________________
અથ શ્રી રાવરરિ-વિચિત
श्री संबोधसत्तरि
नमिऊण तिलोयगुरुं, लोआलोअप्पयासयं वीरं । संबोहसत्तरिमहं, रएमि उद्धारगाहाहिं ॥१॥
અર્થ -સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ લેકના ગુરુ અને કાલેકના પ્રકાશક એવા શ્રી વીરસ્વામીને નમસ્કાર કરીને સૂત્રોમાંથી ગાથાઓ ઉદ્ધરીને હું આ સંબંધસત્તરિ નામને ગ્રંથ રચું છું. (૧)
સમતાનું મહત્વ सेयंबरो य आस-बरो य बढोय अडव अनो वा। समभावभाविअप्पा, लहेइ मुक्ख न संदेहो ॥२॥
અથ:-ચાહે વેતાંબર પક્ષને હોય, અથવા દિગંબર હય, બૌદ્ધ હોય અથવા અન્ય કેઈપણ પક્ષને રાગી હોય, પરંતુ જેને આત્મા સમભાવથી ભાવિત હય, રાગશ્રેષથી મુક્ત હય, તે મેક્ષ પામે જ, એ નિઃસંદેહ છે.(૨)