જ્યાંથી પલાયન કરી જવું જોઈએ ત્યાં વિસામે ખાવા કેમ બેઠા છે? કારણ કે-રોગ જરા અને મૃત્યુ એ ત્રણ ચેર તમારી પછવાડે પડયા છે. માટે ધર્મકૃત્યમાં જરા પણ પ્રમાદ ન કરે, અને સંસારમાંથી જલદી પલાયન કરી જાઓ કે જેથી જન્મ, જરા, મૃત્યુ, રોગ અને શોકાદિને ભય સદાને માટે વિનાશ પામે. પ. दिवस-निसाघडिमालं, आउसलिलं जिआण घेत्तणं । चंदाइचबइल्ला, कालरहट्टे भमाडन्ति ॥६॥
અર્થ :- આ સંસારરૂપી ફળે છે, સૂર્ય અને ચન્દ્રરૂપી રાતે અને ધોળે એવા બે બળવાન બળદ છે. તે સૂર્ય અને ચન્દ્રરૂપી બળદે દિવસ અને રાત્રિરૂપી ઘડાઓની પંક્તિ વડે જેના આયુષ્યરૂપી પાણીને ગ્રહણ કરી કાળરૂપી રેટને ફેરવે છે-આયુષ્યરૂપી પાણી રાત્રિદિવસ ખૂટે છે, તેમ નજરે જેવા છતાં હે ભવ્ય પ્રાણીઓ ! તમને સંસારથી ઉદાસભાવ કેમ થતું નથી? ૬. સા નથિ જરા તું નથિ, શોરં નથિ વિપિ વિના, जेण धरिज्जइ काया, खज्जन्ती कालसप्पेण ॥७॥
અથ - હે ભવ્યજીવ ! કાળરૂપી સર્ષે ખાવા માંડેલી દેહનું જેનાથી રક્ષણ કરી શકાય એવી કઈ બહોતેર કળામાંની કળા દેખાતી નથી, એવું કે એસિડ દષ્ટિગોચર થતું નથી, તેમ એવું કે વિજ્ઞાન હસ્તી ધરાવતું નથી–બીજા સર્વ જાતિનાં વિષ ઉતરે પણ ડસેલા
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૧
કાળરૂપી સર્પનું વિષ ઉતરે નહીં. મહાસમથ પુરુષાનાં વજ્ર જેવાં શરીરને પણ કાળરૂપ સર્પ ગળી ગયા છે, તા પછી આપણા જેવાની કાચી કાયાના શે! ભાસા ? માટે વિલમ્બ રહિત ધમ કૃત્ય કરી લ્યા. ૭. दीहरफर्णिदनाले, महियरकेसर दिसामहद लिल्ले । ओ ! पीयइ कालभमरो, जणमयरंदं पुहविषउमे ||८||
અર્થ:-ઘણી ખેદની વાત છે કે જેનુ' શેષનાગરૂપ મેટું નાળચું છે, જેના પારૂપી કેસરા છે, જેના દશ દિશારૂપ વિશાળ પર્ણો છે એવા આ પૃથ્વીરૂપ કમળમાં, કાળરૂપ ભ્રમર, મનુષ્યરૂપ સમગ્ર લારૂપ રસને પીવે છે! ભમરા કમળમાંથી એવી રીતે રસ લે છે કે જેથી કમળને જરાપણ ઇજા થાય નહીં, વળી તે મધુરસ્વરે આલીને પેાતાના ખપ જેટલેા જ થાડા થાડો રસ લે છે, પરન્તુ અહીં કાળરૂપ અસતેષી ભમરા તે પૃથ્વીરૂપ કમળમાંથી સમગ્રલેાકરૂપ રસને અનેક પ્રકારની વ્યાધિ અને વેદનાઓરૂપ રપણું વાપરી ચૂસી લે છે, એટલે કે-ક્રૂર કાળ કોઈપણ પ્રાણીનું ભક્ષણ કર્યા વિના રહેતા નથી. લેાકેામાં એવુ' કહેવાય છે કે-આ
સમગ્ર પૃથ્વીને
શેષનાગે પેાતાના મસ્તક ઉપર ઉપાડી રાખી છે. આવી લેાકેાક્તિથી અહીં પૃથ્વીરૂપ કમળનુ શેષનાગરૂપ નાળચુ’ ક્યું. વળી જેમ કમળમાં કેસરા હોય છે તેમ અહી પૃથ્વીરૂપ કમળને પર્વતરૂપ કેસરા કહ્યા, અને ઇસ દિશાએ મોટાં મેટાં પાંદડાઓને ઠેકાણે સમજવી, આવા
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨
પૃથ્વીરૂપ મેટા કમળમાંથી લોકરૂપ રસને નિરન્તર પીતાં પણ કાળરૂપ ભમરે હજુ સુધી તૃપ્ત થતું નથી. અને તૃપ્ત થશે પણ નહીં ! માટે હે ભવ્ય પ્રાણીઓ! કાળરૂપ અસંતેવી ભમરાના આસ્વાદનમાં ન અવાય એવા આત્મસ્વરૂપ પામવાના સાધન માટે પ્રમાદ ત્યાગી ઉદ્યમ કરે. ૮. छायामिसेण कालो, सयलजिआणं छलं गवेसतो । पासं कह बि न मुंचइ, ता धम्मे उजम कुणह ॥९॥
અર્થજે શરીરની છાયા દેખાય છે, અને નિરન્તર શરીરની સાથે જ ફરે છે, તે છાયા નથી પણ એ તે છાયાને બહાને કાળ ફરે છે. શત્રુ જેમ નિરન્તર છળભેદને તાક્ત ફરે છે અને ઝપાટામાં આવતાં પોતાનું કુકૃત્ય પૂરૂં કરે છે, તેમ છાયાને બહાને રાત્રિ-દિવસ છળ-ભેદને તાકતે ક્રર કાળ પ્રાણીની ક્યારેય પણ કેડ મૂકતું નથી.
પ્રાણું ક્યારે ખેલના પામે કે એને હું પકડી લઉં.” આવી દુષ્ટ વાંછાએ તે રાત્રિ-દિવસ છાયાને બહાને પાછળ પડેલો છે, તે ઓચિંતે જરૂર પકડી લેશે. અને તે વખતે તમને પશ્ચાત્તાપ થશે કે-અરેરે ! આપણે કાંઈ ધર્મ સાધન કરી શક્યા નહીં., માટે કાળના સપાટામાં આવ્યા નથી ત્યાં સુધીમાં જિનપ્રરૂપિત ધર્મને વિષે પ્રયત્ન કરી લે. ૯ રાજ ગળrg, નવા વિધિઅવનri | तं नत्थि संविहाण, संसारे जं न संभवइ ॥१०॥
અર્થ -અનાદિકાલને વિષે ધ, માન, માયા અને લાભને ગે વિવિધ પ્રકારના કર્મને વશ થયેલા અને
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૩
આ સંસારમાં એવો કઈ સંબંધ નથી કે જે ન સંભવે, અર્થાત્ સમગ્ર સંબંધે આ છે સંસારમાં ભટકયાં છે, પણુ જે જિનવરને ધર્મ સ્વીકારી રૂડી રીતે પાળે તે સંસારરૂપ ચકમાં ન ભમે. ૧૦. बंधवा सुहिणो सव्वे, पिअ-माया पुत्त-भारिया । पेअवणाओ निअत्तन्ति, दाऊणं सलिलंजलि ॥११॥
અર્થ-હે જીવ! બાંધવ, મિત્રે, મા, બાપ, ચી અને પુત્ર એ કઈ તારા સગાં નથી, પણ દેહનાં સગાં છે. કારણ કે મૃત્યુ થયાં પછી દેહને બાળી પાણીની અંજલી આપી સ્મશાનથી પોતપોતાના સ્વાર્થને સંભારતા પિતપોતાને ઘેર પાછા જાય છે. પણ તેમાંનું કેઈવહાલું સગું તારી સાથે આવતું નથી. માટે તેઓની ખાટી મૂઈ ત્યાગી તારી સંગાથે આવનારા ધર્મને આદર કરે જેથી તારે જલદી નિસ્તાર થાય. ૧૧. વિત્તિ સુવા વિકતિ, વંધવા વિનિત સુવિ શાત્રથા इक्को कह वि न विहडइ, धम्मो रे जीव ! जिणभणिओ।१२।
અર્થ-હે જીવ! દીકરાઓને વિયેગ થાય છે. બાઘ વિખૂટા પડે છે, અને ઘણું પરિશ્રમથી મેળવેલી સમ્પત્તિ પણ નિયુક્ત થાય છે, એટલે કે તેમને મૂકીને તારે જવું પડશે, અથવા તને મૂકીને તેઓ ચાલ્યા જશે, પણ એક જિનરાજે કહેલા ધર્મને કઈ કાળે પણ વિગ થવાને નથી, અર્થાત્ આ જીવને સાચું સગપણ તે ધર્મનું જ છે, બીજું સર્વ આળપંપાળ છે. માટે જિનધર્મ ઉપર સાચી શ્રદ્ધા રાખી તેનું જ સેવન કર. ૧૨.
