SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ કાળરૂપી સર્પનું વિષ ઉતરે નહીં. મહાસમથ પુરુષાનાં વજ્ર જેવાં શરીરને પણ કાળરૂપ સર્પ ગળી ગયા છે, તા પછી આપણા જેવાની કાચી કાયાના શે! ભાસા ? માટે વિલમ્બ રહિત ધમ કૃત્ય કરી લ્યા. ૭. दीहरफर्णिदनाले, महियरकेसर दिसामहद लिल्ले । ओ ! पीयइ कालभमरो, जणमयरंदं पुहविषउमे ||८|| અર્થ:-ઘણી ખેદની વાત છે કે જેનુ' શેષનાગરૂપ મેટું નાળચું છે, જેના પારૂપી કેસરા છે, જેના દશ દિશારૂપ વિશાળ પર્ણો છે એવા આ પૃથ્વીરૂપ કમળમાં, કાળરૂપ ભ્રમર, મનુષ્યરૂપ સમગ્ર લારૂપ રસને પીવે છે! ભમરા કમળમાંથી એવી રીતે રસ લે છે કે જેથી કમળને જરાપણ ઇજા થાય નહીં, વળી તે મધુરસ્વરે આલીને પેાતાના ખપ જેટલેા જ થાડા થાડો રસ લે છે, પરન્તુ અહીં કાળરૂપ અસતેષી ભમરા તે પૃથ્વીરૂપ કમળમાંથી સમગ્રલેાકરૂપ રસને અનેક પ્રકારની વ્યાધિ અને વેદનાઓરૂપ રપણું વાપરી ચૂસી લે છે, એટલે કે-ક્રૂર કાળ કોઈપણ પ્રાણીનું ભક્ષણ કર્યા વિના રહેતા નથી. લેાકેામાં એવુ' કહેવાય છે કે-આ સમગ્ર પૃથ્વીને શેષનાગે પેાતાના મસ્તક ઉપર ઉપાડી રાખી છે. આવી લેાકેાક્તિથી અહીં પૃથ્વીરૂપ કમળનુ શેષનાગરૂપ નાળચુ’ ક્યું. વળી જેમ કમળમાં કેસરા હોય છે તેમ અહી પૃથ્વીરૂપ કમળને પર્વતરૂપ કેસરા કહ્યા, અને ઇસ દિશાએ મોટાં મેટાં પાંદડાઓને ઠેકાણે સમજવી, આવા
SR No.022239
Book TitleSomchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorSuvarnaprabhashreeji
PublisherShantichandrasuri Jain Gyanmandir
Publication Year1992
Total Pages122
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy