________________
૬૪
ઉંદરાને બિલાડીઓની સાથે સંગ કરવા તે સુખકારી થતા નથી. અર્થાત્ ઉંદરને બિલાડીની સામતકરવા જેવી પુરુષને સ્ત્રીની સંગતિ છે. (૫૪)
हरिहरचउराणणचंद - सूरखदाइणोवि जे देवा । नारीण किंकरतं, कुणति धिद्धी विसयतिन्हा ||५५|| અર્થ :-વિષ્ણુ મહાદેવ, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામી વગેરે જે દુનિયામાં મોટા દેવરૂપે મનાય છે, પણ વિષયને વશ થઈને એનું દાસપણું કરે છે, અર્થાત્ એવા દેવા પણ સ્ત્રીની સંગતિથી ફસાયા છે, એ દુષ્ટ વિષયાની તૃષ્ણાને ધિક્કાર હા! ધિક્કાર હા ! ૫૫ सियं च उन्हं सति मूढा, इत्थीसु सत्ता अविवेअवंता । इलाइपुत्त व्व चयंति जाई, जिअ च नासंति अ रावणुव्व ॥ ५६ ॥
',
*
અથઃ–સ્રીઓને વિષે આસક્ત થયેલા અવિવેકી અને મૂઢ પુરુષો ટાઢ અને તડકા (વગેરે અનેક કોને) સહન કરે છે. ઇલાચી નામના શેઠપુત્ર નટ બન્યા તેમ પોતાત્તી ઉત્તમ જાતિ અને કુલાચારને પણ છેાડે છે, અને સીતાનું હરણ કરનાર રાવણુની પેઠે જીવિતના પણુ નાશકરે છે. (૫૬) वृत्तण वि जीवाणं, सुदुक्करायंति पावचरियाई ।
ང་
મથવું જ્ઞાતા સાસા, જ્વાસો ક્રુ ફળમો તે રાખ્શા અઃ-આ જગતમાં જીવા વિષય-તૃષ્ણાથી એવાં પા પા કરે છે કે તેઓને પોતાના પાપાચરણા સ્વમુખે કહેવાં-પ્રકાશવાં પણ અતિ દુર થાય છે. તેથીજ અત્યંત પાપાચરણુ કરનાર