Page #93
--------------------------------------------------------------------------
________________
अडकम्मपासबद्धो, जीवो संसारचारए ठाइ । अडकम्मपासमुक्को, आया सिवमंदिरे ठाइ ॥१३।। ' અર્થઆ જીવ આઠ કર્મરૂપ પાશથી બંધાયેલ એવો સંસારરૂપ બન્દીખાનામાં ઠામ ઠામ ભટકે છે. અને આઠ કર્મરૂપ પાશથી મૂકાયેલે એ મોક્ષમન્દિરમાં જઈને રહે છે, માટે હે જીવ! તું આઠ કર્મરૂપ પાશને તેડીશ ત્યારે જ મોક્ષમન્દિરમાં જઈશ, અને અવિનાશી સુખ પામીશ. ૧૩. विहवो सज्जणसंगो विसयसुहाई विलासललिआई । नलिणीदलग्गधोलिर-जललवपरिचंचलं सव्वं ।।१४।। ' અર્થ-આ જીવે માની લીધેલા જે સુખકારી પદાર્થો જેવા કે લક્ષમી, સગા સંબંધીઓને સંગ, તથા શ્રી વિગેરેનાં મનહર વિલાસે કરી સુંદર એવા પાંચે ઈદ્રિના વિષયસુખ, એ સર્વ અતિશય ચંચલ છે. જેમ કમળપત્રના અગ્રભાગમાં રહેલું જલબિન્દુ અતિચપલ છે તેમ એ સર્વ અતિશય ચપલ છે-ડા કાલમાં જ હતું નહતું થઈ જાય છે ! માટે હે જીવ ! આવા અસિથર પદાર્થોમાં શા માટે આસક્ત થાય છે ? ૧૪. तं कत्थ बलं तं कत्थ, जुवणं अंगचंगिमा कत्थ ? ॥ सवमणिच्च पिच्छह, दि8 नटुं कयंतेण ॥१५॥
અર્થ-કાયાનું તે બળ ક્યાં ગયું ? તે જુવાની ક્યાં ચાલી ગઈ ? શરીરનું સૌન્દર્ય કયાં ગયું ? તે સર્વ રૂપરંગ કયાં ચાલ્યા ગયા ? અરે વૃદ્ધાવસ્થા આવી ! હે પ્રાણીઓ આ સર્વ અનિત્ય છે તે સાક્ષાત્ જૂઓ
Page #94
--------------------------------------------------------------------------
________________
તપાસો. જે સર્વ નાની વયમાં દેખ્યું હતું, તે સર્વ યમરાજાએ નષ્ટભ્રષ્ટ કરી દીધું–થેડા જ વખતમાં હતું ન હેતું થઈ ગયું. આ શરીરને ગમે તેટલી સાચવણીથી રાખશો તે પણ તેનું બળ સૌન્દર્ય અને જુવાની ટકવાની નથી વિનશ્વર છે, માટે જેની કરેલી સેવા કદાપિ નિષ્ફળ થતી નથી એવા ધર્મનું સેવન કરે. ૧૫. घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ। पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥१६॥
અર્થ-આ જીવ નિબિડ કર્મરૂપ પાશથી બંધાયેલો એ આ સંસારરૂપ નગરના ચારગતિરૂપ ચૌટામાં અનેક પ્રકારની વિડમ્બનાને પામે છે, અહીં તેનું કણ શરણ છે? ૧૬. घोरंमि गम्भवासे कलमलजंबालअसुइबीभच्छे । વસિલો લઘુત્ત, વો શબ્બાજુમાવે ગા
અથ -આ જીવ કર્મના પ્રભાવથી વીર્ય અને મળરૂપ કાદવને લીધે અપવિત્રતાથી ભરપૂર અને કંપારી છૂટે એવા ગંદા ભયાનક ગર્ભવાસમાં અનન્સી વખત વચ્ચે ! આવા દુસહ દુઃખને પણ ભૂલી જઈ ફરીથી ગર્ભવાસમાં આવી દુ:ખ ભેગવવાં પડે એવા કૃત્ય કરે છે. પરંતુ પુન ગર્ભવાસમાં આવવું ન પડે એ ઉદ્યમ કરતો નથી! ૧૭.
चुलसीई किर लोए, जोणीणं पमुहसयसहस्साई । इकिकम्मि अ जीवा, अणंतखुत्तो समुप्पनो ॥१८॥
અથ –લોકને વિષે જીવને ઉત્પન્ન થવાના સ્થાનક ચોરાશી લાખ યોનિ છે. તે એક એક એનિમાં આ જીવે
Page #95
--------------------------------------------------------------------------
________________
અનતી વાર અવતાર લીધે! તે પણ હે પ્રાણી ! તે ઉત્પત્તિ સ્થાનમાંથી કંટાળે પામી તું ધર્મકૃત્ય કરવામાં કેમ ઉદ્યમ કરતું નથી ? ૧૮. मायापियवंधूहिं, संसारत्थेहिं पूरिओ लोओ। बहुजोनिनिवासीहिं, न य ते ताणं च सरणं च ॥१९॥
અથ-હે જીવ! સંસારમાં રહેલા અને ચોરાશી લાખ નિમાં નિવાસ કરતા એવા માતા-પિતા અને બધુઓ વડે આ ચૌદ રાજલોક ભર્યો છે, પણ તે કઈ તારું રક્ષણ કરવાને સમર્થ નથી, તેમ શરણ રાખવાને પણ સમર્થ નથી ! માટે રક્ષણ કરવાને સમર્થ એવા જિનધર્મનું શરણ લે કે જેથી આધિ વ્યાધિ અને ઉપાધિરૂપ દુખથી પરિપૂર્ણ એવા આ સંસારથી મુક્ત થઈ શકે. ૧૯ जीवो वाहिविलुत्तो, सफरो इव निज्जले तडफडई । सयलो विजणो पिच्छइ, को सक्को वेअणाविगमे ? ॥२०॥
અર્થ-જ્યારે આ જીવ વ્યાધિથી ગ્રસ્ત થઈ જલ વિનાના માછલાની જેમ તડફડે છે-ટળવળે છે, હાય ! એય ! કરે છે, તે વખતે પાસે બેઠેલા સગા સંબંધીઓ અસહ્ય દુઃખ દેખે છે છતાં તેમાંનું કે વેદના દૂર કરવાને સમર્થ થાય છે ? અર્થાત્ કઈ કાંઈ પણ વેદના નિવારવાને શક્તિમાન થતું નથી, પણ છેવટે અંત સમયે ધર્મનું શરણ બતાવે છે. માટે હે પ્રાણુ! પરિણામે ધર્મનું શરણ તે કરવું જ પડે છે, તે પછી પ્રથમથી જ ધર્મનું શરણુ લેવાને શા માટે વિલંબ કરે છે? ૨૦.
