Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala
Catalog link: https://jainqq.org/explore/032679/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ T || | | | | | T સંવાછરી પ્રાતિામણીની સરલ વિધિ T T. | | T | | TAT 'અનેક ચિત્રોની સાથે '(સાથે- સાથે ચોમાસી, પકખી અને દૈવસિક પ્રતિક્રમણની વિધિઓ પણ આપી છે.) IT T TI | II (૨૨છામિ દુક્કડ મિથ્યા મે દુષ્કૃત હું ક્ષમા માગું છું | HERE HE HATEL T . T | ' -: સંયોજક અને સંપાદક :'પૂ. આચાર્ય શ્રી યશોદેવસૂરિજી ” T T. Page #2 -------------------------------------------------------------------------- ________________ # SEO: જાજિક PRI-સર શિવાળાTM ત્રિો મુક્તિકર્મલ જૈન મોહકમળ પુષ્પ-૬૯ #વછરી પ્રતિક્રમણથી સરળ-સળંગ વિધિ, ૪૨ ચિત્રો સાથે ill life છેઆ નવમી આવૃત્તિમાં પણ ચોમાસી, પફખી અને ન દેવની પ્રતિક્રમણ થઈ શકે તેની પણ સમજ આપી છે.] * વાંચતા જાવ અને પ્રતિક્રમણ થતું જાય, એ રીતે સૂત્રો વગેરે આપ્યું છે. જ જરૂરી સૂત્રોની સમજણ પણ આપી છે. ઝાડા કરાશeaeges અક્ષા અને સારુ રામાયણાસાયણિક સંપાદન અને સંકલનકાર– પૂજ્ય આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજ (ભૂતપૂર્વ મુનિશ્રી યશોવિજયજી) સિ વિ. સં. ૨૦૫૭ કિંમત રૂા. ૩૦=૦૦ UUU CIENCE કરાઇ ઝાઇઝિરિઝળo Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી મુક્તિ કમલ જેન મોહનમાળા ઠે. રાવપુરા, કોઠીપોળ, નંદકુંજ, મું. વડોદરા (ગુજરાત) અન્ય પ્રાપ્તિસ્થાનો : (૧) જૈન સાહિત્ય મંદિર પાલીતાણા-૩૬ ૪ર ૭૦ (૨) એસ. પી. એપાર્ટમેન્ટ માનવમંદિર રોડ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૮૬ 2 આવૃત્તિ નવમી; વિ.સં. ૨૦૫૭, નકલ : ૨૦૦૦ ઈ.સન્ ૨૦૦૧ કિં. રૂ. ૩૦=૦૦ મુદ્રક : કહાન મુદ્રણાલય જૈન વિદ્યાર્થી ગૃહ, સોનગઢ-૩૬૪૨૫૦ © : (02846) 44081 Page #4 -------------------------------------------------------------------------- ________________ 'પ.પૂ સાહિત્યકલારના આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. Page #5 -------------------------------------------------------------------------- ________________ H પ.પૂ. સાહિત્યકલારત્ન આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. જન્મ દીક્ષા વડીદીક્ષા સાહિત્યકલારત્ન સાહિત્યસમ્રાટ રાષ્ટ્રસંત ઃ વિ.સં. ૧૯૭૨, પોષ સુદિ ૨, ડભોઈ (જી. વડોદરા) : વિ.સં. ૧૯૮૦, જેઠ વદ ૧૧, મહુવા (સૌરાષ્ટ્ર) : વિ.સં. ૧૯૮૭, વૈશાખ સુદિ ૩, કદંબગિરિ (પાલીતાણા) : વિ.સં. ૨૦૨૬, માગસર સુદિ ૬, વાલકેશ્વર, મુંબઈ વિ.સં. ૨૦૫૧, પોષ સુદિ ૨, વાલકેશ્વર, મુંબઈ : વિ.સં. ૨૦૫૧, જેઠ સુદિ ૧૫, વાલકેશ્વર, મુંબઈ II જૈન જયતિ શાસનમ્ II સંકલન –પૂ. મુનિ શ્રી જયભદ્રવિજય $2 Page #6 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૩ ) જૈન ટ્રસ્ટો અને શ્રીમંતોને ખાસ વિનંતિ જ્યાં મુનિ મહારાજોનો યોગ ન હોય, પ્રતિક્રમણ ભણાવનાર શ્રાવક પણ ન હોય ત્યાં આ પુસ્તક અત્યંત ઉપયોગી બની ગયું છે. જૈન ટ્રસ્ટોને અને જૈન શ્રીમંતોને ખાસ નમ્ર વિનંતી કે તમો આ પુસ્તક સારી સંખ્યામાં ખરીદ કરીને નાનાં નાનાં શહેરો તથા તમારા જાણીતા ગામડાઓમાં ખાસ પહોંચાડો જેથી સંવચ્છરી પ્રતિક્રમણની આરાધના તેઓ રૂડી રીતે કરી પોતાના આત્માને આરાધક બનાવ્યાનો આનંદ મેળવે. તમારો જીવનભર ઉપકાર માનશે માટે પુસ્તકો પહોંચાડવાની ફરજ અચૂક બજાવવા નમ્ર વિનંતી છે. શું ક્રિયાની જરૂર ખરી? પ્રશ્ન –ઘણાં લોકો સાચી, આત્મલક્ષી ક્રિયા પ્રત્યે પણ અરુચિ, વિરોધભાવ રાખે છે, ટીકા-ટીપ્પણ પણ કરે છે. તેઓ કહે છે કે આત્માને ઓળખો, સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી ક્રિયાની કોઈ જરૂર નહિ. - આનો જવાબ ટૂંકામાં ટૂંકો એટલો આપી શકાય કે તીર્થકરોએ કહ્યું છે કે “જ્ઞાન ક્રિયાપ્યાં મોક્ષ:'-જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ બતાવ્યો છે માટે યોગ્ય ક્રિયા કરવી જ જોઈએ. એકલું જ્ઞાન તો ઘણી વખત માણસને અહંકારી-ઉન્માદી, પ્રમાદી બનાવે છે, પરિણામે આત્મા સ્વેચ્છાચારી બની અવળા માર્ગે દોરવાઈ જવાનો પૂરતો સંભવ છે. આ જીવને સ્વેચ્છાચારે વિહરવાની કે સ્વચ્છંદાચારે ચાલવાની અનાદિથી કુટેવો પડી છે. એમને જ્ઞાનની વાત મીઠી અને ક્રિયાની વાત કડવી લાગે છે, પણ એવા જીવોની દશા કેવી છે તે માટે ઉપાધ્યાયજીએ કહ્યું છે કે જૈસે પાગ કોઉ શિર બાંધે, પહિરન નહિ લંગોટી; સદ્ગુરુ પાસે ક્રિયા બિનુ સીખે, આગમ બાત હું ખોટી. નીચેનું અંગ ઢાંકવા માટે જેની પાસે લંગોટી પણ નથી અને એ મસ્તક ઉપર મોટી પાઘડી બાંધી બજારમાં નીકળે તો તે કેવો હાંસીપાત્ર બને. એમ જ્ઞાનની-શાસ્ત્રોની મોટી મોટી વાતો કરનાર પાપના શુદ્ધિકરણ માટે થોડી પણ ક્રિયા ન કરે તો તેની આત્મશુદ્ધિ શી રીતે થશે? માટે જ પ્રતિક્રમણની અનિવાર્ય જરૂર છે. * ** * - - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ * જે વિવિધ ચિત્રો સહ સરલ પ્રશ્ન:–પ્રતિક્રમણની ક્રિયા સવાર-સાંજ શા માટે કરવી જોઈએ? ઉત્તર :–ત્યાગી કે સંસારી જીવો જાણે-અજાણે, ઓછા-વત્તા પ્રમાણમાં મન-વચન-કાયાથી થતી સંસારની અનેક નાની-મોટી પ્રવૃત્તિઓ દ્વારા પાપનાં પોટલાંનાં પોટલાં ઉપાર્જન કરતાં હોય છે. એ પાપનો ક્ષય કરવાનો કે પ્રાયશ્ચિત્ત કરવાનો જો કોઈ પણ ઉપાય ન હોય તો જીવની શું દશા થાય? સંસારના ચોરાશી લાખના ફેરાનો અંત જ ન આવે. આ માટે જૈનધર્મે ચોવીસ કલાક દરમિયાન બંધાતાં કર્મોનો ક્ષય કરવા માટે સવાર-સાંજ પાપોથી પાછા હઠવાની પ્રતિક્રમણ નામની સુંદર ક્રિયા કરવાની આજ્ઞા ફરમાવી છે. આ પ્રતિક્રમણમાં જે બધી ક્રિયાઓ થાય છે એનાથી રોજે રોજ બંધાતાં પાપોનો છેદ ઉડી જાય અથવા ઓછાં થાય તો પાપનો ભાર હળવો થતો રહે. આ માટે આ પ્રતિક્રમણ રોજે રોજ કરવાનું કહ્યું છે. એ ન બને તો છેવટે પંદર-પંદર દિવસે પાક્ષિક પ્રતિક્રમણ કરવું જોઈએ. એ ન બને તો ચાર-ચાર મહિને ચૌમાસી પ્રતિક્રમણ વર્ષમાં ત્રણ દિવસ પણ કરવું જોઈએ અને એ પણ ન બને તો છેવટે બાર મહિનામાં એક દિવસની સંવત્સરી પ્રતિક્રમણની મહાન ક્રિયા ખૂબ ઉત્સાહ, આનંદ અને ભાવનાપૂર્વક પ્રમાદ સેવ્યા વિના ઉપયોગ રાખીને બને એટલી અપ્રમત્તભાવે કરવામાં આવે તો એક દિવસના પ્રતિક્રમણથી પણ આત્મા પાપના ભારથી ઘણો હળવો થઈ જાય. જૈન નામ ધરાવનાર વ્યક્તિએ કદી પણ સંવત્સરી પ્રતિક્રમણ ચૂકવું ન જોઈએ. - અહીંયા સંવત્સરી પ્રતિક્રમણની વિધિ સૂત્રો સાથે સરળતાથી આપી છે. સહુ કોઈ પુણ્યવાનો તેનો લાભ ઉઠાવે! - - - - - - - Page #8 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - પ નવમી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન સંવત્સરી પ્રતિક્રમણની વિધિ અનેક ચિત્રો સાથે' આ નામના એક નવા અભૂતપૂર્વ પ્રકારના ઉપયોગી અજોડ પુસ્તકની ગુજરાતી ભાષામાં સૌથી પહેલી આવૃત્તિ વિ. સં. ૨૦૨૮ના પર્યુષણપર્વ ઉપર મુંબઇમાં બહાર પડી હતી અને એ જોઈને સેંકડો આરાધકો ખાસ કરીને યુવાન વર્ગ ખૂબ ખૂબ રાજી થઇ ગયો હતો અને ગુરુદેવને રૂબરૂમાં અને પત્ર દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા હતા. ત્યારપછી ૨૫ વર્ષમાં આઠ આવૃત્તિ પ્રકાશિત થઈ અને હવે તેની નવમી આવૃત્તિ ફોટોકમ્પોઝ પ્રીન્ટ દ્વારા પ્રકાશિત થઈ રહી છે. આ પુસ્તક સહુને ખૂબ જ ગમ્યું છે. તેમાં પણ ઉગતી યુવાન પેઢીને તો ખૂબ જ ગમ્યું છે અને સહુને ખૂબ જ ઉપયોગી પણ નીવડ્યું છે, એ સહુને માટે આનંદ અને ગૌરવનો વિષય છે. આ આવૃત્તિમાં સવારના પ્રતિક્રમણની વિધિને છોડીને બાકીના ત્રણ એટલે ચોમાસી, પક્ષી અને દેવસી પ્રતિક્રમણ કરી શકાય તે રીતે વિધિ અને વ્યવસ્થા રાખી છે એટલે આ પુસ્તક એકંદરે ચાર પ્રકારના પ્રતિક્રમણ કરવામાં ઉપયોગી થઈ શકે તે રીતે આયોજન કર્યું છે. મુંબઈમાં તો સેંકડો યુવાનો આ પુસ્તકને પ્રતિક્રમણમાં ખુલ્લું રાખીને બેસે છે અને ગુરુમહારાજ જે સૂત્ર બોલતાં હોય તે ધ્યાન રાખીને પુસ્તકમાં છાપેલાં સૂત્રો સાથે વાંચતા રહે છે એટલે વાચકને મનમાં સ્વયં સૂત્રો બોલવાનું થાય તો તેને ભાવથી પ્રતિક્રમણ કર્યાનો એક આનંદ રહે છે. સામાન્ય કક્ષાની વ્યક્તિને પ્રતિક્રમણ શા માટે? તેનો યથાસ્થિત બોધ થાય માટે પૂ. આચાર્ય શ્રી યશોદેવસૂરીશ્વરજી (પૂ. મુનિશ્રી યશોવિજયજી) મહારાજે ‘પ્રતિક્રમણ એટલે શું? અને તેની સમજ' આ મથાળા નીચે Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૬ વિવિધ ચિત્રો સહ સરલ આપેલ લખાણ અગાઉથી ખાસ વાંચી લેવું ખૂબ જ જરૂરી છે. તેમજ અતિચારમાં આપેલા અત્યંત કઠિન શબ્દોના જરૂરી અર્થો પણ આપવામાં આવ્યા છે. સાથે સાથે અન્ય લખાણો વાંચી લેવા જોઈએ. કેટલાંક શહેરો, ગામો એવાં છે કે જ્યાં પૂ. સાધુ-સાધ્વીજીઓનો ભાગ્યેજ યોગ બને અને કેટલાંક એવાં સ્થળો છે કે જ્યાં પૂ. ગુરુદેવોનો કદી યોગ થવાનો જ નથી. પરિણામે ત્યાંની પ્રજાને પ્રતિક્રમણ એ કેવી મહાન ક્રિયા છે તેનો વાસ્તવિક ખ્યાલ મળતો નથી. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં વર્તમાન પરિસ્થિતિ અને દેશકાળની દૃષ્ટિને ખ્યાલમાં રાખીને સંક્ષેપમાં જ સુત્રો તથા ક્રિયા અંગેના રહસ્યોનો એવો સરળ ખ્યાલ આપ્યો છે કે સહુને રસવૃત્તિ જાગી જાય અને ક્રિયા પ્રત્યે રૂચિ આદર જન્મે તેમજ ઉલ્લાસથી સમજપૂર્વક અને ભાવપૂર્વક ક્રિયા કરી શકે. પુસ્તકમાં આપેલાં ચિત્રો એ પુસ્તકનું સૌથી પ્રધાન આકર્ષણ છે. આ જાતનાં ચિત્રો સેકડો વરસના ઈતિહાસમાં થયાં હોય તેવું જાણ્યું જોયું નથી. હજારો શબ્દોથી જે વાત ન સમજાય તે વાત તેનું એક જ ચિત્ર સમજાવી જાય છે, એ સર્વત્ર જાણીતું સત્ય છે. મુહપત્તિનાં ચિત્રો એટલાં બુદ્ધિગમ્ય બન્યાં છે કે મુહપત્તીની પડિલેહણાની શુદ્ધિ-વૃદ્ધિમાં જરૂર સુધારો વધારો થશે અને એ દિશામાં પ્રગતિ સધાશે. ફોટો કમ્પોઝનો ખર્ચ ડબલ આવે છે. કાગળના ભાવો આસમાને વર્તે છે એટલે આ નવમી આવૃત્તિ ઘણી મોંઘી પડી છે. પણ બીજી બધી રીતે જોતાં આ પ્રકાશન સહુને ગમશે. હવેના સમયમાં ધાર્મિક પુસ્તકો પ્રગટ કરવાનું કાર્ય બહુ જ કપરૂં બન્યું છે અને વર્તમાન પરિસ્થિતિ જોતાં શ્રુતજ્ઞાનના મુદ્રિત કલા દ્વારા થનારા પ્રચારમાં ઓટ દેખાઈ રહી છે. પ્રકાશકો સત્ય અને વિવેક દર્શાવે તો સારું! આ ચિત્રો પ્રગટ થયા પછી તેના ઉપરથી નવા બ્લોકો બનાવી અનેક Page #10 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૭ સાધુ મહારાજોએ તથા અન્ય ગૃહસ્થ પ્રકાશકોએ પોતાનાં પ્રકાશનોમાં ઉપયોગ કર્યો છે. તે જો કે અમારા માટે આનંદનો વિષય છે. અમોને પાંચ-છ પુસ્તકમાં આ ચિત્રો છાપેલાં જોવા મળ્યાં પણ સાધુ મહારાજના કે ગૃહસ્થ દ્વારા પ્રકાશિત પુસ્તકની પ્રસ્તાવનામાં આભાર માનવાનો કે પૂજ્ય મુનિશ્રીનાં ચિત્રો આધારિત આ ચિત્રો છાપ્યાં છે એવું લખવાનો વિવેક કે સદ્ભાવ દાખવ્યો નથી એ ખેદજનક બાબત છે. પૂજ્ય આચાર્યશ્રીજીની સર્વોપયોગી કૃતિઓ બીજાં છાપે તે ઉત્તમ અને આનંદની વાત છે, પણ ભાગ્યેજ કૃતજ્ઞતા દર્શાવાય છે. અમારી આ સંસ્થાના પ્રકાશન કાર્યમાં સાહિત્યકલારત્ન પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ વરસોથી સહકાર અને સાથ આપતાં રહ્યાં છે. આ સંસ્થા થોડું ઘણું જે કામ કરી રહી છે તે પણ પૂજ્યશ્રીજીના સહકારને આભારી છે. આજથી છ–સાત વરસ પહેલાં પૂજ્ય ગુરુદેવને ગંભીર માંદગી આવી અને સમસ્ત શ્રી ચતુર્વિધસંઘની શુભકામના તથા સહુની સાધના–આરાધનાના બળે, વાલકેશ્વરના ઉદાર હૃદયી ટ્રસ્ટે તન-મન અને ધનથી બજાવેલી અનુપમ સહાય, અજોડ સેવા તથા પૂજ્યશ્રીના અનેક ભક્તિવંત ભક્તોએ ખડે પગે બજાવેલી સેવા તેમજ દેવ-ગુરુની તથા જાગૃતજ્યોતિ પ્રગટપ્રભાવી ભગવતી શ્રી પદ્માવતીદેવીની અનુગ્રહ કૃપાથી તેમાંથી પસાર થઈ અત્યારે રીતસર સ્વસ્થતા પ્રાપ્ત કરી અને પ્રકાશનનાં કાર્યોમાં તેઓશ્રીનો સહકાર પ્રાપ્ત થયો તેમજ તેઓશ્રીનું સતત માર્ગદર્શન મળતું રહ્યું જેથી આ પ્રકાશન આકર્ષક થવા પામ્યું છે, તે માટે આનંદ અનુભવીએ છીએ પરંતુ મહત્ત્વની વિશેષ ગૌરવ લેવા જેવી અને આનંદની વાત તો એ છે કે પૂજ્યશ્રીની આટલી નાદુરસ્ત તબીયત અને અસ્વસ્થતા છતાં છેલ્લાં પાંચ વર્ષથી પ્રકાશનનાં બીજાં પણ કાર્યો છે તે પણ અવિરત ગતિએ કરી જ રહ્યાં છે. આપણે સહુ શાસનદેવ અને મા ભગવતીજીને પ્રાર્થીએ કે પૂજ્યશ્રીજી નિરામય સ્વાસ્થ્ય ધારણ કરી અધૂરાં રહેલાં કાર્યોને પૂર્ણ કરવા શક્તિમાન બને. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮ વિવિધ ચિત્રો સહ સરલ પરમપૂજ્ય સમર્થવક્તા, પરમતારક દાદાગુરુ સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમપૂજ્ય જ્ઞાનવૃદ્ધ સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા. તથા પરમ પૂજ્ય યુગદિવાકર સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ના શુભાશીર્વાદો, પૂજ્ય સેવાભાવી પંન્યાસ મુનિશ્રી વાચસ્પતિવિજયજી મ. તથા પૂ. ભક્તિવંત મુનિશ્રી જયભદ્રવિજયજી મહારાજનો સાથ-સહકાર અને અન્ય અનુમોદનકારોની મળેલી શુભેચ્છા બદલ અમો ધન્યતા અનુભવીએ છીએ, પણ સહુથી વધુ ધન્યવાદ તો સમગ્ર પુસ્તકના મેટરનું પુનઃ શુદ્ધિકરણ કરનાર, જરૂરી નવું લખાણ લખી આપનાર તેમજ પ્રૂફરીડીંગ કરનાર વિનયશીલા સાધ્વીજી પુષ્પયશાશ્રીજીના જ્ઞાનપ્રેમી સુજ્ઞ સુશિષ્યા પુનિતયશાશ્રીજીને ઘટે છે. આ પુસ્તિકાના છાપકામની તમામ જવાબદારી સોનગઢના કહાન મુદ્રણાલયના ધર્માત્મા શ્રી જ્ઞાનચંદજીએ લીધી અને તેમના સુપુત્રો શ્રી નીરજ અને નિલયે ખૂબ જ કાળજીપૂર્વક આ પુસ્તિકા તૈયાર કરી આપી તે માટે તેમને પણ ખૂબ ધન્યવાદ ઘટે છે. પૂ. સાધ્વીજી શ્રી પુષ્પયશાશ્રીજી મ.ની પ્રેરણાથી આરીસાભુવન જૈન ધર્મશાળામાં ચાતુર્માસ દરમિયાન થયેલી જ્ઞાનખાતાની રકમમાંથી ધર્મશ્રદ્ધાળુ ભાઈશ્રી કીર્તિભાઈ ટ્રસ્ટીએ આ પુસ્તકમાં ઉદારતાથી લાભ લીધો છે તે માટે તેમનો પણ અમો આભાર માનીએ છીએ. જાણતાં-અજાણતાં કોઈ શાસ્ત્રીય કે બીજી કોઈ ક્ષતિ કે અશુદ્ધિ રહી ગઈ હોય તો તે સુધારીને વાંચવા અને જણાવવા નમ્ર વિનંતી છે. ---પ્રકાશકો સં. ૨૦૫૭ વડોદરા * Page #12 -------------------------------------------------------------------------- ________________ (..( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૯ ) ) આ પુસ્તકની જન્મકથા અને કંઈક કથયિતવ્ય (જૂની આવૃત્તિમાંથી ઉદ્ભૂત) છેલ્લાં બાર વર્ષથી દરવર્ષે ચોમાસું બેસે અને સંવત્સરી પ્રતિક્રમણની વિધિની પ્રેસકોપી મુદ્રણયોગ્ય બનાવવાની ઈચ્છા વેગ પકડે પણ વિશેષ પુરુષાર્થ થાય નહીં અને સંવત્સરી વીતી જાય અને હવે આવતા વર્ષે ઝડપથી તૈયાર કરી લેશું એમ મનોમન નક્કી કરું, પણ મારી શિથિલતાના કારણે વર્ષોનાં વર્ષો વીતી ગયાં. કોઈ કોઈ આત્માઓ આ માટે પ્રેરણા પણ કરતા, છતાં કાંઈ ફળ ન આવ્યું. વિ. સં. ૨૦૦૭માં પરમપૂજ્ય પરમોપકારી ગુરુદેવ આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુંબઈ ગોડીજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ કરવાનો પ્રસંગ બન્યો ત્યારે (૨૨ વર્ષ ઉપર) ભીંડી બજારના નાકે આવેલા શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રયમાં પર્યુષણાપર્વની આરાધના કરાવવા માટે મને આજ્ઞા થઈ. હું મુનિવરશ્રી જયાનંદવિજયજી સાથે આરાધના કરાવવા ગયો. પર્યુષણમાં ચૌદસનું પફખી પ્રતિક્રમણ હતું. ઉપાશ્રય ચિક્કાર હતો, સામાયિક લઈ લીધા બાદ પ્રતિક્રમણ એટલે શું? એ કેવી રીતે કરવું જોઈએ? વિધિ અને ભાવની શુદ્ધિ કેવી જાળવવી જોઈએ? તેમજ શાંતિ અને શિસ્તને કેવું માન આપવું જોઈએ? એ ઉપર બે શબ્દો કહ્યા, મુંબઈવાસીઓને થયું કે પ્રતિક્રમણની બાબતમાં આ રીતે આજ સુધી કોઈએ અમને હિતશિક્ષા આપી નથી. ક્યારેય અમને પોતાના ગણીને અમારા ઉપર ભાવદયા કરી પાંખમાં લીધા નથી. જોયું કે મારી વાત એમને ગમી છે, એટલે મેં કહ્યું કે આજનું પ્રતિક્રમણ બે કલાક ચાલે તેટલું છે, જો તમો અડધો કલાકનો સમય વધુ આપવા તૈયાર હો તો હું તમને પ્રતિક્રમણનાં સૂત્રોનો અતિ ટૂંકો ભાવ, સૂત્રો શરૂ થતાં પહેલાં કહું, જેથી તમને થોડા સંતોષ સાથે આનંદ આવશે, પણ અમુક હા પાડે અને અમુકને ના ગમે તેમ હોય તો તમારો વધુ સમય લેવાની મારી ઇચ્છા નથી. સહુને વિશ્વાસમાં લેવા મેં આમ કહ્યું, એટલે ચારેબાજુએથી “અમારી હા છે, અમારી હા છે' એમ પ્રત્યુત્તર મળ્યો. નાના મોટા સહુએ રાજીખુશીથી કહ્યું Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ૪ વિવિધ ચિત્રો સહ સરલ ) એટલે મને બળ મળ્યું, અને પછી મેં છ આવશ્યક શું? તે કહીને પ્રથમ “સામાયિક' લીધું ત્યાંથી સમજણ આપવાનું શરૂ કર્યું અને પ્રતિક્રમણનાં તમામ સૂત્રો અને મુદ્રાઓનો પરિચય આપ્યો. અંતમાં સંતિકર પૂરું થયું ત્યારે ખાસા ત્રણ કલાક થવા પામ્યા પણ મારે કહેવું જોઈએ કે કોઈએ કશી ગરબડ કરી નહીં, અવાજ કર્યો નહીં. કોઈએ અરૂચિ દાખવી નહીં. પ્રતિક્રમણ પૂરું થતાં સહુએ કહ્યું કે જીંદગીમાં પ્રતિક્રમણ શું છે? તે આજે જ જાણવા મળ્યું, ખરેખર! આજે અપૂર્વ આનંદ થયો. અમને એમ થતું કે મુનિરાજો અમને મુહપત્તીના કપડાંને ઉઘાડ-બંધ કેમ કરાવે છે? વાંદણા વખતે કપાળ કેમ કુટાવે છે? અને તમો બોલે જાવ અને જ્યારે અમે કશું જ સમજીએ નહિ ત્યારે સાવ વેઠીયાવેઠ કરી લાગે, કંટાળો આવે, પછી ઊંધીએ, વાતો કરીએ કે એકબીજાના મોંઢાં જોતાં બેસી રહીએ, અને જેલની સજાની જેમ સમય પૂરો કરીએ. આપે જે પ્રથા શરૂ કરી તે બધા મુનિરાજ અપનાવે તો અમારા જેવા અજ્ઞાન જીવોને આનંદ મળે અને ભાવ જાગે. તે જ વખતે લોકોએ માંગણી કરી કે સંવત્સરીએ પણ આ જ રીતે સમજે આપશો?' મેં કહ્યું કે સહુનો મત થશે તો મને વાંધો જ નથી. આ વાતની અગાઉથી લોકોને જાણ થઈ ગઈ હતી. ચૌદશના પ્રતિક્રમણની હવા પણ લોકોએ ખૂબ ફેલાવી હતી, એટલે સંવત્સરીએ માણસોનો કદી ન થયો હોય તેવો ધસારો થયો. સાંકડે માંકડે પણ સહુ બેઠા અને તે દિવસે મેં સંવચ્છરી પ્રતિક્રમણની આરાધનાની મહત્તા કહેવા સાથે ચૌદશની જેમ સમજાવ્યું. જનતાએ ખૂબ ખૂબ રસપૂર્વક સાંભળ્યું અને પ્રતિક્રમણ ઉઠયા પછી જનતાના આનંદોલ્લાસની સીમા ન હતી. ખાસા ચારેક કલાકે ક્રિયા પૂરી થઈ. આ પદ્ધતિ દાખલ કર્યા પછી પ્રારંભમાં તો આ પદ્ધતિ અમારા સંવાડાના સાધુઓએ અપનાવી લીધી અને ધીમે ધીમે અન્ય સંઘાડાના સાધુઓએ પણ સારા પ્રમાણમાં અપનાવી છે. હું જોઉં છું કે આથી જનતાનો ભાવોલ્લાસ ખૂબ જ વધે છે, અને કંઈક સમજીને કર્યાનો આનંદ પણ મેળવે છે અને ગુરુઓ પ્રત્યે આદર-પ્રેમ વધે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૧૧ આટલી પૌરાણિક ઘટના કહીને મૂલ વાત ઉપર આવું. હવે બધે સ્થળે સાધુ મહારાજ પ્રતિક્રમણ કરાવે એ શક્ય નથી હોતું એટલે મને એમ થયું કે હું પ્રતિક્રમણમાં જે કહું છું તે વાત થોડી વિસ્તારીને તેને સંવચ્છરી વિધિના પુસ્તક રૂપે જો છપાવવામાં આવે તો શહેરો માટે ખરેખર આશીર્વાદરૂપ થઈ પડે. આ વિચારમાંથી આ પુસ્તકનું સર્જન થયું અને તેનું પ્રકાશન થયું. આ પુસ્તક જનતાને કેવું ગમ્યું તે વિગતો પ્રકાશકીય નિવેદનમાં જણાવી છે, એટલે હું તે અંગે વિશેષ નિર્દેશ ન કરતાં એટલું જ જણાવું કે આ પુસ્તકને અગત્યના ઉપયોગી પુસ્તક તરીકે બિરદાવી મને ખૂબ હાર્દિક ધન્યવાદ પાઠવ્યા. મુનિ યશોવિજય ક્ષમા શબ્દનો જાદુ અદ્ભુત છે અને ક્ષમાધર્મની શક્તિ અગાધ છે તમામ ક્ષેત્રે વૈર-વિરોધ જન્મે નહિ, જન્મ્યા હોય તો તેનું શીઘ્ર નિવારણ થાય અને વૈર-વિરોધ, કલહ-કંકાસની વૃદ્ધિ ન થાય તે માટે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરે પોતાની જ્ઞાનદૃષ્ટિથી જે સદ્ગુણો જીવનમાં અપનાવવા જેવા કહ્યા તે ધર્મોમાં ક્ષમાને પ્રધાનસ્થાન આપ્યું છે. ગમે તેવો ભયંકર ગુનેગાર હોય, ખૂની હોય પણ તમો તેને પ્રેમથી જરૂર પૂરતી શિક્ષા આપીને એના ગુનાની તમે ક્ષમા આપો. તમારા ઘરની અંદર પણ એકબીજા સાથે અણબનાવ, અબોલા, રોષ, અપ્રીતિ, ગુસ્સો, તિરસ્કાર વૃત્તિ, અણગમાની લાગણી વગેરે થવા પામ્યું હોય અને એના કારણે તમારા જીવનમાં અશાંતિની આગ પેટાઈ હોય ત્યારે જો સૌ એકબીજાની હાથ જોડી ક્ષમા-માફી માગે તો જોતજોતામાં વાતાવરણ પ્રેમ અને લાગણીની સુવાસથી મહેંકી ઉઠશે માટે પર્યુષણપર્વના દિવસોમાં તમે સૌ હૃદયના સાચા ભાવથી વૈરની ગાંઠ ઉકેલી નાંખી, વેરઝેરના તાણાવાણાને તોડી નાંખી, અહંકાર અભિમાનને દફનાવી દો અને વિનમ્રભાવે ક્ષમા માગો તેમજ પર્યુષણપર્વના સાચા આરાધક બનો. આપણા પરમપિતા તીર્થંકરોનો આ આદેશ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ચિત્રો સહ સરલ આ પુસ્તકની ઉપયોગિતાનો અનુભવ (જૂની આવૃત્તિમાંથી ઉદ્ધૃત) સાચી વાત એ છે કે આરાધક આત્માઓએ, જો તેઓને આરાધના પ્રત્યે ખરેખરો ૨સ જાગ્યો હોય તો પ્રતિક્રમણનાં સૂત્રોને અવશ્ય કંઠસ્થ કરી લેવાં જ જોઈએ અને તેના અર્થનું પણ જ્ઞાન મેળવી લેવું જ જોઈએ. અર્થના અભાવે એકલા સૂત્રના સાવ અપરિચિત શબ્દોને શ્રદ્ધાવાન વ્યક્તિઓ આદર અને બહુમાનપૂર્વક ભલે શ્રવણ કરે પણ તેટલા માત્રથી યથાર્થ આનંદની અનુભૂતિ નહીં અનુભવાય. ખરેખર! આ ક્રિયા સાથે તાદાત્મ્ય સાધવું હોય તો તેનાં અર્થરહસ્યોનું જ્ઞાન લેવું જ પડશે. ૧૨ મારું અનુમાન છે કે આપણે ત્યાં ૯૦ ટકા વર્ગ એવો છે કે પ્રતિક્રમણનાં પૂરાં સૂત્રોને જાણતો જ નથી. ૯૫ ટકા વર્ગ એવો છે કે જેને અર્થજ્ઞાન નથી. ફક્ત જૈન હોવાના કારણે મને કે કમને પ્રતિક્રમણ કરવા આવશે. ત્રણ કલાક બેસી પણ જશે પણ તે વખતે પોતે માત્ર એક પ્રેક્ષક હોય તેવી લાગણી અનુભવશે, કાં ઊંઘશે, કાં વાતો કરશે, ઠઠ્ઠા મશ્કરી કરશે, ડાફોલીયાં મારશે, પોતાનું બગાડશે અને સાથે બીજાનું ડોળાવી બગાડશે, છેવટે કંઈ નહિ તો આખી દુનિયાની ચિંતા કરતો સૂનમૂન બેસી રહેશે. પ્રતિક્રમણ પૂરું થયા બાદ એને પૂછો કે તે શું કર્યું? તને કંઈ સમજાયું? તને આનંદ આવ્યો? તેનો ઉત્તર શું હશે તે લખવાની મારે જરૂર ખરી? માટે જ તેનાં અર્થ કે ભાવાર્થનો ખ્યાલ મેળવી શકે તો તે સારી કમાણી કરી શકે. સાથે એ પણ જણાવું કે આનો અર્થ કોઈ એવો ન કરે કે અર્થનું જ્ઞાન ન મેળવીએ ત્યાં સુધી પ્રતિક્રમણ કરવું જ નહિ. એ પણ મિથ્યા-અજ્ઞાન વચન છે, ખોટો વિચાર છે. કેમકે પૂ. ગણધર ભગવંત પ્રણીત સૂત્રોમાં એવી તાકાત બેઠી છે કે શ્રદ્ધા અને આદરપૂર્વક શ્રવણ કરવામાં આવે તો સાંભળનારને લાભ થાય જ છે. આ માટે હરડે ઔષધિ અને ચિંતામણિ રત્ન વગેરેના દાખલા જાણીતા છે. પણ સાથે અર્થનું રીતસર જો જાણપણું હશે તો તેઓને આધ્યાત્મિક આનંદ અનેરો આવશે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૧૩ આ બીજી આવૃત્તિમાં પુસ્તકો માટે જાણવા મળ્યું કે અનેક યુવાનોએ આ પુસ્તકમાં આપેલા ભાવાર્થ-પ્રસ્તાવના વગેરેને વાંચી લીધા બાદ સંવર્ચ્યુરી પ્રતિક્રમણ કરેલું અને દૂરથી પૂરાં સૂત્ર સંભળાય નહિ એટલે પુસ્તક ખુલ્લા રાખીને બેઠેલા, પ્રતિક્રમણ ભણાવનાર બોલે તેની સાથે પુસ્તકમાં જોઈને તેઓ સૂત્રો બોલતાં હતાં એટલે પ્રતિક્રમણ બરાબર કર્યાની લાગણી તેઓએ અનુભવી, અને સહુ બોલતા હતા કે પ્રતિક્રમણ શું વસ્તુ છે? તેની કંઈક ઝાંખી આ વખતે અમને થઈ અને બહુ જ મજા આવી. બીજા લાભો એ સર્જાયા કે સહુ પુસ્તક જુએ એટલે વાતો કરવાનું બંધ થયું. આડું અવળું જોવાની તક ન રહી. ચિત્તમન સૂત્રમાં બંધાણું એટલે સભામાં ઠેઠ સુધી શાંતિ જળવાણી. આ દૃષ્ટિથી વિચારીએ ત્યારે આ પુસ્તકની ઉપયોગિતા સફળ પુરવાર થઈ છે, તેમ ચોક્કસ સમજાયું. આથી ક્રિયા, રુચિ, શ્રદ્ધા અને ભાવ વધતાં ઘણા લાભો પામી જાય. ચિત્રો અંગે કંઈક! લોકો સૂત્ર શીખી જાય છે પણ એ સૂત્રો બોલતી વખતે તેની સાથે જ કરવી જોઈતી શરીર સાથે સંબંધ ધરાવતી મુદ્રાઓ (અંગોપાંગની રચનાઓ) અને આસનો (કેમ ઊભવું અને કેમ બેસવું તે) તેની સમજણના અભાવે કેટલાક કરતા જ નથી. કેટલાક સમજણ ધરાવનારા મુદ્રાસનો કરે છે, પણ પૂરતી સમજણના અભાવે અશુદ્ધ અને અપૂર્ણ મુદ્રાઓ-આસનો કરે છે. જો તેનાં ચિત્રો હોય તો તે જોઈને મુદ્રાસનોનું જ્ઞાન મેળવી તે બરાબર કરી શકે, તેથી દહેરાસર અને ઉપાશ્રયમાં થતી નિત્ય ક્રિયાઓને લગતાં મુદ્રાસનોનાં ચિત્રો વધુ વ્યવસ્થિત ચીતરાય એટલે પ્રથમ મારા ચિત્રકાર પાસે કરાવ્યાં. તેમાં સુધારાવધારા કરી પછી ફાઈનલ ચિત્રો તૈયાર થયાં અને અગાઉની આવૃત્તિમાં બે રંગમાં બ્લોકો બનાવી છાપ્યાં હતાં. છઠ્ઠી આવૃત્તિમાં ભાઈશ્રી જશવંત ગીરધરલાલ તરફથી આ ચિત્રોને ફરીથી ચીતરાવી ઓફસેટમાં સુંદર રીતે તૈયાર કરાવ્યાં. મુહપત્તીનું સંપૂર્ણ પડિલેહણ સેંકડે ૯૫ ટકાને નહીં આવડતું હોય, તેઓ આ વિધિ શીખી શકે એ માટે મુહપતીનાં ચિત્રો પહેલવહેલાં જ પ્રગટ કરવામાં Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ જે વિવિધ ચિત્રો સહ સરલ ) આવ્યાં છે. આમ એકંદરે આમાં ચાલીસેક ચિત્રો આપવામાં આવ્યાં છે. એક વાત સૌના અનુભવની છે કે શબ્દો દ્વારા જે વાત સમજાવી શકાતી નથી તે વાત તેનાં જો ચિત્રો હોય તો તે એકદમ વધુ સારી રીતે અને શીઘ સમજાવી દે છે. વાચકો ચિત્રોને રસપૂર્વક જોશે, ઉત્સાહપૂર્વક કંટાળો લાવ્યા સિવાય તેનું જ્ઞાન મેળવશે તો ચિત્રો વધુ સારી રીતે, સરળતાથી સચોટ રીતે અને તીવ્ર વેગથી પોતાની વાતને સમજાવી દેશે. - ચિત્રદર્શનની બીજી ખૂબી એ છે કે શબ્દોનું શ્રવણ કે વાંચન સ્મરણપટ ઉપર ટકે યા ન પણ ટકે, પૂરું ટકે કે ન ટકે પણ ચિત્રો પોતાની છાપ હૃદયપટ ઉપર દીર્ઘકાળ સુધી મૂકી જાય છે, અને ઘણી વાર એ છાપ અમિટ રીતે અંકિતા કરી શકે છે. આજે તો એક બાબત વિશ્વપ્રસિદ્ધ, અનુભવસિદ્ધ બની ચૂકી છે કે પ્રજાને શક્ય હોય ત્યાં સુધી ચિત્રો, આકૃતિઓ દ્વારા જ્ઞાન આપો. ચિત્ર દ્વારા મેળવાતા જ્ઞાનમાં માથા કે મગજને ઝાઝી કસરત કરવાની ન હોવાથી તે જ્ઞાન સૌ હોંશે હોંશે રસપૂર્વક લે છે. અલ્પ સમયમાં પ્રાપ્ત થાય છે અને છતાં તે દીર્ઘ બની જાય છે. આટલું ચિત્રો અંગે કહ્યું. આ ચિત્રો પ્રથમ વ્યક્તિના સ્કેચ લઈને પછી તૈયાર કર્યા છે. આ સ્કેચનું પાત્ર હું જ હતો. આ ચિત્રોમાં ક્યાંક મતફેરી હશે. પણ ચિત્રો એકંદરે વધુ રીતે યોગ્ય થાય તે રીતે પ્રયત્ન સેવ્યો છે, તેમ છતાં સુધારા વધારા સૂચવવા વાચકોને નમ્ર વિનંતિ છે. મુનિ યશોવિજય (વર્તમાનમાં આ. યશોદેવસૂરિ) Page #18 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૫ પ્રતિક્રમણ એટલે શું અને તેની સમજ નોંધ : આ લેખમાં સરલ રીતે જરૂરી સમજ આપી છે. પ્રત્યેક આત્મા સ્પષ્ટપણે કે અસ્પષ્ટપણે, અવિનાશી, સંપૂર્ણ અને નિર્ભેળ (એટલે દુઃખના મિશ્રણ વિનાનાં) આવા ત્રણ વિશેષણ કે ગુણવાળા સુખની સતત ઝંખના કરે છે. પણ આવું સુખ ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારમાં અર્થાત્ ત્રણેયલોકમાં ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી. આ દુનિયાના કોઈ ખૂણે-ખાંચરે તે નથી. ટૂંકની ઝૂંપડીથી લઈને રાજાના મહેલોમાં ઘુમી વળો તો ત્યાંયે નથી. ભૂતકાળમાંય ન હતું અને ભવિષ્યમાં પણ હોવાનું નથી. આવું સુખ તો માત્ર એક મોક્ષ–મુક્તિસ્થાનમાં જ છે, અને જ્યારે આત્માની ત્યાં ઉત્પત્તિ થાય ત્યારે ત્રણેય ગુણોથી વિશિષ્ટ એવા આત્યંતિક સુખનો અનુભવ કરી શકે છે. એ મોક્ષ સ્થાન ક્યાં આવ્યું? દેશ્ય વિશ્વ કરતાં અદેશ્ય વિશ્વ અસંખ્યગણું મોટું છે. ત્રણેય લોક અને મોક્ષસ્થાન સહિતના આ વિરાટ વિશ્વને જૈનધર્મની ભૌગોલિક પરિભાષામાં તો કહેવાય છે. તેનું પ્રમાણ ચૌદરાજ પ્રમાણ હોવાથી વહેવારમાં લોકની આગળ ચૌદરાજ શબ્દ જોડી પ્રસ્તુત લોકને ‘ચૌદરાજલોક’ શબ્દથી ઓળખાવાય છે. આ ચૌદરાજલોક પ્રમાણ લોક ક્ષેત્રમાં કેન્દ્રમાં એક રાજ પ્રમાણ લાંબા-પહોળા તથા ચૌદરાજ ઊંચા એવા સમચોરસ ક્ષેત્રને ૧. ચૌદરાજ એટલે શું? તો ‘રાજ' શબ્દ એ જૈનધર્મની ભૌગોલિક પરિભાષામાં ક્ષેત્રમાનની સંજ્ઞાનો વાચક શબ્દ છે. એક રાજમાં અસંખ્ય એવા કોટાનુકોટી યોજનનો સમાવેશ થાય છે, અને આ લોક બરાબર ચૌદરાજ જેટલા માનનો હોવાથી ‘ચૌદરાજ' શબ્દ રૂઢ થઈ ગયો છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ - વિવિધ ચિત્રો સહ સરલ ત્રસનાડીની ઉપમા આપવામાં આવી છે. આ ત્રસનાડીમાં સર્વની અધો ભાગે નરકનું સ્થાન છે. તેની ઉપર મનુષ્યલોક વગેરે છે. તેની ઉપર ઊર્ધ્વભાગે દેવલોક અને આની ઉપર જરાક જ દૂર મોક્ષનું સ્થાન છે. જ્યાં અનંતા કાળથી (દેહાદિકથી રહિત માત્ર આત્મત્વ ધરાવનારા) મુક્તિને પામેલા અનંતા જીવો વર્તે છે. ચોરાશી લાખરૂપ સંસારની રખડપટ્ટીમાં કારણભૂત એવાં કર્મોનો સર્વથા ક્ષય કરી સર્વગુણસંપન્ન બની કૃતકૃત્ય થયેલા આત્માઓ જ આ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. કારણ નષ્ટ થતાં કાર્ય સંભવી જ ન શકે એટલે આત્મપ્રદેશો સાથે અનંતાકાળથી વળગેલાં કર્મોને અહિંસા, સંયમ, તપ વગેરેની મહાસાધના દ્વારા છૂટાં પાડી દીધાં હોવાથી સંસાર પરિભ્રમણરૂપ કાર્ય હવે તેઓને રહ્યું નહીં, સંસાર નથી તો જન્મ-મરણને ફરી અવકાશ જ નથી. એ નથી એટલે આધિ, વ્યાધિ, ઉપાધિનાં દુઃખો ભોગવવાનાં રહેતાં નથી, એટલે મોક્ષે ગયેલા પરમ આત્માઓ અજર, અમર, અવિનાશી, નિરંજન, નિરાકાર વિશેષણોથી ઓળખાવાય છે, અને તે આત્માઓને અનન્ત અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયા છે. આવું મોક્ષ સ્થાન પ્રાપ્ત કરવું એ જીવમાત્રનું અંતિમ અને પરમધ્યેય છે, અંતિમ સાધ્ય છે. પૂર્વોક્ત સુખના અભિલાષીઓને આજે કે કાલે આ સાધ્ય સ્વીકારે જ છૂટકો છે. ૧. ત્રસ એટલે શું? તો ત્રસ એટલે ગતિ પ્રાપ્ત જીવો, આ જીવો ચૌદરાજવર્તી વિશ્વના કેન્દ્રમાં આવેલી ૧ રાજ લાંબી, પહોળી અને ચૌદરાજલોક ઊંચી એવી સમચોરસ જગ્યામાં જ હોય છે. ત્રસ જીવો એથી બહાર હોતા જ નથી. તેથી ત્રસ જીવ પ્રધાન જગ્યાને ‘નાડી' સંબોધન લગાડી ત્રસનાડી કહેવામાં આવે છે. ૨. કર્મ એટલે શું? કર્મ બે પ્રકારનાં છે. એક દ્રવ્યકર્મ અને બીજું ભાવકર્મ. દ્રવ્યકર્મ એટલે જગતમાં સર્વત્ર વર્તતા કાર્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ. જેમાં વ્યક્તિના સારા--નરસા વિચારોનાં કારણે શુભાશુભ ફળ આપવાની શક્તિ પેદા થાય છે. અને પછી એ શક્તિ જીવને સુખ-દુઃખ કે સારા-નરસાનો અનુભવ કરાવે છે, અને આત્માનો શુભાશુભ વિચાર--પરિણામ તે ભાવકર્મ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૧૭ ) આ સાધ્ય કે આ ધ્યેય મનુષ્ય દેહથી જ પાર પડે છે. કેમકે મુક્તિની સાધના માત્ર આ દેહથી જ શક્ય છે અને આ સાધનાની સિદ્ધિ આ દેહથી જ લભ્ય છે. એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે મનુષ્ય અવતાર ભૂતકાળમાં અનેકવાર મળવા છતાં મુક્તિનું સાધ્ય સિદ્ધ થઈ શક્યું નથી, અને સંસાર જીવતો જાગતો પૂંઠે પડેલો ચાલુ છે. એનાં કારણો શું? તો એનાં કારણોમાં સાચી શ્રદ્ધા, સાચી સમજ અને સાચા આચરણનો અભાવ કારણ છે. જેને જૈન પરિભાષાના શબ્દોમાં મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ કહેવામાં આવે છે. આ ત્રણેય દોષો ટળે તો તેના ફલ રૂપે (પ્રતિપક્ષી એવા) સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યગુચારિત્ર ગુણો પ્રગટે, અને આ ગુણો જે ભવમાં પરાકાષ્ઠાએ પહોંચે એ જ ભવે જીવનો મોક્ષ અવશ્ય થાય. એટલા જ માટે શાસ્ત્રકારોએ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયી એ જ મોક્ષ માર્ગ છે એમ જણાવ્યું છે. ત્યારે પ્રથમ જિનેશ્વરદેવ કથિત તત્ત્વ કે માર્ગ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાન બનો, વળી એ તત્ત્વોને શ્રદ્ધેય બનાવ્યા પછી એને સાચી રીતે ઓળખો, આ જાણપણું જ તમોને હેય અને ઉપાદેય એટલે કે જીવનમાં ત્યાગ કરવા લાયક શું છે? પ્રાપ્ત કરવા લાયક શું છે? તેની સાચી સમજ પ્રાપ્ત કરાવશે. સભ્યશ્રદ્ધા અને શ્રદ્ધાનુસારી સમ્યગ જ્ઞાન માત્રથી (જેને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યગુજ્ઞાન કહેવાય) સાધનાની સિદ્ધિ કદી થતી નથી પણ ત્યાગ કરવા લાયકનો ત્યાગ કરવામાં આવે અને મેળવવા લાયક બાબતોને પ્રાપ્ત કરવામાં આવે તો જ સાધ્યની કે ધ્યેયની સિદ્ધિ થાય. હેયોપાદેયને જાણ્યા પછી જ્ઞાન વિરતિઃ સૂત્ર મુજબ તેનો અમલ થવો જોઈએ તો જ જાણ્યું સફળ છે, પણ ત્યાગ વિનાનું માત્ર કોરું જાણપણું ઈષ્ટ સિદ્ધિ માટે કારગત નથી. એટલે પછી તમારે સમ્યગુચારિત્રના આચારને અમલમાં મૂકવો ૧. સર્જનજ્ઞાનવત્રાળ મોક્ષના [તત્વાર્થ સૂત્ર. 9] Page #21 -------------------------------------------------------------------------- ________________ ડો( ૧૮ * વિવિધ ચિત્રો સહ સરલ ) સ ) જોઈએ, અર્થાત્ સંયમ-ચારિત્ર કે દીક્ષાનો સ્વીકાર કરવો જોઈએ, જેને જૈન તત્ત્વજ્ઞાન (કર્મગ્રંથ)ની ભાષામાં “સર્વવિરતિ” કહેવામાં આવે છે. વિરતિ એટલે ત્યાગ જેમાં “સંપૂર્ણ ત્યાગનું પાલન હોય તેને સર્વવિરતિ કહેવામાં આવે છે. સર્વ ત્યાગ શેનો? તેનો જવાબ છે કે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરેનો જીવનભર ત્યાગ, આનો ત્યાગ થાય એટલે એના પ્રતિપક્ષી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ ધર્મોનું પાલન થાય. આ પાંચ ધર્મોને શાસ્ત્રોમાં “મહાવ્રતો” તરીકે ઓળખાવ્યાં છે. સર્વથા સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તેવા જીવો માટે ત્યાગ કરવાનો બીજો વિકલ્પ છે ખરો? તો કહે હા, તેઓ દેશથી એટલે ન્યૂનાવિકપણે હિંસાદિકના પાપનો ત્યાગ કરી શકે છે, જેને દેશવિરતિ કહેવામાં આવે છે. આ દેશવિરતિ’ આંશિક ત્યાગરૂપ છે, અને ગૃહસ્થાશ્રમમાં રહીને તે આચરણમાં મૂકી શકાય છે. આ દેશવિરતિ એટલે કે આંશિક ત્યાગમાં તો સૌ કોઈ જોડાઈ શકે છે. સર્વવિરતિનાં દીક્ષા, સંયમ, ચારિત્ર એ પર્યાયવાચક નામો છે. સર્વવિરતિથી પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો એટલે ચારિત્ર લઈ સાધુ થયા, પણ તેથી શું લાભ પ્રાપ્ત થયો? લાભ એ કે આત્મા હિંસાદિ પાપો તથા વિષયકષાયાદિકને વશ થઈને ક્ષણે ક્ષણે નવાં નવાં કર્મ બાંધે છે. જો આ રીતે કર્મની સતત આયાત ચાલુ જ રહે તો કર્મના ગંજના ગંજ ખડકાતા જાય. આત્મા ક્યારેય કર્મથી રહિત ન થાય, અને જો ન થાય તો પછી મુક્તિની પ્રાપ્તિ એક સ્વપ્ન જ બની રહે, અર્થાત્ ક્યારેય કોઈનોય મોક્ષ ન થાય, અને સંસારની અનંત મુસાફરી ચાલુ જ રહે. એટલે જીવનું પ્રથમ કર્તવ્ય એ છે કે આવતાં નવાં કર્મોને અટકાવવા અને આ કામ સર્વવિરતિ–ચારિત્ર બરાબર બજાવી શકે છે. જો નિરતિચારપણે સુવિશુદ્ધ રીતે ચારિત્ર પાલન થાય તો. ચારિત્ર એટલે લીધેલાં પાંચ મહાવ્રતોનું ઉત્તમ રીતે પાલન અને બીજા નિયમોઉપનિયમોનો અમલ એ જુદાં જુદાં પાપસ્થાનકોને આવવાના જે દરવાજાઓ છે તેનાં કારોને તે બંધ કરી દે છે. નવું પાપાશ્રવરૂપ જલ આવી શકતું નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ . ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૧૯ ) સ ) હવે નવાં કર્મો અટકયાં એટલે તે આત્માને અનન્ત કાળથી સંચિત થયેલાં અને આત્મપ્રદેશો સાથે અસ્તિત્વ ધરાવતાં માત્ર પુરાણાં કર્મોને જ ખપાવવાનાં પ્રચંડ પુરુષાર્થમાં લાગી જવાનું રહે. નવાનું આગમન બંધ થયું એટલે જેની સત્તા વિદ્યમાન હતી તે પણ પ્રશસ્ત શુભ કે શુદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા ખપવા માંડે અને એ જ્યારે સંપૂર્ણ ક્ષય થઈ જાય એટલે મુક્તિ-મોક્ષ જે જીવનનું સાધ્ય હતું તે પ્રાપ્ત થઈ જાય. હવે જેઓએ ચારિત્ર નથી લીધું એવા આત્માઓને તો ક્ષણે ક્ષણે કર્મો બાંધવાનાં ચાલુ જ રહે, પણ જેઓએ જેટલે અંશે દેશવિરતિ ત્યાગ-ચારિત્રનો સ્વીકાર કર્યો હોય તેને નવાં કર્મ બાંધવામાં કંઈક રાહત રહે છે. અર્થાત્ તેટલે અંશે આયાત ઓછી રહે છે, પણ જો સત્કાર્ય કરતો રહે તો પુરાણાં કર્મોનો ક્ષય જરૂર થતો રહે. તાત્પર્ય એ કે સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં આત્મા જો જોડાઈ જાય તો નવાં કર્મનાં આશ્રવ- આગમન અટકી જાય, એ અટક્યું એટલે સંવર થયો કહેવાય. ચારિત્ર લીધા પછી સત્તામાં રહેલાં સંચિત-પુરાણાં કર્મોનો ક્ષય કરવા તપની આરાધના કરવી જોઈએ. જેમાં વિનય, સેવા, પશ્ચાત્તાપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરેની ઉપાસનાનો પણ સમાવેશ થાય છે. નવાં કર્મને રોકવાનું કામ ચારિત્ર બજાવે પણ આ ચારિત્રનું જે રીતે પાલન કરવાનું કહ્યું છે તે રીતે પાલન થવું શક્ય નથી હોતું. તેઓમાંચારિત્રવાન જીવોમાં પણ રાગ-દ્વેષ પ્રમાદાદિ દોષો બેઠેલા છે, એટલે વિરતિવંતને પણ મન, વચન, કાયાના યોગો દ્વારા કષાય ભાવો આવી જાય અને તેથી તેને અતિચારો-દોષો લાગવાના જ. આ રીતે દેશવિરતિવંત ગૃહસ્થો હોય તેઓને તથા જેઓના જીવનમાં કશા જ ત્યાગધર્મનું પાલન નથી હોતું એવા અવિરતિ-અત્યાગી આત્માઓને તો પ્રમાદાદિકથી દોષો સતત લાગવાના જ અને આત્મા કર્મના ભારથી લદાયેલો જ રહેવાનો. આ દોષો-પાપોનું રોજ રોજ પ્રાયશ્ચિત થઈ શુદ્ધિકરણ થતું જાય તો નવો Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - વિવિધ ચિત્રો સહ સરલ પાપનો બોજ ન વધે. કર્મનું નવું દેવું તો ન વધે, પણ જૂનાં કર્મોનો ઘટાડો પણ થાય. આમ નવતત્ત્વની પરિભાષામાં કહીએ તો સંવર, નિર્જરા પ્રવર્તે. કર્મનું આગમન તેને તત્ત્વજ્ઞાનની ભાષામાં આશ્રવ કહેવાય. તેને જે અટકાવે તેને સંવર કહેવાય અને કર્મોનો ક્ષય કરે તેને નિર્દેશ કહેવાય. પ્રાયશ્ચિત શેનાથી થાય? પ્રાયશ્ચિત કરવાના અનેક પ્રકારો પૈકી સૌથી શ્રેષ્ઠ પ્રકાર જો કોઈ પણ હોય તો પ્રતિક્રમણનો છે. આ પ્રતિક્રમણ શબ્દ જૈન પરિભાષાનો અતિ જાણીતો શબ્દ છે. પ્રાકૃત શબ્દ પડિક્કમણ છે અને આ જ શબ્દનો અપભ્રંશ થઈને વપરાતો શબ્દ પડિકમણું છે. બોલચાલની ભાષામાં પડકમણુંપડિકમણું પણ લોકો વાપરે છે. પ્રતિક્રમણ શું છે? અને તેનાં સાધનો શું છે? સૂત્ર-જ્ઞાનપૂર્વકનું પ્રતિક્રમણ એ જપ કે ધ્યાનનો પ્રકાર નથી. પણ તે પાપના પ્રાયશ્ચિત્ત માટેની કે પાપવિમોચનની એક અપૂર્વ અને પવિત્ર ક્રિયા છે. આત્મવિશુદ્ધિ માટેનું અતિ મહત્ત્વનું અનુષ્ઠાન છે. આ ક્રિયા સાંજ-સવાર બે વખત કરવામાં આવે છે. ઘરના કચરાને બે વાર સાવરણીથી કાઢીએ છીએ તો જ ઘર સ્વચ્છ અને શુદ્ધ રહે. તેમ રાત-દિવસથી ભેગા થતાં કર્મના કચરાને સાફ કરવા બે વખત પડિકમણું કરવું જરૂરી છે. સામાન્યતઃ આ ક્રિયાનો સમય ૪૦ થી ૬૦ મિનિટનો છે. પણ દર પંદર દિવસે એક દિવસ, પછી ચાર મહિને પણ એક જ દિવસ અને બાર મહિને એક જ દિવસ. વરસમાં ૨૮ દિવસો ૧. દર મહિનાના પંદર દિવસે આવતી બે ચૌદશો, ચાર મહિને આવતી કાર્તિક, ફાગણ અને અષાઢ મહિનાની શુદિ ચૌદશો અને બાર મહિને શ્વે. મૂર્તિપૂજકમાં આવતી ભાદરવા સુદિ ચોથ, પંદર દિવસની ચૌદશને કે તે દિવસના પ્રતિક્રમણને પ્રાકૃતમાં પાખી, ચાર મહિનાની ચૌદશને કે તે દિવસના પ્રતિક્રમણને ચૌમાસી અને બાર મહિનાની ચોથને કે તે દિવસના પ્રતિક્રમણને ‘સંવચ્છરી’ કે ‘છમ્મછરી’ તરીકે ઓળખાવાય છે. સંસ્કૃતમાં તેને ક્રમશઃ પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરી કહે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સંવરી પ્રતિક્રમણ વિધિ - ૨૧ એવા છે કે જે દિવસે સાંજની ક્રિયા ઘણી મોટી એટલે કે બે થી ત્રણ કલાક સુધીની હોય છે. આ ક્રિયા ઉપાશ્રયમાં કે ઘરમાં થઈ શકે છે. દહેરાસરમાં પ્રભુ સામે આ ક્રિયા કરવાની નથી હોતી, આ ક્રિયા ગૃહસ્થોને રોજના પહેરેલાં ચાલુ કપડાંથી નથી કરાતી. આ ક્રિયા માટે જંગલ-પેશાબ ગયા વિનાનાં નવાં અથવા ચોક્ખાં કપડાં પહેરવાનાં હોય છે. તેની સાથે બેસવા માટે જમીન ઉપર પાથરવાનું ગરમ કાપડનું આસન, મુખ પાસે રાખવાની ‘મુહપત્તી' અને ‘ચરવલો’ આ ત્રણ સાધનની અનિવાર્ય જરૂર પડે છે. જેને ઉપકરણો' કહેવાય છે. તે ઉપરાંત સાક્ષીરૂપ ગુરુજીની હાજરી સ્વરૂપ સ્થાપનાજી સ્થાપવા માટે પુસ્તકાદિ અને સાપડો આ બેની જરૂર પડે છે. ૧. આસન—એટલે જીવરક્ષા શુદ્ધિ વગેરે માટે ગરમ કપડાનું આસન. જે જમીન ઉપર બેસવા માટે વપરાય છે. જેને કટાસણું કહેવામાં આવે છે. ૨. મુહપત્તી—એટલે ૧૬ આંગળનું અમુક પદ્ધતિએ વાળેલું. સૂત્ર બોલતી વખતે મુખમાંથી નીકળતી હવા દ્વારા વાયુકાયના જીવને દુઃખ કે હિંસા ન થાય તે માટે મુખ આગળ રાખવાનું અને જીવદયા માટે શરીરની પણ પ્રમાર્જના (સાફસૂફી) કરવાનું કોરા કાપડનું અનિવાર્ય સાધન. ૩. ચરવળો એટલે શાસ્ત્ર નિર્દિષ્ટ માપ પ્રમાણે લાકડાની દાંડી સાથે બાંધેલા ઉનના ગુચ્છાવાળું ઉપકરણ-સાધન તે. તે ઉપરાંત વિધિ સહિત પ્રતિક્રમણનું પુસ્તક પણ રાખવું. માત્ર સૂત્રોચ્ચાર કે ઉપકરણો–સાધનો તે બહિરંગ સાધન કે બાહ્ય ક્રિયા છે. જ્યારે સૂત્રો તથા તેની સાથે અર્થના હૃદયસ્પર્શી ચિંતન કે અર્થ સાથે મનનું સક્રિય જોડાણ તે ભાવ ક્રિયા છે. આ ક્રિયા દ્વારા પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. ૧. મોક્ષમાર્ગની આરાધનામાં આત્માને જે ઉપકારક બને તેને ઉપકરણ કહેવાય. Page #25 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ચિત્રો સહ સરલ ૨૨ પ્રતિક્રમણ શબ્દનો અર્થ શું છે? પ્રતિક્રમણ આ શબ્દમાં ‘પ્રતિ' અને ‘ક્રમણ' બે શબ્દો છે. એનો શાસ્ત્રની દૃષ્ટિએ શબ્દાર્થ કરીએ તો પ્રતિ' એટલે પાછું અને ‘ક્રમણ’ એટલે ચાલવું, હઠવું, આવવું, ફરવું તે. પાછા આવવું, હઠવું કે ફરવું પણ શેનાથી? તેનો જવાબ નિમ્ન શ્લોક આપે છે. स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद्गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ પ્રમાદ વગેરે દોષોને વશ થઈને સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલા આત્માને પાછો પોતાના (મૂલ) સ્વસ્થાનમાં લાવવાની જે ક્રિયા તેનું નામ પ્રતિક્રમણ.’ જેમ મૂલ માર્ગ ઉપર સીધે સીધે રસ્તે ચાલી જતી એક વ્યક્તિ ભૂલથી આડે માર્ગે ચડી જાય અને તે વખતે કોઈ ભોમિયો તેને મૂલ માર્ગ ઉપર લાવીને મૂકે તે જ રીતે રોજેરોજ આડે રસ્તે ચઢી જતા જીવને ભોમિયા સરખું ‘પ્રતિક્રમણ’ મૂલ માર્ગમાં લાવી દે છે. અર્થાત્ આશ્રવના પાપ માર્ગમાંથી પાછો વાળી સંવર નિર્જરાના માર્ગ ઉપર મૂકે છે, અને એમાંથી જ વીતરાગ અવસ્થાની પ્રાપ્તિનાં બીજો વવાઈ જાય છે. તાત્પર્ય એ કે પાપ-દોષોથી પાછા હઠવાની જે ક્રિયા તે પ્રતિક્રમણ. અહીં એ પ્રશ્ન થાય કે સ્વસ્થાન અને પરસ્થાન એટલે શું? સ્વસ્થાન—જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્માના પોતાના ગુણો છે. જે મૂલમાર્ગરૂપ છે એમાં સ્થિરતા, એમાં ત્રિવિધ યોગે ત્રિકરણ ભાવે રમણતા, એમાં જ તન્મય રહેવું એ જીવનું સ્વસ્થાન કહેવાય અને જ્યાં સુધી એ અવસ્થામાં ટકી રહે તો સમજવું કે જીવ પોતાના ઘરમાં છે. બીજા શબ્દોમાં એમ પણ કહેવાય કે નિરવઘ પ્રવૃત્તિ કે શુભયોગમાં રહેવું તે. ફલિતાર્થ એ કે સ્વભાવદશામાં રહેવું તે સ્વસ્થાન છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૨૩ પરસ્થાન—સ્વસ્થાનથી પ્રતિપક્ષી બાબતોમાં રમણતા તે, અર્થાત્ હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, કષાયો કે ઇન્દ્રિયોની વાસનાઓ વગેરેને આધીન બનવું તે. ટૂંકમાં કહેવું હોય તો ૧અઢાર પાપસ્થાનકોનું સેવન તે (આત્મા માટે) પરસ્થાન કહેવાય. આરંભ-સમારંભના સાવદ્ય માર્ગમાં પ્રવૃત્તિ, સાંસારિક પ્રવૃત્તિઓમાં ત્રિવિધ યોગે જોડાણ, અશુભ યોગમાં રહેવું તે. ફલિતાર્થ એ કે વિરાધક કે પરભાવદશામાં રમણતા. આત્મા જો પાપો કરવાં, કરાવવાં કે અનુમોદવામાં જ ઓતપ્રોત થયો હોય તો સમજવું કે આત્મા પરસ્થાનમાં દોડી ગયો છે કે આડે અવળે રસ્તે પહોંચી ગયો છે. આ અને આના જેવા બીજાં પરસ્થાનો એ જ પરભાવ (ભૌતિકભાવ) રમણતાનાં સ્થાનો છે. આ સ્થાનો સ્વભાવસ્થાનો એટલે કે આત્માનાં પોતાનાં રમણ સ્થાનો નથી. પ્રમાદ એટલે શું? પ્રમાદનાં કારણે પરસ્થાનમાં જીવ દોડી જાય છે તો ‘પ્રમાદ’ એટલે શું? પોતાના-આત્માના મૂલભૂત ધ્યેય તરફનું દુર્લક્ષ્ય-ઉપેક્ષા, આથી તેને પ્રમાદ કહેવાય. જીવ કે આત્માનું પોતાનું લક્ષ્ય જોવું, જાણવું અને નિજ ગુણમાં રમવું એ છે. તે લક્ષ્ય પ્રત્યેનું અલક્ષ્યપણું તે જ પ્રમાદ, અને આને લીધે આત્મા મિથ્યાત્વાદિ પાપો તરફ ઢળતો રહે, વિષય-કષાયને આધીન બને, મોહ, માયા, મમતા, આસક્તિ ભાવમાં રમમાણ રહે, જડ કે જડ પદાર્થ પ્રત્યેની જાળમાં ફસાએલો રહે અને પરંપરાએ આત્મા મલીન બન્યો રહે. ૧. ૧૮ પાપસ્થાનકોનાં નામ-~‘પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્રોષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ--અરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય, આ અઢારે પાપવર્ધક સ્થાનો છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ જે વિવિધ ચિત્રો સહ સરલ તાત્પર્ય એ કે પાપથી પાછા હઠવું, વિભાવદશામાંથી સ્વભાવદશામાં આવવું, પરઘરમાંથી સ્વઘરમાં આવવું, અપ્રશસ્ત યોગમાંથી પ્રશસ્ત યોગમાં આવવું, સ્થિર થવું પાપનો પશ્ચાત્તાપ અને ક્ષમાભાવની પ્રાપ્તિ તેનું નામ પ્રતિક્રમણ. આમ પ્રતિક્રમણની વ્યાખ્યાઓ અનેક પ્રકારની છે. સામાન્ય રીતે મનુષ્ય પાપ ન કરવું જોઈએ અને સંવર-નિર્જરા સાથેની પુણ્ય-શુભ પ્રવૃત્તિમાં રહેવું જોઈએ, છતાં જાણે-અજાણે પાપો થાય છે, પણ તેનાથી મુક્ત થવું હોય તો પાપકર્મ અટકે અને અજાણતાં થયેલાં પાપો માટે દિલગીરી વ્યક્ત કરીએ અને ફરી જાણીને તો ન કરીએ, આ માટે જ આ ક્રિયા છે. ટૂંકમાં જ જો કહેવું હોય તો પાપનો પશ્ચાત્તાપ કરવાની, ભૂલોની ક્ષમા માગવાની ક્રિયા તેનું નામ પ્રતિક્રમણ. શરીરની શુદ્ધિ જળસ્નાન વગેરેથી થાય છે તેમ આત્માની કે ચિત્તની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. શરીરને પુષ્ટ કરવા, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકની જરૂર છે, તેમ આત્મા-મનને શુદ્ધ કરવા આત્માને ગુણોથી પુષ્ટ કરવા પ્રતિક્રમણની જરૂર છે. આનાથી રાગ-દ્વેષાદિ કષાયોની મંદતા, વાસનાઓનો ઘટાડો અને નિર્મળતા આદિ પ્રાપ્ત થાય છે. કેમકે પ્રતિક્રમણ સૂત્રોમાં દેવગુરુની સ્તુતિ, વંદના, ધ્યાન, શ્રુતજ્ઞાનની સ્તુતિ, ક્ષમાપના આદિની ઉત્તમ અને મંગલકારી અનેક આરાધનાઓ રહેલી છે, જે પૂર્વોક્ત લાભોને અચૂક મેળવી આપે છે. પ્રતિક્રમણ શું રોજે રોજ કરવું જોઈએ? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, કષાયાદિ દોષોના લીધે જાણેઅજાણે પણ જીવની મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓ કે પાપ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે. ત્યાં સુધી પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ. જેથી જીવ પાપકર્મ કરતાં અટકે અને થયેલાં દુષ્કતો-પાપો માટે દિલગીરી પેદા થાય, ચિત્તની વિશુદ્ધિ થાય, પુરાણાં કર્મોને ખપાવે અને ચારિત્રગુણની ઉત્તરોત્તર વિશુદ્ધિ થાય. Page #28 -------------------------------------------------------------------------- ________________ પાપ રોજે રોજ થતું હોય તો તેને ખપાવવાં કે તેનું પ્રાયશ્ચિત્ત કરવા પ્રતિક્રમણ પણ રોજે રોજ કરવું જ જોઈએ અને પાછું વર્તમાન વ્યવસ્થા મુજબ નિયત કાલે. એટલે જ પ્રતિક્રમણનું બીજું નામ આવશ્યક છે. શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ “આવશ્યક' જ છે. આવશ્યક શબ્દ “અવશ્ય' ઉપરથી બન્યો છે. “અવશ્ય” એટલે જરૂર, ચોક્કસ અને અવશ્ય કરવા લાયક તેને આવશ્યક કહેવાય. ત્યારે પ્રતિક્રમણ અવશ્ય કરવા લાયક છે અને એથી જ પ્રત્યેક જૈને અવશ્ય કરવું જ જોઈએ અને તે દ્વારા આધ્યાત્મિક વિકાસ સાધવો જોઈએ. આત્મા દોષોથી ભરેલો છે, ભૂલ કરવી અને પાછી તેને છુપાવવી એ આજનો ભયંકર માનસિક રોગ છે. ભૂલ કરવી એ તો પાપ છે પણ એ ભૂલને છુપાવવી એ એથીએ વધુ ભયંકર ગુનો છે. એ ભૂલના પાપથી ખરેખર બચાવનાર પ્રતિક્રમણની ક્રિયા જ છે. શું આવશ્યક એક જ છે? ના, આવશ્યક બીજા પાંચ છે. પ્રતિક્રમણ આવશ્યકને છોડીને બાકીનાનાં નામ સામાયિક, ચઉવીસત્યો, વંદણક, કાઉસ્સગ્ન અને પચ્ચખ્ખાણ છે. (પ્રતિક્રમણ ઉમેરતાં કુલ છ આવશ્યકો છે.) પ્રતિક્રમણ છ આવશ્યક રૂપ છે. એમાં પ્રથમ આવશ્યકનું નામ સામાયિક છે. પ્રતિક્રમણ સૂત્રગત સામાયિકની આરાધના છે. તે શરૂઆતના દેવવંદન પછી પ્રતિક્રમણ ઠાયા પછી કરેમિ ભંતે સૂત્ર બોલાય છે તે જ છે. એ સૂત્ર જ સામાયિક સૂત્ર છે અને એ બોલાય એટલે સામાયિક આવશ્યકની આરાધના થઈ કહેવાય છે. આથી શરૂઆતમાં જે સામાયિક વિધિ-અનુષ્ઠાનવાળું કરાય છે તે પ્રતિક્રમણના આવશ્યકરૂપે ગણતરીમાં લીધું નથી એટલે આ પ્રથમનું સામાયિક વધારાની આરાધનાનું સમજવું. અહીંયા પ્રાસંગિક શરૂઆતમાં સામાયિક એટલે શું? તે થોડું જાણી લઈએ. જન્મ --- - ---- --- - - - - - - Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ વિવિધ ચિત્રો સહ સરલ ૧. પ્રથમ સામાયિક આવશ્યક–પ્રતિક્રમણ ડાયા પછીના સૂત્ર બોલાય છે. આ સૂત્રનો અર્થ એ છે કે સમતાનો જેનાથી લાભ થાય તે સામાયિક' નામનું ધર્માનુષ્ઠાન છે. તે બે ઘડીનું (૪૮ મિનિટ) ચારિત્ર જેવું હોવાથી તેટલો સમય સાધુ જીવન ગાળવાનું અણમોલ સાધન છે. સાવઘયોગ-પાપની પ્રવૃત્તિઓને અટકાવવા માટેની ચિત્ત તથા મનને સ્વસ્થ, સમાહિત અને નિર્મળ રાખવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ ક્રિયા એક પ્રકારનો રાજયોગ છે. ઉત્તમ આધ્યામિક અનુષ્ઠાન છે, ચિત્તના સંક્લેશો અને વ્યથાઓને શમન કરનારું ઔષધ છે, ચારિત્રની વાનગી છે. તન, મન અને આત્માના સ્વાથ્ય માટે લાભકર્તા છે. આનો અધિકાર સૌ કોઈને છે. ૨. બીજું ચકવીસત્યો આવશ્યક—આ આવશ્યક લોગસ્સ રૂપ છે, અને આ લોગસ્સની આરાધના અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ન કર્યા પછી જે લોગસ્સ બોલાય છે તે જ બીજા આવશ્યકરૂપે છે. આ આવશ્યકનું નામ “ચહેવીસત્યો' (અથવા લોગસ્સો આવશ્યક છે. ચઉવીસત્યો એટલે ચતુર્વિશતિ. જેમાં ચોવીશ તીર્થકરોની સ્તુતિ છે તે. જેનું સુપ્રચલિત નામ “લોગસ્સ” સૂત્ર છે. આમાં નામોની સ્તવના છે જે મંગલ અને કલ્યાણને આપનારી છે. સમ્યકત્વની શુદ્ધિ કરનારી છે. પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરનારી છે. સ્તવનાના પ્રભાવે સાચી શ્રદ્ધા, અનુકંપા, દયા, વૈરાગ્ય, સંવેગ અને સમતાના ગુણો પ્રગટ થાય છે, રત્નત્રયીની શુદ્ધિ થાય છે. નામસ્મરણમાં પણ અદ્ભુત તાકાત બેઠી છે. જે પરંપરાએ બાહ્યાભ્યતર સુખ, શાંતિ અને આરોગ્યને આપવા સાથે જીવને મુક્તિની મંઝિલ સુધી પહોંચાડી દે છે. તો પછી નામસ્તવનાથી આગળના ભક્તિના પ્રકારોનું જો સેવન કરવામાં આવે તો શું શું લાભો ન મળે? સામાન્ય વ્યક્તિ માટે ભક્તિ એ રાજમાર્ગ છે. વળી રાજયોગનો જ પ્રકાર છે અને તે જીવને પરમાત્માની કક્ષાએ પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે. ૩. ત્રીજું વંદણક આવશ્યક—બીજા આવશ્યકમાં દેવસ્તુતિ કરી. Page #30 -------------------------------------------------------------------------- ________________ - ( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૨૭ ) ) દેવ પછીનું સ્થાન ગુરુનું છે એટલે હવે ગુરુવંદનાદિ કરવું જોઈએ. એ માટે બે વાંદણાંનો વિધિ કરાય છે. વંદણ આવશ્યક તે ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહ્યા પછી જે “સુગુરુવંદન’નો બે વાર પાઠ બોલીએ છીએ તે સમજવું. ગુરુ એટલે જે ધર્મના જાણકાર, ધર્માચરણનું પાલન કરનાર, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ મહાવ્રતોનું અને ત્યાગમાર્ગનું પાલન કરનાર હોય તે ગુરુ કહેવાય. આવા નિઃસ્પૃહી ગુરુઓ આત્મકલ્યાણનો સાચો માર્ગ બતાવે છે. સજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે માટે એવા ગુણસંપન ગુરુઓને વંદન કરવું એ શિષ્યનું-શ્રાવકોનું કર્તવ્ય છે. ધર્મગુરુઓને વંદન કરવાથી વિનય-નમ્રતા ધર્મનું પાલન થાય છે અને આ વિનયગુણ પરંપરાએ આ જીવને મુક્તિ સુધી પહોંચાડે છે. આવા ગુરુની આજ્ઞાનું પાલન, તેમનું બહુમાન, આદર કરવો એ ઉત્તમ ધર્મ છે. ઉપકારક અને ગુણસંપન ગુરુઓની આશાતના થાય તો ઘણું પાપ લાગે છે માટે તેથી બચવું જોઈએ. ગુરુ આગળ અભિમાન ન આવી જાય અને તેમના માટે અપરાધ, અવિનય કે અપ્રશસ્ત વિચારો ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. એમ છતાં કર્માધીન આવી જાય તો બધાયની સાચા ભાવથી ક્ષમા માગી લેવી જોઈએ. ગુરુવંદન માટે “સુગુરુવંદનસૂત્ર' બોલવાનું છે, જે પ્રતિક્રમણમાં અનેકવાર આવે છે. ગુરુવંદન કેમ કરવું તેની વિશેષ માહિતી આ પુસ્તકમાં પ્રારંભમાં આપી છે તે જોઈ લેવી. ૪. ચોથું પડિક્કમણું આવશ્યક–આ આવશ્યક એ વંદિત્તા સૂત્રની આરાધનારૂપ સમજવું. પ્રતિક્રમણનો ટૂંકો અર્થ સ્વભાવદશામાંથી વિભાવદશામાં ગયેલા આત્માને પાછો સ્વભાવદશામાં સ્થાપન કરવો તે. એટલે કે અસમાર્ગ–અતિક્રમણ કરી ગયેલા આત્માને પ્રતિક્રમણ (પડિકમણાં) દ્વારા મૂલ સ્થાને લાવવો તે. પડિક્કમણું એટલે અતિક્રમણનું પ્રતિક્રમણ, પાપથી પાછા હઠવાની ક્રિયા દર્શાવતાં સૂત્રો દ્વારા ક્ષણે ક્ષણે મન, વચન, કાયાથી થતાં પાપો-દોષોની Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ જે વિવિધ ચિત્રો સહ સરલ | આલોચના કરવી, દોષો-ભૂલોની ક્ષમા માગવી, શુદ્ધ થવું તેનું નામ પ્રતિક્રમણ છે. પાપ વિમોચનની આ ક્રિયા રોજે રોજ બે વાર કરવાની છે, જે બાબત અગાઉ જણાવી છે. આ પ્રતિક્રમણ ઈરિયાવહિયા, વંદિતુ આદિ સૂત્રો દ્વારા થાય છે. મિચ્છામિ દુક્કડ' આ વાક્ય સારાય પ્રતિક્રમણનો પ્રાણ છે. એનાથી તરત જ દુષ્કત, પાપ, દોષ, અતિચાર કે ભૂલની ક્ષમા માગી શુદ્ધ થઈ હળવાશ અનુભવાય છે. જૈનસંઘનું આ જાણીતું સૂત્ર છે. આ પ્રતિક્રમણનાં પાંચ પ્રકારો છે. ૧. રાઈસી ૨. દેવસી ૩. પફખી ૪. ચોમાસી અને ૫. સંવચ્છરી. રાત્રે બંધાયેલાં પાપના ક્ષય માટે રાઈસી, દિવસ દરમિયાન બંધાતાં પાપો માટે દેવસી, પંદર દિવસે વિશેષ પ્રકારે આલોચના કરવા પફબી, ચાર મહિના માટે ચૌમાસી અને બાર મહિને સંવર્ચ્યુરી પ્રતિક્રમણ કરવાનું છે. ૫. પાંચમું કાઉસ્સગ્ગ આવશ્યક—કાઉસ્સગ્નનું સંસ્કૃત રૂપાંતર કાયોત્સર્ગ છે. આ પાંચમું