________________
૯૮
જ તુ*
પતંગ થયા છે અને મનુષ્ય પણ થયેલા છે. તે સાહામણા અને કુરૂપ બન્યા છે; સુખી બન્યા છે અને દુઃખી બન્યા છે. ૫૮.
તું રાજા અને ભિખારી બન્યા છે. તે જ તું ચડાળ અને વેદપાઠી, સ્વામી અને દાસ, પૂજ્ય અને દુર્જન, નિન અને ધનવાન થયા છે. ૫૯.
એમાં કોઇ નિયમ નથી. સ્વધૃતકની રચના પ્રમાણે ચેષ્ટા કરતા જીવ નટની જેમ ભિન્ન ભિન્ન રૂપ અને વેશ ધારણ કરીને પરાવર્ત્તન પામે છે. ૬૦ नरएस वेअणाओ, अणोवमाओ असायबहुलाओ । रे जीव तर पत्ता, अनंतखुत्तो बहुविहाओ ||६१॥ देवते मणुअत्ते, पगभिओगत्तणं उवगएणं । મીતળતુä વદુવિદ્ ગળતવુત્તો સમજીમૂત્ર દ્દરા तिरियगई अणुपत्तो, भीममहावेअणा अणेगविहा । નમામર કહે, કાળતgત્તો મિત્રો દ્દા
અર્થ :-રે જીવ દુઃખથી ભરપૂર અને ઉપમારહિત અહુવિધ વેદનાઓ નારકીમાં અન`નીવાર તે' પ્રાપ્ત કરી છે. ૬૧.
દેવભવમાં અને માનવભવમાં, પરાધીનતાને પામીને અનેક પ્રકારનું ભીષણ દુઃખ તેં અનુભવ્યું છે. ૬૨.
અનેક પ્રકારની મહાભયંકર વેદનાયુક્ત તિય "ચગતિને પામીને ત્યાં જન્મ મરણુ રૂપ રેટમાં અન તીવાર પરિભ્રમણ તેં કર્યું છે. ૬૩.