Page #96
--------------------------------------------------------------------------
________________
मा जाणसि जीव ! तुमं, पुत्तकलत्ताइ मज्झ सुहहेऊ । निउणं बंधणमेयं, संसारे संसरंताण ॥२१॥
અર્થ-હે જીવ! તું આ સંસારને વિષે એકાંતે દુઃખના હેતુ જે પુત્ર સ્ત્રી મિત્રો વિગેરેને સુખના હેતુ જાણ નહીં, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા ને એ પુત્ર શ્રી મિત્ર વિગેરે સગા સંબંધીઓ આકરા સંસારબંધનનું કારણ થાય છે પણ સંસારમાંથી છોડાવતા નથી. માટે તે સંસાર. બંધન કરાવનારા સગા સંબંધીઓમાં મમત્વ ભાવ નહીં રાખતા કર્મબંધનથી મુક્ત કરનાર ધર્મમાં દઢબુદ્ધિ કર. ૨૧ जणणी जायइ जाया, जाया माया पिआ य पुत्तो अ। अणवत्था संसारे. कम्मवसा सव्वजीवाणं ॥२२॥
અર્થ-આ સંસારમાં કર્મવશથી જીવોની અવ્યવસ્થા છે, એટલે એક જ પ્રકારની સ્થિતિ રહેતી નથી. કારણ કે –જે આ ભવમાં માતા હોય છે તે ભવાનરમાં શી પણ થાય છે, વળી જે સ્ત્રી હોય છે તે ભવાનરમાં માતારૂપે થાય છે, પિતા હોય તે ભવાનરમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે, અને પુત્ર હેય છે તે ભવાનરમાં પિતારૂપે થાય છે, આ પ્રમાણે સંસારનું અનિયમિતપણું છે. સર્વ જીવે કર્મને વશ થઈ ભિન્નભિન્નરૂપે અવતાર લે છે, અને મોહાંધ થઈ મારું મારું કરે છે, પણ સમજતા નથી એક જ જાતની સ્થિતિ રહેવાની નથી. માટે હે જીવ! તારી ચલ સ્થિતિને વિચાર કર, અને સંસારની જૂઠી માયા અને મમત્વ ત્યાગી ધર્મયાન ચૂક નહીં. ૨૨,
Page #97
--------------------------------------------------------------------------
________________
:
-
नसा आई न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो ॥२३॥ " અર્થ –ચૌદ રાજલોકમાં એવી કઈ જાતિ નથી, એવી કેઈનિ નથી, એવું કે ઈ સ્થાન નથી, અને એવું કેઈ કુલ નથી કે જ્યાં સર્વ જીવો અનંતીવાર જગ્યા નથી, અને અનંતીવાર મૃત્યુ પામ્યા નથી–સર્વ જી સર્વ સ્થાનકે અનંતીવાર જમ્યા છે અને મૃત્યુ પામ્યા છે. ૨૩. तं किंपि नत्थि ठाणं, लोए वालग्गकोडिमित्तपि । जत्थ न जीवो बहुसो, सुह-दुक्खपरंपरं पत्ता ॥२४॥
અથ લેકને વિષે વાલના અગ્રભાગના અસંખ્યાતમાં ભાગ જેટલું પણ એવું કેઈ સ્થાન નથી કે જ્યાં છે ઘણીવાર સુખ દુઃખની પરંપરાને ન પામ્યા હોય અર્થાત્ જ સર્વ સ્થાનમાં સુખદુઃખની પરંપરા પામ્યા, પણ કર્મક્ષયની પરંપરા પામ્યા નહીં ! ૨૪. सव्वाओ रिद्धिओ, पत्ता संव्वे वि सयणसंबंधा। ... संसारे ता विरमसु, तत्तो जइ मुणसि अप्पाणं ॥२५।।
અર્થ –હે જીવ સંસારને વિષે અનાદિકાલથી ભ્રમણ કરતાં તે દેવ અને મનુષ્યાદિની સર્વ સમૃદ્ધિ પામી, અને સર્વની સાથે મા, બાપ, બહેન, બધુ, સ્ત્રી વગેરે સમગ્ર પ્રકારના સગપણ અને તીવાર પામે, પણ તેમાં તારી હજ સુધી સિદ્ધિ થઈ નહીં. માટે પરિણામે દુઃખકર તે સમૃદ્ધિ અને સગપણમાં મોહ માયા રાખ નહીં. અને
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૯
આત્મસ્વરૂપને જાણવા ઈચ્છતા હૈાય તે સંસારથી વિરામ પામ–સ'સારથી વિરક્ત થા, કે જેથી ભવભ્રમણા ટળી અક્ષયસુખ મળે, ૨૫.
एगो बंधइ कम्मं, एगो वह बंध-मरण वसणाई । विसह भवम्मि भमडइ, एगु चिअ कम्मवेल चिओ ||२६||
અર્થ :- આ જીવ એકલા જ ક બંધ કરે છે, વધ બંધ મરણુ અને આપત્તિ એકલાને જ સહન કરવી પડે છે, પણ જે શ્રી–પુત્રાદિને માટે તે અનેક પ્રકારના પાપારભ કર્યા તે કેાઈ તારી વેદનાના ભાગ લેવા આવશે નહીં. વળી ક્રમ થી ઠગાયેલા એવા આ જીવ એકલા જ સ’સારમાં ભટકવા કરે છે, પણ જો વીતરાગના વચન ઉપર શ્રદ્ધા રાખી ધર્મમાં આસક્ત થાય તેા સંસારના બંધન છેદનાદિ છૂટે. ૨૬. अनो न कुणइ अहिअं, हिअपि अप्पा करेइ न हु अन्नो । अप्पकथं सुह- दुक्ख, भुंजसि ता कीस दीणमुहो ||२७||
અથઃ–હે જીવ! તું એમ ધારે છે કે—અમુક માણસે મારુ' મગાડયું, અને અમુકે સુધાયુ'; એમ ધારી રાગ-દ્વેષ કરે છે. પણ આ જગતમાં તારુ' કાઇ બગાડનાર યા સુધારનાર નથી, તું પાતે જ તારું અહિત કરે છે અને તું તે જ સારાં નરસાં કર્મ કરી સુખ-દુઃખને ભાગવે છે, ખીન્ને કાઈ હિતાહિત કરતા નથી, તે પછી શા માટે દયામણું મુખ કરે છે ? અને બીજાઓના દ્વાષ દ્વેષે છે ? ૨૭. बहुआरंभवित्तं वित्तं विलसति जीव सयणगणा । तज्जणियपावकम्मं, अणुहवसि पुणो तुमं चेव ||२८||
9
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૦
અર્થ -હે જીવ! તે ખેતી વ્યાપારાદિ અનેક પ્રકારન આરંભ કરી, કૂડ કપટ પ્રપંચાદિ અનેક પ્રકારના અનર્થો કરી, નીચસેવાદિ અનેક પ્રકારનાં કાર્યો કરી, અને પરદેશભ્રમણાદિ અનેક પ્રકારનાં જોખમ ખેડી મહા પરિશ્રમે ધન ઉપાર્જન કર્યું, પરંતુ તે ધનને સ્વજન–સગા સંબંધીઓ વિલસે છે–ભોગવે છે. એટલે તે ધનનું ફળ તે તેઓ ભોગવે છે. પણ તે દ્રવ્ય ઉપાર્જન કરતાં બાંધેલા અનેક પ્રકારનાં પાપકર્મો તે તારે જ ભોગવવા પડે છે, તેઓ કેઈ ભોગવવા આવતા નથી. માટે હે આત્મન્ ! કાંઈક સમજ. બીજાઓને માટે પાપના પોટલા બાંધી દુઃખી ન થા, અને ન્યાયથી ધન ઉપાર્જન કરી યથાશક્તિ ધર્મકાર્યોમાં તેને વ્યય કર, કે જેથી તારે પરિશ્રમ ફલીભૂત થાય. ૨૮. अह दुक्खिआई तह, भुक्खिाइ जह चिंतिआई डिभाई। तह थोपि न अप्पा, विचिंतिओ जीव किं भणिमो ॥२९॥
અથ હે જીવ તે મૂઢ બની “અરે! આ મારા બાળક દુખ્યા છે, ભૂખ્યા છે, વ રહિત છે” ઈત્યાદિ રાત્રિ દિવસ ચિન્તવન કર્યું, તેઓને પડતી અગવડે ટાળવા ઈલાજે લીધા. પણ તે તારા આત્માની છેડી પણ ચિંતા કરી નહીં કે મેં મારા આત્માનું શું સાર્થક કર્યું? કેવલ રાત્રિ-દિવસ પરભાવમાં જ મગ્ન રહ્યો. તે મૂઢ બન્યા છે ! તને કેટલે ઉપદેશ આપીએ ? વધારે શું કહીએ ? ૨૦. खणभंगुरं सरीरं, जीवो अन्नो अ सासयसरूवो । कम्मवसा संबंधो, निबंधो इत्थ को तुज्झ ॥३०॥
Page #100
--------------------------------------------------------------------------
________________
અર્થ: હે જીવ! આ શરીર ક્ષણભંગુર છે-ક્ષણ વિનાશી છે–અશાશ્વતું છે, અને આત્મા તેથી જુદે શાશ્વત સ્વરૂપ છે. અવિનાશી છે. કર્મના વશથી તારે તેની સાથે સંબંધ થયે છે, તે પછી તારાથી વિરૂદ્ધ ધર્મ વાળા એવા આ શરીરમાં તારી શી મૂચ્છ છે? શરીર ઉપરથી મમત્વભાવ ત્યાગી આત્મસ્વરૂપમાં રમણ કર. ૩૦. कह आयं कह चलियं, तुमपि कह आगओ कहं गमिहि । अन्नुपि न याणह, जीव कुडुंब कओ तुज्झ ॥३१॥
અથ –હે આત્મન્ ! જેના ઉપર તારે ઘણે મહ છે- ઘણું પ્રીતિ છે તે માતા પિતા, પત્ની, પુત્ર વિગેરે કુટુંબ ક્યાંથી આવ્યું ? અને ક્યાં ગયું? તું પણ કઈ ગતિમાંથી આવ્યા? અને કયાં જઈશ? આ પ્રમાણે કુટુંબની તને અને તારા કુટુંબને ખબર પણ નથી, તે પછી તારું એ કુટુંબ કયાંથી ? અને તે કુટુંબને કયાંથી ? કે જેથી તું “મારું કુટુંબ મારું કુટુંબ કરતે ભટકે છે. ૩૧. खणभंगुरे सरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे । सारं इत्तियमेतं, जे किरह सोहणो धम्मो ॥३२॥
અથવાદળાના સમૂહ સમાન મનુષ્યભવમાં, ક્ષણભંગુર દેહે જે સુંદર ધર્મ કરાય છે તેટલું જ માત્ર સાર છે. ૩૨. जम्मदुक्खं जरादुक्खं, रोगा य मरणाणि य । કહો દુર દુ સંસારો, વરંથ નિ વાળ રૂપરૂા .
અર્થ -જન્મનું દુઃખ, જરાનું દુખ રગે અને
Page #101
--------------------------------------------------------------------------
________________
મરણે ! અહા ! સંસાર જ દુઃખરૂપ છે કે જ્યાં જીવે પીડા અનુભવે છે. ૩૩. , जाव न इंदियहाणी, जाव न जररक्खसी परिप्फुरइ । વાવ ન રવિકાર, વાવ ન મગૂ સમુદ્ધિશરૂ રૂઝ ' અર્થ-જ્યાં સુધી ઇંદ્રિયોની ક્ષીણતા નથી, જ્યાં સુધી વૃદ્ધાવસ્થારૂપી રાક્ષસી વ્યાપતી નથી, જ્યાં સુધી રેગના વિકારો નથી અને જ્યાં સુધી મૃત્યુ ભેટતું નથી, ત્યાં સુધીમાં હે આત્મન્ ! ધર્મનું સેવન કરી લે. ૩૪. जह गेहंमि पलित्ते, कूवं खणिउं न सक्कए कोइ । तह संपत्ते मरणे धम्मो कह कीरए जीव ॥३५||
અર્થ –જેમ ઘર બળતું હોય ત્યારે કુવો ખોદવાને કઈ શક્તિવંત ન હોય તેમ મૃત્યુ નજીક આવતાં ધર્મ શી રીતે કરી શકાય? ૩૫. रूवमसासयमेयं, विज्जुलयाचंचलं जए जी । संझाणुरागसरिसं, खणरमणीअं च तारुणं ॥३६॥
અર્થ -આ રૂપ અશાશ્વત છે. જગતમાં જીવિત વિદ્યુલ્લતા જેવું ચપલ છે. અને યૌવન સંધ્યારંગની જેમ ક્ષણ માત્ર રમણીય છે. ૩૬. गयकन्नचंचलाओ, लच्छीओ तिअसचावसारिच्छे । विसयसुहं जीवाण, बुज्झसु रे जीव मा मुझ ॥३७॥
અર્થ -લક્ષમી હાથીના કાન જેવી ચંચળ છે. જીવનું વિષયસુખ ઇંદ્રિયધનુષ્ય જેવું છે. રે જીવ! તું સમજ અને મેહ ન પામ. ૩૭
Page #102
--------------------------------------------------------------------------
________________
जह संझाए सउणाण, संगमो गहे पहे अ पहिआणं । सयणाणं संजोगो, तहेव खणभंगुरो जीवो ॥३८॥
અર્થ –આત્મન ! સંધ્યા સમયે પંખીઓને સંગમ અને માર્ગમાં જેમ પથિકે સમાગમ ક્ષણિક છે તેમ સ્વજનોને સંગ ક્ષણભંગૂર છે. ૩૮. निसाविरामे परिभावयामि. गेहे पलिते किमहं सुयामि । डज्झतमापागमवक्रवयामि, जं धम्मरहिओ दिअहा
નમામિ પુરૂ અથ? રાત્રિના અંતે ફરી ફરીને વિચારું છું કે, બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો છું ? દાઝી રહેલા આત્માને હું ઉપેક્ષી રહ્યો છું ? અને ધર્મરહિત દિવસે પસાર કરું છું. ” ૩૯. जा जा वच्चइ रयणी, न य सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अहला जति राइओ ॥४०॥
અર્થ-જે જે રાત્રિ જાય છે તે ફરી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિએ અફળ જાય છે. ૪૦ जस्सऽथि मच्चुणा सक्ख, जस्स वथि पलायणं । जो जाणे न मरिस्लामि, सो हु कंखे सुए सिया ॥४१॥
અર્થ - જેને મૃત્યુ સાથે મિત્રતા છે અથવા જેને એનાથી નાસવાનું છે અથવા “મરીશ નહિ એમ જે જાણે છે તે “આવતી કાલે ધર્મ થશે એવી ઈચ્છા કદાચિત્ કરે તે ભલે. ૪૧.
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪
दंडकलिअ करिता, वच्चति हु राइओ य दिवसा य । ગાઉં સન્નિત્યંતા, થયા વિન પુળો નિયત્તતિ ાકરા અર્થ :-દંડથી ઉખેળાતા સૂત્રની જેમ રાત્રિ–દિવસા આયુષ્યને ઉખેળી રહ્યા છે, પર`તુ ગયેલા તે ફરી પાછા આવતા નથી. ૪૨.
जह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले । न तस्स माया न पिया न भाया, कालंमि तम्मिસહારા મતિ રાજશા
અ:-આ લાકમાં જેમ સિંહ મૃગને પકડીને લઈ જાય છે તેમ અંતસમયે મૃત્યુ માણસને પકડીને લઈ જાય છે. તે સમયે માતા, પિતા કે ભાઈ સહાયક અનતા નથી. ૪૩.
जीअ जलबिंदसमं, संपत्तीओ तरंगलोलाओ ।
सुमिणयसमं च पिम्मं, जं जाणसु तं करिज्जासु ||४४ || અ :- જીવિત જલબિંદુ જેવુ છે, સંપત્તિએ જળના તર'ગની જેમ ચંચળ છે અને સ્નેહ સ્વપ્ન સમાન છે. જે જાણુ તે કર. ૪૪ संझरागजलबुब्बुओ मे, जीविए अ जलबिन्दुचंचले | जुव्वणे य नइवेगसंनिभे, पावजीव ! किमियं न बुज्झसे |४४ અઃ— સંધ્યાના રંગ અને પાણીના પરપોટા સમાન જીવિત જળબિંદુ જેવુ' ચંચળ હોવા છતાં અને ચૌવન નદીના પૂર જેવુ* હાવા છતાં, હે પાપાત્મન્ ! તું બધ કેમ પામતા નથી. ૪૫.
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૫
રાજસ્થ યુગ શત્ર, શેરપી શિળ રથ | भूअबलिव्व कुटुंब, पक्वित्तं हयकयंतेण ॥४६॥
અર્થ -હા ! ભૂતને ફેંકાતા બલિની જેમ યમદેવે કુટુંબને છૂટું છવાયું ફેંકયું છે; પુત્રને અન્યત્ર, પત્નીને અન્યત્ર અને સ્વજનોને પણ અન્યત્ર. ૪૬. जीवेण भवे भवे. मिलयइ देहाइ जाइ संसारे । ताणं न सागरेहिं, कीरइ संखा अगतेहिं ॥४७॥
અર્થ સંસારમાં ભવે ભવે જે શરીરે જીવે પ્રાપ્ત કર્યા છે. તેની સંખ્યા અનંત સાગરોપમેથી નથી કરી શકાતી. ૪૭. नयणोदयपि तासिं, सागरसलिलाओ बहुयरं होइ । બરિય સમાપી, મા અન્નમમા ૪૮ાા.
અર્થ - ભિન્ન ભિન્ન જમોમાં મળેલી માતાઓના નયનમાંથી રડતી સમયે વહેલું જળ પણ સાગરના જળથી અધિક હોય છે. ૪૮. जं नरए नेरइया, दुहाइ पावंति घोरणताइ । तत्तो अणतगुणिय, निगोअमझे दुहं होइ ॥४९॥ तम्मि वि निगोअमज्झे, वसिओ रे जीव विविहकम्मवसा । विसंहतो तिक्खदुहं, अणंतपुग्गलपरावते ॥५०॥
અર્થ –નરકમાં નારકે જે ઘર અને અનંત દુખે પામે છે તેથી અનંતગણું દુઃખ નિગોદમાં હોય છે. ૪૯૮
રે આત્મન ! વિવિધ કર્મની આધીનતાથી તે નિગદમાં પણ અનંત પુદંગલપરાવર્ત સુધી તીવણ દુઃખ સહન કરતે તું રહ્યો. પ૦.
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬
निहरीअ कहवि तत्तो पत्तो मणुअत्तपि रे जीव । तत्थवि जिणवरधम्मो, पतो चिंतामणिसरिच्छो ॥५१॥
અર્થ:- રે જીવ, ત્યાંથી કોઈપણ રીતે નિકળીને મનુષ્યપણું પણ તું પામ્યા, તેમાં પણ ચિંતામણી સદેશ જિનધમ તને પ્રાપ્ત થયેા. ૫૧. पत्तेवि तम्मि रे जीव, कुणसि पमायं तुमं तयं चेव । जेण भवंधकूवे प्रणोवि पडिओ दुद्द लहसि ॥५२॥
અઃ- તે પ્રાપ્ત થયાં છતાં પણુ, રે જીવ. તે જ પ્રમાદ તું કરે છે કે જે પ્રમાદથી ભવાંધકૂપમાં ફરી વાર પણ પડીને તુ દુ:ખ પામે છે. પર. उवलद्धो जिणधम्मो न य अणुचिष्णो पमायदोसेणं । ફ્રા લીવ ! વેલિ, મુત્રઝુનો વિશ્ર્વિિહત્તિ ।।ખા
અ:-રે આત્મન્ ! જિનધમ મળ્યા પરંતુ પ્રમાદ દોષથી તેનું સેવન થયુ. અરે આત્મવૈરી, પરલેાકમાં તુ ખૂબ ભેદ પામીશ. ૫૩.
सोअति ते वराया, पच्छा समुट्ठियंमि मरणमि । पावपमायवसे, न संचियो जेहि जिणधम्मो ॥५४॥
અઃ-પાપરૂપ પ્રમાદને આધીન થઈને જેએએ જિનમના સંચય નથી કર્યાં તે રકના પછી મરણ ઉપસ્થિત થતા શાક કરે છે. ૫૪. धी धी धी संसारं, देवो मरिऊण जं तिरी होइ । मरिऊण रायराया, परिपच्चइ निरयजालाए ॥ ५५ ॥
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૭ અથ જે સંસારમાં દેવ મૃત્યુ પામીને તિર્યંચ બને છે અને રાજાધિરાજ મરણ પામીને નરકની જવાલાથી અતિશય પકાય છે તે સંસારને ધિક્કાર છે ! ધિક્કાર છે ! ધિક્કાર છે! પપ. जाइ अणाहो जीवो, दुमस्स पुष्पं व कम्मवायहओ । धणधना हरणाई घरसयणकुडुबमिल्लेवि ॥५६॥
અર્થ-કર્મરૂપી પવનથી હણાયેલે આત્મા ધન, ધાન્ય, આભરણ, ઘર, સ્વજન અને કુટુંબને મૂકીને, પવનથી પડી ગયેલા વૃક્ષના પુષ્પની જેમ અનાથ બનીને જાય છે. પ૬. वसिय गिरीसु वसियं, दरीसु वसियं समुद्दमज्झमि । रुक्खग्गेसु य पसियं, संसारे संसरतेणं ॥५७॥ देवो नेरइओत्ति य, कीडपयंगुत्ति माणुसो एसो । रुवस्सी य विरुवो, सुहभागी दुक्खभागी य ॥५८॥ राउत्ति य दमगुत्ति य, एस सवागुत्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलोत्ति अधणो धणवइत्ति ॥५९॥ नवि इत्थ कोइ नियमो, सकम्मविणिविट्ठसरिसकयचिट्ठो। अन्नुन्नरूववेसो, नडुव्व परिअत्तए जीवो ॥६०॥
અર્થ - સંસારમાં પર્યટન કરતાં તારો નિવાસ ગિરિમાં થયું છે. ગુફામાં થયે છે, મધ્ય સમુદ્રમાં થયે છે અને વૃક્ષની ટેચે પણ થયેલ છે. પ૭.
તું દેવ બને છે અને નારક બને છે. કીડે અને
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮
જ તુ*
પતંગ થયા છે અને મનુષ્ય પણ થયેલા છે. તે સાહામણા અને કુરૂપ બન્યા છે; સુખી બન્યા છે અને દુઃખી બન્યા છે. ૫૮.
તું રાજા અને ભિખારી બન્યા છે. તે જ તું ચડાળ અને વેદપાઠી, સ્વામી અને દાસ, પૂજ્ય અને દુર્જન, નિન અને ધનવાન થયા છે. ૫૯.
એમાં કોઇ નિયમ નથી. સ્વધૃતકની રચના પ્રમાણે ચેષ્ટા કરતા જીવ નટની જેમ ભિન્ન ભિન્ન રૂપ અને વેશ ધારણ કરીને પરાવર્ત્તન પામે છે. ૬૦ नरएस वेअणाओ, अणोवमाओ असायबहुलाओ । रे जीव तर पत्ता, अनंतखुत्तो बहुविहाओ ||६१॥ देवते मणुअत्ते, पगभिओगत्तणं उवगएणं । મીતળતુä વદુવિદ્ ગળતવુત્તો સમજીમૂત્ર દ્દરા तिरियगई अणुपत्तो, भीममहावेअणा अणेगविहा । નમામર કહે, કાળતgત્તો મિત્રો દ્દા
અર્થ :-રે જીવ દુઃખથી ભરપૂર અને ઉપમારહિત અહુવિધ વેદનાઓ નારકીમાં અન`નીવાર તે' પ્રાપ્ત કરી છે. ૬૧.
દેવભવમાં અને માનવભવમાં, પરાધીનતાને પામીને અનેક પ્રકારનું ભીષણ દુઃખ તેં અનુભવ્યું છે. ૬૨.
અનેક પ્રકારની મહાભયંકર વેદનાયુક્ત તિય "ચગતિને પામીને ત્યાં જન્મ મરણુ રૂપ રેટમાં અન તીવાર પરિભ્રમણ તેં કર્યું છે. ૬૩.
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૯
जावंति केवि दुक्खा, सारीरा माणसा व संसारे । पत्तो अणंतखुत्तो, जीवो संसारकंतारे ॥६४॥
અથ–સંસારમાં જેટલા શારીરિક અને માનસિક દુ:ખે છે તે સર્વ જીવે ભવાટવીમાં અનંતીવાર પ્રાપ્ત કર્યા છે. ૬૪. तण्हा अणंतखुत्तो, संसारे तारसी तुम आसी । जं पसमेउं मव्वोदहीणमुदयं न तिरिज्जा ॥६५॥
અથ–સંસારમાં અનંતવાર તને એવી તૃષા થઈ હતી કે જેને શમાવવાને સકલ સાગરનું પાણું અસમર્થ થાય. ૬૫. आसी अणंतखुत्तो, संसारे ते छुहावि तारिसिया । जं पसमेउं सव्वो, पुग्गलकाओवि न तीरिज्जा ॥६६॥ અર્થ-સંસારમાં અનંતીવાર તારી ભૂખ પણ એવા પ્રકારની હતી કે જે શમાવવાને સર્વ પુદગલે અસમર્થ થાય. ૬૬. #for rઉં, વાળમાાનિકાસ થાઉં दुक्खेण माणुसतं, जइ लहइ जहिच्छियं जीवो ॥६॥ तं तह दुल्लहलंभ, विज्जुलयाचंचलं च मणुअत्तं । धम्ममि जो विसीयइ, सो काउरिमो न सप्पुरिसो ॥६॥
અર્થ -અનેક જન્મ મરણના સેંકડે પરાવર્તને કરીને મહાકણે જ્યારે જીવ મનુષ્યપણું પામે છે ત્યારે તેનું યથેચ્છિત તે પ્રાપ્ત કરે છે. ૬૭.