આવશ્યક વંદિતાસૂત્ર પછી બોલાતા લોગસ્સના કાઉસ્સગ્ન પછી પ્રગટ લોગસ્સ જે બોલાય છે તે સમજવું. કાઉસ્સગનો સીધો અર્થ કાયાનો ત્યાગ એવો થાય છે પણ અહીં લક્ષણાથી કાયા એટલે શરીર ત્યાગ નહીં પણ શરીર ઉપરની મમતા-મૂચ્છનો ત્યાગ સમજવાનો છે. કાયોત્સર્ગ મુદ્રાનું આ જ મુખ્ય ધ્યેય છે એટલે કાઉસ્સગ્ન દરમિયાન શરીરની સુશ્રુષાનો સર્વથા ત્યાગ કરવાનો છે. કાયાનું કષ્ટ સહન કરવાનું છે અને સાથે સાથે મૌન અને ધ્યાન દ્વારા વાણી અને મનની મલિન વૃત્તિઓનો ત્યાગ કરવાનો છે, અર્થાત્ દેહાધ્યાસને ત્યજી સમતાપૂર્વક શુભ ધ્યાનમાં સ્થિર રહેવાની, કર્મના ભુક્કા બોલાવવાની તેમજ બાહ્ય દૃષ્ટિએ અનેક દુઃખો, ઉપદ્રવોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. ૬. છઠું પચ્ચખાણ આવશ્યક–રાતના યથાશક્તિ આહાર, પાણીનો વિવિધ રીતે ત્યાગ કરવાનો નિયમ કરવો તે. આથી છઠ્ઠા આવશ્યકની Page #32 -------------------------------------------------------------------------- ________________ ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૨૯ આરાધના થાય છે. જીવનને સંયમી બનાવવા, વિવિધ કુટેવોથી બચવા, સદાચરણમાં પ્રવૃત્તિ કરવા અને પાપાશ્રવથી અટકવા પચ્ચખાણ એટલે નિયમો ગ્રહણ કરવા જરૂરી છે. પ્રતિક્રમણમાં મુખ્યત્વે ખાવા-પીવાને ઉદ્દેશીને પચ્ચખાણ કરવાનાં છે. આમ આવશ્યક છ પ્રકારનાં છે. પ્રતિક્રમણ આવશ્યકની જોડે બાકીનાં પાંચ આવશ્યકોની આરાધના અત્યંત જરૂરી હોવાથી તેની એક સાથે જ આરાધના કરવામાં આવે છે. જો કે વહેવારમાં પડિકમણું કર્યું કહેવાય છે પણ ગૌણપણે પ્રતિક્રમણને સહાયક શેષ આવશયકોની આરાધના પણ આવી જાય છે. વર્તમાનમાં પચ્ચખાણ પ્રતિક્રમણ શરૂ થતાં પહેલાં કરાવાય છે. આ પુસ્તક મુખ્યત્વે સંવત્સરી પ્રતિક્રમણની વિધિનું હોવા છતાં સવારના રાઈ પ્રતિક્રમણ સિવાય શેષ ચાર પ્રતિક્રમણ પણ આ પુસ્તક દ્વારા કરી શકાય એવી ગોઠવણ આ પુસ્તકમાં કરેલી છે. સંવચ્છરી પ્રતિક્રમણ શા માટે? અગાઉ જણાવ્યું તેમ આધ્યાત્મિક ગુણોનો ઉત્તરોત્તર વિકાસ થાય, જાણે-અજાણે રોજ રોજ બંધાતાં પાપ કર્મોનું પ્રાયશ્ચિત થાય, કુસંસ્કારોની બાદબાકી અને સુસંસ્કારોનો સરવાળો થાય કે જે સરવાળો ચરમ કક્ષાએ પહોંચીને કોઈ જન્મને અંતે સકલ કર્મનો ક્ષય કરાવી આત્માને મુક્તિ સ્થાને પહોંચાડે માટે પ્રતિક્રમણ હંમેશા કરવું જોઈએ, પણ જેઓ તેમ નથી કરી શકતા તેઓએ વરસમાં એક દિવસ પણ પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ. બાર બાર મહિના દરમિયાન આત્મા પ્રમાદને લીધે વિરાધકભાવને વશવર્તી થતાં સ્વભાવદશાની, આરાધક ભાવની પ્રવૃત્તિ છોડીને પરભાવદશાના પંથે દૂર સુદૂર સુધી ચાલી ગયેલો હોય છે. દૂર સુદૂર ગયેલા તે આત્માને, જેમાં દેવ, ગુરુ અને શ્રુતજ્ઞાન વગેરેની ઉપાસનાનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેવી, વળી હિંસા, અસત્ય આદિ અનેકવિધ પાપ દોષોનું શમન કરનારી અને ક્ષમાદિ ધર્મના આચરણ દ્વારા આત્માના ક્રોધાદિ કષાયોનું ઉપશમન કરનારી, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ - વિવિધ ચિત્રો સહ સરલ વિષયોની વાસનાઓને પ્રશાન્ત કરનારી, આત્માને પુષ્ટ કરનારી 'સંવચ્છરી પ્રતિક્રમણની ક્રિયા કરી આત્માને પાપના ભારથી હળવો કરવો જોઈએ. આ ક્રિયાના અંતે કષાય અને વાસનાના ભારથી ભારે એવું મન હળવાશ અનુભવે, મન શાંત-પ્રશાંત થાય, ચિત્ત અંતર્મુખ બને, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટે તો સમજવું કે પ્રસ્તુત ક્રિયા રૂડી રીતે થઈ છે અને તેનું શ્રેષ્ઠ ફળ મેળવ્યું છે. ક્રિયાની આવશ્યકતા જ્ઞાન અને ક્રિયા એક જ રથના બે પૈડાં છે. બેમાંથી એક પણ પૈડું નબળું હોય તો આત્મારૂપી રથ મુક્તિના પંથે સરખી ગતિ કરી ન શકે, માટે જ આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયા બંનેને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. એથી જ ‘જ્ઞાનથી જાણો અને ક્રિયાથી આદરો' આ ઉક્તિ પ્રસિદ્ધિમાં આવી છે. વળી અપેક્ષાએ જ્ઞાન ભલે સ્વલ્પ હશે તો તે ચાલશે પણ ક્રિયાવાદનો અમલ બરાબર નહિ હોય તો તે નહિ ચાલે. જ્ઞાન તો બીજાનું પણ આપણને (ક્રિયા વગેરેમાં) કામ લાગશે પણ ક્રિયા બીજાની કરેલી બીજાને ઉપયોગમાં કદી થતી નથી. ક્રિયા તો પોતાની જ પોતાને ફળ આપે છે. સહુની જાણીતી વાત છે કે કોઈપણ વિદ્યાકલા વગેરેના જાણપણાનું ફળ પોતાના જાણપણાને અનુકૂળ પ્રવૃત્તિ કરવામાં રહેલું છે. આ એક જગજાહેર નિર્વિવાદ સત્ય છે. કોઈપણ બાબતનું જ્ઞાન મેળવી લીધા બાદ તે જ્ઞાનને વાગોળ્યા કરવાથી, તે જ્ઞાનની ડાહી ડાહી વાતો કરવાથી કે તેના મનોરથો કરવા માત્રથી માનવી કશો જ લાભ મેળવી શકતો નથી. એ સહુ કોઈનું અનુભવસિદ્ધ, કોઈપણ દલીલથી ઇન્કાર ન કરી શકાય તેવું આ સત્ય છે. આપણું આ શરીર પણ એ સત્યને ટેકો આપે છે અને કહે છે કે આંખથી ૧. સંવત્સર ઉ૫૨થી સંવત્સરી બન્યું છે. પ્રાકૃતમાં સંવચ્છરી થયું. પર્યુષણના છેલ્લા દિવસને સંવત્સરી કહેવાય છે. આ શબ્દનું લોકોએ છમછરી, સમછરી એવું રૂપ આપ્યું. Page #34 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ • ૩૧ જુઓ અને પછી પગથી ચાલો તો ઇષ્ટ સ્થાને પહોંચશો. આંખ જ્ઞાનના સ્થાને છે અને પગ ક્રિયાના સ્થાને છે. અરે! તરવાની ક્રિયાનો શ્રેષ્ઠ જાણકાર તરવૈયો પણ પાણીમાં પડ્યા પછી તરવા માટે હાથ પગ ચલાવવાની ક્રિયા જો ન કરે તો તે પાણીમાં ડૂબી જાય. આ દૃષ્ટાંત સૂચિત કરે છે કે એકલું જાણપણું કાફી નથી અર્થાત્ તેથી પૂરી સફળતા મળતી નથી. અરે! શાસ્ત્રમાં તો સાપેક્ષ દૃષ્ટિએ એમ પણ કહ્યું છે કે કદાચ સૂત્રક્રિયાનો અર્થ ન જાણતો હોય પણ મહામંત્રાક્ષર જેવા મહર્ષિઓ-પરમર્ષિઓ પ્રણીત એવા સૂત્રોનું શ્રદ્ધા રાખીને ભાવપૂર્વક શ્રવણ કરે તો પણ તેનું પાપકર્મરૂપી ઝેર ઉતરી જાય છે, અને એમાં તેઓ એક દૃષ્ટાંત પણ ટાંકે છે કે જેને સર્પનું ઝેર ચડ્યું હોય તે જીવ બેશુદ્ધ બને છે. તેની આગળ કોઈ વિષ ઉતારનારો ગારૂડી, ગારૂડીમંત્રથી ઓળખાતા મંત્રોને મનમાં જ જપતો હોય ત્યારે પેલો બેભાની આત્મા કશું સાંભળતો નથી અને કદાચ ગારૂડી મુખથી ઉચ્ચારીને બોલે તો પણ તે સાંભળવાનો નથી, એમ છતાં તેનું ઝેર પેલા મંત્રના પ્રભાવે ઉતરી જાય છે, અને તે નિર્વિષ બની જાય છે. એવો જ પ્રભાવ આ સૂત્રમંત્રનો છે. આ માટે માતા હંસપુત્રની કથા પ્રસિદ્ધ છે. ટૂંકમાં જણાવવાનું એ કે આ ક્રિયા કરવા લાયક છે. અર્થની સાચી સમજ મેળવીને થાય તો સર્વોત્તમ છે. કદાચ તેવી સમજ મેળવી ન હોય તો શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ મુજબ થાય તો પણ કર્મનો બોજ હળવો કરવા, મનને નિર્મળ બનાવવા આ ક્રિયા કરવી જરૂરી છે. અસ્તુ! પણ આવી ઉત્તમ ક્રિયાઓ ઉત્તમ ફળ ક્યારે આપે? તો દરેક ક્રિયા વિધિની શુદ્ધિ અને ભાવની શુદ્ધિ આ બંનેની શુદ્ધિ જાળવીને થાય તો. વિધિની શુદ્ધિ એટલે કટાસણું, ચરવળો, મુહપત્તી આદિ ઉપકરણો–સાધનો સ્વચ્છ, અખંડ–સારાં વાપરવાં, શુદ્ધ સૂત્રોચ્ચાર, તેમજ કાયાથી થતી મુદ્રા, આસનો વગેરે જે રીતે કરવાનું હોય તે રીતે વાં તે. આ વિધિ તે બાહ્યશુદ્ધિ કહેવાય છે અને ઉપયોગ લક્ષ્યની જાગૃતિપૂર્વક, મનને સૂત્રાર્થાદિકના ભાવ ઉપર Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ( ૩૨ જે વિવિધ ચિત્રો સહ સરલ છે ત્રિકરણયોગે સાવધાન રહેવું તેને ભાવશુદ્ધિ કે અત્યંતરશુદ્ધિ કહેવાય છે. આ રીતે ક્રિયા કરવાની છે. ગ્રામોફોનની રેકર્ડની જેમ સાંભળવાથી કે પોપટ પંખીની જેમ બોલી જવાથી વિશેષ લાભ થતો નથી, એટલે આ ક્રિયામાં તલ્લીન બની પરમ શાંતિ જાળવી વાતચીત કર્યા વિના, આડુંઅવળું જોયા વિના, કાયાને વારંવાર હલાવ્યા વિના, મડદા જેવા નહીં પણ સ્વસ્થ રહીને, ટટ્ટાર બની બે હાથ જોડી સૂત્રો સાંભળો અને પ્રમાદ છોડીને ચરવળો રાખી મુખ્ય વિધિઓ ઊભા ઊભા જ કરો. સંવચ્છરીના દિવસે વિશાળ સમુદાયમાં સભાની શાંતિ જાળવવા તે શક્ય ન હોય તો ફક્ત મુખ્ય મુખ્ય વિધિ (ગુરુ આદેશ મેળવીને) ઊભા ઊભા કરો. એકંદરે પ્રતિક્રમણના પ્રકારો જો કે પાંચ છે પણ અહીંયા પાંચમાં છેલ્લા સંવચ્છરી પ્રતિક્રમણ અંગે કંઈક કહેવાનું છે. મૂલ વાત ભારતના મહાતિમહાનગર મુંબઈમાં સેંકડો સ્થળે સંવર્ચ્યુરી પ્રતિક્રમણની આરાધના થાય છે. સમાજનો પંદરેક આની વર્ગ વરસમાં આ એક જ પ્રતિક્રમણ કરતો હશે એવું મારું અનુમાન અતિશયોક્તિ દોષ રહિત હશે એમ કહું તો ખોટું નહીં હોય. કોઈપણ આત્મા બાર મહિનામાં માત્ર એક જ દિવસ અને તેમાંય માત્ર ત્રણ કલાકની, પાપથી પાછા હઠવાની, પાપનું પ્રાયશ્ચિત્ત કરનારી એવી મહાન અને પવિત્ર ક્રિયા કરે અને સાથે સાથે વિધિની અને ભાવની વિશુદ્ધિ બરાબર જાળવે તો ક્રિયા કરવા પાછળનો બાર મહિનાના પાપદોષની આલોચનાનો જે ઉદ્દેશ તે જરૂર સફળ કરી શકે, ક્રિયા કરીને જે લાભ મેળવવો છે તે મેળવી શકે. આ ત્યારે શક્ય બને કે જયારે સૂત્ર અર્થનું બરાબર જ્ઞાન હોય તો પણ આ જ્ઞાન (અને તે પાછું આ શહેરમાં) મેળવવું એ તો તમને ભારે જ - - - - - - - - - Page #36 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૩૩ અશક્ય જેવું લાગે, એટલે આરાધકો યથાશક્તિ સાચી સમજણપૂર્વક ક્રિયા કરી શકે, આત્મા બાર મહિનાના પાપના ભારથી હળવો થાય, ક્ષમાયાચના દ્વારા કષાયોનું ઉપશમન થતાં આત્મા સમતાભાવવાળો બને, અખિલ વિશ્વના જીવમાત્ર પ્રત્યે મૈત્રીનું સગપણ–સેતુ બાંધી શકે અને પરિણામે પુરાણાં કર્મોની નિર્જરા-ક્ષય અને નવાં કર્મોનો સંવર-અટકાવ થાય, આ કારણે જરૂરી સૂત્રોની ટૂંકી સમજણ આપી શકે તેવી સંવચ્છરી પ્રતિક્રમણની સળંગ વિધિની સચિત્ર પુસ્તિકાની જરૂરિયાત આજથી બાર વર્ષ ઉપર મને જણાઈ હતી અને તે વખતે આ વિધિ છપાવવાની તૈયારી પણ કરી હતી, પણ એક યા બીજા કારણે તે બન્યું નહિ. આજે તે મુદ્રિત થઈને બહાર પડી રહી છે ત્યારે તેનો આનંદ અને સંતોષ થાય તે સ્વાભાવિક છે. જો કે સળંગ અને સરળ પ્રતિક્રમણ વિધિની બુકો બીજી સંસ્થાઓ તરફથી પણ પ્રગટ થયેલી છે. એમ છતાં એની કેટલીક વિશિષ્ટતાઓને લીધે તથા આમાં ઉપયોગી સંખ્યાબંધ ચિત્રોની ઉપસ્થિતિ વગેરેથી આ પુસ્તિકા અનેરી ભાત પાડશે એમ માનું છું. આમાં કેટલીક નીચે મુજબની નવીનતાઓ છે. ૧. મહત્ત્વનાં સૂત્રોનો જરૂરી ભાવાર્થ અને તેની વિશેષ સમજ તે તે સૂત્રો વગેરેની પહેલાં જ આપી છે. ૨. તે તે સ્થળે તે તે ક્રિયા કેવા આસને કે મુદ્રાથી કરવી તે માટેનાં ચિત્રો આપ્યાં છે. ૩. મુહપત્તીનાં પચાસ બોલનાં (ચિત્ર નં. ૧૦ થી ૨૨) ચિત્રો આપ્યાં છે. આ ચિત્રો પહેલી જ વાર પ્રગટ થયાં છે. સમાજનો ચૌદ–પંદર આની વર્ગ પશુસણમાં, અને પંદર આનીથી વધુ વર્ગ સંવચ્છરીના દિવસે પ્રતિક્રમણ કરવા આવતો હોય છે. સમાજનો એકાદ આની વર્ગ વ્યાખ્યાન શ્રવણ કરતો હશે. બહુ બહુ T-3 Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ જે વિવિધ ચિત્રો સહ સરલ ) મા તો ચાર આની વર્ગ પ્રતિક્રમણનાં સૂત્રોને જાણતો હશે. એમાંય અર્થનું જાણપણું એકાદ આની વર્ગને હશે. એ એક આનીની પણ જો પુરુષ-સ્ત્રી વચ્ચે વહેંચણી કરીએ તો બે ભાગમાં સ્ત્રીઓ અને એક ભાગમાં પુરુષો આવે. આ પરિસ્થિતિમાં પ્રતિક્રમણનાં સૂત્ર અને તેના અર્થજ્ઞાનની સ્થિતિ શું હોઈ શકે છે, એમાંય વળી પ્રતિક્રમણનાં સૂત્રોની મુદ્રાઓ કે આસનોનું જાણપણું કેટલું હશે? તે સમજી શકાય તેવું છે. બતાવેલાં આસનો-મુદ્રાઓ અપ્રમત્તભાવ ટકાવી રાખવા, વિઘ્નો દૂર કરવા, શારીરિક સ્વાસ્થ જાળવવા માટે છે અને એનું એ જ ફળ છે. આજે સમય એવો પ્રવર્તી રહ્યો છે કે લોકોની અનેક કારણોસર ધર્મ ક્રિયાઓ પ્રત્યેની શ્રદ્ધા, રુચિ નબળી પડી છે. વળી ઉપાશ્રયમાં આવનારા, રોજ વ્યાખ્યાન સાંભળનારા વર્ગની પણ તે તરફથી ઉપેક્ષા વધી છે. આજે મોટોભાગ સંસારિક ગડમથલમાં ગળાબૂડ ડૂબી ગયો છે. આ સંજોગોમાં સૂત્રો શીખવાનો ભાવ કયાંથી જાગે? ભાવ જાગે તો સમય ક્યાંથી કાઢે? અરે! મૂલ શીખવાનું ન બને તો પણ સૂત્રોના અર્થ લક્ષ્યપૂર્વક વંચાય તો પણ તેની શ્રદ્ધા-રુચિમાં વધારો થાય, પ્રવૃત્તિ તરફ પગલાં માંડવાનું મન થાય. સમજણપૂર્વક ક્રિયા થાય તો એથી એનો આનંદ અનેરો આવે. ક્રિયાના શ્રેષ્ઠ લાભો મેળવી શકે, એથી આધ્યાત્મિક ચેતના વધુ ને વધુ સતેજ થતી જાય. હવે એ તો બને ત્યારે ખરું! પણ અમોએ અહીંયા અમુક સૂત્રોનો જે ટૂંકો પરિચય સૂત્રોની આગળ આપ્યો છે તે સહુએ અગાઉથી પજુસણ આવતા પહેલાં, વાંચી લેવો જ જોઈએ અને પછી જ પ્રતિક્રમણ કરવું. એક અગત્યનું સૂચન-મોટાભાગે પર્યુષણ શરૂ થતાં પહેલાંના બે દિવસ વ્યાખ્યાન બંધ રખાય છે. આ બે દિવસમાં પર્યુષણ પર્વની આરાધના કેમ કરવી તે માટે શિબિર રાખવી અને તેમાં ખમાસમણ કેમ દેવું? ૧. બધાં સૂત્રોના અર્થ એકવાર પજુસણમાં કે તે પહેલાં જો વાંચી જવાય તો પ્રતિક્રમણમાં જે કંટાળો, ઊંઘ, આળસ આવે છે તે નહીં આવે અને ક્રિયા કરવામાં અનેરો આનંદ આવશે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૩૫ ) ) કાઉસ્સગ્ન કેમ કરવો? મુહપત્તી કેમ પડિલેહવી? વળી વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ, તપ, પૌષધ, પૂજા, દાન, પુણ્યાદિ કેમ કરવાં એ બધાની પ્રેક્ટીકલ રીહર્સલ સાથે તાલીમ આપવી જેથી કાયમ માટે આચારવિધિ શુદ્ધ બની જાય. મેં વરસો અગાઉ આ શિબિર રાખી હતી. ચિત્રો જે આપ્યાં છે તે સમજાય તેવાં છે. વાંદણાનાં ચિત્રો અને મુહપત્તીનાં પચાસ બોલનાં ચિત્રો બહુ ઉપયોગી થાય તેવાં છે. તે સિવાય બીજાં કેટલાંક ઉપયોગી ચિત્રો છે જે પહેલવહેલાં જ પ્રકાશિત થાય છે. પ્રકાશક સંવત-૨૦૩૮ -મુનિ યશોવિજયજી (વર્તમાનમાં આ.શ્રી યશોદેવસૂરિ) મોક્ષ અંગે પ્રશ્નોત્તરી પ્રશ્ન :-મોક્ષ છે એવી વાત બધાય ધર્મના નેતાઓ કે દર્શનકારો કહે છે એમાંય જૈનદર્શન તો પોકાર પાડી પાડીને કહે છે. જૈનધર્મની તમામ પ્રવૃત્તિ પાછળનું સાધ્ય મોક્ષ જ છે એટલે મોક્ષ પ્રાપ્ત કરવું જોઈએ તે વાત ઠાંસી ઠાંસીને કહેવામાં આવી છે તો અમારી વાત એ છે કે મોક્ષ જેવી વસ્તુ છે તો ખરી ને? ઉત્તર :-મોક્ષની વાત જેમણે કરી છે તે કેવલજ્ઞાનીઓ હતા. કેવલજ્ઞાન એટલે કે ત્રિકાલજ્ઞાન–સંપૂર્ણ જ્ઞાન. તેને ચર્મચક્ષુથી નહીં પણ જ્ઞાનચક્ષુથી જ જોવાનું છે. કેવલજ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જુઠું બોલવાનાં રાગ-દ્વેષ, અજ્ઞાન આ ત્રણ કારણોનો સર્વથા ક્ષય થાય ત્યારે જ, એટલે તેમની વાત સાચી હોવાથી મોક્ષ છે, છે ને છે જ, એમ સ્વીકારવું રહ્યું. પ્રશ્ન :-મોક્ષ ભલે છે પણ બધાયને પ્રાપ્ત કરવું જોઈએ એવું શા માટે? ઉત્તર :–મોક્ષ પ્રાપ્તિ કરવાની ઇચ્છા તો જૈનકુળમાં જન્મેલાએ સતત હંમેશા રાખવી જોઈએ. પ્રશ્ન થાય કે શા માટે? તો અનંતકાળથી ચોરાશીના આ સંસારમાં જીવ અનેક ભયંકર દુઃખો-કષ્ટોને ભોગવતો રહ્યો છે તે બધાયનો અંત લાવવા માટે. પ્રશ્ન –મોક્ષે ગયા પછી સંસારમાં ફરી અવતરવું પડે? [ઉત્તર :–ના, એટલે સદાને માટે જન્મ-મરણના ચક્રનો અંત આવે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ચિત્રો સહ સરલ પ્રતિક્રમણમાં અનિવાર્ય ઉપયોગી સાધનો અને સૂચનો ૩૬ સૂચના :–પ્રતિક્રમણમાં વાપરવાનાં જરૂરી વસ્રો તથા જરૂરી ધર્મસાધનોની વ્યવસ્થા પર્વનું આગમન થતાં પહેલાં જ કરી લેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા અને ભાવોલ્લાસમાં, સાધનોની શુદ્ધિ પણ એક કારણ છે, માટે સાધનો—ઉપકરણો ગંદા, મેલાં ન હોવાં જોઈએ. કટાસણું, મુહપત્તી, ચરવલો વગેરે યથાશક્તિ સારાં, અખંડ અને સ્વચ્છ હોવાં જોઈએ. આત્મ સાધનામાં ઉપકારી તે ઉપકરણ ધર્મભાવનાની વૃદ્ધિ કરે તેવાં સાધનોને ઉપકરણ કહેવાય છે. આ ઉપકરણો ધર્મભાવનાનાં પ્રતીકરૂપ ગણાય છે. સંવચ્છરી પ્રતિક્રમણમાં શ્રાવકને ચાર પ્રકારનાં ઉપકરણોની અનિવાર્ય જરૂર પડે છે. ૧. સ્થાપનાજી કે સ્થાપનાચાર્યજી, ૨. કટાસણું, ૩. મુહપત્તી, અને ૪. ચરવળો. આ ચાર વસ્તુઓની પ્રતિક્રમણમાં અવશ્ય જરૂર પડે છે. પુરુષોને ચરવળો ગોળ દાંડીનો વાપરવાનો અને સ્ત્રીઓને ચોરસ દાંડીનો વાપરવાનો છે. સ્થાપના—નવકાર, પંચિંદિય સૂત્ર જેમાં હોય તે, તે ન હોય તો જૈનધર્મને લગતાં સૂત્રો હોય તેવી અથવા સ્તવનાદિકની ચોપડીની પણ કરી શકાય છે. આ સ્થાપના બાજોઠી ઉપર સાપડો મૂકીને કરવી, તેમ ન બને તો ઊંચી રહે તે રીતે વ્યવસ્થા કરવી. કટાસણું–કાણાં (વેન્ટીલેશન) વિનાનું, ફાટેલું ન હોય તેવું, સુતરાઉ નહીં પણ ઊનનું હોવું જોઈએ અને સારી રીતે બેસી શકાય તેવા માપનું રાખવું. મુહપત્તી–સામાન્ય રીતે એક વેંત અને ચાર આંગળની રાખવાની છે, Page #40 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૩૭ અથવા મુખ આડે રાખી શકાય તેવી ઉચિત માપની રાખવી, મુહપત્તી સુતરાઉ કાપડની હોવી જોઈએ. મુહપત્તી મેલી, ગંદી ન હોવી જોઈએ, સ્વચ્છ હોવી જોઈએ. આથી ચોરસ કે લંબચોરસ ચાલી શકે છે. ચરવળો–એ સાધુ મહારાજના ઓઘાની જ નાની આવૃત્તિ છે. આનું બીજું નામ રજોહરણ છે. આ ચરવળો ઊનની દશીનો હોવો જોઈએ. ચરવળો સામાન્ય રીતે ૩૨ અંગુલનો હોવો જોઈએ. એમાં ૮ આંગળ દશીનો ગુચ્છો અને ૨૪ અંગુલની દાંડી એ રીતે ૩૨ અંશુલ સમજવા. આનો ઉપયોગ શા માટે અને કેમ કરવો? (૧) ગુરુદેવની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યજીને જ ગુરુતુલ્ય કલ્પી ક્રિયાના આદેશો કે જે જે આજ્ઞાઓ લેવાની છે તે તેની પાસેથી જ લેવામાં આવે છે. સ્થાપનાજીની ચોપડી ફાટેલી, બગડેલી ન હોવી જોઈએ. ગુરુદેવની હાજરીમાં ક્રિયા કરવાની હોય તો શ્રાવકોને આ સ્થાપના કરવાની હોતી નથી. બાજોઠ, સાપડો એ સ્વચ્છ અને અખંડ હોવા જોઈએ. બહુમાનપૂર્વક એનો ઉપયોગ કરવો. (૨) સૂક્ષ્મ જીવોની રક્ષા થઈ શકે માટે કોમળ ઊનનું કટાસણું રાખવું જરૂરી છે. પોતે ધર્મારાધન માટે વ્રતમાં બેઠો છે એવો ખ્યાલ મન ઉપર ટકી રહે અને શારીરિક આદિ સ્વચ્છતા જળવાય એ માટે કટારણું જરૂરી છે. (૩) મુહપત્તી ઉડતા સૂક્ષ્મ જીવો સૂત્ર બોલતા હોય ત્યારે કે બગાસું ખાતા હોય ત્યારે મુખમાં ચાલ્યા ન જાય અને સૂક્ષ્મ જીવોની રક્ષા થાય એ માટે, તેમજ રજ–ધૂળની પ્રમાર્જના કરી શકાય એ માટે રાખવાની છે. આ મુહપત્તીનું પચાસ બોલ બોલવાપૂર્વક પડિલેહણ થાય તો મુહપત્તીનો ઉદ્દેશ યથાર્થ રીતે જળવાય. આ માટે મુહપત્તીનાં ચિત્રો અને બોલ પણ આપ્યાં છે તે બધું જાણી લેવું અને શીખી લેવું. ખરી રીતે તો જાણકાર પાસેથી મુહપત્તીનું પડિલેહણ શીખી લેવું જોઈએ. (૪) ચરવળાનો ઉપયોગ કટાસણું પાથરતાં પહેલાં ભૂમિની પ્રમાર્જના Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ જે વિવિધ ચિત્રો સહ સરલ) માટે તેમજ ક્રિયામાં ઊભા થતાં કે બેસતાં શરીર ઉપર આવી પડતાં સંપાતિમ સૂક્ષ્મ જીવોની જીવદયા પાળવા માટે ધીમેથી શરીરની પ્રાર્થના કરવા માટે છે. આ ચરવળા વિના ક્રિયામાં ઊભા થવાતું નથી. સામાયિક લીધા પછી થાપા ઊંચા કરી શકાતા નથી. ચરવળો લીધા વિના માત્ર-પેશાબ આદિ કરવા જઈ શકાતું નથી. આ ચરવળાનો ઉપયોગ કેટલાક મહાનુભાવો પોતાના શરીરની સગવડતા કે સંભાળ માટે કરે છે. મચ્છર ઉડાડવા, ભીંતને ટેકો દેવા, શરીરને ઊંચુંનીચું કરવા, અશિસ્તપણે બેસવા માટે કરે છે પણ તે યોગ્ય નથી. ચરવળાની વાસ્તવિક સફળતા ઊભા ઊભા અપ્રમત્તભાવે ક્રિયા કરવામાં છે. ઊભા રહીને કાઉસ્સગ્ગ કરો ત્યારે ચરવળો ડાબા હાથમાં અને મુહપતી જમણા હાથમાં રાખવાનાં છે. ચરવળો અધવચ્ચેથી પકડવાનો હોય છે અને બંને હાથ પગની નજીક રાખવાના હોય છે. તે ઉપરાંત જેને બલગમ કે શ્લેષ્મ કાઢવાની જરૂર પડે તેવું હોય તો તેને જાડા કપડાનું ખેડિયું (નાનો ટૂકડો) રૂમાલ વગેરે લાવવું. તેના વધુ ઉપદ્રવવાળાએ રાખની નાનકડી કુંડી રાખવી પણ તે પુંઠાથી ઢાંકેલી હોવી જોઈએ. આરાધકોએ તો પર્યુષણાપર્વ પહેલાં જ તમામ ઉપકરણોની બરાબર વ્યવસ્થા કરી લેવી જોઈએ. મુખપત્તી કેવી રીતે પડિલેહવી, કાઉસ્સગ કેમ કરવો તે શીખી લેવું જોઈએ. પજુસણ પહેલાંના બે-ત્રણ દિવસોમાં મુનિરાજોએ પ્રતિક્રમણ કેમ કરવું? શા માટે કરવું? તેની પૂરી સમજણ આપતાં સવારનાં કે બપોરનાં વ્યાખ્યાનો રાખવાં જોઈએ અને મુનિરાજોએ પુરુષોના અને સાધ્વીજીઓએ બહેનોના રાતના વર્ગો પણ ચલાવવા જોઈએ. જેથી આરાધના વિધિથી અને ભાવથી શુદ્ધ રીતે કરી શકે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૩૯ ) ઉપકરણો કેવાં ન હોવાં જોઈએ? ૧. પુસ્તકાદિકના સ્થાપનાચાર્યજી જે બાજોઠ કે સાપડા ઉપર પધરાવવાનાં હોય તે સાધનો ગંદા, મેલાં, અશુદ્ધ ન હોવાં જોઈએ, બાજોઠી તૂટેલી ન હોવી જોઈએ. આ બાબત ઉપર અગાઉથી જ ધ્યાન આપવું. ૨. કટાસણું એ સાવ નાનું કે ઘણું મોટું ન હોવું જોઈએ. અનેક કાણાંઓ (વેન્ટીલેશનો)વાળું, અત્યંત મેલું, ગંદું, ફાટેલું ન હોવું જોઈએ. ૩. મુહપત્તી કે મહોંપત્તી વરસમાં એક જ દિવસ વાપરવાની હોય, અગાઉથી ધ્યાન ન આપ્યું હોય એટલે ગમે તેવા કટકાની લઈ આવે છે. ઘણી મોટી મુહપતી રાખવી યોગ્ય નથી. મુહપત્તી કેવી વાળેલી હોવી જોઈએ તે પણ ખબર ન હોવાથી ચાર પડો રૂમાલની જેમ વાળીને રાખે છે. તૈયાર રૂમાલોને વાળી તેનાથી ચલાવી લેવામાં આવે છે પણ આ બધું બરાબર નથી. કેટલાક મહાનુભાવો મુહપત્તી મહાગંદી, દુર્ગધ મારતી, જોવી ન ગમે તેવી લઈને આવે છે. બાર મહિને પણ એની ખબર લેવાતી નથી. ગંદી, મેલી મુહપત્તી કદી વાપરવી ન જોઈએ. મુહપતી સુતરાઉ કપડાની હોવી જોઈએ. ઉપકરણો બધાં સ્વચ્છ અને સારાં હોવાં જોઈએ. -મુહપત્તી કે કટાસણાં ઉપર જરા પણ મોહ કે આકર્ષણ થઈ ન જાય માટે ભરતકામ કરવાની કોઈ આવશ્યકતા નથી. સાદાઈ જ સારી. ૪. ચરવળા ઘણાના ઘણા જ કાળાડૂમ થઈ ગયેલા, દેખવા ન ગમે એવા અને ગંધાતા હોય છે. દશીઓ મેલી થઈ હોય તો તેને નિર્મલ કરવા ઉપયોગ રાખવો જોઈએ. સાવ ઘસાએલા, તૂટેલી દશીઓ-ગુચ્છાવાળા ચરવળા ન હોવા જોઈએ. સૂત્રો કેવી રીતે બોલવાં જોઈએ? બે હાથ જોડી, મુહપતી મુખ આગળ રાખી, ચંચળતા છોડી, સ્થાપનાજી સન્મુખ નજર રાખી, સ્થિર ભાવે, શુદ્ધ ઉચ્ચારપૂર્વક, મધુર સ્વરથી, ધીમે ધીમે, ભાવપૂર્વક, અર્થ ચિત્તનસહ, ગાથાએ ગાથાએ જરાક અટકી અટકીને * * ** ******** Page #43 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ચિત્રો સહ સરલ ro પ્રતિક્રમણનાં સૂત્રો બોલવાં જોઈએ. આડું-અવળું જોઈને બોલવું, ફ્રન્ટીયર મેલની માફક સૂત્રોની ગાડી ગબડાવી દેવી, લપલપ કરી પૂરા કરવા, ઉપયોગ વિના મુખપાઠીની જેમ પાઠ બોલી જવો, એ ક્રિયા પ્રત્યેનો અનાદર ભાવ છે, વેઠ ઉતારવા જેવું છે. એથી તો આ ક્રિયા ગામજૂરી જેવી બની જાય છે, વિશેષ કોઈ લાભ થતો નથી માટે બહુમાનપૂર્વક, શ્રદ્ધા-ભાવપૂર્વક અંતરના સાચા જોડાણપૂર્વક સૂત્રોચ્ચાર વિધિ-ક્રિયા કરવાં જોઈએ. ખમાસમણ કેવું દેવું જોઈએ? ખમાસમણ અડધું ન દેવું પણ 'પંચાંગ પ્રણિપાત કરવાનો હોવાથી શરીરનાં પાંચે અંગો જમીન સુધી અડવાં જોઈએ, માટે માથું ઠેઠ સુધી નમાવવું જોઈએ. ચરવલાવાળાઓએ દરેક ખમાસમણ પૂરેપૂરાં ઊભા થઈને દેવાનું છે જેથી ક્રિયાનો આદર, બહુમાન અને વિધિ જળવાશે અને ક્રિયાનું ફળ પ્રાપ્ત થશે. બેઠેલા લોકોએ માથું જમીન સુધી અડાડવું જોઈએ. મોટાભાગના લોકો માથું નમાવતાં જ નથી, કેટલાક ડોકી નમાવશે, કેટલાક અડધું શરીર નમાવશે પણ તેમ ન કરતાં વિધિ પૂરો જાળવવો. કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) અંગેની સૂચનાઓ કાયાની ઉપરની મમતા, મૂર્ચ્છ ઉતારવા માટે અને આત્યંતર તપની સાધના તથા ધ્યાન વગેરે કરવા માટે કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. આ ધ્યેય સહુ કોઈએ પ્રથમ ધ્યાનમાં લેવું ઘટે. કાઉસ્સગનો અન્ય મહિમા-પ્રભાવ બીજો ઘણો છે. અત્યંતર સાથે સુંદર બાહ્ય લાભો પણ મળે છે. ચૌદમા ગુણસ્થાનકનો અલ્પ આસ્વાદ પણ અનુભવી શકાય ! કાઉસ્સગ્ગમાં સ્થાપનાચાર્યજી જો નજરે પડતા હોય ત્યારે તો તેની સામે નજર રાખીને કાઉસ્સગ્ગ કરવો, પણ સ્થાપનાજી બધાયને દેખાય જ એવું નથી ૧. જૈનોમાં સાષ્ટાંગદંડવત્ એટલે અષ્ટાંગ નમસ્કારની એટલે ઊંધા સુઈને કરવાની પ્રથા છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૪૧ ) બનતું, માટે બીજાઓએ નાસિકાના અગ્રભાગમાં નજર રાખી કાઉસ્સગ્ન કરવો. ચરવળો હોય અને ઊભા ઊભા જો કાઉસ્સગ્ન થાય તો તેનું ફળ ઘણું શ્રેષ્ઠ મળે છે. ઊભા ઊભા કરનારે ચરવળો ડાબા હાથમાં અને મુહપત્તી જમણા હાથમાં રાખી, હાથ ઢીંચણ સુધી લંબાવીને પગની નજીકમાં રાખવાના હોય છે. નીચે પગની પાનીઓ વચ્ચે આગળના ભાગે ચાર આંગળ અંતર રહે અને પાછળ ચાર આંગળથી કંઈક ન્યૂન રહે એ રીતે પગ રાખવાના છે. આ મુદ્રા ધ્યાનની એકાગ્રતા અને કાયાની સ્થિરતા અને સ્વસ્થતા માટે ખૂબ જ જરૂરી છે. કાઉસ્સગ્નમાં દાખલ થયા પછી સ્થિર ચિત્તે, સ્થિર કાયા રાખી કાઉસ્સગ્ન કરવાનો હોવાથી હાલવા-ચાલવાનું કે ઊંચા-નીચા થવાનું હોતું નથી. સૂત્ર બોલતાં હોઠ પણ ફફડાવવાના નથી. હાથ ઊંચા નીચા કરવાના નથી. ભીંત કે થાંભલાનો ટેકો લેવાનો નથી અને દૃષ્ટિ આડી-અવળી કરવાની નથી તે ધ્યાનમાં રાખવું. એ વખતે બીજાની સાથે વાત કરવાની હોતી નથી. પગ ઊંચા-નીચા કરવાની મનાઈ છે. પર્વતની માફક સ્થિર બની કાઉસ્સગ્ન કરવાનો છે. મુખ્ય વ્યક્તિ કાઉસ્સગ્ન પારી લે પછી જ ધીરેથી નમો અરિહંતાણં' બોલવાપૂર્વક કાઉસ્સગ્ન પારવાનો હોય છે. તે પહેલાં પારવાનો હોતો નથી. માટે પારવામાં ઉતાવળા ન થવું. કાઉસ્સગ્નમાં સંખ્યાની ધારણા માટે આંગળીના વેઢા ગણવાના નથી હોતા. આ માટે હૃદયમાં નવ ખાનાંનાં અષ્ટદલ કમલની કલ્પના કરી તે ઉપર સંખ્યાની ધારણા કરવી. વધુ સમજણ માટે આ પુસ્તિકામાં આપેલાં કાઉસ્સગ્નનાં ચિત્રો અને તેની સાથેની સમજ વાંચો. મચ્છર આદિ સૂક્ષ્મ જીવોનો ઉપદ્રવ થાય તો પણ તેને સહન કરવાનો છે, કારણ કે કાયાની મમતા, મૂચ્છ ઉતારવા માટે તો આ મહાન ક્રિયા કરવાની છે. વળી સંવચ્છરીના ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્નમાં ભાવિ માટે હાનિકારક છીંક ન ખવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વિવિધ ચિત્રો સહ સરલ કાઉસ્સગ્ગ પાર્યા પછી બીજાઓ હજુ કાઉસ્સગ્ગ કરતા હોય ત્યારે પારનારાઓએ મૌનપૂર્વક ખૂબ જ શાંતિ જાળવવાની છે. ચરવળો હોય, શક્તિ હોય તો પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું યોગ્ય છે. છેવટે જેમ મુખ્ય વ્યક્તિ આદેશ કરે તેમ કરવું.. કાઉસ્સગ્ગ ઊભા કે બેઠા કેવી રીતે કરવો તે માટે જુઓ ચિત્ર નં. ૩. મુહપત્તીનું પડિલેહણ કેમ કરવું? જ્યારે ‘અહો-કાર્ય-કાય' રૂપ સુગુરુ વાંદણાં લેવાના આવે ત્યારે વાંદણાં પહેલાં મુહપત્તી અવશ્ય પડિલેહવાની આવવાની જ. કારણકે ગુરુવંદન વખતે શરીરના જે જે અવયવો કામમાં લેવાના છે તે તે અવયવોને જીવજંતુથી રહિત કરવા તે તે અંગોની પ્રમાર્જના કરવાની છે. આ પડિલેહણા ૫૦ બોલ બોલીને કરવાની હોય છે. એમાં પ્રથમ મુહપત્તીની પડિલેહણા અને પછી તે મુહપત્તીથી શરીરની પડિલેહણા કરવાની છે. મને લાગે છે કે આ બોલ સેંકડે પાંચ ટકાનેય આવડતા નહિ હોય, આવડતા હશે તો તેઓ પૂરા બોલતા પણ નહીં હોય, પણ ૫૦ બોલ ન આવડતા હોય તો પણ વગર બોલે મોટાભાગના વર્ગને મુહપત્તીનું પડિલેહણ કેમ કરવું તે પણ શુદ્ધ આવડતું નથી એ હકીકત છે. કારણકે મોટાભાગે મુહપત્તીને વા૫૨વાનો વખત બાર મહિને એક જ વાર આવતો હોય છે. પછી ભાઈસાહેબ કોઈની પાસે પહેલેથી શીખ્યા તો હોય જ શાના? એવા પણ ભાવિકો આવે છે કે જેઓ મુહપત્તીનું પડિલેહણ જ કરતા નથી, તો કેટલાક કર્યું ન કર્યા જેવું કરે છે. કેટલાક અડધી ખોલીને વાળી દે છે. આમ મુહપત્તીની પડિલેહણા જાત જાત અને ભાત ભાતની રીતે થતી જોવા મળે છે, પણ તેથી અવિધિ થાય છે, દોષ લાગે છે અને તેનો મૂલ ઉદ્દેશ જળવાતો નથી. આ બાબત માટે સાચી બાબત એ છે કે પ્રત્યેક જૈને પડિલેહણા અગાઉથી જાણકાર પાસેથી શીખી લેવી જોઈએ અને એ જ સર્વોત્તમ માર્ગ છે. આ માટે ચિત્રો નં. ૧૦ થી ૨૨ જુઓ અને તે ઉપરથી શીખી લો. Page #46 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૪૩) : સુગુરુ વાંદણાં કેમ કરવાં? તે અંગે નીચેની ટૂંકી હકીકત ધ્યાનમાં બરાબર લો ચિત્રો (નં. ૨૩ થી ૩૦ જુઓ) સૂચના-ચરવળાવાળો હોય અને ઊભા ઊભા ક્રિયા કરતો હોય તેને ઉભડક બેસી કરવું અને બેઠા બેઠા જ કરતા હોય તેને બેઠા બેઠા કરવું, પણ બંને જણાંઓને નીચેનો વિધિ સરખી રીતે કરવાનો છે. સુગુરુ વાંદણાં એટલે “અહો-કાર્ય-કાય” વાળી (બાર આવર્તાની) ક્રિયા. આ સૂત્ર ગુરુવંદનનું છે. પૂ. ગુરુદેવો પ્રત્યે પૂજ્ય અને આદરભાવ વ્યક્ત કરવા અને ક્રોધ કે કષાયભાવોથી જે કંઈ અપરાધો-આશાતનાઓ, અતિચારો લાગ્યા હોય તેની ઊંડા અંતઃકરણના ભાવથી ત્રિકરણ યોગે માફી માગવા માટેનું આ ખાસ સૂત્ર છે. આ સૂત્રમાં– આ હો, કા યં, કા ય, જ ત્તા ભે, જીવ પણ જ, જં ચ ભે, આ ક્રિયા કેવી વિધિથી કરવી? તેનાથી સમાજનો મોટોભાગ અજ્ઞાત છે, તેથી જેને જેમ ફાવે તેવી ચેષ્ટા કરી એક કામ પતાવ્યાનો સંતોષ લે છે, પણ એ અવિધિ દોષ છે. તેથી પ્રતિક્રમણ અશુદ્ધ થાય છે. સમજવા માટે બહુ નાની એવી બાબત એકવાર જો ધ્યાનમાં લઈ લેશો તો તેનો કાયમ લાભ ઉઠાવી શકશો. ૧૨ આવર્તે બાદ થતાં નમસ્કાર સાથેની ક્રિયાને “યથા જાત મુદ્રાથી ઓળખાવી છે. જાત એટલે જન્મ સમયની મુદ્રા. યથાજાત મુદ્રાનો અર્થ કરતાં જન્મ થનારના જન્મ વખતે બે હાથ કપાળે લાગેલા હોય છે, એમ શિષ્ય ગુરુને વંદન કરતી વખતે રજોહરણ, મુહપત્તી અને ચોલપટ્ટો ત્રણ જ ઉપકરણ સાથે બે હાથ કપાળે અડાડીને વંદન કરવું જોઈએ. યથાજાત મુદ્રાનો યથાર્થ ભાવ સંસંગિબ્બો વખતે બરાબર થાય છે. આ મુદ્રા વડે વંદન ૧. યથાજાત મુદ્રા પ્રારંભમાં ઊભા ઊભા થતાં શીર્ષનમન વખતની સમજવી, બાર Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વિવિધ ચિત્રો સહ સરલ વિધિ કરીને પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને એમ જણાવે છે કે–તું ગમે એટલો ડાહ્યો, હોંશિયાર કે વિદ્વાન હોય, પણ તારા ગુરુદેવ આગળ તારે તો તાજું જન્મેલું બાળક જેવું અજ્ઞાત હોય છે, તેવા ભાવે જ તારે જીવનપર્યત રહેવાનું છે. એ ભાવ સદાય તારા હૈયામાં ટકાવી રાખવાનો છે. જેથી તને અહંભાવ આવી ન જાય અને શિષ્યભાવ ભૂલી ન જવાય અને એમાંથી ગુરુ આશાતનાનો પાપ-પ્રસંગ ઊભો ન થઈ જાય. વળી સાથે સાથે વડીલોએ પણ પોતાના શિષ્યોમાં ઉલટો ભાવ ન જન્મે એની જરૂરી ખેવના રાખવી એ એટલું જ અગત્યનું છે. ત્યારે જુઓ “અહો કાય" આવે ત્યારે પ્રથમ મુહપત્તીને તમારે ચરવળા ઉપર મુકવી. આ મુહપતીને તમારે ગુરુચરણકમલરૂપે કલ્પવી. મો શબ્દનો “ગ” બોલતાં જોડેલા હાથના બંને પંજાને ઊંધા કરી મુહપત્તીને અડાડવા, મુહપત્તી ચરણને સ્પર્શીને તેની રજ શિરે ચઢાવતા હોય તેવો ભાવ ધારણ કરવો. શો' બોલાય ત્યારે હાથના બંને પંજાઓને-હથેળીને સવળા કરી લલાટે અડાડવા, એ જ રીતે વારં વાર શબ્દ બોલતી વખતે સમજવું. ગામમાં ર વખતે મુહપત્તિી ઉપર હાથના બંને પંજાઓ ઊંધા મુહપત્તી ઉપર રાખવાના. 7 બોલવાની વખતે બંને પંજાઓને સવળા કરી છાતી પાસે રાખવા, તે જ સવળા હાથ “મે બોલવાની સાથે જ લલાટે અડાડવા પછી એ જ પ્રમાણે ગવળ, મે નો વિધિ કરવાનો છે. તે ક્રિયા પછી ચરવળા સુધી માથું નમાવવાનું છે. ગુરુ પ્રત્યેનું સ્થાન જૈનસંઘમાં કેટલું આદરપાત્ર છે તેનો વાચકોને આ “સુગુરુ વાંદણા' નામના સૂત્ર અર્થના મનનથી સમજાશે! ધ્યાનમાં લેવા જેવી કેટલીક સૂચનાઓ ઉપાશ્રયો કે પ્રતિક્રમણ કરવાનાં ધાર્મિક સ્થાનો એ શાંતિનાં ધામો છે. આવર્તના વંદન વખતની સમજવી કે “સંહાસં” વખતના શિરોનમનની લેવી કે ત્રણેય વખતની ગણવી? આ બાબતનો સ્પષ્ટ નિર્ણય કરી શક્યો નથી. –-વાંદણાં કેમ કરવા? આ માટે વાંદણાંના ચિત્રો ખાસ જોવાં. * * * * * * * * Page #48 -------------------------------------------------------------------------- ________________ ( સવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪૫ ) પવિત્રતા પ્રાપ્ત કરવાનાં સ્થાનો છે, એટલે એ સ્થળોમાં પ્રવેશ કર્યા બાદ વિનય, શિસ્ત અને શાંતિના નિયમોને ખૂબ જ માન આપવું જોઈએ. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય સહુએ ખૂબ ખૂબ શાંતિ જાળવવી જોઈએ. ઘોંઘાટ કે કોલાહલ કરવો ન જોઈએ. સાંસારિક કે કોઈપણ જાતની પાપની, વેપાર, ધંધો કે આરંભ-સમારંભને લગતી વાતો જરાપણ કરવી ન જોઈએ. ક્રિયા ન ચાલતી હોય ત્યારે અતિ જરૂર પૂરતી માત્ર ધાર્મિક બાબતની વાત કરવી પડે તેટલી જ છટ ભલે રાખે, તે સિવાય કોઈની નિંદા, ટીકા કે ટંટો-ઝઘડો કંઈ ન કરવું જોઈએ, કોઈ તમારી જગ્યા ઝૂંટવી લે, દબાવી દે કે કોઈ અપમાન કરે તો પણ સહન કરવું જોઈએ, અને પરસ્પર સમતા, શાંતિ કે સમજૂતીથી કામ લેવું જોઈએ. પાપો છોડવાની જગ્યા રખે પાપ બાંધવાની ન બની જાય એની કાળજી મન ઉપર સતત રહેવી જોઈએ, જ્યારે સમભાવ કેળવવા આવ્યા હોય અને એ વખતે તમારી કસોટી ઊભી થાય, ત્યારે તો તમારે પરીક્ષામાં ખાસ પાસ થવું જ જોઈએ. મુંબઈ જેવા મોટા શહેરોમાં જગ્યા નાની અને આવનારો વર્ગ ઘણો વિશાળ એટલે જગ્યા અંગે રગડા, ઝઘડા, ટંટા કે ફરિયાદો થવાના પ્રસંગો ઊભા થઈ જાય છે. પવિત્ર સ્થળમાં જ જગ્યાની ગોલમાલો પણ થાય છે, તોફાનો થાય છે, અને મામલો કયારેક તો મારામારી સુધી પહોંચી પણ જાય છે, પણ આવું મુંબઈ, અમદાવાદ જેવા મોટાં શહેરોમાં બને છે. એ વખતે આ દિવસ કેવો મહાન અને પવિત્ર છે તેનું ભાન ક્રોધાધુ બનતાં ભૂલી જવાય છે, કોઈની નક્કી કરેલી જગ્યાને કોઈએ પડાવી લેવાની અનીતિ કદી ન કરવી જોઈએ, પણ અજ્ઞાનથી કોઈએ કદાચ તેમ કર્યું હોય તો તે પ્રશ્નનો શાંતિથી નીવેડો લાવવો, પણ ગમે તેમ ઝઘડા કરી કર્મ ન બાંધવાં અને બીજાને બાંધવામાં નિમિત્ત ન બનવું, આરાધનાનો ઉદ્દેશ જો માર્યો જતો હોય તો પછી આરાધના કરવાનો કે ઉપાશ્રયમાં આવવાનો અર્થ પણ શો રહેવાનો? –ઉપાશ્રયમાં આવ્યા બાદ કટાસણું વગેરેને, જમીનને આંખથી જોઈ, પૂંજી, પ્રમાર્જીને પાથરવું-મૂકવું જોઈએ જેથી જીવદયા પળાય. જતા જતા જ જલ જ ન જ « જ જ જ -- Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વિવિધ ચિત્રો સહ સરલ –બને ત્યાં સુધી આવનારે ચરવળો લઈને આવવું એ બધી રીતે શ્રેયસ્કર છે. ન હોય તો તે વસાવી લેવો જોઈએ. –પ્રતિક્રમણમાં પહેરવાનું ધોતિયું વગેરે વસ્રો જંગલ-પેશાબ ગયા વિનાનાં અને સાદા વાપરવાનાં હોય છે જે વાત લગભગ સહુની જાણીતી છે. –સામાન્ય રીતે પ્રતિક્રમણમાં ધોતિયાં સિવાય બીજું વસ્ત્ર વાપરવું ન જોઈએ, પણ જેમણે શરદી આદિ વ્યાધિના કારણે છાતીએ ખેસ નાંખવો પડતો હોય તો પ્રતિક્રમણ પૂરું થતાં તેની આત્મસાક્ષીએ ક્ષમા માગી લેવી જોઈએ. —ધોતિયાં બંગાળી ઢબે ન પહેરવાં જેથી પગમાં ભરાઈ જાય અને ગબડી પડાય, ધોતિયું ટૂંકું જ (અસલ રિવાજ મુજબ નાભિથી નીચે અને ગોઠણથી જરા ઊંચું) પહેરવું જોઈએ. વસ્ત્રનો પણ મોહ ઉતારવો જોઈએ. –ખમીસ, ગંજીફરાક, કુડતું, બંડી વગેરે કંઈપણ પહેરીને પ્રતિક્રમણ કરી શકાતું નથી. રોગાદિકનું કારણ હોય તો ખેસ ઓઢી શકે છે. સીવેલું વસ્ત્ર પહેરવાની સખત મનાઈ છે. –થોડાક કલાક માટે પણ મમતા અને મોહનો ત્યાગ કરવાની ક્રિયા કરવા જ્યારે આવ્યા હોઈએ ત્યારે ઝવેરાતના કે મોતીના અલંકારો, સાચા કે બનાવટી કાંઈ પણ પહેરવા ન જોઈએ. શારીરિક વિભૂષાથી દૂર રહેવું જોઈએ, કાંડા ઘડિયાળનો મોહ પણ તે દિવસે ઉતારવો જોઈએ, અર્થાત્ તે પણ ન પહેરવી જોઈએ. ડિયાળથી ચિત્તમાં ચંચળતા ઊભી થાય છે. પેશાબ-માત્રા માટે સમુદાય મોટો હોય ત્યારે કુંડીઓ વધારે રાખવી જોઈએ અને ચુનાવાળા પાણીની ઠીક વ્યવસ્થા કરવી જોઈએ. એ પાણી એવી જગ્યાએ રાખવું જોઈએ કે વરસાદ પડે તો પણ વરસાદનું પાણી ચુનાવાળા પાણીને ન બગાડે એવી પાકી વ્યવસ્થા કરવી ઘટે. ઘણાં સ્થળે માથે કંતાન નાંખે છે તેમને ખ્યાલ નથી રહેતો કે કંતાનમાંથી પાણી ગળીને ચુનાવાળા ભાજન ઉપર બધું પડે છે અને એથી અચિત્ત પાણીને સચિત્ત બનવાનો પ્રસંગ ઊભો થઈ જવાનો અને ધોનાર બધાયને એનો દોષ લાગવાનો, માટે કાર્યકર્તાઓએ Page #50 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૪૭ અગાઉથી આવી બધી બાબતો પ્રત્યે દીર્ઘદૃષ્ટિથી ધ્યાન રાખવું જોઈએ. પેશાબ કરનારાને ખુલ્લાં આકાશ વચ્ચે થઈને જો જવાનું હોય તો, માથે ગરમ કામળી ઓઢવી જોઈએ, તે ન હોય તો છેવટે વધારાનું કંઈ કટાસણું પણ માથે નાંખીને જ જવું જોઈએ. પણ ઉઘાડા માથે ખુલ્લા આકાશમાં જવાનું હોતું નથી, જાય તો દોષ લાગે છે. ઘણીવાર નાના છોકરાંઓની સેના હજુ ૧૫-૨૦ મિનિટ પ્રતિક્રમણ ન ચાલ્યું હોય ત્યાં બધા વચ્ચે આડા ઉતરી પેશાબ કરવા દોડી જાય છે પણ મોટાઓએ અગાઉથી જ સૂચના આપી દેવી જોઈએ કે પહેલેથી એ ક્રિયા પતાવી આવે. ઘણીવાર ગમ્મત ખાતર, ટીખલ ખાતર, દેખાદેખીથી, વગર શંકાએ પણ બાળકો અજ્ઞાનભાવે આવું કરતા હોય છે. પણ તેમના માબાપોએ તેમને ઘરેથી જ પ્રતિક્રમણ અંગે સૂચના-શિક્ષણ આપી દેવું જોઈએ જેથી પ્રતિક્રમણમાં ડોળાણ ઊભું થાય નહિ, તેમજ બધાયને આડ પડે નહિ. –બાળકોને જૂથમાં ન બેસાડવા અને વાતો કે ગરબડ ન કરે માટે અવસરે તેના ઉપર કોઈએ નજર રાખ્યા કરવી. it –ભીંતને ટેકો કે ઓટિંગણ લઈને પ્રમાદી કે મડદાલ જેવા થઈને ન બેસવું. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૪ વિવિધ ચિત્રો સહ સરલ પ્રતિક્રમણમાં ન કરવાનાં કાર્યો ૧. પ્રતિક્રમણમાં આવનારે દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક કે માસિક કોઈપણ પ્રકારનું છાપું લઈને ન આવવું. ૨. નવલકથાઓ કે વાંચવા માટેનાં કોઈપણ પ્રકારનાં પુસ્તકો ન લાવવાં. ૩. પ્રતિક્રમણ ડોળાવવા માટે કાગળના ડુચા કે કાંકરા ન લાવવા. ૪. આ ક્રિયા એ મહાન, પવિત્ર અને ગંભીર ક્રિયા છે. માટે તેની અદબ અને બહુમાન જાળવવું. વાતો કરવી નહિ, ગપ્પાં મારવાં નહિ, હસવું નહિ. મશ્કરીઓ કે છેડતી કરવી નહિ, મજાક ન ઉડાવવી પણ ઠાવકાઈ અને ગંભીરતા જાળવવી. પ્રતિક્રમણ ભણાવવાનો અવાજ સંભળાતો હોય તો તે તરફ કાન રાખી ઊભા રહીને, (ઊભા ન થવું હોય તો) પલાંઠી વાળીને અથવા બે હાથ જોડી સૂત્રોને સાંભળવાં, ન સંભળાય તેવું હોય તો પણ બે હાથ જોડી શાંતિ જાળવવી, હાથ જોડ્યા વિના બેસી રહેવું એ પણ અનાદર છે, અવિધિ છે. માટે ઉપયોગ રાખવો જેથી વિરાધનાનું પાપ ન લાગે અને પોતાનું કે બીજાનું પ્રતિક્રમણ ડોળાય નહિ. Page #52 -------------------------------------------------------------------------- ________________ 1111111 AURA A Kantipur TITTTTTTTTTTTT." NARE PHEN SERIAL - NEXANEWS IIIIIIIIIIIIII Came ZERS LAMBANABAR min ............... ............ 4444444ZIAWIwww एन NIZATTIAL Baaaaaaaaaaaaaaal aaaaaaaa..adaki.ka. PHARSHAN EZARRESEART WATI ANP फरक -( ODDY ession . . . . . IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII मा En y S अवार्ण सुन्दर पटना Anton (ari m ATMrum PKXXXXXXXXXXXXXX KAMIYAXXXXNNNN DILILAALLULL INIIIMINIMIMIMNIIIMIL IIIIIII MANANAINIRAHAMMAnd Page #53 -------------------------------------------------------------------------- ________________ પત્ર-૧ પ્રતિક્રમણમાં જરૂરી વસ્તુઓનું ચિત્ર સ્થાપના મુહપત્તી કટાસણું ચરવળો Page #54 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૨ ખમાસમણું કેમ દેવું તે પંચાંગપ્રણિપાતરુપ ખમાસમણ મુદ્રા પ્રથમ સ્થિતિ [પ્રારંભ બીજી સ્થિતિ [અન્ન] પંચાંગ - બે હાથ, બે પગ અને મતક-તે વડે પ્રણિપાત નમસ્કાર – ખમાસમણું કેમ દેવું તે આપણી તમામ ક્રિયાઓમાં ખમાસમાં આવવાનું છે. બી ચિત્ર બરાબર જો, અને તમે જે રીતે ખમાસમણું દો છો તેની સાથે સરખાવો અને ખામી હોય તો દૂર કરો. વધુ સમજણ મેળવવા પ્રારંભમાં છાપેલું | ખમાસમણું કેમ દેવું તે લખાણ વાંચો Page #55 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૩ કાઉસ્સગ કેમ કરવી તેની મુદ્રા અપાણે વોસિરામિ’ જિનમુદ્રા [ઊભા કાઉસ્સગ્યની [બેઠા “કાયોત્સર્ગની મુદ્રા] કાઉસગ્ગ કેમ કરવો તેની મુદ્રા – બેઠા કાઉસ્સગ કરનારે હાથ કેમ રાખવો, ચરવલો કેમ રાખવો તે, ઉભા ઉસ્સગ્ન કરનારે બે પગના આગલા ભાગ વચ્ચે કેટલું અંતર રાખવું તે, મુહપની ચરવલો કયા હાથમાં રાખવો, હથ જીલ્લાની પાસે કેમ રાખવા અને ધ્યાનને લગતી મુખમુદ્રા કેમ રાખવી તે આ ચિત્રથી સમજશે. Page #56 -------------------------------------------------------------------------- ________________ - ચિત્ર - ૪, ૫, ૬, ૭ જયવીયરાયJથી માભવમ સુધી મુકનાશક્તિમુદ્રા ચૈત્યવંદનના પ્રારંભથી ઉવસગ્નહર સુધીની યોગમુદ્રા ' ચૈત્યવંદનની આસન મુલ જયવીયરાય વખતની મુલ પરિજઈથી “જન જયતિ શાસનમ સુધી ઊભા રહીને પ્રતિક્રમણ કરનારે ચિત્ર મુજબ મુલને જાળવી ઊભા રહેવું tઈ યવીયરાય બોલ્યા પછીની હાથની મતા પ્રતિકમણમાં ઊભા રહી હાથ જોડી, ચરવાળો, મુહપની કેમ રાખવાં તે જુઓ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૮ પ્રતિક્ષામાં બેઠા હો ત્યારે બે હાથ જોડી, એકાગ્ર ચિત્ત રાખી પ્રતિક્રમણ કરવું ચિત્ર - ૯ પ્રતિક્રમણમાં કાળ વખતે માથે કામળી સોડીને જો - કાળ વખતે લઘુનીતિ - પેશાબ વગેરે કારણે ખુલ્લા આકાશમાં જવું પડે ત્યારે ચિત્રમાં બતાવ્યા મુજ્બ માથે શામળી ઓઢીને જવું. માતરૂં-પેશાબ-લઘુ શંકાદિ કરવા જવું પડે અને તે વખતે કામલીનો કાળ થઈ ગયો હોય (મુંબઈમાં હો અને જાડા વાગી ગયા હોય ત્યારે, અથવા વરસાદની ફર ફર હોય ત્યારે કામલી ઓઢીને જ માતરૂં જવું જોઈએ, કામલી ભૂલી ગયા હોય તો કોઈની પાસેથી માંગી લેવી અથવા શ્રી સંધે ઓઢવાની ધાબળી રાખવી, મુહપત્તી કેડે ખોસવી, ચરવલો બગલમાં રાખવો, માતરૂં કર્યા પછી અચિત્ત પાણીથી હાથ ધોઈ નાંખવા. Page #58 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૧૦-૧૧ મુહપતી અને શરીરની ૫૦ પડિલેહણા અને ૫૦ બોલ સૂચના-ચરવળાવાળાને જ ઉભડક બેસીને પડિલેહણ કરવાનો અધિકાર છે. ન હોય તેને બેસીને પડિલેહણ કરવી ૧. ઉભડક બેસો. ૨. હાથ બે પગની અંદર રાખો. ૩. મુહપલીને ખોલો, ૪. પછી અવલોકન કરોતે સાથે સ’ આ બોલને મનમાં બોલો. ૧ થી ૯ મુહપરીપતિ, ૧. દષ્ટિ પડિલેહણા હવે મુડપતીને બીજી બાજુએ ફેરવી, પ્રમાજના કરવાની સાથે “અર્થતત્વકરીસહુ બોલો. દષ્ટિ પડિલેહણા Page #59 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૧૨-૧૩ “સમ્યકત્વ મોહનીય, મિશ મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહ આ બોલ બોલીને મુહપનીના એક છેડાને ત્રણ વાર ખંખેરવો. ૨-૬ ઉદ્ધપફોડા “કામ રાગ, નેહ રાગ દષ્ટિ રાગ પરિહરું. આ બોલ બોલીને મુખપત્તીને બીજા છેડાને ત્રણવાર ખંખેરવો. પછી ચિત્ર મુજબ ડાબા હાથના કોડા ઉપર નાંખવી. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩. નવ અક્બોડા ચિત્ર - ૧૪-૧૫-૧૬ - મુહપત્તીને ચિત્રમાં બતાવ્યા મુજબ આંગળીઓમાં ભરાવો, પછી આંગળાથી કાંઠા તરફ અને ફરી કાંડાથી આંગળા તરફ મુહપત્તી વઢે ત્રણ ત્રણ વાર પ્રમાર્જના કરો, સાથે નીચેના બોલ બોલો - “સુદેવ, સુગુરુ, સુધર્મ આદ” “કુદેવ, ફુગુરુ, કુધર્મ પરિષ “શાન, દર્શન, ચારિત્ર આર્ં” “જ્ઞાનવિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહ” “મનો ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ આદરું, “મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહ” પછી મા હાથના પૃષ્ઠભાગે મુહપત્તી (છઠ્ઠા ચિત્ર મુજબ) ફેરવતાં “હાસ્ય, રતિ, અરતિ પરિહરું” બોલો. પછી ડાબા હાથમાં મુહપત્તી ભરાવીને જમણા હાથના પૃષ્ઠભાગે ફેરવતાં “ભય, શોક, જુગુપ્સા પરિહરું” બોલો. Page #61 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર- ૧૭-૧૮-૧૯ શરીરની ૨૫ પડિલેહણામાં મસ્તકાદિની પડિલેહણા પછી મુહપનીના બે છેડાને બે હાથથી મરતક પકડીને મસ્તકની વચ્ચોવચ અને તેની બંને બાએ પડિલેહણાં કરતાં અનુકમે “કૃષ્ણ વેશ્યા, નીલ લેયા કાપોત લેયા પરિહર” બોલો. પછી મુખની પ્રાર્થના કરતાં“રસગારવ, રિદ્ધિ ગારવ, સાતાગારવ પરિહરું.”બોલો. પછી છાતીની પડિલેહણા કરતાં - “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહર” આ બોલને મનમાં બોલો. Page #62 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૨૦-૨૧-૨૨ બંને ખભા છે ખભા અને પગની પડિલેહણા તે પછી મનમાં નીચેના બોલ બોલવા પૂર્વક જમણા ખભાની પડિલેહણા કરે - “ધેધ, માન પરિહ” હાબા ખભે કરતાંમાયા, લોભ પરિ” બોલી ને પગો ચરવળાથી અથવા મુહપત્તીથી જમણા પગની (૩વાર) પ્રમાના કરતાંપૃથ્વી કાય, અપકાય, તેઉકાયની રક્ષા કર” અને ડાબા પગે કરતાં“વાયુકાય, વનસ્પતિકાય, વસાયની રક્ષા કર” બોલો. સાધ્વીજીને નં. ૧૦, ૧૧ અને શ્રાવિકાઓને - ૧૦ ૧૧ નંબરની પડિલેહણા હોતી નથી Page #63 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર- ૨૩ સુગવંદનના પ્રારંભનું અવનતવંદન [પ્રારંભનું શીર્ષનમન સૂચના - પ્રતિકમણમાં ઉભા ઉભા કરવાની ક્રિયા ઊભા ઊભા જ કરવાની હોય છે. પણ આજની પરિસ્થિતિ એવી કમનસીબી ભરી છે કે સેંકડે ઐસીથી નેવું ટકા લોકો ઉભા થવા માટેના સીગ્નલ જેવો ચરવલો લાવતા નથી, એટલે બેઠા બેઠા બધું કરે છે. અહીંયા ઉભા ઉભા વાંદરાં શરૂ કરો ત્યારે પ્રારંભમાં આ મુદ્રા | કરવાની છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૨૪ “સુગુરુવંદન” પ્રસંગના ૬ આવર્તા આવર્તા, ચિત્ર- ૧ - હો. ધં. ય. એ. કા. કી. ગુરુચરણ કમળ વાંદણાં વખતે મુહપની બે હાથ અને ચરવલો કયાં અને કેવી રીતે રાખવા તે ચિત્રમાં જુઓ. અ બોલતી વખતે બે હાથ કયાં મૂકવા અને હો બોલતી વખતે કયાં મૂકવા, બીજ અક્ષરો શરીરના કયા સ્થાન પાસે બોલવા તે તથા યથાજત મુદ્રા સૂચિત શીર્ષનમન વગેરે કેમ કરવું તે અહીંથી શરૂ થતાં ૬ ચિત્રોમાં બતાવ્યું છે. વાંદણાંની વધુસમાજ માટે પ્રારંભના પંદરમાં પાનાં ઉપરનું લખાણ વાંચો. જેથી વિધિપૂર્વક વંદણ કરી શકો. Page #65 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર- ૨૫ આવર્તા, ચિત્ર- ૨ કહો. યું. ય. Page #66 -------------------------------------------------------------------------- ________________ ગુરુચરણ ચિત્ર - ૨૬ આવર્તો ચિત્ર - ૩ ભે. ણિ ભે તા. ૧.૨. 8. %. gg. Page #67 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૨૭ - ચિત્ર - ૨૮ આવર્તા, ચિત્ર -૫ આવર્તા, ચિત્ર-૪ ભે. શિ. ભે. = ( ચિત્ર - ૨૯ સુગુરુવંદન આવત, શિવ-૬ “સંહાસ ખમરિજ્જો.” [યથાજાત મુદ્રા ચિત્ર - ૩૦ બેસીને વાંદરાં કરવાના હોય ત્યારે “સંકાસ વખતે મુખપત્તી ઉપર સવળા હાથ રાખીને નમસ્કાર કરવો. પછી મલિ' બોલતાં તેમજ ખામેમિ' પાઠ બોલતાં ચિત્રમાં દર્શાવ્યા મુજબ નમસ્કાર કરવો. Page #68 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૩૧ ચિત્ર - ૩ર “નમુત્યુ” વખતે અન્ય પ્રકારે કરાતી બીજી બે યોગમુદ્રાઓ છે . | ( 5: નમુત્યુ વખતે કરવાની યોગમુદ્રા “નમુત્યુ વખતે કરવાની યોગમુદ્રા (પ્રકાર-ર) (પ્રકાર-૩) વંદિત સૂત્ર'નું વંદિત્ત સૂત્રનું મુખ્ય પ્રચલિત આસન આસન “વીરાસન' ચિત્ર - ૩૩ પિત્ર - ૨૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૩૫ ચરવળાવાળો ‘અભુદ્ધિઓ’ કેવી રીતે ખામે તે ચિત્ર - ૧ મુલમુદ્રા થાપવાનો હાથ જમણો બેઠેલાનું ‘અભુદ્ધિઓ’ ચિત્ર-૩૬ ચિત્ર - ૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર- ૩૭ અશુદ્ધ રીતે કરાતું આસન અને મુદ્રાઓનો એક નમૂનો આવા અશુદ્ધિના તો અનેક ચિત્રો આપી શકાય. Page #71 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૩૮ સામાયિક વ્રત લેતી વખતે સ્થાપનાજીનું સ્થાપન મુલ દ્વારા સ્થાપન ચિત્ર- ૩૯ સામાયિક વત પારતી વખતે સ્થાપનાજીનું થાપન મા ઢગ ઉથાપન Page #72 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪૯ 米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米 પખી પાખી) અને ચોમાસી પડિક્કમણું કરનારાઓ નીચેની સૂચનાઓ ધ્યાનમાં રાખો કે પષ્મી (પાખી) કે ચોમાસી પ્રતિક્રમણ કરવું હોય ત્યારે સંવચ્છરી પ્રતિક્રમણનો જે વિધિ છે લગભગ પંદર આની તો એ જ કરવાનો છે. એમાં જે તફાવત આવે છે તે નજીવો જ છે અને તે નીચે મુજબ છે૧. ચૌદસના પાખીનાં સૂત્રો બોલતી વખતેજ્યાં જ્યાં સંવચ્છરીએ ત્યાં પમ્બિએ બોલવું. , , સંવચ્છરો ત્યાં પખો , ,, સંવર્ચ્યુરી ત્યાં પખી , , , સંવચ્છરીએ ત્યાં પમ્બિા કે ચોમાસાનાં સૂત્રો બોલતી વખતે જ્યાં જ્યાં સંવચ્છરીએ ત્યાં ચોમાસિકં બોલવું. , , સંવચ્છરો ત્યાં ચોમાસો , ,, , સંવચ્છરી ત્યાં ચોમાસી , એ , , સંવચ્છરીએ ત્યાં ચોમાસિઅ આ રીતે બોલવાનું ધ્યાન રાખવું ૨. મુહપત્તી વખતે પાક્ષિક પ્રતિક્રમણમાં “પખી મુહપત્તી - પડિલેહું અને ચોમાસી પ્રતિક્રમણ વખતે ચોમાસી મુહપત્તી પડિલેહું એમ બોલવું. 米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米 T Page #73 -------------------------------------------------------------------------- ________________ *********** : - BRO મા વિવિધ ચિત્રો સહ સરલ ૩. પક્ષી અને ચોમાસી પ્રતિક્રમણમાં આવતા અભ્રુદ્ધિઓમાં નીચે મુજબ ફેરફાર સમજવો. પક્ષીમાં એક પબ્બમ્સ પત્તરસ રાઈ–દિઆણં જૈકિંચિ... ચોમાસીમાં ચારમાસાણં, આઠ પખ્ખાણ, એકસોવીશ રાઈદિઆણં જીંકિંચિ... ૪. પક્ષીમાં બાર લોગસ્સનો અને ચોમાસીમાં વીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ૫. વળી સંવચ્છરી તપની જે પ્રરૂપણા થાય છે તેની જગ્યાએ નીચે મુજબ બોલવું. પાક્ષિક વખતે નીચે મુજબ બોલવું– પક્ષી લેખે એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીતિ, ચાર એકાસણાં, આઠ બિઆસણાં, અને બે હજાર સજ્ઝાય ધ્યાન કરી પહોંચાડશોજી. ચોમાસી વખતે નીચે મુજબ બોલવું– બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોળ બિઆસણાં, ચાર હજાર સજ્ઝાય–ધ્યાન કરી પહોંચાડશોજી. ******************************************** Page #74 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૫૧ ) સામાયિક લીધા બાદ સભાજનોને ઉદ્દેશીને પૂ. મુનિરાજોએ સભાને આપવા માટેનો ખાસ બોધ अन्यदिने कृतं पापं, पर्वदिने व्रजिष्यति । पर्वदिने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ અર્થાતુ-આ શ્લોક એમ કહે છે કે બીજા દિવસે કરેલાં પાપોને ધોવા માટે જ્ઞાનીઓએ પર્વના દિવસો નિર્માણ કર્યા છે. જો એ દિવસે પણ એનાં એ પાપો (કાપ મૂક્યા વિના) ચાલુ રાખ્યાં તો યાદ રાખજો કે તે પાપો આત્મપ્રદેશો સાથે વજૂલેપ જેવા એવા અભેદ્ય રીતે બંધાશે કે જે ભોગવે જ છૂટકારો કરશે, ચોધાર આંસુએ રોતા પણ નહિ છૂટી શકાય. મહાનુભાવો! આજે સંવચ્છરીનો મહામંગલકારી, પવિત્ર અને મહાન દિવસ છે. બાર બાર મહિનાનાં પાપોનાં ખાતાં ચૂકતે કરવાનો ઉપકારક પર્વ દિવસ છે. એથી આજનો આપણા સહુનો ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ પણ અનેરો છે. આ પર્વની તો દોઢ દોઢ મહિના અગાઉથી જાહેરાતો કરવામાં આવે છે એવો તો એનો મહિમા છે. તમે જાણો છો કે દરેક સ્થળે લાખો જેનો પોતપોતાના સ્થાનમાં આજે ઉત્સાહપૂર્વક પાપના ભારથી હળવા થવા ભેગા થયા હશે. આ બાર મહિનાના પાપ ત્યારે જ ધોવાય કે જ્યારે સાધુ મહારાજ જે જે સૂત્રોને બોલે તેને તમો કાનથી બરાબર સાંભળો, કદાચ ન સંભળાય તો હાથ જોડી શાંતિ જાળવો. ચરવલો હોય અને શક્તિ હોય તો ઊભા ઊભા ક્રિયા કરો, નહીંતર બેઠા બેઠા કરો, પણ સહુ બે હાથ જોડી, મનને ધર્મધ્યાનમાં રોકીને આરાધના કરો તો બાર મહિના દરમિયાન હિંસા, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, દોષારોપણ, ચાડીયુગલી, હર્ષ, શોક, પરનિંદા, માયા, મૃષાવાદ અને Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ જે વિવિધ ચિત્રો સહ સરલ ) ) મિથ્યાત્વશલ્ય, આ અઢાર જાતનાં પાપો, જે રોજે રોજ તમારા ઘરમાં, ધંધામાં કે દુનિયાદારીની પ્રવૃત્તિઓમાં ચાલુ જ છે તે પાપો, સાથે સાથે ચૌદરાજલોકવર્તી જીવોની ત્રિકરણ યોગે હિંસા વગેરે કરવાની પણ તમે છૂટ રાખી છે તે, તેમજ જાતજાતનાં અન્ય જે કંઈ પાપ દોષો સેવ્યાં કે સેવરાવ્યાં હોય તે, ગુરુ-શિષ્ય વચ્ચે, ગુરુણી-શિષ્યા વચ્ચે, શ્રાવક-શ્રાવક વચ્ચે, શ્રાવિકા-શ્રાવિકા વચ્ચે, વળી પતિ-પત્ની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, નણંદ-ભોજાઈ વચ્ચે, દેરાણી-જેઠાણી વચ્ચે, સાસુ-વહુ સાથે, શેઠ-નોકર વચ્ચે, માલિક કે ગ્રાહક વચ્ચે બાર બાર મહિના દરમિયાન જે કંઈ વૈરવિરોધ કે વૈમનસ્યનાં પ્રસંગો બન્યાં હોય તેમજ તેઓ સાથે ફૂડ, કપટ, છેતરપિંડી થઈ હોય, કટુવચનો બોલ્યાં હોય તે, તેમજ અન્ય જે કંઈ અપરાધો થયાં હોય તે, તમામની તમારે આજે પરસ્પર માત્ર શબ્દોથી જ નહીં પણ હૃદયના સાચા અને ઉંડા ભાવથી નમ્રતાપૂર્વક સરલતાથી બે હાથ જોડી “મિચ્છામિ દુક્કડ' બોલીને ક્ષમા માગવાની છે. જો કે ખરું તો એ છે કે સંવચ્છરી પ્રતિક્રમણ પહેલાં જ, જેની જેની સાથે ખાસ બોલચાલ થઈ હોય તેની ક્ષમા માગી લેવી તે જ વધુ યોગ્ય છે. એમ ન કરી શક્યાં હોય તો સંવત્સરીના પ્રતિક્રમણમાં સહુને યાદ કરી મનમાં સાચા ભાવથી બે હાથ જોડી, મન દુઃખના પ્રસંગોની ક્ષમા માગી લેવાની છે. આથી આપણાં હૃદયો નિઃશલ્ય બનશે અને ભાર વિનાનાં હળવા ફૂલ બની જશે. કારણ કે જ્યાં સુધી ક્રોધ, માન આદિ કષાય ભાવો હૃદયમાં સળગતા બેઠા છે ત્યાં સુધી પાપના કર્મબંધન ચાલુ જ રહેવાનાં, સંસાર પરિભ્રમણની વૃદ્ધિ થતી રહેવાની, માટે સહુએ ક્રોધાદિ કષાયોને ઉપશાંત કરવા, અહંભાવ તજી, વિનમ્ર બની, ક્ષમા માગવી જ જોઈએ. ખરી રીતે તો સાચા વૈરી સાથે માફી માંગતાં આનંદના અશ્રુ આવવાં જોઈએ, એનું નામ જ ખરા અંતરની ક્ષમાપના. એટલું ધ્યાન રાખવું કે માફી માગવી અને માફી આપવી, શો' કરવા કે દેખાવ કરવા પૂરતી માગવાની નથી. વળી Page #76 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ × ૫૩ સવાર પડે પાછો એનો એ જ વિરોધ જો સળગતો રહે તો માફી માગ્યાની કિંમત નથી. એથી તો ખોટો દેખાવ કરીને જાતને ઠગ્યાનું પાપ બાંધવાનું એ વધારામાં. આ તો પેલા ક્ષુલ્લક સાધુ ગુનો કરતા જાય અને પાછી વારંવાર કુંભારની માફી માગતા જાય. આ પણ એના જેવું જ કૃત્ય ગણાય. માફી માગ્યા પછી તો મૈત્રીભાવ થવો જ જોઈએ. હૃદય હળવું ફૂલ અને કુણું બનવું જ જોઈએ. પણ એ ત્યારે જ શક્ય બને કે માનદશાનો ઉપશમ થાય. એટલા માટે તો શાસ્ત્રકારોએ તમને તૈયાર કરવા, નમ્ર બનાવવા સાત દિવસ અગાઉથી પર્યારાધના શરૂ કરવા જણાવ્યું છે. શરૂઆતના ત્રણ દિવસના વ્યાખ્યાનમાં વ્યાખ્યાનકાર, વ્યાખ્યાન શ્રવણ, તપશ્ચર્યા, કલ્પસૂત્ર જેવા મહાસૂત્રનું શ્રવણ, પૂજા, દાન, પુણ્ય, પરોપકાર વગેરે ધર્મકૃત્યો કરવા ફરમાવે છે. જેથી તમારા મનમાંથી માનવજાતનો મહાદુશ્મન ગણાતો અહંભાવ કે અભિમાનનો બરફ ઓગળી જાય. પુનઃ જણાવું કે જેની સાથે ખરેખર બોલચાલ થઈ હોય તે વ્યક્તિ જોડે તો ઘરે જઈને ક્ષમાપના કરી લેજો, સામો આત્મા ક્ષમા આપે કે ન આપે તે તમે ન જોજો. કલ્પસૂત્રનું વચન છે કે—વસમક્ તા અત્યિ મારાહળા, ગો ન વસમઽ તસ્સ નસ્થિ આરાદળા જે ઉપશમે છે તેને આ પર્વની આરાધના છે, જે નથી ખમતો તેને આ પર્વની આરાધના નથી, માટે દરેક વ્યક્તિએ જિનેશ્વરદેવની આજ્ઞા શિરોધાર્ય કરીને સ્વકર્તવ્ય બજાવવું. વળી આ પર્વ તો આત્માની દિવાળીનું પર્વ છે. તમારા તહેવારની દિવાળીમાં જેમ ચોપડા ચોકખા કરો છો, નફા--તોટાની તારવણી કરો છો, તેમ આપણી આ આત્માની દિવાળીના દિવસે આત્મસાધનાના નફા--તોટા તારવવાના છે. બાર બાર મહિના દરમિયાન અઢાર પાપસ્થાનકો કેવાં અને કેટલાં પ્રમાણમાં સેવ્યાં અને ન સેવ્યાં તો કેટલાં પ્રમાણમાં નથી સેવ્યાં? વિવિધ પ્રકારના જીવોની હિંસાઓ કેટલી કરી અને બચાવ્યા કેટલાને? દેવદર્શન ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, દાન, પુણ્ય, પરોપકાર, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વિવિધ ચિત્રો સહ સરલ ક્ષમા, નમ્રતા, નિર્દભવૃત્તિ અને સંતોષ વગેરેને તથા વિષય કષાયોને કેટલાં પ્રમાણમાં સેવ્યાં? અથવા તો કેટલાં ન સેવ્યાં? એનું સરવૈયું કાઢવાનો આ દિવસ છે. નફો કર્યો છે, નુકશાન થયું છે કે ખાતું સરભર કર્યું છે? તેનું આત્મનિરીક્ષણ કરીને પછી આત્મપરીક્ષણ કરવાનું છે, પાસ--નાપાસનો નિર્ણય કરવાનો છે. નફો થયો હોય તો આનંદ અને અનુમોદનાની વાત, નુકશાન થયું હોય તો તે ખેદ અને ચિંતાની વાત બનવી જોઈએ. ખાતું સરભર થયું હોય તો એમ કેમ બન્યું? તે શોધીને આધ્યાત્મિક આચરણ તરફ વિશેષ પુરુષાર્થ કરવા કટિબદ્ધ બનવાનો નિર્ણય સહુએ લેવો જોઈએ. તમો સંસારનો મોહ છોડીને ત્રણ ક્લાક સુધી પાપ--દોષોથી હળવા થવા અહીં આવ્યા છો, જે ઉદ્દેશથી અહીં આવ્યા છો તે ઉદ્દેશ તમારે સફ્ળ કરીને જ જો ઘરે જવું હોય અને ત્રણ ત્રણ ક્લાકની મહેનતને લેખે લગાડવી હોય તો અહીંયા જે જે સૂત્રો મુનિરાજ બોલે, તેના ઉપર બરાબર ધ્યાન રાખો, દૂરના કારણે ન સંભળાય તો બે હાથ જોડી શાંતિ જાળવો અને તમારૂં મન બહારનાં વિષયોમાં દોડાદોડ કરતું હોય તેને પકડીને ધર્મક્રિયામાં સ્થિર બને તે પ્રમાણે અપ્રમત્ત ભાવે જાગૃત્તિ રાખતા રહો. આજની ક્રિયા પાપથી પાછા હઠવાની અથવા તો પાપનું પ્રાયશ્ચિત કરવાની મહાન ક્રિયા છે. આત્મા પોતાની સ્વભાવદશાને છોડીને પ્રમાદભાવથી વિભાવદશામાં દોડી ગયો છે. તેને પાછો સ્વભાવદશામાં લાવવા માટેની આ ક્રિયા છે, માટે તેની મહાનતા, ગંભીરતા સમજીને આ ક્રિયા પ્રત્યે આદરભાવ રાખી તેની પૂરેપૂરી અદબ જાળવજો. પલાંઠી વાળી, બે હાથ જોડી, આડા-અવળાં, આજુબાજુ ડાફોલીયા કે નજરો નાંખ્યા વિના, આજે તો મન-વચન-કાયને એકાગ્ર બનાવી, આજની ક્રિયામાં ઝુકાવી દેજો. તમારા મન અન શારીરિક ચેષ્ટાઓનો ત્યાગ કરજો. શરીર ઉપરની મોહ મમતા આજે ન રાખજો અને હૃદયના શુદ્ધ ભાવની ચિનગારી એવી પ્રગટાવજો કે બાર બાર મહિનાના લાગેલા Page #78 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૨૫ ) પાપના ઢગલાને ખાખ કરીને તમો ઘરે જઈ શકો. આથી તમારા આત્માના ચોપડા ચોખ્ખા થઈ જશે. પણ સાથે સાથે એક સૂચના કરું છું કે પાછા અહીંથી ઊભા થતાંની સાથે ચોપડાનું ઉધાર ખાતું લખવું શરૂ ન થઈ જાય તેનો પણ તીવ્ર ઉપયોગ રાખજો. વાતો ન કરજો, કોઈ કરે તો હળવાશથી, પ્રેમાળભાવે અટકાવજો. મસ્તી, તોફાનો, હાંસી, ઠઠ્ઠા, ઉચ્ચ સ્વરે બોલવું વગેરે કશું ન કરજો. તમો તમારું પ્રતિક્રમણ ડોળશો નહિ, બીજાનું ડોળાવશો નહિ, નહીંતર શરૂઆતમાં કહ્યું તેમ પાપ છોડવાની જગ્યાએ પાપ બાંધી જશો તો વજૂ લેપ જેવાં બંધાશે જે રોતાં પણ નહીં છૂટે, એટલે આત્મીયભાવે સૂચન કર્યું છે તે લક્ષ્યમાં રાખજો. અત્તમાં એક બીજી સૂચના ખાસ ધ્યાનમાં રાખો કે આજની છીંક ઘણી જ જોખમવાળી ગણાય છે માટે છીંક ખવાઈ ન જાય તેનો પણ પૂરેપૂરો ઉપયોગ-ખ્યાલ રાખજો. ચાલો ત્યારે હવે સહુ ટટ્ટાર બેસી સજ્જ બની જાવ, ઉત્સાહમાં આવી જાવ, કરેલી સૂચનાઓને અમલમાં મૂકી, સતત ઉપયોગવંત બની પાપનું પ્રાયશ્ચિત કરવામાં લાગી જાવ. મુનિ યશોવિજય (વર્તમાનમા આ. શ્રી યશોદેવસૂરિ) જીવનમાં સુખી થવું હોય તો બે કામ કરો-(૧) મગજને આઈસ ફેકટરી અને (૨) જીભને સુગર ફેકટરી બનાવો. Page #79 -------------------------------------------------------------------------- ________________ ( (પદ વિવિધ ચિત્રો સહ સરલ) મરેલ ) થી ૧૬૧ નવકારનો કાઉસ્સગ્ન કરનારા માટે ? ઘણાને નવકાર પણ બરાબર આવડતો નથી, યાદ હોતો નથી તેથી અહીં નવકાર મંત્ર' નો પાઠ આપ્યો છે. ૧. નમો અરિહંતાણં ૨. નમો સિદ્ધાણં ૩. નમો આયરિયાણં ૪. નમો ઉવક્ઝાયાણં ૫. નમો લોએ સવ્વસાહૂણે, ૬. એસો પંચ નમુક્કારો ૭. સવ્વપાવપ્પણાસણો ૮. મંગલાણં ચ સવ્વસિ ૯ પઢમં હવઈ મંગલ. આંગળીના વેઢાનો ઉપયોગ ન કરવો પડે અને સંખ્યા બરાબર યાદ રહે માટે નીચેનું કોષ્ટક સામે રાખવું. ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૨૦, ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦, ૧૦૦, ૧૧૦, ૧૨૦, ૧૩૦, ૧૪૭, ૧૫૦, ૧૬૦, હવે છેલ્લે એક નવકાર ગણવો. * , ૬૦, Page #80 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૧ સંવચ્છી પ્રતિક્રમણનો સફળ અને સળંગ વિધિ (ચિત્રો સાથે) પ્રથમ સામાયિક લેવાનો વિધિ સૂચના-શ્રાવક તથા શ્રાવિકાએ સામાયિક લેતા પહેલાં થોડીક શારીરિક બાહ્યશુદ્ધિ કરવાની હોય છે. સૌથી પ્રથમ હાથ પગ ધોઈ અને જંગલ કે પેશાબ ન કર્યા હોય એવા શુદ્ધ વસ્ત્ર પહેરીને સામાયિક કે પ્રતિક્રમણ કરવાનું હોય છે. વળી જે જગ્યાએ પ્રતિક્રમણ કરવાનું હોય તે જગ્યાને પૂંજીને પછી ગરમ કપડાનું કટાસણું-આસન પાથરીને સામાયિકનો વિધિ કરવાનો હોય છે. આ બાબત સહુએ પ્રથમ ધ્યાનમાં રાખવી જોઈએ. સામાયિકમાં જોઈતાં ઉપકરણોની યાદી જુદી છાપી છે તે જોઈ લેવી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨ વિવિધ ચિત્રો સહ સરલ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ : પ્રતિક્રમણ, પડિક્કમણું કે આવશ્યક ક્રિયા એ ત્રણેય એક જ અર્થના વાચક શબ્દો છે. આ પ્રતિક્રમણમાં મુખ્યત્વે “છ આવશ્યક’ની આરાધના કરવાની હોય છે. અવશ્ય કરવા લાયક કર્તવ્યને “આવશ્યક કહેવાય છે એટલે પ્રત્યેક જૈને આ ધર્માનુષ્ઠાન કરવું જોઈએ. આવશ્યક છ પ્રકારના - ૧. સામાયિક, ૨. ચઉવીસત્યો (લોગસ્સ), ૩. વંદણક (સુગુરુવાંદણાં), ૪. પડિક્કમણું (વંદિતુ), ૫. કાઉસ્સગ્ન અને ૬. પચ્ચખાણ (આહારપાણી અંગેનો યથોચિત ત્યાગ). કોઈપણ પ્રતિક્રમણની ક્રિયા કરતાં પહેલા શ્રાવકે “સામાયિક અવશ્ય કરવું પડે છે. ત્યારપછી જ તેને પ્રતિક્રમણની આરાધના કરવાની હોય છે, તેથી ગૃહસ્થના સામાયિકનો વિધિ કહે છે. જો સાધુ-સાધ્વીજી મહારાજની હાજરી હોય તો, આ સામાયિક તેમની પાસેના સ્થાપનાચાર્ય સમક્ષ કરવાનું હોય છે, પણ સાધુ-સાધ્વીનો યોગ ન હોય તો ઊંચા બાજોઠ ઉપર કે કોઈ ઉચ્ચાસન ઉપર પુસ્તકાદિ મૂકીને અથવા સાપડા ઉપર પુસ્તક મૂકીને એક હાથની સ્થાપન મુદ્રાથી એટલે જમણો હાથ ઉધો રાખીને ડાબો હાથ મુહપત્તી સહિત મુખ આડો રાખીને એક નવકાર, પંચિંદિય ગણીને પ્રસ્તુત ચીજની સ્થાપના કરી લેવાની હોય છે, અને તે સ્થાપના સમક્ષ તમામ આવશ્યકો કે પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે પુસ્તકની સ્થાપના કરીને જમણો હાથ સ્થાપનાની સામે ઊંધો રાખી ડાબા હાથમાં મુહપત્તી મુખ પાસે રાખી, નીચે મુજબ નવકાર, પંચિંદિય સૂત્ર બોલવાં. Page #82 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૩ ) નવકાર મંત્ર) સૂત્ર નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વિક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. પંચિંદિય સૂત્ર પંચિંદિયસંવરણો, તહ નવવિહબભચેરગુત્તિધરો; ચઉવિહકસાયમુક્કો, ઈઅ અારસગુણેહિં સંજુરો. ૧. પંચમહત્વયજુતો, પંચવિહાયારપાલણસમલ્યો; પંચસમિઓ તિગુત્તો, છત્તીસગુણો ગુરૂ મઝ. ૨. (આટલું બોલ્યા પછી નીચે મુજબ ખમાસમણ બોલવું) - ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મયૂએણ વંદામિ. (પછી નીચેનાં સૂત્રો બોલવાં) ઇરિયાવહિયં સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છે, ઇચ્છામિ પડિકમિઉં. ૧. ઈરિયાવહિયાએ, વિરાહણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયક્રમe, હરિયમણે, ઓસાઉસિંગ-૫ણગદગ-મટ્ટી-મક્કડાસતાણા-સંક્રમણે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એબિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. ૬. અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, Page #83 -------------------------------------------------------------------------- ________________ 8 ❖ વિવિધ ચિત્રો સહ સરલ જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડં. ૭. તસ્સઉત્તરી સૂત્ર તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલીકરણેણં, પાવાણું કમ્માણ નિગ્ધાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્યું. ૧. અનર્થ સૂત્ર અન્નત્યં ઊસસિએણું, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઇએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુષુમેહિં અંગસંચાલેહિ, સુહુમહિં ખેલસંચાલેહિ, સુષુમેäિ દિકિસંચાલેહિં. ૨. ૨. એવમાઇએહિં, આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ હજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણું વોસિરામિ. ૫. અહીં એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદ્રેસ નિમ્મલયરા' સુધી નીચે મુજબ કરવો. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્યયરે જિણે; અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસં પિ કેવલી. ૧. ઉસભમજીઅં ચ વંદે, સંભવમભિણંદણું ચ સુમઈ ચ; પઉમપ્પહં સુપાસ, જિણં ચ ચંદુપ્પä વંદે. ૨. સુવિહિં ચ પુષ્કૃદંત; સીઅલ સિજ્જીસ વાસુપુજ્યું ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરે ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વક્રમાણે ચ. ૪. એવં મએ અભિક્ષુઆ, વિષ્ણુયરયમલા, પહીણજરમરણા; ચઉંવીસં પિ જિણવરા, તિત્શયરા મે Page #84 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ # ૧ પસીયંતુ, ૫. કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ્મ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિતુ. ૬. ચંદેસુ નિમ્મલયરા. પછી ‘નમો અરિહંતાણં બોલીને પારીને નીચે મુજબ લોગસ્સ સૂત્ર બોલવું. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે અરિહતે કિસ્સે, ચઉવીસ પિ કેવલી. ૧. ઉસભમજિયં ચ વંદે, સંભવમભિગંદણું ચ સુમઈ ચ; પઉમણૂહ સુપાસ, જિર્ણ ચ ચંદLહ વંદે. ૨. સુવિહિં ચ પુદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમણંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ; ૪. એવું એ અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫. કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદેતુ નિમ્મલયરા, આઇચ્છેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસહિઆએ, મથએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપતી પડિલોહું? ઈચ્છે. કહી, ૫૦ બોલ આવડતા હોય તેણે બોલ બોલવા સાથે મુહપત્તિી પડિલેહવી. મુખપત્તી પડિલેહ્યા પછી નીચે મુજબ બોલીને ખમાસમણ દેવું. Page #85 -------------------------------------------------------------------------- ________________ સલ ( ૬ % વિવિધ ચિત્રો સહ સરલ ) શ ) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિક્તાએ નિસાહિએ, મહૂએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? ઈચ્છે. ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ, મયૂએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? ઈચ્છે. બોલીને બે હાથ જોડીને નીચે મુજબ નવકાર ગણવો. નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો ઉવાયાણું, નમો લોએ સવ્વસાહૂણે, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી. (ગુરુ, વ્રતધારી પુરુષ અથવા તો કોઈ વડીલ પુરુષ હોય તો તે નીચેનો પાઠ સંભળાવે-ઉચ્ચરાવે. નહીંતર જાતે કરેમિ ભંતે'નો પાઠ નીચે મુજબ બોલે.) કરેમિભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઇ, સાવજ્જ જોગ પચ્ચખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં તિવિહેણું, મણેણં વાયાએ કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અખાણ વોસિરામિ. ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ, મયૂએણ વંદામિ. (હવે નીચે બેસવા માટે ગુરુની પાસે આજ્ઞા માગે) -------- ------- -- - ---- * Page #86 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૭ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? ઇચ્છે. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? ઇચ્છું. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મત્થએણ વંદામિ. (સ્વાધ્યાય માટે ગુરુ આજ્ઞા માંગે) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય સંદિસાહું? ઇચ્છે. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરૂં? ઇચ્છું. (અહીં બે હાથ જોડીને નીચેનો નવકારમંત્રનો પાઠ ત્રણ વખત બોલવો.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણું, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલં. પછી પાણી વાપર્યું હોય તો મુહપત્તી પડિલેહવી અને આહાર વાપર્યો હોય તો વાંદણાં બે વખત દેવાં, તે નીચે પ્રમાણે— સુગુરુવંદનસૂત્ર (પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮ વિવિધ ચિત્રો સહ સરલ નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજ્જો ભે! કિલામો, અપ્પલિંતાણં બહુસુભેણ ભે દિવસો વઇક્કતો. ૩. જત્તા ભે ૪. જણિજ્યું ચ ભે. ૫. ખામેમિ ખમાસમણો! દેવસિઅં વઇક્કમં. ૬. આવસ્તિઆએ પડિક્કમામિ ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, જૈકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, · કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઈઆરો, કઓ, તસ્ક ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. સુગુરુવંદનસૂત્ર (બીજી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજ્જો મે! કિલામો અપ્પકિલંતાણં બહુસુભેણ ભે દિવસો વર્ધકંતો! ૩. જત્તા ભે ૪. જવણિ ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! દેવસિઐ વઇક્કમં. ૬. પડિક્કમામિ ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ જૈકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, લોભાએ, સકાલિઆએ, સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઇક્રમણાએ, આસાયણાએ જો મે અઇઆરો, કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ,ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭. Page #88 -------------------------------------------------------------------------- ________________ ) ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૯) ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી. પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં રાતના પચ્ચખાણ કરવાનું હોય છે. એથી કરીને અહીં “પચ્ચકખાણ આવશ્યક' કરી લેવામાં આવે છે. પચ્ચખાણો નીચે મુજબ છે. | સૂર્યાસ્ત પછી કરવાનાં પચ્ચખાણો | સામાન્ય સૂચના–નાની કે મોટી એટલે બિયાસણું એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે કોઈપણ પ્રકારની તપશ્ચર્યા કરનારાઓ માટે નીચેનાં બે પચ્ચખાણો બે હાથ જોડી કરવાનાં હોય છે. ગુરુદેવ હોય તો તેમની પાસે જ કરે, નહીંતર વડીલ પાસે કરવું, છેવટે પોતે પાઠ બોલીને કરી લેવું. અનાજ અને પાણી વગેરેના સંપૂર્ણ ત્યાગવાળો “ચઉવિહાર ઉપવાસ કર્યો હોય તો “સૂરે ઉગ્ગએ ચઉવિહાર'થી ઓળખાતું નીચેનું પચ્ચકખાણ કરવું સૂરે ઉગ્ગએ “ચઉવિહાર ઉપવાસના પચ્ચખાણનો પાઠ સૂરે ઉગ્ગએ અબ્બત્તä પચ્ચક્ખાઈ, ૧, “ચઉવિહાર” આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત “ચતુર્વિધ આહાર' થાય અને તેનું ગુજરાતી રૂપ ચાર પ્રકારનો આહાર' થાય. એ ચાર પ્રકારના આહારનો જેમાં ત્યાગ સૂચિત થતો હોય તે પાઠને, કે તે વ્રતને ચઉવિહાર ઉપવાસ કહેવાય છે. ચાર પ્રકારનો આહાર કયો? ૧. અશનકતમામ પ્રકારના ભોજનના પદાર્થો, ૨. પાણી=પાણીથી તમામ પ્રકારના પેય-પ્રવાહી દ્રવ્યો, ૩. ખાદિમતમામ પ્રકારના બદામ વગેરે સૂકા મેવાઓ, ૪. સ્વાદિમ= એલાયચી, લવિંગ આદિ મુખવાસની ચીજો. પ્રાય: વિશ્વના ખાદ્ય-પેયાદિ તમામ પદાર્થોનો ઉક્ત ચારે જાતોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ જજ જ જા જા જા જા જા - - - - - - Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૪ વિવિધ ચિત્રો સહ સરલ ચઉવિલંપિ આહારં, અસણં પાણે ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઈ (-વોસિરે). સૂચના-પાણી પીવાની છૂટ રાખીને ઉપવાસ કર્યો હોય તેમજ આયંબિલ, નીતિ, એકાસણું બેસણું વગેરે તપશ્ચર્યા કરી હોય, તે સહુએ પાણી પીવાની રાખેલી છૂટ સૂર્યાસ્ત થયા બાદ બંધ કરવાની હોવાથી પાણહાર” શબ્દથી ઓળખાતું નીચેનું પચ્ચકખાણ કરવાનું હોય છે. પાણહાર પચ્ચકખાણનો પાઠ પાણહાર, દિવસચરિમં પચ્ચખાઈ,અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ. સામાન્ય સૂચના–કોઈપણ પ્રકારની તપશ્ચર્યા કરી ન હોય, છૂટું જ મોટું રાખ્યું હોય તો તેને પ્રતિક્રમણ ક્રિયાના નિયમ મુજબ કંઈ ને કંઈ પચ્ચખાણ –નિયમ કરવો પડે છે, તો તેને ત્રણ પ્રકારના પચ્ચખાણોમાંથી અનુકૂળતા પ્રમાણે કોઈપણ એક પચ્ચકખાણ કરવાનું હોય છે. ૧. ચઉવિહાર, ૨. તિવિહાર કે ૩. દુવિહાર. પેટા સૂચના–જે લોકો છૂટે મોઢે (તપસ્યા વિનાના) છે, તેમણે દિવસ દરમિયાન આહાર-પાણી વગેરેની જે છૂટ રાખી હતી તે સૂર્યાસ્ત પછીથી લઈને સવારના સૂર્યોદય થતાં સુધીના સમય માટે બંધ કરવાની ૨. ઉત્કૃષ્ટ વિધિએ તો તપસ્યા કરનારા આત્માઓએ સૂર્યાસ્ત અગાઉ બે ઘડી (૪૮ મિનિટ) બાકી હોય ત્યારે જ પાણી વાપરી (પી) લેવું જોઈએ. ૩. બિયાસણાથી ઓછા તપને “તપ”ના વિશિષ્ટ અર્થમાં “તપ” નથી કહ્યો. તેથી નવકારશી, પોરસી આદિ કરનારા અથવા નહિ કરનારા માટે ઉપરની સૂચના છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ (સંવછરી પ્રતિક્રમણ વિધિ ૧ ૧૧) ૧૬ ) હોય છે. તે માટે “ચઉવિહારથી ઓળખાતો નીચેનો પાઠ હાથ જોડી બોલવાનો કે સાંભળવાનો હોય છે. ચઉવિહાર પચ્ચકખાણનો પાઠ દિવસચરિમં પચ્ચકખાઈ,– ચઉવિલંપિ આહારં–અસણં પાણે ખાઇમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવિત્તિયાગારેણં, વોસિરઈ. સૂચના–અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચાર જાતના ભોજ્ય અને પેય પદાર્થોમાં વિશ્વના (પ્રાયઃ) તમામ ભોજ્ય, પેય પદાર્થો આવી જાય છે. અહીંયા કોઈ વ્યક્તિને રાત્રે પાણી પીવાની છૂટ રાખવી છે, કારણ કે એના વિના તે રહી શકે તેમ નથી એટલે તે બાકીના અશન, ખાદિમ, સ્વાદિમ આ ત્રણ જ પદાર્થોનો ત્યાગ રાજીખુશીથી કરવા ઇચ્છે છે, એટલે તેને માત્ર પાણીની છૂટવાળું નીચેનું ‘તિવિહાર' (ત્રણ આહારના ત્યાગવાળું)થી ઓળખાતું પચ્ચખાણ કરવાનું હોય છે. તિવિહાર પચ્ચકખાણનો પાઠ (રાતના પાણીની છૂટ રાખવી હોય તેના માટે) દિવસચરિમં પચ્ચકખાઈ,તિવિહંપિ આહારં–અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરઈ. સૂચના-કોઈને શારીરિક કે માનસિક બિમારીના કારણે નિર્દોષ દવા ૪. તથા પ્રકારના રોગાદિકના કારણે જ આ છૂટ છે. સશક્ત અને નીરોગી માણસોએ છૂટ લેવી યોગ્ય નથી. બાકી વિશેષ ગુરુગમથી જાણી લેવું. * - - - - - - - - - - - - Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૧ર જે વિવિધ ચિત્રો સહ સરલ કે મુખવાસ લેવું પડે તેમ હોય તો, તેઓએ બે (અશન અને ખાદિમ) પ્રકારના આહારનો ત્યાગ કરીને પાણી અને સ્વાદિમ એટલે કે મુખવાસ વગેરેની છૂટ રાખીને દુવિહારથી ઓળખાતું પચ્ચકખાણ કરવાનું હોય છે, જેનો પાઠ નીચે મુજબ છે. દુવિહાર પચ્ચખાણનો પાઠ (દવા, પાણી, મુખવાસની છૂટ રાખીને લેવાનું પચ્ચકખાણ) દિવસચરિમં પચ્ચખ્ખાઈ,દુવિહં પિ આહાર–અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરઈ. છઠ્ઠા પચ્ચકખાણ આવશ્યકની આરાધના અહીં શરૂઆતમાં જ કરી લેવામાં આવે છે. સામાયિક લીધા બાદ હવે પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. જો કે એનો ખરો પ્રારંભ તો ચાર થાય પૂરી થયા બાદ ઠાવવાનો વિધિ થશે ત્યારથી થવાનો છે. આ શ્રેષ્ઠ અને કલ્યાણકારી ક્રિયા કરવા અગાઉ પ્રથમ મંગલા નિમિત્તે “શૈત્યવંદનથી ઓળખાતી ક્રિયા કરવાની હોય છે. એ માટે ચૈત્યવંદનાદિ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં તેને દેવવંદન' પણ કહી શકાય. જેની અંદર ૨૪ તીર્થંકરદેવ વગેરેની સ્તુતિઓ રહેલી છે તે સલાહ'નો સ્તુતિ પાઠ અહીં પ્રારંભમાં બોલવાનો છે. અહીંયા ચરવળાવાળાઓએ ઊભા થઈ શરીર, આસન વગેરેને Page #92 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૩ પૂંજીને પછી (અને ચરવળા વગરના ભાઈબહેનોએ બેઠા બેઠા જ) એક ખમાસમણ દેવું. એ દઈને ડાબો પગ ઊભો કરી, યોગમુદ્રાની જેમ (જુઓ ચિત્ર નં. ૪) પેટ ઉપર બે કોણીઓ રાખી, હાથમાં મુહપત્તી રાખી, જોડેલા બન્ને હાથ મુખ આગળ રાખી, એકાગ્રચિત્તથી ‘સકલાર્હત્’થી ઓળખાતું ચૈત્યવંદન કરવાનું છે. તે પહેલાં દરેક ચૈત્યવંદન બોલવા અગાઉ વિશિષ્ટ મંગલાચરણ તરીકે બોલાતી ‘સકલકુશલવલ્લી' આ પંક્તિથી શરૂ થતી શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ બોલવી. દૃષ્ટિ સ્થાપનાચાર્યજી ઉપર અથવા દૂરવાળાએ સ્થાપનાજીની દિશા તરફ અથવા નાસિકાના અગ્રભાગે રાખવી. એકાગ્રતા ટકાવવા માટે દૃષ્ટિને આડી અવળી જ્યાં ત્યાં ચંચળપણે ભમાવવી નહીં, તો જ પ્રતિક્રમણ વધુ શુદ્ધ બનશે. ખમાસમણ સૂત્ર (થોભવંદન) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. ૫. બાર મહિને એકાદ દિવસ પ્રતિક્રમણ કરવા આવનાર મહાનુભાવો આ ક્રિયાના રહસ્ય કે રીતભાતથી અણજાણ હોય છે, તેથી આ ક્રિયા દરમિયાન કેમ બેસવું, ઊભા રહેવું કે વર્તવું, કઈ મુદ્રાથી કઈ ક્રિયા કરવી એનો લગભગ કશો ખ્યાલ નથી હોતો એટલે ચરવળાવાળા ભાઈઓને જોઈને તેઓ પણ ઊભા થઈ ઊંચા થઈ ખમાસમણ કે અન્ય ક્રિયાઓ કરવા મંડી જાય છે. કટાસણા ઉપર ઉભડક થઈ પૂંઠેથી--કુલાથી ઊંચા થઈ જાય છે, પણ નિયમ એવો છે કે ચરવળો જેમની પાસે ન હોય તેનાથી પાછળના થાપાથી ઊંચા થવાય નહીં, પગ ઊંચો નીચો કરી શકાય નહીં. સર્વથા જમીનથી ઊંચા ન જ થવાય તો પછી ઊભા થવાની કે ચાલવાની વાત જ ક્યાંથી હોય! માટે ચરવળા વગરના ભાઈઓએ આ વાત ભૂલવી ઘટે નહીં. અન્યથા વ્રતભંગ થવા પામે છે અને તેથી દોષ લાગે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ જે વિવિધ ચિત્રો સહ સરલ આ બોલીને જૈનધર્મમાં આજ્ઞા વિના કંઈ પણ કરવું ન કલ્પ માટે આદેશ અનુજ્ઞા માગવા નીચે મુજબ પાઠ બોલવાનો છે. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન* કરું? ઈચ્છે, કહી નીચે મુજબ ચૈત્યવંદન કરે.' શ્રી શાંતિનાથ તથા શ્રી પાર્શ્વનાથની સ્તુતિ (ચૈત્યવંદન સમુદાયમાંની યોગ્ય વડીલ વ્યક્તિએ બોલવું) સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેળો - દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન; ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહર, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથ, શ્રેયસે પાર્શ્વનાથ ૬. આ પુસ્તિકામાં આપેલો વિધિ મુખ્યત્વે શ્રાવક-શ્રાવિકા માટેનો છે. એથી અહીં એ બાબતને લક્ષ્યમાં રાખીને વિધિ બતાવ્યો છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે એકલા સાધુ-સાધ્વીજીઓ પ્રતિક્રમણ કરતા હોય (અથવા તો તેમની સાથે શ્રાવક-શ્રાવિકા જોડાયેલા હોય) ત્યારે “આદેશો માગવાના પ્રસંગે બે વાર આદેશ માંગવામાં આવે છે. પ્રથમ આદેશ સ્થાપનાચાર્યજી સમક્ષ ગુરુ--વડીલ માગે અને પછી એ જ આદેશ શિષ્ય માગે, ગુરુ રજા આપે તે પછી જ સૂત્ર બોલાય, પણ માત્ર શ્રાવક કે શ્રાવિકાઓ પ્રતિક્રમણ કરતા હોય ત્યારે ગુરુ-શિષ્યની જેમ બે વાર આદેશ માગવાનો નથી હોતો, એમ વૃદ્ધા પાસેથી જાણવા મળ્યું છે એટલે અહીં એક જ વારનો આદેશ નોંધ્યો છે. જો કે આ વિધિમાં ક્યાંક સાધુ-સાધ્વીજી માટેનો વિધિ બતાવ્યો છે ખરો, પણ તે શ્રાવકોને સાધુઓના વિધિની સમજણ મળે તે ખાતર આપ્યો છે. * આદેશ માગ્યો હોય ત્યારે ગુરુ “કરેહ” “ઠાએહ વગેરે શબ્દોથી રજા આપે છે પણ આ પુસ્તિકા પ્રધાનપણે શ્રાવક-શ્રાવિકાને લગતી હોવાથી તેની અહીં જરૂર નથી. ૭. પ્રાચીન સમાચારમાં આ બોલાતું ન હતું. જ આ જ એક જલ - - - - - - - - - - Page #94 -------------------------------------------------------------------------- ________________ ) . કે ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૫) સકલાઈ-ચૈત્યવંદન (૨૪ તીર્થકરાદિની સ્તુતિ) સકલાઉત્ પ્રતિષ્ઠાન-મધિષ્ઠાન શિવઝિયઃ ભૂર્ભુવઃ સ્વઃ ત્રીશાન-માઈન્ચે પ્રણિદLહે. ૧ નામાકૃતિદ્રવ્યભાસ, પુનતઃ ત્રિજગજનમ; ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન, નહતઃ સમુપાસ્મહે. - ર આદિમ પૃથિવીનાથ-માદિમ નિષ્પરિગ્રહમ, આદિમં તીર્થનાથં ચ, ઋષભસ્વામિનું સ્તુમા. ૩ અહામજિત વિશ્વ-કમલાકરભાસ્કરમુ; અમ્યાનકેવલાદર્શ - સંક્રાન્તજગત જુવે. ૪ વિશ્વભવ્યજનારામ-કુલ્ચાતુલ્યા જયન્તિ તા; દેશના સમયે વાચઃ, શ્રીસંભવજગત્યતે. ૫ અનેકાન્તમતાંબોધિ - સમુલ્લાસનચન્દ્રમા; દઘાદમંદમાનંદ, ભગવાનભિનંદનઃ. ઘુસસ્કિરીટશાણાગ્રો - તેજિતાંધિનખાવલિ ભગવાન્ સુમતિસ્વામી, મનોવૈભિમતાનિ વ. ૭ પપ્રભાભોર્દેદ-ભાસઃ પુષ્ણનુ વઃ શ્રિયમ; અત્તરંગારિમથને, કાપાટોપાદિવારુણા.. શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય, મહેંદ્રમહિતાંઘયે; નમશ્ચતુર્વર્ણસંઘ - ગગનાભોગભાસ્વતે. ચંદ્રપ્રભપ્રભોજ - મરીચિનિચયોજ્જવલા; મૂર્તિમૂર્તસિતધ્યાન - _નિર્મિતે શ્રિયેસ્તુ વ:. ૧૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૬ - વિવિધ ચિત્રો સહ સરલ કરામલકવઢિë, કલયન્ કેવલશ્રિયા; અચિત્ત્વમહાત્મ્યનિધિ, સુવિધિર્બોધયેસ્તુ વઃ. સત્ત્વાનાં પરમાનન્દ કન્દોભેદનવામ્બુદઃ સ્યાદ્વાદામૃતનિસ્યન્દી, શીતલ: પાતુ વો જિનઃ. મગદંકારદર્શનઃ; ભવરોગાર્નજન્નૂના નિઃશ્રેયસશ્રીરમણઃ, શ્રેયાંસ: શ્રેયસેસ્તુ વઃ - કલ્પદ્રુમસધર્માણ ચતુર્ધાધર્મદેષ્ટાર, ૧૧ - ૧૨ વિશ્વોપકારકીભૂત તીર્થકૃત્કર્મનિર્મિતિઃ; સુરાસુરનરૈઃ પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વ. ૧૪ વિમલસ્વામિનો વાચઃ, કતકક્ષોદસોદરાઃ જયન્તિ ત્રિજગચ્ચેતો જલનૈમલ્યહેતવઃ. સ્વયંભૂરમણસ્પર્દિ કરુણારસવારિણા; અનન્તજિદનન્તાં વઃ, પ્રયચ્છતુ સુખશ્રિયમ્ ૧૬ મિષ્ટપ્રાપ્તૌ શરીરિણામ્; ધર્મનાથમુપાસ્મહે. – સુધાસોદરવાજ્રયોજ્ના – નિર્મલી કૃતદિન્મુખઃ; મૃગલક્ષ્મા તમઃ-શાન્ત્ય, શાન્તિનાથજિનોસ્તુ વઃ. ૧૮ શ્રી કુંથુનાથો ભગવાન્, સનાથોતિશયર્દિભિઃ; સુરાસુરન્નાથાના મેકનાથોસ્તુ q: શ્રિયે. ૧૯ અરનાથસ્તુ ભગવાઁ શ્ચતુર્થારનભોરવિઃ; ચતુર્થપુરુષાર્થશ્રી વિલામાં વિતનોતુ ૧૩. ૧૩ ૧૫ १७ ૨૦ સુરાસુરનરાધીશ મયૂરનવવારિદમુ કર્મધૂન્મૂલને હસ્તિ, – મહ્યં મલ્લિમભિમઃ ૨૧ * Page #96 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ જે ૧૭ ) જગન્મહામોહનિદ્રા - પ્રભૂષસમયોપમ; મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચન તુમ:. ૨૨ ઉઠત્તો નમતાં મૂર્બિ, નિર્મલીકારકારણ વારિપ્લવા ઇવ નમે, પરંતુ પાદનખાંશવ. ૨૩ યદુવંશસમુદ્રન્દુ, કર્મકક્ષહુતાશનઃ; અરિષ્ટનેમિર્ભગવાન, ભૂયાદ્ વોરિષ્ટનાશન . ૨૪ કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુવતિ; પ્રભુતુલ્યમનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વ:. ૨૫ શ્રીમતે વીરનાથાય, સનાથાયાભૃતક્રિયા મહાનંદસરોરાજ - મરાલાયાહતે નમ:. ૨૬ કૃતાપરાધેપિ જને, કૃપામંથરતારયો ; ઈષમ્બાષ્પાદ્ધયોર્ભદ્ર, શ્રીવીરજિનનેત્રયો . ૨૭ જયતિ વિજિતાચતેજાર, સુરાસુરાધિશસેવિતઃ શ્રીમાન; વિમલસ્ત્રાસવિરહિતઃ - ત્રિભુવનચૂડામણિભંગવાનું. ૨૮ વીરઃ સર્વસુરાસુરેન્દ્રમાહિતો, વીરં બુધાઃ સંશ્રિતા, વિરેણાભિહતઃ સ્વકર્મનિચયો, વીરાય નિત્ય નમ વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘોર તપો, વિરેશ્રીધૃતિકીર્તિકાંતિનિચય, શ્રીવીર! ભદ્ર દિશ. ૨૯ અવનિતલગતાનાં, કૃત્રિમાકૃત્રિમાનાં, વરભવનગતાનાં, દિવ્યવૈમાનિકાનામ; ઈહમનુજ-કૃતાનાં, દેવરાજર્ચિતાનાં, જિનવરભવનાનાં, ભાવતોહં નમામિ. ૩૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮વિવિધ ચિત્રો સહ સરલ ) “સર્વેષાં વેધસામાઘ-માદિમ પરમેષ્ઠિનાખું; દેવાધિદેવ સર્વજ્ઞ, શ્રી વીર પ્રણિદLહે. ૩૧ દેવોનેકભવાર્જિતોર્જિતમહાપાપપ્રદીપાનલો, દેવઃ સિદ્ધિવધૂવિશાલહૃદયા લંકારહારોપમ; દેવોખાદશદોષસિંધુરઘટા નિર્ભેદપંચાનનો, ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલ શ્રીવીતરાગો જિન. ૩૨ ખાતોપદપર્વતો ગજપદઃ સમેતશૈલાભિધ, શ્રીમાનું રેવતકઃ પ્રસિદ્ધ મહિમા શત્રુંજય મંડપ વિભારઃ કનકાચલીબુંદગિરિ શ્રીચિત્રકૂટાયઃ તત્ર શ્રીષભાદયો જિનવરાઃ કુર્વસુ વો મંગલમ્. ૩૩ કિંચિ સૂત્ર (ત્રિલોકવર્તી જિનબિંબોને વંદના) અંકિંચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબાઈ, તાઈ સવાઈ વંદામિ. ૧ સૂચના–ઉપરનું સૂત્ર પુરું થતાં, અહીંયા ચૈત્યવંદન બોલનાર ગુરુશ્રી સ્વયં પ્રતિક્રમણ ભણાવવા માગતા હોય તો તેઓ પોતે જ ભણાવી શકે. નહીંતર શિષ્યો આદેશ માગે અને ગુરુ જેને આજ્ઞા આપે તે “તહરિ' કહીને બોલે, ગુરુની ગેરહાજરી હોય અને શ્રાવક-શ્રાવિકા જ માત્ર હોય તો ત્યાં પણ તે રીતે સમજવું. એટલે કે મુખ્ય વ્યક્તિ હોય તો તે બોલે કાં અન્ય વ્યક્તિ રજા લઈને બોલે. જેનો ઉચ્ચાર શુદ્ધ હોય, સારો-મોટો અવાજ હોય, ૮. ઘણીવાર ૩૧મી ગાથા સુધી પણ આ સ્તુતિ બોલી, “કિંચિ' બોલાય છે. સ્તોત્રમાં સુલભતા ખાતર સંધિના નિયમ પૂરા જાળવ્યા નથી. ડ આવા અવગ્રહો અહીં જરૂરી ન હોવાથી કાઢી નાંખ્યા છે, જેથી અવગ્રહને ડ અક્ષર માની બોલનાર મુંઝાય નહીં. Page #98 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ -> ૧૯ સૂત્રો શુદ્ધ આવડતાં હોય અને ક્રિયાનો થોડો અનુભવી પણ હોય, તેવા મહાનુભાવોએ આદેશ માગવો યોગ્ય છે, આદેશ આપનારે પણ સમજીને આજ્ઞા કરવી યોગ્ય છે. નમુન્થુણં સૂત્ર (અરિહંતોની પ્રાર્થના) નમ્રુત્યુ અરિહંતાણં, ભગવંતાણં, ૧. આઇગરાણું, તિત્શયરા, સયંસંબુદ્ધાણં, ૨. પુરિમુત્તમાણં, પુરિસસીહાણું, પુરિસવરપુંડરિઆણં, પુરિસવરગંધહત્થીણું, ૩. લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણું, ૪. અભયદયાણું, ચક્ખ઼ુદયાણું, મગદયાણું, સરણદયાણં, બોહિદયાણું, ૫. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણં, ધમ્મવર–ચાઉદંતચક્કટ્ટીણં, ૬. અપ્પડિહયવરનાણ દંસણધરાણું, વિયટ્ટછઉમાણું, ૭. જિણાણું જાવયાણું, તિન્નારૂં તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણું, ૮. સત્ત્વનૂણં, સવ્વદરિસીણં, સિવમયલ - મરુઅ મણંત - મયિ માબાહ - મપુણરાવિત્તિ - સિદ્ધિગઇનામધેયં ઠાણ સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણું ૯. જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્યંતિણાગએ કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વુ તિવિહેણ વંદામિ ૧૦. - - સૂચના—અનુકૂળ હોય તો ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું અને બધી ક્રિયા બને ત્યાં સુધી ઊભા ઊભા કરવા ઉપયોગ રાખવો. ચરવળા વિનાના હોય તેઓએ ડાબો પગ પ્રથમ જે રીતે હતો તે રીતે કરી નાંખવો અર્થાત્ પલાંઠી વાળવી. ઊભા થયા બાદ નીચેનાં સૂત્રો બોલીને એક (જુઓ ચિત્ર નં ૩) નવકારનો કાઉસ્સગ્ગ કરવો. ૯. આનું બીજું નામ ‘શક્રસ્તવ' છે. શક્ર એટલે ઈન્દ્ર અને ઈન્દ્ર દ્વારા કરાતી અરિહંતની પ્રાર્થનાના કારણે આ નામ પ્રસિદ્ધિને પામ્યું છે. * Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જે વિવિધ ચિત્રો સહ સરલ અરિહંતાણં સૂત્ર (ચૈત્યસ્તવ) (અરિહંતને વંદના) અરિહંતઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ. ૧ વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવત્તિઓએ, સમ્માણવરિઆએ, બોહિલાભવરિઆએ, નિવસગ્ગવરિઆએ. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. ૩ અન્નત્ય સૂત્ર (કાયોત્સર્ગ સૂત્ર) અનત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણે, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહમેહિ દિદ્વિસંચાલેહિં. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગો અવિરાતિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫ સૂચનાઅહીંયા મનમાં, હાલ્યા ચાલ્યા વિના, આડું અવળું જોયા વિના શાંતિથી એકાગ્ર મને એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. તે નીચે મુજબ– નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો વિઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. અહીંયા કાઉસ્સગ્ન થાય સાંભળીને પારવાનો હોવાથી જે વ્યક્તિને સ્નાતસ્યા'ની સ્તુતિ બોલવાની હોય તે પારે, બાકીના કોઈએ પારવો નહીં. થોય બોલનાર વ્યક્તિ નીચે મુજબ “નમોહત્0' બોલી, બે હાથ જોડી થાય બોલે, અને બીજાઓ સાંભળે. તે સાંભળ્યા બાદ સહુએ કાઉસ્સગ્ગ પારવો. Page #100 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ ૨૧ નમોહત્ સૂત્ર (પંચપરમેષ્ઠિને નમસ્કારરૂ૫) નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ | સ્નાતસ્યાની પ્રથમ સ્તુતિ (શ્રી મહાવીર૧૦ સ્તુતિ) (શાર્દૂલવિક્રીડિત) સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરુશિખરે, શય્યા વિભો: શૈશવે, રૂપાલોકનવિસ્મયાહતરસ-શ્રાજ્યા ભ્રમચ્ચક્ષુષા; ઉત્કૃષ્ટ નયનપ્રભાધવલિત ક્ષીરોદકાશંકયા, વકત્રં યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રીવર્તમાનો જિન. ૧ સૂચના સ્તુતિ બોલનાર સ્તુતિ પૂરી કરે એટલે કાઉસ્સગ્ન કરનાર સહુ ધીમા અવાજે “નમો અરિહંતાણં' બોલીને મારી લે એટલે બે હાથ ઊંચા કરી બે હાથ જોડી આગળનાં સૂત્રોનું ભાવપૂર્વક શ્રવણ કરે. પછી લોગસ્સ સૂત્ર (૨૪ તીર્થકરોની સ્તુતિ) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિયૂયરે જિસે; અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમખાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પણં વંદે. ૨ , ૧૦. કોઈપણ થો-જોડા (સ્તુતિ-ચતુષ્ક)માં સામાન્ય રીતે એવો નિયમ નક્કી થયેલો છે કે પહેલી સ્તુતિ કોઈપણ એક તીર્થકર કે કોઈ એક વસ્તુને ઉદ્દેશીને રચવામાં આવે છે. બીજી સ્તુતિ એકથી અનેક તીર્થકરોને કે એકથી અનેક વસ્તુઓને ઉદ્દેશીને હોય છે. ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાનને લગતી હોય છે અને ચોથી સમ્યગુદૃષ્ટિ દેવ-દેવીને લગતી હોય છે. બહુધા આ નિયમનું પાલન થતું આવ્યું છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિવિધ ચિત્રો સહ સરલ સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યું ચ; વિમલમણં ચ જિણું, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંછું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વક્રમાણે ચ. એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણજરમરણા; ચઉવીસંપિ જણવરા, તિત્શયરા મે પસીમંતુ. કિત્તિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગંબોહિલાભં, સમાહિવરમુત્તમં રિંતુ. ચંદ્રેસુ નિમ્મલયરા, આઇએસ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. અરિહંત ચેઈઆણં સૂત્ર ૧. સર્વીલોએ અરિહંત ચેઇયાણું, કરેમિકાઉસ્સગ્ગ વંદણવત્તિઆએ પૂઅણવત્તિઆએ,સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિરુવસગ્ગવત્તિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ ૩. અન્નત્ય સૂત્ર (કાયોત્સર્ગ સૂત્ર, અપવાદો) અન્નત્યં ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણું, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેäિ ખેલસંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિસંચાલેહિં ૨. એવમાઇએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ હુજ્જુ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન **** Page #102 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૨૩. પારેમિ ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણું વોસિરામિ.પ. પૂર્વવત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. થોય બોલનારે કાઉસ્સગ્ગ પારીને સ્નાતસ્યાની બીજી થોય બોલવી. બીજી સ્તુતિ [સર્વ તીર્થકરોની સ્તુતિ (શાર્દૂલવિક્રીડિત) હંસાંસાહતપઘરેણુકપિશક્ષીરાર્ણવાસ્મોભૂતિ, કુંભૈરસરમાં પયોધરભરપ્રસ્પદ્ધિભિઃ કાંચનૈ , યેષાં મંદરરત્નશૈલશિખરે જન્માભિષેકઃ કૃતા, સર્વેઃ સર્વસુરાસુરેશ્વરગણેત્તેષાં નતોહે ક્રમાનું. ૨ થાય પૂરી થયે “નમો અરિહંતાણ બોલીને કાઉસ્સગ્ગ પારી લેવો. પુખરવરદીવઢે સૂત્ર (શ્રુતજ્ઞાનની સ્તુતિ) પુખરવરદીવ, ધાયઇસંડે અ જંબૂદીવે અ; ભરપેરવયવિદેહે, ધમ્માઇગરે નમંસામિ. તમતિમિરપાલવિદ્ધ–સણસ્સ સુરગણોરિંદમહિઅસ્સ; સીમાધરસ્સ વંદે, પર્ફોડિઅમોહજાલસ. જાઇજરામરણસોગ પણાસણમ્સ, કલ્યાણપુખલવિસાલસુહાવહસ્સ; કો દેવદાણવનજિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલભ કરે પમાય. સિદ્ધ ભો પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગસુવનકિન્નરગણ–સભૂઅભાવચ્ચિએ; લોગો જત્થ પઇઢિઓ જગમિણું, તેલુક્કમગ્ગાસુર, ધખો વર્કંઉ સાસઓ વિજયઓ, ધમુત્તર વáઉ. જ જજ જ જાત -- - - - - છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ જે વિવિધ ચિત્રો સહ સરલ સુઅસ્સે ભગવઓ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવત્તિઓએ પૂઅણવત્તિઓએ, સક્કારવરિઆએ, સમ્માણવરિઆએ, બોરિલાભવત્તિઓએ, નિવસગવરિઆએ ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ ૩. અન્નત્ય સૂત્ર અનત્ય ઊસસિએણે, નીસિએણં, ખાસિએણે, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ સુહમેહિ ખેલસંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિ. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાતિઓ હુજજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫ પૂર્વવત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તે નીચેની થાય સાંભળીને પારવો. ત્રિીજી સ્તુતિ [શ્રુતજ્ઞાનની] | (સ્ત્રગ્ધરા) અહેવફત્ર-પ્રસૂત ગણધર-રચિતં દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બહુવર્ણ યુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિ; મોક્ષાગ્રધારભૂત વતચરણફલ શેયભાવપ્રદીપ, ભત્યા નિત્યં પ્રપદ્ય શ્રુતમહમખિલ સર્વલોકૈકસારમું. ૩ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર (સિદ્ધાત્માઓ વગેરેની સ્તુતિ) • સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણં પરંપરાગયાણું, લોઅગ્નમુવગયાણ, નમો સયા સવસિદ્ધાણં ૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ હિસતુ. ૫ સંવછરી પ્રતિક્રમણ વિધિ ૨૫ જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમંસંતિ; તે દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવી. ઇક્કો વિ નમુક્કારો, જિણવરવસહસ્સ વદ્ધમાણસ્સ; સંસારસાગરાઓ, તારેઇ ન વ નારિ વા. ૩ ઉજિતસેલસિહરે, દિખા નાણું નિસાહિઆ જલ્સ; તે ધમ્મચક્કવઢિ, અરિકનેમિ નમંસામિ. ચત્તારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉન્નીસં; પરમનિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ વેયાવચ્ચગરાણં સૂત્ર વેયાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મસિમાહિગરાણું, કરેમિ કાઉસ્સગ્ગ. અનર્થ સૂત્ર અન્નત્ય ઊસસિએણે, નીસિએણં, ખાસિએણે છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિ અંગસંચાલેહિં, સુહમેહિ ખેલસંચાલેહિ, સુહમેહિં દિસિંચાલેહિ ૨. એવભાઈએહિં આગારેહિ, અભગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણું વોસિરામિ ૫. પૂર્વવત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. નીચે મુજબ થાય સાંભળવી. પહેલી અને છેલ્લી થોય “નમોહતo' બોલીને બોલવાની હોય છે તેથી— Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વિવિધ ચિત્રો સહ સરલ નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ॥ ચોથી સ્તુતિ સર્વાનુભૂતિયક્ષની સ્તુતિ] (સ્ત્રગ્ધરા) નિષ્પકવ્યોમનીલઘુતિમલસદેશ, બાલચંદ્રાભદંષ્ટ, મત્તે ઘંટારવેણ પ્રસુતમદજલં પૂરયન્ત સમંતાત્; આરૂઢો દિવ્યનાર્ગ વિચરિત ગગને કામદઃ કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિમ્. ચરવળાવાળા ઊભા હોય તે કટાસણા ઉપર, શક્રસ્તવ–નમુત્યુર્ણની મુદ્રા કરવા બે પગ ઊંધા રાખી, બે એડી ઉપર શરીરને ટેકવીને અથવા ન ફાવે તો નીચે પલાંઠી વાળીને બેસે, પછી નીચેનું સૂત્ર એક જણ બોલે અને બીજા સાંભળે. નમુન્થુણં સૂત્ર નમ્રુત્યુર્ણ અરિહંતાણં, ભગવંતાણં, ૧. આઇગરાણં, તિત્શયરાણં, સયંસંબુદ્ધાણં, ૨. પુરિસત્તમાણં, પુરિસસીહાણં, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહત્થીણું, ૩. લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણું, ૪. અભયદયાણું, ચક્ખ઼ુદયાણું, મગદયાણું, સરણદયાણં, બોહિદયાણું, ૫. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું, ધમ્મવરચાઉદંતચક્કવટ્ટીણું, ૬. અપ્પડિહયવરનાણ—દંસણધરાણ, વિયટ્ટછઉમાણે, ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણું, ૮. સવ્વનૂણં, સવ્વદરિસીણં, સિવમયલ - મરુઅ - મહંત - મખય - મન્વાબાહ - મપુણરાવિત્તિસિદ્ધિગઇનામધેયં ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણું ૯. જે Page #106 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૨૭ ) આ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિણાગએ કાલે; સંપઈ આ વટ્ટમાણા, સવે તિવિહેણ વંદામિ. ૧૦ પછી સહુએ એકી સાથે વ્યવસ્થિત રીતે, ચાર ખમાસમણા દેવાનાં છે. એક એક ખમાસમણે વંદણસૂત્રનું એક એક "પદ બોલવાનું છે. તે નીચે મુજબખમાસમણપૂર્વક તીર્થંકરાદિકને નમસ્કાર કરવાનું “ભગવાઈ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મથએણ વંદામિ. ભગવાનૂહ (ભગવાનને) (૨) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાણિજ્જાએ, નિસીરિઆએ, મયૂએણ વંદામિ. આચાર્યરું (આચાર્યને) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસાહિઆએ, મયૂએણ વંદામિ. ૧૧. ભગવાનૂહ આદિ ચાર સૂત્રો મોટાભાગના લોકોને આવડતા નથી હોતા, તો સમુદાયની મુખ્ય વ્યક્તિ પોતે વિધિ કરી લઈને, પછી સભા પાસે ખમાસમણ દેવરાવીને, પોતે એક એક પદ બોલે, તે સાંભળીને સભા તેનો પુન: ઉચ્ચાર કરે. એ રીતે ચારે વાક્યોને ઝીલાવે તો સભાજનોને બહુ આનંદ થશે અને સમજપૂર્વક કંઈક કરી રહ્યા છીએ તેનો આછો સંતોષ થશે, અથવા પ્રથમ સમજ આપીને પછી સહુ સાથે ઉચ્ચારીને વ્યવસ્થિત રીતે બોલે તો પણ ચાલે. - - - - - - - - ક Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ જે વિવિધ ચિત્રો સહ સરલ ઉપાધ્યાયાં (ઉપાધ્યાયને) (૪) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસાહિએ, મFણ વંદામિ. સર્વસાધુહ (સર્વ સાધુઓને) પછી વડીલ નીચે મુજબ આદેશ માગે (પ્રતિક્રમણ સ્થાપના) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅ પડિક્કમણે ઠાઉં? ઇચ્છે', બોલી સ્થાપના સૂત્ર બોલે. પછી બધાય લોકોએ (મુટ્ટી વાળ્યા સિવાય) જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર થાપવો, અને માથું ઠેઠ સુધી નમાવવું. નીચેનું સૂત્ર મુખ્ય વ્યક્તિ બોલે અને બીજા તે સાંભળે. અને વડીલ અંતમાં “મિચ્છામિ દુક્કડબોલે ત્યારે સહુએ ધીમા અવાજે “મિચ્છામિ દુક્કડું બોલવું. પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર સવ્યસ્તવિ દેવસિઅ, દુઐિતિએ, દુર્ભાસિઅ, દુચ્ચિક્રિય, મિચ્છા મિ દુક્કડ. પછી ચરવળાવાળાઓ જેમને ઊભા થવાની અનુકૂળતા હોય તે ઊભા થઈ જાય અને પછી પ્રતિક્રમણ ભણાવનાર નીચેનાં સૂત્રો શરૂ કરે અને સહુ બે હાથ જોડી ભાવપૂર્વક સાંભળે. (પહેલું સામાયિક અને બીજું ચકવીસથો આવશ્યકની આરાધના અહીંથી શરૂ થાય છે.) કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઈયું, સાવજ્જ જોગ પચ્ચકુબમિ, જાવ Page #108 -------------------------------------------------------------------------- ________________ ( ( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૨ ૨૯) છે નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. ઈચ્છામિ ઠામિ સૂત્ર ઇચ્છામિ ઠામ કાઉસ્સગ્ગ, જો મે દેવસિઓ અઇઆર કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકષ્પો, અકરણિજ્જો, દુખ્ખાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિાળ્યો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરૂં ગુત્તીર્ણ, ઉષ્ઠ કસાયાણ, પંચહમણુવ્રયાણું, તિરહું ગુણવયા, ચઉર્ડ સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જં ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ. તસ્સ ઉત્તરીકરણેણં સૂત્ર તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસાહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણે કમ્માણે, નિશ્થાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્ગ. ૧ અનત્ય સૂત્ર અનW ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણ, છીએણે, જંભાઇએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહમેહિ દિદ્વિસંચાલેહિ. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણું વોસિરામિ. ૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ જે વિવિધ ચિત્રો સહ સરલ એમ કહી અતિચારની આઠ ગાથાનો નીચે મુજબ કાઉસ્સગ્ન કરવો. અતિચારની આઠ ગાથા-નાસંમિ સૂત્ર નારંમિ દંસણમિ અ, ચરસંમિ તવંમિ તહ ય વીરિયંમિ; આયરણે આયારો, ઈસ એસો પંચહા ભણિઓ. કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્તવણે; કિંજણઅત્થતદુભએ, અટ્ટવિહો નાણમાયારો. નિસંકિઅ નિષ્ક્રખિ, નિશ્વિતિગિચ્છા અમૂઢદિક્ટિ અ ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લપભાવણે અટ્ટ. પણિહાણજોગજુતો, પંચહિ સમિઈહિ તીહિ ગતીહિ, એસ ચરિત્તાયારો, અવિહો હોઇ નાયવો. બારસવિહમિ વિ તવે, સબિભતરબાહિરે કુસલદિ; અગિલાઈ અણાજીવી, નાયબ્યો સો વાયારો. અણસણમૂણોઅરિઆ, વિત્તીસંખેવણે રસચ્ચાઓ; કાયકિલેસો સંભીણયા ય, બન્ઝો તવો હોઈ. પાયચ્છિત્ત વિણઓ, વૈયાવચ્ચે તહેવ સક્ઝાઓ; ઝાણે ઉસ્સગ્ગો વિ અ, અભિતર તવો હોઈ. ૭ અણિમૂહિઅબલવરિઓ, પરક્કમઈ જો જહુતમાઉરો; જ્જઈ અ જહાથામં, નાયવો વીરિયાયારો. ૮ અહીંયા મનમાં દોષોનું સ્મરણ કરાવનારી અતિચારની આઠ ગાથા બોલવારૂપ (અને તે ગાથાઓ ન આવડે તો આઠ નવકારનો) કાઉસ્સગ્ગ કરે. તે પૂરો થાય એટલે સભાના વડીલ પાર્યા પછી ધીમા અવાજે “નમો અરિહંતાણં બોલીને પારે. પછી બીજા “ચઉવીસત્યો' આવશ્યકની Page #110 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૩૧ આરાધના કરવા (અપર નામરૂપ) લોગસ્સ સૂત્ર' બોલે. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે; અરિહંતે કિન્નઇમ્સ, ચઉવીસ પિ કેવલી. ઉસભામજિ ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમણૂહ સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિ, વંદે મુસુિવયં નમિજિર્ણ ચ; વિંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિથુઆ, વિહુયરયમલા પછીણજરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. કિરિયાવદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આરુગ્ગબોરિલાભ, સમાલિવરમુત્તમ દિતુ. ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ૭ ત્યારબાદ ત્રીજા વંદણ આવશ્યક'ની આરાધના પહેલાં મુહપત્તિીનું પડિલેહણ કરે, એટલે સભામાંથી એક વ્યક્તિ બોલે છે કે “ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહો.” મુહપત્તીનું પડિલેહણ કેમ કરવું તે અગાઉથી શીખી લેવું જોઈએ. ન શીખ્યા હોય તેઓએ બાજુના જાણકાર ભાઈ જેમ કરે તે રીતે કરવું જોઈએ. પાંચેય પ્રતિક્રમણોમાં ત્રીજા અને છઠ્ઠા બે આવશ્યક પછી અને પફબી વગેરેમાં મુહપત્તી પડિલેહવાનો અધિકાર બે વાર વધારે આવે છે. અહીંયા એવું છે કે મુહપત્તી પડિલેહણ -------------------- -- - - - - - - Page #111 -------------------------------------------------------------------------- ________________ ( ( ૩૨ જે વિવિધ ચિત્રો સહ સરલ D ) પછી તરત જ સુગુરુ વાંદણા-જે ગુરુવંદનરૂપે કહેવાય છે તે કહેવાના છે. એ વંદન વખતે શરીરના ભાગને ઊંચા નીચા કરવાના હોવાથી હવામાં ઉડતા અતિસૂક્ષ્મ જંતુઓ કદાચ શરીર ઉપર બેઠેલા હોય અને કદાચ તેની હિંસા ન થઈ જાય એટલા માટે શરીરના ભાગોનું જયણાપૂર્વક હળવેથી પ્રમાર્જવું--સાફ કરવું જોઈએ એટલા માટે મુહપતીનું પડિલેહણ કરવાનું છે. આ પડિલેહણ એટલે મુહપત્તીના કપડા દ્વારા ધીરેથી શરીરને પૂંજીને શરીર ઉપરના સૂથમ જંતુઓને દૂર કરવાના છે. એ કરી લીધા પછી ચરવળાવાળા ઊભા થઈ જાય. પછી ગુરુવંદનનો પાઠ બોલે, બોલનાર આ પાઠમાં “મે મિઉગ્રહ નિરીહિ' સુધીનો પાઠ ઊભા ઊભા જરાક નમીને બોલે. પછી આગળ-પાછળ શરીર પૂંજી ગુરુ આજ્ઞાપૂર્વક અવગ્રહમાં આવે. ગુરુ કે સ્થાપનાચાર્યની નજીક આવીને પછી નીચે ઉભડક પગે બેસે, બે હાથ બે પગની વચ્ચે રાખે, ગૃહસ્થ મુહપતી ચરવળા ઉપર તેના છેડા ડાબા હાથ તરફ રહે એ રીતે રાખે, અને બેઠેલાઓ કટાસણા ઉપર રાખે. આ મુખપત્તી ગુરુચરણની સ્થાપનારૂપે સમજવાની છે. પછી “અહો, કાર્ય, કાચનો પાઠ બોલે ત્યારે સહુએ “અ” અક્ષર બોલાય ત્યારે બે હાથના પંજા ઉંધા, ગુરુચરણરૂપ મુહપત્તી ઉપર મુકીને ચરણસ્પર્શ કરી રહ્યો છું તેવો ભાવ ચિંતવી, તરત જ હો' અક્ષર બોલાય ત્યારે લલાટે અડાડે, પછી “કાય, કાય” આ બે શબ્દોના પ્રત્યેક અક્ષરે પણ એ જ રીતે ચેષ્ટા કરવી. પછી “સંફાસ શબ્દ બોલાય ત્યારે બે હાથ લલાટે અડાડી મસ્તક નમેલું રાખી આગળનું વાક્ય પૂરું કરે. પછી નજ-ત્તા-ભે, જ-વ-ણિજ જંચ-ભે' આ ત્રણ ત્રણ અક્ષરોનો વિધિ “અહો'ની જેમ જ છે. ફક્ત વચલો અક્ષર અંજલિમુદ્રાપૂર્વક ૧૨. અનુદાત્ત એટલે ધીમા અવાજે. ૧૩. સ્વરિત એટલે મધ્યમ અવાજે અને– ૧૪. ઉદાત્ત એટલે વજનપૂર્વકનાં ઊંચા અવાજે બોલાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ જે ૩૩) ) અધવચ્ચે બોલવાનો છે. (જુઓ ચિત્ર નં. ૨૬). એ બોલી લીધા પછી ખામેમિ ખમાસમણો દેવસિતં વઈક્કમ' આ પાઠ બોલીને પછી પાછળના ભાગે શરીર પૂંજી ઊભા થઈ “આવસિઆએ” બોલી અવગ્રહમાંથી બહાર આવે અને બાકીનું સૂત્ર બે હાથ જોડીને વિનય અને નમ્રતાપૂર્વક પૂર્ણ કરે. સુગુરુવંદન સૂત્ર (પહેલી વાર) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, ૧. અણજાણહ મે મિઉચ્ચાં, ૨. નિસહિ, અહોકાયં કાય-સંફાસ ખમણિજજો, ભે! કિલામો, અપ્પકિલતાણ બહુસુભેણ બે દિવસો વધkતો ૩. જત્તા બે ૪. જવણિજં ચ ભે! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈક્કમ ૬. આવસિઆએ પડિક્કમામિ ખમાસમણાણે, દેવસિઆએ આસાયણાએ તિત્તીસનયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ. ૭. વાંદણાં (બીજી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસાહિઆએ. ૧. અણજાણહ મે મિઉગ્નહે. ૨. નિસહિ, અહોકાયં કાય-સંફાસ ખમણિજજો, બે કિલામો, અડૂકિલતાણે બહુસુભેણ બે દિવસો Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩૪ - વિવિધ ચિત્રો સહ સરલ વઇક્કતો ૩. જત્તા ભે ૪. જવણિજ્જ ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! દેવસિઐ વઇક્કમ ૬. પડિક્કમામિ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, જીંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ પડિક્કમામિ નિંદામિ,ગરિહામિ, અપ્પાણં વોસિરામિ. ૭. (અહીં ત્રીજું ‘વંદણક’ આવશ્યક પૂર્ણ થયું) વંદનસૂત્ર બોલ્યા પછી જે ક્રિયા આવે છે તે મહત્ત્વની હોવાથી તમામ ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું જોઈએ. (અહીંથી ચોથું ‘પ્રતિક્રમણ આવશ્યક' શરૂ થાય છે) પછી વડીલ આદેશ માગે— ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅં આલોઉં? આ પ્રમાણે આદેશ માગીને ભણાવનાર નીચેનું સૂત્ર બોલે. ઇચ્છામિ ઠામિ સૂત્ર (દિવસ સંબંધી લાગેલા અતિચારોની આલોચના) ઇચ્છું! આલોએમિ જો મે દેવસિઓ, અઇયારો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મગો, અકપ્પો, અકરણિજ્જો, દુજ્સાઓ, દુન્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, તિરૂં ગુત્તીર્ણ, ચાઁ કસાયાણં, પંચહમણુત્વયાણું, તિરૂં Page #114 -------------------------------------------------------------------------- ________________ છે ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૩૫ ) માં ગુણવયાણું, ચઉહ સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જં ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. પૌષધવાળા ભાઈઓ માટે આ સૂત્ર પુરું થયે પૌષધ વ્રતવાળા (પોસાતી) ભાઈઓ હોય તેમાંથી એક જણ ગુરુનો આદેશ મેળવવાપૂર્વક, સહુ બે હાથ જોડીને ગમણાગમણે” સૂત્ર દ્વારા આલોચના કરે. ગમણાગમાણેનો પાઠ નીચે ટીપ્પણમાં આપ્યો છે. ૬ સૂચના–સહુને જીવવું અને સુખ બંને પ્રિય છે. મૃત્યુ કે દુઃખ અપ્રિય છે, માટે અખિલ વિશ્વ (ચૌદરાજ લોક)ના ૮૪ લાખ જીવાયોનિવર્સી જીવો જોડે મૈત્રીભાવ રાખવો જોઈએ. જેથી બીજાની ૧૫. સાધુ મહારાજ હોય તો તેઓ પોતાના સાધુધર્મના અતિચાર બોલે છે. ૧૬. (પ્રશ્ન) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં? (ગુરુ–વડીલ જવાબ આપે) “આલોએહ' પછી બીજાઓ “ઇચ્છે” બોલે, પછી આલોચના કરે. ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાનિફખેવાસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ધર્મે સામાયિક પૌષધ લીધે રુડી પેરે પાળી નહીં, જે કાંઈ ખંડના--વિરાધના થઈ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૭. આમ તો જીવોનાં ઉત્પત્તિ સ્થાન અસંખ્ય છે. પરંતુ અહીંયા માત્ર ૮૪ લાખ જ જે કહ્યાં તે સરખા રંગ, ગંધ, સ્વાદ, સ્પર્શવાળી અને સમાન આકારવાળી જેટલી જેટલી યોનિઓ હતી તેને એક એક ગણીને કહ્યાં છે. એ રીતે ગણતાં ત્રિકાળજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનથી સમાન વર્ષાદિચતુષ્કવાળી ૮૪ લાખ જ યોનિઓ જોઈ, તેથી ઉપરોક્ત સંખ્યાનો વ્યવહાર ચાલે છે, અને વહેવારમાં “ચોરાસીના ફેરા” શબ્દ પ્રસિદ્ધ છે. જ : * * * * * * * * Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વિવિધ ચિત્રો સહ સરલ મનથી, વચનથી કે કાયાથી પાપરૂપ હિંસા ન થઈ જાય. એમ છતાં તેવો ભાવ રહી શક્યો ન હોય, રહ્યો હોય અને ક્ષતિઓ આવી ગઈ હોય તો, એકાગ્ર ચિત્તથી બે હાથ જોડી પાઠ સાંભળી, અન્તમાં સહુએ મસ્તક નમાવી, હાર્દિક ભાવપૂર્વક ‘મિચ્છામિ દુક્કડં’ દ્વારા ક્ષમા માગવી જોઈએ. જેની સાથે હિંસા વગેરેના પ્રસંગ બન્યા હોય તેઓની તો મનમાં ખાસ યાદ કરીને ક્ષમા માંગવી. સાત લાખ (જીવહિંસા આલોયણા) સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઇન્દ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચઉરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે, ચોરાશી લાખ જીવાયોનિમાંહિ, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. સૂચના—જેનું સેવન કરવાથી અથવા જેના પરિણામમાં રહેવાથી પાપો બંધાય તેને પાપસ્થાનક' કહેવામાં આવે છે. આવાં પાપસ્થાનકો અનેક હોવા છતાં તે બધાયનું વર્ગીકરણ કરીને ફક્ત ૧૮માં જ સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહસ્થજીવનમાં આ બધાં પાપો ઓછેવત્તે અંશે રોજે રોજ કે અવરનવર થતાં જ હોય છે. એ પાપોને યાદ કરી નીચેનો ગુજરાતી ભાષાનો પાઠ ભાવનાપૂર્વક બોલી મસ્તક નમાવી, સેવેલાં સેવાતાં પાપોની ક્ષમા માંગવી. ૧૮. આજ કાલ ‘એવંકારે'થી લઈને શેષ પાઠ સહુ ધીમા સ્વરે સમૂહરૂપે બોલે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪ ૩૭) :) અઢાર પાપસ્થાનક સૂત્ર પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છ ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દસમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોડ્યું હોય તે સવિહુ મન, વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે પછી વડીલ નીચેનું સૂત્ર બોલે સવ્વસ્ટવિ સૂત્ર (પ્રતિક્રમણ સ્થાપના) સવ્યસ્સવિ, દેવસિએ, દુચિતિ, દુર્ભાસિઅ, દુચ્ચિટ્રિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છે' તસ્સ મિચ્છા મિ દુક્કડં. આટલું બોલી હવે પછી “વંદિતુ સૂત્ર બોલવાનું હોવાથી તેની સાથે સંબંધ ધરાવતી શાસ્ત્રમાં કહેલી શારીરિક મુદ્રાપૂર્વક બોલવાનું કે સાંભળવાનું છે, તેથી ફક્ત ચરવળાવાળાઓએ કટાસણા ઉપર ધનુર્ધારીની જેમ વીરાસને બેસવાનું છે. એ આવડતું ન હોય કે એ રીતે બેસવાનું મન ન હોય તો પછી જમણો ઢીંચણ ઊભો કરી ડાબો પગ ઊંધો વાળી તેને કૂલા (થાપા) નીચે રાખી મુહપરી બે હાથમાં મુખ આગળ રાખી ઉપયોગપૂર્વક શુદ્ધ ભાવથી “પડિક્કમણું નામના ચોથા આવશ્યકતા મધ્યબિંદુ સમું વંદિતુ સૂત્ર” બોલે. (જુઓ ચિત્ર નં. ૩૩-૩૪) ૧૯. જેમ ધનુર્ધારી ધનુષ્યદ્વારા શત્રુનો નાશ કરે છે તેમ આરાધક ક્રિયાકાર આ સૂત્રદ્વારા દોષ–પાપોરૂપી શત્રુઓનો ક્ષય કરે છે. આ હેતુ આ આસન કરવા પાછળ રહેલો છે. (જુઓ ચિત્ર નં. ૩૩) - - - - - - - - - - - - - - - - - - - - - - Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૮ - િિવધ ચિત્રો સહ સરલ આ સૂત્ર શ્રાવકનું સૂત્ર છે. આમાં મુખ્યત્વે બારવ્રતધારી તથા વ્રત વિનાના શ્રાવક શ્રાવિકાના જીવનવહેવારો કેવા હોવા જોઈએ. જીવનમાં ક્યા ક્યા અતિચારો—પાપદોષો લાગે છે તે, પંચાચારના આચરણમાં લાગેલી ક્ષતિઓ, આ બધાયનું નિંદા—ગહ દ્વારા પ્રતિક્રમણ કરવાનું બતાવ્યું છે. જાતજાતના દોષોથી આત્મા વિરામ પામે અને આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે એ માટે આરાધકોએ સૂત્રના અર્થનું ગંભીરપણે વાંચન અગાઉથી કરી લેવું જોઈએ. નવકારમંત્ર સૂત્ર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણું, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. કરેમિભંતે સૂત્ર ૨૦કરેમિ ભંતે! સામાઇઅં, સાવજ્જે જોગં પચ્ચક્ખાશ્ચિમ, જાવ નિયમં પન્નુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ; તસ્સ ભંતે પડિક્કમામિ, નિંદામિ, રિહામિ, અપ્પાણં વોસિરામિ. ઇચ્છામિ ઠામિ સૂત્ર ઇચ્છામિ પડિક્કમિઉં, જો મે દેવસિઓ અઇઆરો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉત્તો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો, દુજ્ઞાઓ, દુન્વિચિતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, ભેંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, ૨૦. બોલનાર પોષાતી હોય તો ‘જાવનિયમં’ની જગ્યાએ ‘જાવ પોસહં' બોલે. પોષાતી હોય પણ શુદ્ધ આવડતું હોય, સહુ સાંભળી શકે તેવું ગળું હોય તે જ બોલે. Page #118 -------------------------------------------------------------------------- ________________ می به به ( ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૩૯ ) ) તિષ્ઠ ગુત્તીર્ણ, ચઉષ્ઠ કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિહ ગુણવયાણું, ચહિં સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. શ્રાદ્ધ-શ્રાવક પ્રતિક્રમણ અથવા વંદિતુ સૂત્ર વંદિતુ સત્રસિદ્ધ, ધમાયરિએ આ સવ્વસાહૂ અ; ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગધમ્માઇઆરસ્ય. જો મે વયાઈઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ; સુહુમો આ બાયરો વા, તે નિંદે તં ચ ગરિહામિ. દુવિહે પરિગ્રહમિ, સાવજે બહુવિહે આ આરંભે; કારાવણે આ કરણે, પડિક્કમે દેસિ સળં. જં બદ્ધમિદિએહિં, ચઉહિં કસાબેહિ અપ્પસચૅહિં, રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિહામિ. ૪ આગમણે નિગ્નમણે, ઠાણે ચંકમણે અણાભોગે; અભિઓગે આ નિગે, પડિક્કમે દેસિ સળં. ૫ સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ, સમ્મત્તસ્મઈઆરે, પડિક્કમે દેસિ સળં. ૬ છક્કાય સમારંભે, પયણે આ પયાવણે આ જે દોસા; અત્તટ્ટા ય પરઢા, ઉભયટ્ટો ચેવ તે નિંદ. પંચહમણુવયાણ, ગુણવયાણં ચ તિહમઈયારે; સિફખાણં ચ ચણિયું, પડિક્કમે દેસિ સળં. ૮ પઢમે અણુવયમિ, શૂલપાણાઈવાયવિરઇઓ; આયરિઅમuસત્ય, ઇત્ય પમાયપ્રસંગેણે. ૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ % વિવિધ ચિત્રો સહ સરલ વહબંધછવિચ્છેએ, અઈભારે ભરૂપાણવુચ્છેએ; પઢમવયસ્સઈઆરે, પડિક્કમે દેસિ સવં. બીએ અણુવ્યસ્મિ, પરિશૂલગઅલિઅવયણવિરઇઓ; આયરિઅમuસત્ય, ઇત્ય પમાયપ્રસંગેણું. ૧૧ સહસારહસ્સ દારે, મોસુવએસે આ કૂડલેહે આ બીયવયસ્સઈઆરે, પડિક્કમે દેસિ સળં. ૧૨ તઈએ અણુવયમિ, શૂલગપરદબૃહરણવિરઈઓ; આયરિઅપ્પસન્થ, ઈર્થી પમાયપ્રસંગેણં. ૧૩ તેનાહડપ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે આ ફૂડતુલકૂડમાણે, પડિક્કમે દેસિ સળં. ૧૪ ચઉત્યે અણુવયમિ, નિચ્ચે પરદારગમણવિરઈઓ; આયરિઅપ્પસત્ય, ઇલ્ય પમાયપ્રસંગેણં. ૧૫ અપરિગ્દહિઆઇત્તર, અસંગવિવાહતિવઅણુરાગે, ચઉલ્યવયસઈઆરે, પડિક્કમે દેસિ સવં. ૧૬ ઇત્તો અણુવએ પંચમમિ, આયરિઅપ્પસત્યમિક પરિમાણ પરિચ્છેએ, પમાયપ્રસંગેણે ૧૭ ધણધન્નખિતવત્યુ, રૂપ્રસુવને આ કુરિઅપરિમાણે; દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે દેસિ સવં. ૧૮ ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઠું અહે અ તિરિએ ચ; વઢી સઈઅંતરદ્ધા, પઢમમિ ગુણવએ નિંદે. ૧૯ મજમ્મિ અ સંસમ્મિ અ, પુષ્ફ અ ફલે અ ગંધમલ્લે અ; ઉપભોગે પરિભોગે, બીયમ્મિ ગુણવએ. નિંદે. ૨૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪૧ સચ્ચિત્તે પડિબટ્ટે, અપોલ દુપ્પોલિઅં ચ આહારે; તુચ્છોસહિભણયા, પડિક્કમે દેસિઅં સર્વાં. ઇંગાલી-વણ-સાડી-ભાડી-ફોડી સુવજ્જએ કમ્મ; વાણિજ્યં ચેવ દંત—લખ્રસકેવિસવિસર્યું. એવું ખુ જંતપિલ્લણ—કર્માં નિલ્લંછણં ચ દવદાણું; સરદહતલાયસોર્સ, અસઈપોસં થ વજ્જિજ્જા. સત્થગ્નિમુસલજંતગ, તણકઢેમંતમૂલભેસજ્જ; દિને દવાવિએવા, પડિક્કમે દેસિઅં સર્વાં. હાણુવżણવન્તગવિલેવણે સદરૂવરસગંધે; વસ્થાસણઆભરણે, પડિક્કમે દેસિઅં સર્વાં. કંદપ્પે કુકુઇએ, મોહિર અહિગરણ ભોગઅઇરિત્તે; દંડમ્મિ અટ્ટાએ, તઇમ્મિ ગુણત્વએ નિંદે ૨૬ તિવિષે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈવિહૂણે; સામાઇઅ વિતહકએ, પઢમે સિાવએ નિંદે. આણવણે પેસવણે, સદ્દે રૂતે અ પુગ્ગલોવે; દેસાવગાસિઅમ્મિ, બીએ સિાવએ નિંદે. સંથારુચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભોએ; પોસહવિહિ વિવરીએ, તઈએ સિાવએ નિંદે સચ્ચિત્તે નિખ઼િવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઇક્કમદાણે, ચઉત્થ સિાવએ નિંદે. સુહિએસુ અ દુહિએસુ અ, જામે અસ્પંજએસુ અણુકંપા; રાગેણ વ દોસેણ વ, તં નિંદ્રે તં ચ ગરિહામિ. ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ( ૪ર જે વિવિધ ચિત્રો સહ સરલ સાહૂસુ સંવિભાગો, ન કઓ તવચરણકરણજુસુફ સંતે ફાસુઅદાણે, તે નિંદે તં ચ ગરિહામિ. ૩૨ ઈહલોએ પરલોએ, જીવિએ મરણે આ આસંસપગે; પંચવિહો અઈઆરો, મા મઝ હુજ મરણતે. ૩૩ કાણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ; માણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઇઆરસ્સ. ૩૪ વંદણ વય સિખાગારવેસુ, સનાકસાયદડે સુ ગુત્તીસુ આ સમિઈસુ અ, જો અઈયારો અ ત નિંદ. ૩૫ સમ્મદ્દિકી જીવો, જઈ વિ હુ પાર્વ સમાયરે કિંચિ; અખો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. ૩૬ તે પિ હુ સપડિક્કમણ, સમ્પરિવં સઉત્તરગુણ ચક ખિપ્પ વિસામેઈ, વાહિબ સુસિખિઓ વિજો. ૩૭ જહા વિસ કુદગયું, મંતમૂલવિચારયા, વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિવિસં. ૩૮ એવં અટ્ટવિહે કમ્મ, રાગદોસસમજિજઅં; આલોખંતો અ નિંદતો, ખિધું હણઈ સુસાવઓ. ૩૯ કયપાવો વિ મણુસ્સો, આલોઈઅ નિંદિ ગુરુસગાસે; હોઈ અઈરેગલપુઓ, ઓહરિઅભરુવ ભારવહો. ૪૦ આવસ્સએણ એએણ, સાવઓ જઈ વિ બહુરઓ હોઈ; દુફખાણમંતકિરિએ, કાહી અચિરણ કાલેણ. ૪૧ આલોઅણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણકાલે; મૂલગુણઉત્તરગુણે, તે નિંદે ત ચ ગરિહામિ. ૪૨ ના - - - - - - - - - - - - - - જદ જદ જદ જ ક જલ - Page #122 -------------------------------------------------------------------------- ________________ C ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૪૩ ) ) (પછી ઊભા થઈને અથવા તો જમણો પગ નીચો રાખી નીચેની આઠ ગાથા બોલવી.) તસ્ય ધમ્મસ્સ કેવલિપનાન્સ, અભુદ્ધિઓ મિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ; તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવ્વીસ. ૪૩ જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે આ અહે આ તિરિઅલોએ અ; સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૪૪ જાવંત કે વિ સાહુ, ભરફેરવયમહાવિદેહે અ; સવેસિ સેસિ પણઓ, તિવિહેણ તિરંડવિયાણું ૪૫ ચિરસંચિયપાવપણાસણી, ભવસયસહસ્સમહણીએ; ચઉવીસજિણવિશિષ્ણય–કહાઈ, વોલંતુ મે દિઅહા. ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમો અ; સમ્મદિઠ્ઠી દેવા, રિંતુ સમાહિં ચ બોહિ ચ. ૪૭ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્રમણ અસદુહણે આ તહા, વિવરીઅપરૂવણાએ અ. ૪૮ ખામેમિ સવજીવે, સર્વે જીવા ખમંતુ મે; મિત્તી મે સવભૂસુ, વેર મક્કે ન કેણઈ. ૪૯ એવમાં આલોઇએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમં; તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસં. ૫૦ સૂચના–દિવસ દરમિયાન થતાં પાપોનાં પ્રાયશ્ચિતરૂપે હમેશા સાંજનું દેવસિક પ્રતિક્રમણ કરવું જ જોઈએ, એક પણ દિવસ તે વિધિ જતો કરી નથી શકાતો એટલે વચમાં પફખી, ચૌમાસી કે સંવચ્છરીનું પ્રતિક્રમણ આવે તો તે પર્વ સંબંધી જે ક્રિયા તે ભલે જુદી થાય પણ જલ - - - - - - - - - - - - - - - - - - - Page #123 -------------------------------------------------------------------------- ________________ ( જે વિવિધ ચિત્રો સહ સરલ) છે. દેવસિક પ્રતિક્રમણની ક્રિયા તો નિત્ય નિયમાનુસાર સાથે થવી જ જોઈએ. એટલે અહીંયા અત્યાર સુધી દૈવસિક (દિવસ સંબંધી) પ્રતિક્રમણની ક્રિયા સહુએ કરી અને હજુ એ ક્રિયા બાકી રહી છે, જે આગળ ઉપર શરૂ થવાની છે. એ દરમિયાન વચગાળામાં, દેવસીની ક્રિયા મુલતવી રાખીને સંવર્ચ્યુરી પ્રતિક્રમણની ક્રિયા કરી લેવાની છે. તેથી બાર મહિનામાં આડાંઅવળાં, અનેક જાતનાં લાગેલાં પાપોનો ક્ષય કરવા અને આત્મિક શુદ્ધિ મેળવવા અહીંથી આ ક્રિયાનો પ્રારંભ થાય છે. આમ તો આ મહાન દિવસે પ્રારંભથી જ છીંકનો ઉપયોગ રાખવાનો છે. પણ સંવચ્છરી પ્રતિક્રમણમાં ખાસ ધ્યાન રાખવું, કેમકે આ દિવસની છીંક સહુને માટે જોખમરૂપ બનતી હોય છે. (હવે અહીંથી સંવચ્છરી પ્રતિક્રમણ શરૂ થાય છે. ૦) ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું. ગુરુમહારાજ કે વડીલ ખમાસમણું આપીને નીચે મુજબ અનુજ્ઞા માગીને સંવચ્છરી મુહપતીનું પડિલેહણ કરે છે દેવસિએ આલોઈઅ પડિઝંતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી મુહપત્તી પડિલેહું? કહીને ઇચ્છ, બોલવું. પછી અંગો પૂંજીને, ઉભડક બેસીને, બે હાથ બે ઘુંટણ વચ્ચે રાખી, અગાઉની જેમ મુહપતીનું પડિલેહણ કરવું. તે કર્યા બાદ બે વખત “વાંદણાં લેવાં. રાહ જ જાનકી ના જાત-જાતના જ જતા ન જ જ કાર જ ન Page #124 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૪૫ ૨૧સુગુરુવંદન સૂત્ર (પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, ૧.અણુજાણહ મે મિઉગ્ગહં, ૨. નિસીહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજજો ભે કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે સંવચ્છરો વઇક્કતો ૩. જત્તા ભે ૪. જવણિજ્જ ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! સંવચ્છરિઅં વઇક્કમં ૬. આવસિઆએ પડિમામિ ખમાસમણાણું, સંવચ્છરિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, જેંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઇક્રમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્ય ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. ૭ વાંદણાં (બીજી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, ૧. અણુજાણહ મે મિઉગ્ગહં,૨. નિસીહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજજો, ભે કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે સંવચ્છરો વઇક્કતો ૩. જત્તા ભે ૪. જવણિ ચ ભે ૫. ખામેમિ ૨૧. અહીંયા વાંદણાંના પાઠમાં ત્રણ જગ્યાએ પાઠ બદલાશે. ‘દિવસો’ની જગ્યાએ ‘સંવચ્છરો’, ‘દેવસિઅં’ની જગ્યાએ ‘સંવરિઅં’ અને ‘દેવસિઆએ’ની જગ્યાએ ‘સંવઋરિઆએ' બોલવાનું છે. આ ફેરફારનો ખાસ ઉપયોગ રાખવો. Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૪૬ જે વિવિધ ચિત્રો સહ સરલ ખમાસમણો! સંવચ્છરિએ વઈક્કમ ૬. પરિક્રમામિ ખમાસમણાણે, સંવચ્છરિઆએ આસાયણાએ તિત્તીસગ્નયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈઆરો કઓ, તસ્ય ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. ૭ સૂચના–પછી ગુરુદેવ સાથે જે કંઈ અવિનય, અવિવેક, અપરાધ, આશાતનાદિ થયેલ હોય તેની ક્ષમા માગવા માટે ગુરુ ક્ષમાપનારૂપ અદ્ભુદ્ધિઓ' સૂત્ર ખામવાનું હોવાથી ચરવળાવાળા સહુ ઊભા થઈ જાય. (ગુરુદેવ હોય તો પ્રથમ તેઓ સ્વયં એકલા અભુઢિઓ ખામે, તે પછી સાથેના શિષ્ય જ્યારે ગુરુને ખમાવવા ઊભા થાય ત્યારે સકલ સંઘને તેની સાથે ગુરુને ખમાવવાનું છે. અંતમાં સકલ સંઘ “મિચ્છા મિ દુક્કડ' ધીમે સ્વરે બોલી શકે છે.). અલ્પેફિઓ ખામવાની ક્રિયા ચરવળાવાળાઓએ પ્રથમ ઊભા હોય તો નીચે બેસી નમુત્થણની મુદ્રાની જેમ પગ રાખી, ચરવળા ઉપર જમણો હાથ ઊંધો થાપી, માથું ઠેઠ સુધી નમાવી, મુહપતીવાળો ડાબો હાથ મુખ આડો રાખી સૂત્રને સાંભળવાપૂર્વક કરવાની છે. બેસી રહેલા ચરવળાવાળા કે ચરવળા વગરના જે હોય તેઓએ કટાસણા ઉપર જમણો હાથ થાપી મુહપત્તિીવાળો ડાબો હાથ મુખ આગળ રાખીને સૂત્ર સાંભળે. અભુઢિઓ સૂત્ર એક જણ સહુ સાંભળે તેમ ઉચે સ્વરે બોલે અને બીજાઓ સાંભળે. ગુરુ ક્ષમાપનારૂપ અભુઢિઓ સૂત્ર નીચે મુજબ બોલવાનું છે. જમણો હાથ નીચે થાપી માથું નમાવી સૂત્ર સાંભળવું. Page #126 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૪૭ અભુઢિઓ સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંબુદ્ધા ખામણેણં, અભુફિઓમિ અભિતર સંવચ્છરિએ ખામેઉં? ઇચ્છે, ખામેમિ સંવચ્છરિએ. બાર માસાણં, ચોવીસ પકખાણું, ત્રણસો સાઠ રાઈ દિઆણં (દિવસાણ) અંકિંચિ અપત્તિએ, પરંપત્તિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, અંકિંચિ મઝ વિણયપરિહાણે, સુહુમ વા બાયર વા તુર્ભે જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. પછી ચરવળાવાળા હોય તે ઊભા થઈને બાકીના બેસીને પફખીની જેમ બારમાસી–સંવછરી આલોચના કરે. એ માટે નીચેનો આદેશ માંગી “અતિચાર આલોચનાથી ઓળખાતું સૂત્ર બોલે. [અતિચાર એટલે કે સાધુ કે શ્રાવક અથવા કોઈપણ વ્યક્તિ દ્વારા પોતપોતાના માટે નિશ્ચિત કરેલી જે આચાર મર્યાદાઓ છે તે આચાર મર્યાદાઓનું સંયોગાધીન કે જાણી જોઈને અથવા અણજાણપણે અતિક્રમ કે ઉલ્લંઘન થઈ જાય છે. મર્યાદા તોડી એટલે આત્મા અપરાધી- ગુનેગાર બને છે તેથી તે દોષનો ભાગીદાર બને છે. મન-વચન-કાયાથી એ અતિચારો કે દોષોનું કેવા કેવા પ્રકારે સેવન થાય છે એની બધી નોંધ આ અતિચારના પાઠમાં આપવામાં આવી છે.] ઈચ્છામિ ઠામિ સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરિએ આલોઉં? ઇચ્છ, ૨૨. અભુઢિઓના આદેશના શબ્દોનાં કાળવાચી શબ્દોમાં વિકલ્પો છે, પણ અહીંયા તો અમે જે બોલીએ છીએ તેને ન્યાય આપ્યો છે. ના જ - - - - - - - - - - - Page #127 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮ જે વિવિધ ચિત્રો સહ સરલ) આલોએમિ જો મે સંવચ્છરિઓ, અઈઆરો કઓ, કાઈઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો, દુખ્ખાઓ, દુન્નિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે, ચરિત્તાચરિતે, સુએ, સામાઇએ, તિરૂં ગુત્તીર્ણ, ચઉષ્ઠ કસાયાણ, પંચણહમણવયાણ, તિહું ગુણવયાણ, ચણિતું સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમલ્સ, જે ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. સૂચના અહીયાં ગુરુમહારાજ સાથે જો પ્રતિક્રમણ કરતા હોઈએ તો પ્રથમ ગુરુદેવ આદેશ બોલે અને પછી નિયમ મુજબ શિષ્ય આદેશ માગે અને ગુરુ રજા આપે એટલે “તહત્તિ' શબ્દ બોલી જે સાધુ અતિચાર બોલવાના હોય તે “સાધુધર્મને લગતા અતિચારો–દોષો બોલે. એ પૂરા થયા બાદ શ્રાવકને તેના પોતાના અતિચાર બોલવાના હોય છે. એક બાબત એ સમજવી ઘટે કે સાધુમહારાજ શરૂઆતના ચારિત્રચાર સુધીના જે અતિચાર બોલે છે એમાં સાધુ ભેગા શ્રાવકના પણ અતિચારોનો પાઠ સમાવી લીધો હોવાથી, ત્યાં સુધી સંયુક્ત આલોચના થાય છે અને એથી જ શરૂઆતમાં અતિચારનો એક આલાવો પૂરો થતાં અન્તમાં “સંવચ્છરી દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં” પાઠથી શરૂ થતાં અને “મિચ્છામિ દુક્કડ” શબ્દથી પૂરા થતાં પ્રસ્તુત પાઠને સાધુશ્રાવક ભેગા થઈને બોલે છે અને બે હાથ જોડી મસ્તક નમાવી, અતિચારોના દોષોની ક્ષમા માગે છે. એથી શરૂઆતના ચારેય અતિચારોની આલોચના ભેગી થાય છે. ચારિત્રાચારના આલાવા=પાઠ પછી માત્ર સાધુના અતિચારના શેષ ચાર આલાવા બોલાય છે. એમાં માત્ર સાધુ મહારાજાઓને જ મસ્તક ૨૩. એ જ પ્રમાણે સાધ્વીજી સાથે સ્ત્રીઓ પ્રતિક્રમણ કરતી હોય તો તે રીતે સમજી લેવું. - જલ ઝ જન્મ -- - - - - - - Page #128 -------------------------------------------------------------------------- ________________ ( ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૪૯ ) ) નમાવી દુષ્કતની ક્ષમા માગવાની છે. એ વખતે શ્રાવકોને “મિચ્છામિ દુક્કડ માગવાનું નથી. માત્ર અતિચાર શ્રવણ કરી સાધુ “ મિચ્છામિ દુક્કડ' બોલે ત્યારે શ્રાવકોએ મોટે અવાજે “ઘન મુનિવર” કે “ધન્ય મુનિવરા' બોલી ઉત્તમ શ્રમણ ધર્મ પાળનાર મુનિવરોને ધન્યવાદ આપવાનું કર્તવ્ય બજાવવાનું છે. સાધુના અતિચાર પૂરા થતાં આદેશ લેનાર શ્રાવક ઊભા ઊભા જ શ્રાવકધર્મના અતિચાર સ્પષ્ટ રીતે, જરા ધીમે, સહુ સાંભળે, સમજે, તે રીતે બોલે. શક્તિ હોય તો ચરવળાવાળાઓએ ઊભા થઈને સાંભળવા જોઈએ. અતિચારમાં વ્રતધારી શ્રાવકને વ્રતોના પાલનમાં અતિચારો લાગ્યા હોય તેને યાદ કરીને અને અવ્રતી શ્રાવકોને ગૃહસ્થાશ્રમનું પાલન કરતાં પૈસો, સ્વપરિવાર, કુટુંબ, મિત્રો, ધંધો, ઘર, પ્રવાસ, મોજશોખ, વૈભવ વગેરે માટે, હિંસા, જુઠ, ચોરી, દુરાચાર, સંગ્રહવૃત્તિ વગેરે અંગે જાતજાતનાં કેવા કેવા પાપમય વિચારો, વાણી અને વર્તનો કરવામાં આવે છે, તેને યાદ કરી, તેની ક્ષમાપના માગી, ફરી તેવાં પાપો ન કરવાં માટે આત્મા જાગૃત રહે, તેવી બધી વાતો જૂની ગુજરાતી ભાષામાં કહેલી છે, અને લગભગ સમજાય તેવી છે. તેથી અતિચારો બરાબર સાવધાન થઈને કાનથી, ભાવથી સાંભળવા જોઈએ અને અત્તમાં બોલાતું “મિચ્છામિ દુક્કડ સહુએ બે હાથ જોડી મસ્તક નમાવી બોલવું જોઈએ. આ અતિચારનો સમય પ્રમાદીઓ, ઓછી ક્રિયા- રુચિ ન ધરાવનારાઓ કે અણસમજુ જીવો માટે લાંબી રિસેસ- છુટી જેવો બની જાય છે. તેઓ આડા-અવળા વિચારતરંગોમાં દાખલ થઈને શૂન્ય બનીને બેસી રહે છે. આરાધનાના ઉદ્દેશને જાળવતા નથી. ઉંઘવા માંડે છે, પણ આરાધક આત્માઓએ તો તેવો પ્રમાદ કદી ન સેવવો. વાતો કરવી નહીં અને ખૂબ જ શાંતિ જાળવવી. અથવા નવકાર મંત્ર મનમાં બોલવા અથવા આ પુસ્તકના અતિચાર તમારી સામે રાખીને મનમાં બોલવા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ( ૫૦ % વિવિધ ચિત્રો સહ સરલ અતિચાર ન આવડે તો સીધે સીધું “વંદિતુ સૂત્ર' એક જણ ઊભા ઊભા બોલે અને સાંભળે. (દેવદિતુ' માટે જુઓ પાનું ૭૧.) સૂચના–અહીંયા સંપૂર્ણ અતિચાર આપ્યા છે. જો સાધુ મહારાજ હોય તો શ્રાવક વિશેષતઃ ચારિત્રચાર થી બોલે. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી અતિચાર આલોઉં? ઇચ્છે.' એમ કહી નીચે આપેલા અતિચારો બોલવા. અહીં નાના નહીં પણ મોટા અતિચાર આપ્યા છે. [ સાંવત્સરિક અતિચાર નાણમિ દંસણમિ અ, ચરણમિ તવમિ તહ ય વરિયમિ; આયરણે આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ. ૫૧ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર સંવર્ચ્યુરી દિવસમાંહિ સૂક્ષમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય. તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (જ્ઞાનાચારના અતિચારો એટલે આશાતના આદિ દોષો શું હોય છે તે) તત્ર જ્ઞાનાચારે આઠ અતિચારકાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવણે; વંજણ અત્થ તદુભાએ, અવિહો નાણમાયારો. રેરા * અતિચારના કઠિન અને જરૂરી શબ્દો- વાક્યોના અર્થો બીજી આવૃત્તિમાં આપવા હતા પણ તે શક્ય ન બન્યું એટલે પ્રસ્તુત આવૃત્તિમાં પુસ્તકના અંતિમ ભાગમાં આપવામાં આવ્યા છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ (સંવછરી પ્રતિક્રમણ વિધિ ૫૧ ) ) જ્ઞાન કાળવેળાએ ભણ્યો ગણ્યો નહીં. અકાળે ભણ્યો. વિનયહીન, બહુમાનહીન, યોગ ઉપધાનહીન, અનેરા કનડે ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુરુ-વાંદણે, પડિક્કમણે, સઝાય કરતાં, ભણતાં ગણતાં કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો. સૂત્ર કૂવું કહ્યું. અર્થ ફૂડો કહ્યો, તદુભય દૂતાં કહ્યાં. ભણીને વિસાર્યા. સાધુતણે ધર્મે કાજો અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહે, વસતિ અણશોધે, અણપસે, અસઝાય અણોજઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો. શ્રાવકતણે ધર્મે સ્થવિરાવલિ, પડિક્કમણ, ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો. કાળવેળાએ કાજો અણઉદ્ધર્યો પડ્યો. જ્ઞાનોપગરણ, પાટી, પોથી, ઠવણી, કવલી, નવકારવાળી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, કાગળીયા, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો. થૂક લાગ્યું. ઘૂંકે કરી અક્ષર માંજયો. ઓશીસે ધર્યો. કન્હ છતાં આહાર વિહાર કીધો. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણામ્યો. વિણસતો ઉવેખ્યો. છતી શક્તિએ સારસંભાળ ન કીધી, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતવ્યો. અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પંચવિધ જ્ઞાનતણી અસદુહણા કીધી, કોઈ તોતડો બોબડો દેખી હસ્યો. વિતકર્યો. અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચાર વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવર્ચ્યુરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧, (દર્શનાચારના અતિચાર) દર્શનાચારે આઠ અતિચાર- - - - - - - - - - - - - - - Page #131 -------------------------------------------------------------------------- ________________ પર > વિવિધ ચિત્રો સહ સરલ નિસ્યંકિય નિષ્કંખિય, નિદ્ધિતિગિચ્છા અમૂઢદિટ્ટી અ; ઉવવૂહ થિરીકરણે, વચ્છલ પભાવણે અટ્ઠ. ।।