પરંતુ તે દુર્લભ અને વિદ્યુલ્લતા જેવું ચપળ મનુષ્યપણું પામીને જે ધર્મકાર્યમાં ખેદ કરે છે તે મુદ્ર પુરુષ છે, પુરુષ નહિ. ૬૮.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
माणुस्सजम्मे तडि लद्धयंमि, जिणिदधम्मो न कओ य जेणं । तुट्टे गुणे जह धाणुक्कएणं, हत्था मल्लेव्वा य अवस्स तेणं ।६९।
અર્થ -જેમ ધનુર્ધારીની દોરી તૂટી ગયા પછી તેને અવશ્ય હાથ ઘસવા પડે છે તેમ સંસારસાગરના કિનારારૂપી માનવજન્મને પામીને જેણે જિનેન્દ્રધર્મનું સેવન નથી કર્યું તેને અવશ્ય હાથ ઘસવાનું રહેશે. ૬૯. रे जीव निसुणि चंचलसहाव, मिल्लेवि णु सयल वि बज्झभाव। नवमेयपरिग्गहविविहजाल, संसारि अस्थि सहु इंदयाल ७०।
અથ -રે આત્મન ! સાંભળ, ચંચળ સ્વભાવવાળા સકલ બાહ્ય ભાવને અને નવવિધ પરિગ્રહની વિવિધ જાળને મૂકીને જવાનું છે. માટે સંસારમાં સઘળું ઈંદ્રજાળ જેવું છે.૭૦. पियपुत्तमित्तघर-घरणीजाय इहलोइय सव्व नियसुहसहाय । न वि अस्थि कोइ तुह सरणि मुक्ख इक्कल्लु सहसि
* તિિિનાથકુવવ ૭ અથ -હે મૂર્ખ ! આ લેકમાં પિતા, પુત્ર, મિત્ર, ગૃહિણી વિગેરેને સમૂહ પિતાનું સુખ શોધવાના સ્વભાવવાળો છે. કેઈ તને શરણરૂપ નથી. તિર્યંચ અને નરકના દુખે તું એકલે જ સહન કરીશ ૭૧. कुसग्गे जह ओस बिंदुए, थोवं चिदुइ लंबमाणए । एवं मणुआण जीवियं, समय गोयम मा पमायए ॥७२॥
અર્થ -જેમ ડાભના અગ્રભાગે ઝુલતું જળબિંદુ
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ડી જ વાર ટકે છે, તેમ મનુષ્યનું જીવિત થેડી જ વાર ટકે છે. હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદન કર.૭૨ संबुज्झह किं न बुज्झह, संबोही खलु पिच्च दुल्लहा । नो हु उवणमंति राहओ, नो सुलहं पुणरवि जीवियं ॥७३॥
અર્થ -તમે બેધ પામે. તમે શાને બોધ નથી પામતા ? ખરેખર, મૃત્યુ પામ્યા પછી અન્ય ભવમાં બેલિબીજ દુર્લભ છે. જેમ ગયેલા રાત્રિ-દિવસે નિશે પાછા આવતા નથી. તેમ જીવિત ફરીફરી સુલભ નથી. ૭૩ डहरा बुड्ढा य पासह, गन्भत्था वि चयति माणवा । सेणे जह वट्टायं हरे, एवमाउक्खयंमि तुट्टइ ॥७४॥
અર્થ - જુઓ ! બાળકે, વૃદ્ધો અને ગર્ભમાં રહેલા મનુષ્ય પણ મૃત્યુ પામે છે. બાજ પક્ષી જેમ તેતરનું હરણ કરે છે તેમ આયુષ્યને ક્ષય થતાં યમદેવ જીવિતને હરે છે. ૭૪. तिहुयणजणं मरंत, दळुण नयंति जे न अप्पाणं । विरमति न पावाओ धी धी धीहत्तणं ताणं ॥७५॥
અર્થ – ત્રણ ભુવનમાં જનોને મરતા જોઈને જેઓ આત્માને ધર્મમાર્ગે દોરતા નથી અને પાપથી અટક્તા નથી તેમની ધષ્ટતાને ધિક્કાર થાઓ. ૭૫. मा मा जंपह बहुयं जे बद्धा चिक्कणेहिं कम्मेहिं । सव्वेसि तेसि जायइ, हिओवएसो महादोसो ॥७६॥
અર્થ - ચીકણાં કર્મથી જે બંધાયેલા છે તેમને બહુ બધ ન આપે. તે સૌને હિતેપદેશ મહાદ્વેષમાં પરિણમે છે. ૭૬.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
कुणसि ममत्तं धणसयणविहवपमुहेसु अणंतदुक्खेसु । सिढिलेसि आयरं पुण, अणतसुक्खमि मुक्खंमि ॥७७॥
અર્થ - અનંતઃખના કારણરૂપ એવા ધન, સ્વજન અને વૈભવ વિગેરેમાં તું મમત્વ કરે છે પરંતુ અનંત સુખરૂપ મેક્ષમાં તું આદરને શિથિલ કરે છે. ૭૭. संसारो दुहहेऊ, दुक्खफलो दुसहदुक्खरूवो य । न चयंति तंपि जीवा, अइबद्धा नेहनिअलेहिं ॥७८।।
मथ:-हुमनु२ ४१२५ छ, मनु२५० छ भने જે અસહ્ય દુખરૂપ છે તે સંસારને પણ સ્નેહની સાંકળથી અતિશય બંધાયેલા છે ત્યજતા નથી. ૭૮. नियकम्मपवणचलिओ, जीवो संसारकाणणे घोरे । । का का विडंबणाओ, न पावए दुसहदुक्खाओ ॥७९॥
અર્થ – ઘર સંસાર અટવીમાં સ્વકર્મરૂપી પવનથી ચલિત થયેલે જીવ અસહ્ય વેદના યુક્ત કઈ કઈ વિટંબણાઓ પામતે નથી? ૭૯ सिसिरम्मि सीयलानिललहरिसहस्सेहि भिन्नघणदेहो । तिरियत्तणम्मिऽरण्णे, अणंतसो निहणमणुपत्तो ॥८॥ गिम्हायवसंतत्तो-ऽरण्णे छुहिओ पिवासिओ बहुसो । संपत्तो तिरियभवे, मरणदुहं बहु विसूरंतो ॥१॥ वासासुऽरण्णमझे, गिरिनिज्झरणोदगेहि वझंतो । सीयानिलडज्झविओ, मओसि तिरियत्तणे बहुसो ||८२॥
Page #112
--------------------------------------------------------------------------
________________
૧.૦૩ एवं तिरियभवेसु, कीसंतो दुक्खसयसहस्सेहिं । वसिओ अणंतखुत्तो, जीवो भीसणभवारण्णे ॥८३ ॥
અથ – તિર્યંચભવે અરણ્યમાં, શિશિર ઋતુના શીતલ પવનના હજારે સુસવાટાથી તારો પુષ્ટ દેહ ભેદાયે છે. અને અનંતવાર તું મૃત્યુને પ્રાપ્ત થયું છે. ૮૦.
તિર્યંચભવે અરણ્યમાં ગ્રીષ્મ ઋતુનાં તાપથી અત્યંત તપેલો અનેકવાર સુધા તથા તૃષાવાળો તું ઘણું જ ખેદ પામતો મરણદુઃખ પામ્યા છે. ૮૧
તિર્યચભવે અટવીમાં વર્ષાઋતુમાં ગિરિનિર્ઝરણાના જળથી તણાત અને શીતળ વાયુથી દાઝેલે તું અનેકવાર મૃત્યુ પામે છે. ૮૨.
ભીષણ ભવનને વિષે તિર્યંચભવમાં જીવ એવી રીતે લાખો દુઃખોથી પીડાતે, અનંતીવાર વસેલો છે. ૮૩ दुदृढकम्मपलयानिलपेरिओ, भीसणंमि भवरण्णे । हिंडतो नरएसु वि, अणंतसो जीव पत्तोसि ॥४॥ सत्तसु नस्यमहीसु वजान उदाहसीयवियणासु । વસિયો અiઘુત્તો, વિવંતો ઈહિં ૮૫ .
અર્થ –રે જીવ! દુષ્ટ અષ્ટ કર્મરૂપી પ્રલયના પવનથી પ્રેરાઈને ભીષણ ભવાટવીમાં ભટકતાં નારકીમાં પણ તું જઈ ચૂક્યો છું. ૮૪
જ્યાં વાના અગ્નિ જે દાહ છે અને અતિશય ઠંડી છે તે સાત નરક પૃથ્વી વિષે કરૂણ શબ્દોથી વિલાપ કરતે તું અનંતીવાર વસેલું છે. ૮૫,
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
पियमायसयणरहिओ, दुरंतवाहीहि पीडिओ बहुसो । मणुअभवे निस्सारे, विलाविओ किं न तं सरसि ॥८६॥
અર્થ -નિસાર માનવભવમાં, પિતા, માતા અને સ્વજન વિહેણે તથા દુરંત વ્યાધિથી અનેકવાર પીડાતે તું વિલાપ કરતા હતા તે તું કેમ યાદ કરતા નથી? ૮૬ पवणुच गयणमग्गे, अलक्खिओ भमइ भववणे जीवो । ठाणहाणमि समुझिऊण धणसयणसंघाए ॥८७॥
અર્થ-સ્થાને સ્થાને ધન અને સ્વજનના સમૂહને મૂકીને ભવભવનમાં જીવ, ગગનમાર્ગમાંના પવનની જેમ અદેશ્ય રહીને, ભમે છે. ૮૭ विद्धिजंता असंय, जम्मजरामरणतिक्खकुंतेहिं । दुहमणुहवंति घोरं, संसारे संसरंत जिआ ॥८८॥ તવિ રવિ વાયાવિ દુ, શનાળયુજિયા લીલા | संसारचारगाओ, न य उबिज्जति मूढमणा ॥८९॥
અર્થ -સંસારમાં ભટકતા જ જન્મ, જરા અને મૃત્યુરૂપ તીક્ષણ ભાલાઓથી અનેકવાર વીંધાતા ઘેર દુઃખ અનુભવે છે. ૮૮
તે પણ અજ્ઞાનસર્ષથી ડસાયેલા મૂઢમનવાળા જીવે સંસારકારાગૃહથી, ખરેજ, કદિપણુ ક્ષણમાત્ર ઉદ્વેગ અનુભવતાં નથી. ૮૯ कीलसि कियंतवेलं, सरीरयवावीइ जत्थ पइसमयं । कालरहघडि हिं सोसिज्जइ जीविभोहं ॥१०॥
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૫
અ:-જે દંહીવાવડી પ્રતિકાળમય કાળરૂપી રૅટના વડે જીવિતરૂપી જળસમૂહ શાષાઈ જાય છે ત્યાં તું કેટલા સમય ક્રીડા કરીશ? ૯૦
रे जीव मुज्झ मा बुहझ मा पमायं करेसि रे पाव । किं परलोए गुरुदुक्खभायणं होहिसि अयाण ॥ ९१ ॥
અથઃ–રે આત્મન્ ! બેધ પામ. માહ ન કર. ૨ પાપ ! પ્રમાદ ન કર. રે અજાણુ! પરલેાકમાં ભારે દુઃખનું ભાજન શા માટે થાય છે? ૯૧ बुज्झ रे जीव तुमं, मा मुज्झसु जिणमयम्मि नाऊणं । લજ્જા મુળવિસા, સામગ્ગી તુજીદા ની ।।૧૨।
અ:-રે જીવ! ખાધ પામ, જિનમતને જાણીને મેાહુ ન પામ. કારણ કે, હે જીવ, આ સામગ્રી ફરીને મળવી દુર્લભ છે. ૯૨ दुल्लहो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी य । दुस्सहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥ ९३ ॥
અથ :-જિનધર્મની પુનઃ પ્રાપ્તિ દુર્લભ છે; તું પ્રમાદી અને સુખના અભિલાષી છે; નરદુઃખ દુઃસહુ છે. તારૂ શું થશે તે અમે નથી જાણતા. ૯૩ अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहीणो । देहेण जइ विढप्प, धम्मो ता किं न पज्जत्तं ॥९४॥ અર્થ :–અસ્થિર, મલિન અને પરાધીન દેહથી જો સ્થિર, નિમાઁળ અને વાધીન થમેં ઉપાર્જન થઈ શકે છે તેા તને શું પ્રાપ્ત નથી થયું? ૯૪
Page #115
--------------------------------------------------------------------------
________________
१०६.
जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं । गुणविश्ववज्जियाणं जियाण तह धम्मरयपि ॥ ९५|| અર્થ : તુચ્છ વિભાવવાળાઓને જેમ ચિંતામણિ રત્ન સુલભ નથી હોતું તેમ ગુણુરૂપી વિભવથી રહિત જીવાને ધરત્ન પણ સુલભ નથી હાતુ. ૯૫ जह दिट्ठीसंजोगो, न होइ जच्चधयाण जीवाणं । तह जिणमय संजोगो, न होइ मिच्ंधजीवाणं ॥ ९६ ॥ અર્થ :- જન્માંધ જીવાને જેમ ચક્ષુના યાગ ન હાય તેમ મિથ્યાત્વથી અધજીવાને જિનધના ચાગ ન होय. ८६.
।
पच्चक्खमणंतगुणे, जिणिदधम्मे न दोसलेसो वि । तहवि हु अन्नाणंधा, न रमंति कयावि तम्मि जिया ||९७||
અર્થ :–જિનેન્દ્રધમ માં પ્રત્યક્ષ અનંતગુણેા છે અને દોષ લેશમાત્ર નથી તે પણ અજ્ઞાનથી અંધજીવા, ખરે જ તેમાં રમણ કરતાં નથી. ૯૭..
मिच्छे अनंत दोसा, पयडा दीसंति न वि य गुणले सो तहवि य तं चैव जिया, ही मोहंधा निसेवंति ॥ ९८ ॥ अर्थ :મિથ્યાત્વમાં અન તદ્દોષો પ્રગટ દેખાય છે અને તેમાં ગુણુ લવલેશ પણ નથી. છતાં માહાંધજીવા તેને ४ सेवे छे. हा चेह ! ८८.
विद्धि ताण नराणं, विन्नाणे तह कलासु कुसलत्तं । सुहसच्चधम्मरयणे सुपरिक्व जे न जाणंति ॥९९॥
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૭
અર્થ – જેઓ સુખદ સત્યધર્મરૂપ રત્નની સારી રીતે પરીક્ષા નથી કરી શક્તા તે પુરુષોની વિજ્ઞાનની અને કળાની કુશળતાને ધિક્કાર હે! ધિક્કાર હો ! ” जिणधम्मोऽयं जीवाणं, अपुरो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥१०॥
અથ:- આ જિનધર્મજીવોને માટે અપૂર્વકલ્પતરુ છે, સ્વર્ગ અને મુક્તિના સુખરૂપ ફલને તે આપનાર છે. ૧૦૦ धम्मो बंधु सुमित्तो य, धम्मो य परमो गुरु । मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ॥१०१॥
અર્થ- ધર્મબંધુ અને સુમિત્ર છે અને પરમગુરુ છે. મેક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલાઓને ધર્મ પરમ રથ સમાન છે. ૧૦૧ चउगइणंतदुहानलपलित्तभवकाणणे महाभीमे । सेवसु रे जीव तुम, जिणवयणं अमियकुंडसमं ॥१०२॥ ' અર્થ – ચતુર્ગતિ રૂપ અનંત દુખાગ્નિથી જળતા મહાભયંકર ભવનમાં અમૃતકુંડ સમાન જિનવાણીને, રે જીવ તું સેવ. ૧૦૨. विसमे भवमरुदेसे, अणंतदुहगिम्हतावसंतत्ते । जिणधम्मकप्परुक्खं, सरसु तुम जीव सिवसुहदं ॥१०३॥
અર્થ -રે જીવ, અનંતદુઃખરૂપ ગ્રીષ્મઋતુના તાપથી સંતપ્ત અને વિષમ એવા સંસારરૂપ મરૂદેશમાં શિવસુખને આપનાર જિનધર્મરૂપી કલ્પવૃક્ષને આશ્રય કર. ૧૦૩.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
किं बहुणा जिणधम्मे, जइयन्वं जह भवोदहिं घोरं । રુદું સયિમળતમુદ્દે હ્રદ્દહનો સાયં દાળ 1ા
અર્થ :–કિ બહુના ! ઘાર ભવાધિને સહેલાઇથી તરીને અનંતસુખનું શાશ્વત સ્થાન જે રીતે જીવ પ્રાસ કરે તે રીતે જિનધમ માં યત્ન કરવા જોઇએ. ૧૦૪.
-: સૂચનાઃ
6
· સંખાધસત્તરિ ' પ્રકરણના છેડે કર્તાના નામ સૂચક એ લેાકા સંસ્કૃતમાં છપાયેલા ઘણા પુસ્તામાં જોવા મળે છે; તે અહીં મૂકીએ છીએ.
-
श्री मन्नागपुरीयाह्वा - तपोगण नभोरुणाः । ज्ञानपीयूषपूर्णांगाः सूरीन्द्रा जयशेखराः ॥ तेषां पदकजमधुपाः, सूरयो रत्नशेखराः । सारं सूत्रात् समुद्धृत्य चक्रुः संबोधसप्ततिम् ॥
'
AVERA
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૯
શ્રી યતિશિક્ષા ઉપદેશ અધિકારમાંથી ઉદ્ધૃત ते तीर्णा भववारिधि मुनिवरास्तेभ्यो नमस्कुर्महे, येषां नो विषयेषु गृध्यति मनो नो वा कषायैः प्लुतम् । राग-द्वेषविमुक् प्रशान्तकलुषं साम्याप्तशर्माद्वयं, नित्यं खेलति चात्मसंयमगुणाक्रीडे भजद्भावनाः ॥ १ ॥
જે મહાત્માઓનું મન ઇંદ્રિયાના વિષયામાં આસક્ત થતું નથી, કષાયેાથી વ્યાપ્ત બનતું નથી, ને રાગદ્વેષથી મુક્ત રહે છે, જેઓએ પાપકાર્ટીને ચિતમાંથી શાંત કર્યાં છે, જેએનું ચિત્ત સમતાવડે અદ્વૈત સુખમય બન્યું છે, અને જેએનું ચિત્ત ભાવના ભાવતુ-ભાવતું સ યમગુણેારૂપી ઉદ્યાનમાં હુ'મેશા ક્રીડા કરે છે. આવા પ્રકારનું જેમનુ મન થયેલું છે, તે મહામુનીશ્વરા આ સ'સારસમુદ્રને તરી ગયા છે, તેઓને અમે નમસ્કાર કરીએ છીએ. (૧) स्वाध्यायमाधित्ससि नो प्रमादैः शुद्धा न गुप्तीः समितीश्च धत्से, तपो द्विधा नार्जसि देहमोहादल्पेऽपि हेतौ दधसे कषायान् ॥ २॥ परिषहानो सहसे न चोपसर्गान शीलाङ्गधरोऽपि चासि । तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं
મુને ! વર્થ યાયસિવમાત્રાત્ ।।।। (યુગ્મમ્)
હે મુનિ ! તુ વિકથાદિ પ્રમાદાને કરીને સ્વાધ્યાય (સજાય ધ્યાન) કરવા ઈચ્છતા નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિએ અને ગુપ્તિએને ધારણ કરતા નથી, શરીર પર મમત્વથી
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
બને પ્રકારનાં તપને કરતે નથી, નજીવા કારણથી કષાને કરે છે ને તું પરીષહ તથા ઉપસર્ગોને સહન કરતો નથી, અઢાર હજાર શીલાંગને ધારણ કરતા નથી, તે છતાં તું મેક્ષને મેળવવા ઈચ્છે છે, પણ હે મુનિ ! વેશમાત્રથી તું સંસાર સમુદ્રને પાર કેવી રીતે પામીશ? (૨-૩) आजीविकार्थमिह यद्यतिवेषमेष, धत्से चरित्रममलं न तु कष्टभीरूः । तद्वेत्सि किं न बिभेति जगज्जिघृक्षुमत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥४॥
તું આજીવિકાને માટે આ સંસારમાં યતિને-મુનિને વેશ ધારણ કરે છે, પણ કષ્ટથી ડરી જઈને તું શુદ્ધ ચારિત્રને પાળતું નથી, પણ તને ખબર નથી કે, સમગ્ર ત્રણ લેકને ગ્રહણ કરવાની ઇચ્છાવાળું મૃત્યુ તેમજ નરક કાંઈ કઈ પણ પ્રાણીના વેષ ઉપરથી ડરી જતાં નથી. (૪) वेषेण माद्यसि यतेश्वरणं विनात्मन् ! पूजां च वांछसि जनादहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेऽसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ।।५।।
હે આત્મન ! તું ચારિત્ર વગર સાધુના વેષથી જ અહંકાર કરે છે, વળી લેકેની પૂજાની તેમજ તેઓની પાસેથી બહુ પ્રકારે ઉપધિની અપેક્ષા રાખે છે, પણ ભેળા વિશ્વાસ રાખનારા લોકોને છેતરવાના પાપથી તું પરકમાં
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૧
નરકમાં જવાના છે, ખરેખર તું અજાગલકત રીન્યાય ધારણ કરે છે. (૫)
जानेऽस्ति संयमतपोभिरमीभिरात्म
नस्य, प्रतिग्रहभरस्य न निष्क्रयोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते ? सौख्यश्च दास्यति परत्र किमित्यवेहि ॥६॥
હું જાણું છું કે હે આત્મન્ ! તારા આવા પ્રકારના સંયમ અને તપથી તેા ગૃહસ્થ પાસેથી તેં લીધેલા પાત્ર, ભાજન, વંદન વગેરેનું ભાડુ પણ પૂરૂં થતું નથી. એથી ચારિત્રની આરાધનામાં પ્રમાદ કરવાથી, દુર્ગતિમાં પડતાં કાણુ તને શરણ થશે? અને તને પરલોકમાં સુખ કાણુ આપશે ? તેના તુ વિચાર કર. (૬)
कि लोकसत्कृतिनमस्करणार्चनाद्यै,
रे मुग्ध ! तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्प्रमादो, बोधिद्रुमाश्रयमिमानि करोति पर्शन् ||७||
તારા મન, વચન તથા કાયાના યાગાને તું ચારિત્રની આરાધનામાં જોડતા નથી, જેથી તારા ત્રિકરણુયાગ વિશુદ્ધ નથી, છતાં પણ લાકે તારા આદર-સત્કાર કરે, તને નમસ્કાર કરે, અથવા તારી પૂજા–સેવા કરે, ત્યારે હું મૂઢ! તું શા માટે સંતાષ માને છે ? સ`સાર કૂવામાં પડતાં તને આધાર ક્રૂક્ત ધિરૂપ વૃક્ષના જ છે; તે તારા ધિવૃક્ષને કાપી
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
નાખવામાં આ પૂજા સકારાદિમાંથી તને થતા આનંદરૂપ પ્રમાદ ખરેખર કુહાડારૂપ બને છે. (૭) गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयमैक्ष्यशिष्यकान् । विना गुणान् वेषमृषे विभर्षि चेत् , ततष्ठकानां तव भाविनी गतिः ॥८॥
હે મુનિ ! આ લેકે તારા ગુણને આશ્રયીને તને નમે છે અને વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિ, ઉપાશ્રય, આહાર, અને શિવે આદિ ભક્તિભાવથી તને આપે છે. પણ તું રત્નત્રયીની આરાધનાના ગુણ વગર ઋષિ (યતિ) ને વેશ ધારણ કરી રહેલ છે, તે ખરેખર ઠગોના જેવી તારી ભવાંતરમાં ગતિ થશે. (૮)
ક્ર સમાપ્ત થ
Page #122
--------------------------------------------------------------------------
________________ કલ્યાણકારી આત્મહિતોપદેશ ભગવાનના શાસનમાં સાધુપણું પામીને જે સુંદર આરાધના ન થાય, આજ્ઞાને જીવનમાં સારી રીતે ન સમાવાય તે આ જીવન નિષ્ફળ જશે, મરણ બગડી જશે અને મુક્તિ દૂર થશે. ભગવાનના સાધુપણા વિના આ સંસારમાં સારામાં સારી રીતે જીવવાને બીજે કઈ માર્ગ નથી. મનુષ્ય પણ પામીને સારામાં સારૂ અને ઊંચામાં ઊંચી કેટીનું સર્વથા પાપ ૨હિત જીવન જીવવું હોય, મરણ સમાધિમય બનાવવું હોય, સદ્દગતિ સુલભ બનાવવી હોય અને મુક્તિ નજીક લાવવી હોય તે તેને અંગેની સઘળી સામગ્રી આ સાધુપણામાં છે. આવી સામગ્રી મળવા છતાં જે સાધુપણામાં તેની દરકાર ન રાખે, ગુર્વાજ્ઞા પ્રમાણે જીવન જીવવાને ઉત્સાહ ન કેળવે અને પોતાની મરજી મુજબનું સ્વત ત્ર જીવન જીવે તેના માટે તે આ સાધુ પાગુ પણ ભારે અર્ધગતિનું સાધન બની જવાનું છે. દુર્ગતિઓમાં ભટકી-ભટકીને ઘણા-ઘણાં દુઃખે ભગવ્યાં વિના છૂટકારો થવાને નથી જે આત્માએ ભગવાનની આજ્ઞાને આરાધીને જાય છે. તેના માટે વિશાળ સાગર જે આ સંસાર નાના ખાબોચીયા જે બની જાય છે. તેવા આત્માઓ માટે દુર્ગતિના દ્વાર બંધ થઈ જાય છે, સદ્દગતિ સુનિશ્ચિત થાય છે અને મુક્તિ તેમની રાહ જુએ છે. પ. પૂ. આ. ભગવંત શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.