૩।। દેવગુરુધર્મતણે વિષે નિઃશંકપણ ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મ સંબંધીયાં ફલતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલમલિન ગાત્ર દેખી દુર્ગંછા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી મૂઢદૃષ્ટિપણું કીધું, તથા સંઘમાંહે ગુણવંતતણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી. અબહુમાન કીધું, તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત, પ્રજ્ઞાપરાધે વિણાસ્યાં. વિણસતાં ઉવેખ્યાં. છતી શક્તિએ સારસંભાળ ન કીધી. તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. અધોતી અષ્ટપડ મુખકોશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસકુંપી, ધૂપધાણું, કળશતણો ઠબકો લાગ્યો. બિંબ હાથથકી પાડ્યું. ઊસાસ- નિઃસાસ લાગ્યો. દેહરે–ઉપાશ્રયે મલ- શ્લેષ્માદિક લોહ્યું. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર-નિહાર કીધાં. પાન, સોપારી, નિવેદીઆં ખાધાં. ઠવણાયરિય હાથ થકી પાડ્યાં. પડિલેહવા વિસાર્યાં. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ ગુરુણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન ‘તહત્તિ’ કરી પડિવર્યું નહીં. દર્શનાચાર વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૨. ચારિત્રાચારના અતિચાર] ચારિત્રાચારે આઠ અતિચાર Page #132 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ ૫૩ પણિહાણજોગજુરો, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તીસિં; એસ ચરિત્તાયારો, અવિહો હોઈ નાયવો. ૪ ઇર્યાસમિતિનતે અણજોયે હિંડ્યા. ભાષાસમિતિ-તે સાવદ્ય વચન બોલ્યાં. એષણાસમિતિતે તૃણ, ડગલ, અન, પાણી, અસૂઝતું લીધું. આદાનભંડમત્તનિકખેવણાસમિતિ- તે આસન, શયન, ઉપકરણ, માતરું સપ્રમુખ અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું લીધું. પારિષ્ઠાપનિકાસમિતિ– તે મળ, મૂત્ર, શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પાઠવ્યું. મનોગુપ્તિ- મનમાં આર્ત-રૌદ્રનું ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ- સાવદ્ય વચન બોલ્યાં. કાયગુપ્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું. અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળ્યાં નહીં. ખંડણા વિરાધના હુઈ. ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં. ૩. સૂચના-સાધુ મહારાજ ભેગું પ્રતિક્રમણ હોય ત્યારે શ્રાવકને અહીંથી અતિચાર બોલવાના હોય છે. સિમ્યત્વના અતિચાર] વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત સમ્યકત્વ તણા પાંચ અતિચાર, સંકાકંખવિગિચ્છાશંકા શ્રી ૨૪. બારે વ્રતનો અધિકાર ચારિત્રાચારમાં ગણાય છે એટલે ચારિત્રાચારના અતિચાર પૂરા થયા બાદ તપાચારના શરૂ થશે. - - - - - - - - - - - - Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જે વિવિધ ચિત્રો સહ સરલ અરિહંતતણા બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતીપ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રી જિનવચનતણો સંદેહ કીધો. આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલીનાહ ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુઆ, દેવ-દેહરાના પ્રભાવ દેખી, રોગ-આતંક કષ્ટ આવ્ય ઈહલોક પરલોકાર્પે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યું, ઇચ્છયું. બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગીયા, જોગીયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયા તણો કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, પરમાર્થ જાણ્યા વિના ભૂલાવ્યા, મોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહિપૂનમ, અજાપડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચોથ, નાગપાંચમી, ઝીલણા છઠ્ઠી, શીલ સાતમી, ધ્રુવ આઠમી, નૌલી નવમી, અહવા દશમી, વ્રત અગ્યારશી, વત્સ બારશી, ધનતેરશી, અનંત ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવોદક, યાગ, ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં અનુમોદ્યો. પીપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં. ઘર, બાહિર, ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ, સમુદ્ર, કુડે, પુજહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં અનુમોદ્યાં. દાન દીધાં. ગ્રહણ, શનૈશ્ચર, મહામાસે નવરાત્રિ નાહા, અજાણતાં થાપ્યાં, અનેરાઈ વ્રત- વ્રતોલાં કીધા, કરાવ્યાં. વિતિગિચ્છા– ધર્મ સંબંધીયા ફલતણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર, ઇસ્યા, ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા, મહાસતી, મહાત્માની ઈહલોક પરલોક સંબંધીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ આતંક, Page #134 -------------------------------------------------------------------------- ________________ (ા ( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪ ૫૫ ) શ કષ્ટ આબે ખીણ વચન ભોગ માન્યાં. મહાત્માનાં ભાત, પાણી, મલ, શોભા તણી નિંદા કીધી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી. પ્રીતિ માંડી. દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો કીધો. શ્રી સમ્યકત્વ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૪ [પહેલા વ્રતના અતિચાર) પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર. વહબંધછવિચ્છએ. દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીવશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢ બંધને બાંધ્યો. અધિક ભાર ઘાલ્યો. નિલંછન કર્મ કીધાં, ચારા પાણી તણી વેળાએ સારસંભાળ ન કીધી. લેહણે-દેહણે કિણહી પ્રત્યે લંઘાવ્યો. તેણે ભૂખે આપણે જમ્યા. કહે રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાંખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યા. ઈધણ છાણાં અણશોધ્યાં બાળ્યાં. તે માંહિ સાપ, વીછી, ખજૂરા, સરવળા, માંકડ, જૂઆ, ગીંગોડા, સાહતાં મુઆ, દુહવ્યાં, રૂડે સ્થાનકે ન મૂક્યાં. કીડી-મંકોડીના ઈંડા વિછોહ્યાં. લીંખ ફોડી. ઉદહી, કીડી, મંકોડી, ઘીમેલ, કાતરા, ચૂડેલ, પતંગીયાં, દેડકાં, અલસીયા, ઈયળ, કુંતા, ડાંસ, મસા, બગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણટ્ટા. માળા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગ તણાં ઈંડા ફોડ્યાં. અનેરા એકેન્દ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઇ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં, અનેરા કાંઈ કામકાજ કરતાં નિર્બસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો, રૂડું ગલણું ન કીધું, Page #135 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ જે વિવિધ ચિત્રો સહ સરલ અણગલ પાણી વાવર્યું. રૂડી જયણા ન કીધી. અળગણ પાણીએ ઝીલ્યાં. લુગડાં ધોયાં, ખાટલા તાવડે નાંખ્યા, ઝાટકયાં, જીવાકુલ ભૂમિ લીંપી, વાશી ગાર રાખી. દળણે, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચૌદશના નિયમ ભાંગ્યાં. ધણી કરાવી. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ– બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૫ [બીજા વ્રતના અતિચાર] બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચાર સહસા રહસ્સેદારે સહસાત્કારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા મંત્રભેદ કીધો. અનેરા કુણહીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો, કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કૂડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. થાપણ મોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિ-સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ- વઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા. હાથ-પગ તણી ગાળ દીધી. કડકડા મોડયાં. મર્મ વચન બોલ્યા. બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વિષઇઓ અને જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૬ ત્રિીજા વ્રતના અતિચાર) ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર જજ જજ જ જજ જ Page #136 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ <> ૫૭ તેનાહડપ્પઓગે ઘર, બાહિર, ક્ષેત્રે, ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી. ચોર-ધાડ પ્રત્યે સંકેત કીધો. તેહને સંબલ દીધું. તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ, વસ્તુના ભેળસંભેળ કીધાં. કૂડે કાટલે, તોલે, માને, માપે વહોર્યાં. દાણચોરી કીધી. કુણહીને લેખે વરાંસ્યો. સાટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો. વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી. પાસંગ કૂડાં કીધાં. દાંડી ચડાવી. લહકે-ત્રહકે કૂડાં કાટલાં માન માપાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વેંચી કુણહીને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી, કુણહીને લેખે– પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ- બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિતુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૭ [ચોથા વ્રતના અતિચાર] ચોથે સ્વદારા સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર અપરિગહિયાઇત્તર અપરિગૃહીતાગમન, ઇત્વરપરિગૃહીતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા શોક્તણે વિષે દૃષ્ટિવિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યાં. આઠમ ચૌદશ અનેરી પર્વ તિથિના નિયમ લઇ ભાંગ્યા. ઘરઘરણાં કીધાં, કરાવ્યાં. વર– વહુ વખાણ્યાં, કુવિકલ્પ ચિંતવ્યો. અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા-ઢીંગલી પરણાવ્યાં. કામભોગ તણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જે વિવિધ ચિત્રો સહ સરલ અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ. કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી હાંસું કીધું. ચોથે સ્વદારાસંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ, સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૮ [પાંચમા વ્રતના અતિચાર) પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચાર, ધણધનખિત્ત વન્યૂ, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્છા લગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સ્ત્રી તણે લેખે કીધો, પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પઢયું નહીં. પઢવું વિચાર્યું, અલીધું મેલ્યું. નિયમ વિસાર્યા. પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ, સૂક્ષ્મ-બાબર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૯ [છઠ્ઠા વ્રતના અતિચાર] છકે દિક્ષરિમાણવ્રતે પાંચ અતિચાર, ગમણસ્સ ઉ પરિમાણે ઊર્ધ્વદિશિ, અધોદિશિ, તિર્યદિશિએ જાવા-આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃતિ લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાળે ગામતરું કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. Page #138 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૫૯ છટ્ટે દિક્પરિમાણ વ્રત વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ, સૂક્ષ્મ- બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિષ્ણુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૦ [સાતમા વ્રતના અતિચાર] સાતમે ભોગોપભોગ વિરમણ વ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મ હુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર, સચિત્તે પડિબન્ને સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપાહાર, દુષ્પાહાર, તુચ્છઔષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉંબી, પોંક, પાપડી ખાધાં. સચિત્તદવ્યવિગઈ-વાણહતંબોલવત્થકુસુમેસુ; વાહણસયણવિલેવણ-બંભદિસિન્હાણભત્તેસુ. ૧ એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં. લઇને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાલુ, કચૂરો, સૂરણ, કુણીઆંબલી, ગળો, વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોળી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચુ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યાં ફળ, ટીંબરૂ, ગુંદા, મહોર, બોળઅથાણું, આંબલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણ ઉગે શીરાવ્યા. તથા કર્મતઃ પંદર કર્માદાનઃ ઇંગાલકમ્મે, વણકર્મો, સાડીકમ્મે, ભાડીકમ્મે, ફોડીકમ્મે એ પાંચકર્મ, દંતવાણિજ્યું, લવાણિજ્યું, રસવાણિજ્યે, કેસવાણિજજે, વિસવાણિજ્યું એ પાંચ વાણિજ્ય, જંતપિલ્લણકમ્મે, નિલ્લંછણકર્મો, દવગિદાવણયા, * Page #139 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જે વિવિધ ચિત્રો સહ સરલ ) સરદહતલાયસોસણયા, અસઈપોસણયા એ પાંચ સામાન્ય, એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવં પનર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ, રીંગણ, લીહાલા, કરાવ્યા. ઈટ નિભાડા પકાવ્યા. ધાણી, ચણા પકવાન કરી વેચ્યાં. વાશી માખણ તવાવ્યાં. તિલ વહોર્યા. ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલીદો કીધો. અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, સૂડા, સાલહી પોષ્યા. અને જે કાંઈ બહુ સાવધ ખરકર્માદિક સમાચર્યાં. વાશી ગાર રાખી. લીંપણે પણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલા સંધૂક્યાં. ઘી, તેલ, ગોળ, છાશ, તણાં ભાજન ઉઘાડાં મૂક્યાં. તે માંહિ માખી, કુંતી, ઉંદર, ગરોળી પડી. કીડી ચડી, તેની જયણા ન કીધી. સાતમે ભોગપભોગ વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ, સૂમ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૧. [આઠમા વ્રતના અતિચાર આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર. કંદખે કુકકુઈએ. કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ કીધાં. પુરુષ-સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યાં. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી. તથા પૈશુન્યપણું કીધું. આર્ત-રૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહ, દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી, દાક્ષિણ્ય લગે માંગ્યા આપ્યાં. પાપોપદેશ કીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખરપણાલગે અસંબદ્ધ વાક્ય બોલ્યાં. પ્રમાદાચરણ સેવ્યાં. અંઘોળે, નાહણે, દાતણે, જ જાત-જાત-જાજ - - - - Page #140 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૬૧ પગધોઅણે, ખેલ, પાણી, તેલ છાંટ્યાં. ઝીલણે ઝીલ્યાં. જુગટે રમ્યાં. હિંચોળે હિંચ્યાં. નાટક-પ્રેક્ષણક જોયાં. કણ, કુંવસ્તુ, ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં. આક્રોશ કીધા. અબોલા લીધા. કરકડા મોડ્યાં. મચ્છર ધર્યો. સંભેડા લગાડ્યા. શ્રાપ દીધા. ભેંસા, સાંઢ, હુડુ, કૂકડા, શ્વાનાદિક ઝૂઝાર્યાં. ઝૂઝતા જોયાં. ખાદિ લગે અદેખાઇ ચિંતવી, માટી, મીઠું, કણ, કપાશીયા, કાજ વિણ ચાંપ્યા. તે ઉપર બેઠા. આલી વનસ્પતિ ખુંદી. સૂઈ શસ્ત્રાદિક નીપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. -રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ, સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિતુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૨ નવમા વ્રતના અતિચાર] નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર તિવિષે દુપ્પણિહાણે સામાયિક લીધે મને આહટ્ટ દોહટ્ટ ચિંતવ્યું. સાવધ વચન બોલ્યા, શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યાં, ઉંઘ આવી, વાત, વિકથા, ઘર તણી ચિંતા કીધી. વીજ, દીવા તણી ઉજેહી હુઈ, કણ, કપાશીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેઢો, પાષાણ પ્રમુખ ચાંપ્યાં. પાણી, નીલ, ફુલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઇત્યાદિ આભડ્યાં, સ્ત્રીતિર્યંચ તણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તીઓ સંઘટ્ટી, સામાયિક અણપૂગ્યું પાર્યું. પારવું વિસાર્યું. નવમે સામાયિક વ્રત વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર Page #141 -------------------------------------------------------------------------- ________________ શહટ - (દર જે વિવિધ ચિત્રો સહ સરલ) ) સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાબર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૩ [દશમા વ્રતના અતિચાર] દશમે દેશાવગાશિક વતે પાંચ અતિચાર, આણવણે પેસવણે. આણવણuઓગે, પેસવણખૂઓગે, સદાણવાઈ, રૂવાણુવાઈ, બહિયાપુગ્ગલપષ્મવે. નિયમિત ભૂમિકામાંહિ બાહિરથી કાંઈ અણાવ્યું. આપણ કહે થકી બાહેર કાંઈ મોકલ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરો નાંખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું દશમે દેશાવગાશિક વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, સંવચ્છરી દિવસમાંહિ, સૂક્ષ્મ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૪ [અગિયારમા વ્રતના અતિચાર] અગ્યારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચાર, સંથાચ્ચારવિહી. અપડિલેહિય, દુખડિલેહિય, સિર્જાસંથારએ, અપ્પડિલેરિયા દુપ્પડિલેહિય ઉચ્ચારપાસવણભૂમિ. પોસહ લીધે સંથારાતણી ભૂમિ ન પુંજી. બાહિરલાં લહુડાં વડાં ઈંડિલ દિવસે શોધ્યાં નહીં. પડિલેહ્યાં નહીં. માતરું અણપૂંજયું હલાવ્યું. અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં “અણજાણહ જસુગ્રહો' ન કહ્યો. પરઠવ્યા પૂંઠે વાર ત્રણ વોસિરે વોસિરે ન કહ્યો, પોસહશાલામાંહિ પેસતાં ‘નિસીહિ' નિસરતાં આવસ્યહિ વાર ત્રણ ભણી નહીં. પુઢવી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુવા. જ એ જ છે કે જ Page #142 -------------------------------------------------------------------------- ________________ . ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૬૩ ) સંથારા પોરિસતણો વિધિ ભણવો વિસાર્યો. પોરિસીમાંહે ઉંધ્યા. અવિધિએ સંથારો પાથર્યો. પારણાદિક તણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંઘા, પડિક્કમણું ન કીધું. પોસહ અસુરો લીધો. સવેરો પાર્યો, પર્વ તિથિએ પોસહ લીધો નહીં. અગ્યારમે પૌષધોપવાસ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ, સૂમ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૫ [બારમા વ્રતના અતિચાર) બારમે અતિથિસંવિભાગ વતે પાંચ અતિચાર, સચિત્તે નિફિખવણે. સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું. પરાયું ફેડી આપણું કીધું. અણદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું. આપણું ફેડી પરાયું કીધું. વહોરવા વેળા ટળી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહગ્નિવચ્છલ ન કીધું. અનેરા ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન-ક્ષણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. બારમે અતિથિસંવિભાગ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૬ સિલેખણાના અતિચાર) સંલેષણા તણા પાંચ અતિચાર. ઈહલોએ પરલોએ એક નકલ જ ન જ સ ન જ આ જ છે ને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૬૪ - વિવિધ ચિત્રો સહ સરલ ઇહલોગાસંસપ્પઓગે, પરલોગાસંસપ્પઓગે, જીવિઆસંસપ્પઓગે, મરણાસંસપ્પઓગે, કામભોગાસંસપ્પઓગે. ઇહલોકે ધર્મના પ્રભાવ લગે રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંછ્યાં. પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી, સુખ આવ્યે જીવિતવ્ય વાંછ્યું, દુઃખ આવ્યે મરણ વાંછ્યું, કામભોગ તણી વાંછા કીધી. સંલેષણા વ્રત વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૭ [તપાચારના અતિચાર] તપાચાર બાર ભેદ છ બાહ્ય, છ અત્યંતર. અણસણ મૂણોઅરિઆ અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વ તિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરી વ્રત તે કોળિયા પાંચ સાત ઊણા રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ તે દ્રવ્ય ભણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહીં. રસત્યાગ તે વિગયત્યાગ ન કીધો. કાયક્લેશ લોચાદિક કષ્ટ સહન કર્યાં નહીં, સંલીનતા અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં. પચ્ચક્ખાણ ભાંગ્યાં. પાટલો ડગડગતો ફેડ્યો નહીં. ગંઠસી, પોરિસી, સાટ્ઠપોરિસી, પુરિમઠ્ઠ, એકાસણું, બિઆસણું, નીવિ, આયંબિલ પ્રમુખ પચ્ચક્ખાણ પારવું વિસાર્યું. બેસતાં નવકાર ન ભણ્યો. ઉઠતાં પચ્ચક્ખાણ કરવું વિસાર્યું. ગંઠસીઉં ભાંગ્યું. નીવિ, આયંબિલ ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું, વમન હુઓ. બાહ્ય તપ વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૮ અત્યંતર તપ– પાયચ્છિનં વિણઓ મનશુદ્ધે ગુરુ કન્હે Page #144 -------------------------------------------------------------------------- ________________ " ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૬૫) ) આલોઅણ લીધી નહીં. ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત તપ લેખા શુદ્ધ પહુંચાડ્યો નહીં. દેવ, ગુરુ, સંધ, સાહષ્મી પ્રત્યે વિનય સાચવ્યો નહીં, બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વેયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો. ધર્મધ્યાન શુકલધ્યાન ન ધ્યાયાં. આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ વીશનો કાઉસ્સગ્ન ન કીધો. અત્યંતર તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૯ વર્યાચારના અતિચાર] વિર્યાચારના ત્રણ અતિચાર અણિમૂહિ બલવરિઓ, પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન, વચન, કાયાતણું છતું બળ, છતું વીર્ય ગોપનું રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાતણા આવર્ત વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા, ઉતાવળું દેવવંદન-પડિક્કમણું કીધું વીર્યાચાર વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૨૦ નાણાઈઅટ્ટ પઇવય, સમ્મ-સંલેહણ-પણ પનારકમેસુ, બારસતપ વીરિઅતિગં, ચકવીસસય અઈઆરા. ૧ પડિસિદ્ધાણં કરણે પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજ ભક્ષણ, મહારંભ, પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર આ જ % જ અલ- --- * - - - - - - - Page #145 -------------------------------------------------------------------------- ________________ ( ( ૬૬ વિવિધ ચિત્રો સહ સરલ) ) સદ્દસ્યા નહીં. આપણી કુમતિ લગે ઉત્સુત્ર પ્રરૂપણા કીધી, તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ-અરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનક કીધાં કરાવ્યાં અનુમોદ્યો હોય, દિનકૃત્ય પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું કરાવ્યું, અનુમોઘું હોય. એ ચિહું પ્રકારમાંહે અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂમ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૨૧ સૂચના–આ અતિચાર પૂરા થતાં વડીલ શ્રાવક અને અન્ય સહુ મસ્તક નમાવીને રહે, વડીલ નીચેનો જે પાઠ બોલે તે સાંભળે અને અનામાં સહુ “મિચ્છામિ દુક્કડ' આપે. એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત, એકસો ચોવીશ અતિચારમાંહિ જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. પછી વડીલ શ્રાવક નીચેનું “સવસવિ' સૂત્ર બોલે— સવ્વસ્ટવિ સૂત્ર સવસવિ સંવર્ચ્યુરિઅ, દુશ્ચિતિએ, દુમ્ભાસિઅ, દુચ્ચિકિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છે' તસ્સ મિચ્છા મિ દુક્કડ. પછી ઊભા ઊભા જ નીચે મુજબ વડીલને વિનંતિ કરે ઈચ્છકારી ભગવન્! પસાય કરી સંવછરી તપ પ્રસાદ કરશોજી. Page #146 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ • ૬૭ ત્યારે વડીલ શ્રાવક, કરવા યોગ્ય સંવચ્છરી એટલે કે વાર્ષિકતપની સભા સન્મુખ નીચે મુજબ જાહેરાત કરે. સંવચ્છરી લેખે એક અક્રમ અથવા ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીશ બિઆસણાં, છ હજાર સજ્ઝાય-ધ્યાન કરી પહોંચાડશોજી.’’ આ પ્રમાણે આજ્ઞા કરે ત્યારે જે લોકોએ અટ્ટમતપ કર્યો હોય (અથવા પૂરું કરવાને માટે તેનો પ્રારંભ કરી દીધો હોય) તેઓ જવાબરૂપે મન્દસ્વરે ‘પદ્ધિઓ’(– એટલે પ્રવેશ કર્યો છે) એમ બોલે, અથવા હવે પછી વાળી આપવાની ભાવના હોય તો ‘તત્તિ’ (–આજ્ઞા પ્રમાણે કરશું) એમ ઉચ્ચારે અને કોઈ કારણસર ન કરવો હોય તેઓ મૌન રહે. નોંધ-વર્ષ દરમિયાન બંધાતાં કર્મોનાં ક્ષય માટે અથવા પ્રાયશ્ચિત્ત તરીકે તપાચારનું પાલન કરવું જોઈએ. અનિકાચિત કરતાં નિકાચિત કોટિનાં કર્મોની નિર્જરા માટે તેમજ મંગલ અને કલ્યાણ માટે તપ એ અમોઘ ઉપાય છે. જૈનકુળમાં જન્મ લીધેલા શક્તિશાળી આત્માએ વર્ષ દરમિયાન વાર્ષિક ટેક્ષ જેવો આ વાર્ષિક તપ કરી આપવો જ જોઈએ. અટ્ટમ કે ત્રણ ઉપવાસ ન કરી શકે તેના માટે ઉપરની આજ્ઞામાં જુદા જુદા સાનુકૂળ તપ બતાવ્યા છે. રોગી, માંદા, અશક્તો માટે છેવટે છ હજાર ગાથાનો પાઠ ભણી કે વાંચી જવાનું કહ્યું છે. પાઠ કરતાં જ ન આવડતું હોય તો છેવટે નવકારમંત્રની ૬૦ બાંધી માળા પણ ગણીને ‘શ્રાવક’ તરીકેની નામનાને સફળ બનાવની જોઈએ. આ થઈ ગયા બાદ પહેલાંની માફક બે વખત સુગુરુવાંદણાં લેવાં. સુગુરુવંદન સૂત્ર (પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૪ વિવિધ ચિત્રો સહ સરલ ) ૧. અણજાણહ મે મિઉચ્ચાં, ૨. નિસહિ, અહો કાય કાય સંફાસ ખમણિજજો, બે કિલામો, અપ્પકિલતાણું બહુસુભેણ બે સંવચ્છરો વધkતો ૩. જરા ભે ૪. જવણિજં ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! સંવચ્છરિએ વડક્કમ ૬. આવસ્તિઓએ પડિક્કમામિ ખમાસમણાણું, સંવચ્છરિઆએ આસાયણાએ તિત્તીસનયરાએ, કિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સુવમિચ્છોવયારાએ, સવધમાઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અખાણ વોસિરામિ. ૭ વાંદણાં (બીજી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિક્તાએ, નિસીરિઆએ, ૧. અણજાણહ મે મિઉગ્રહ, ૨. નિસહિ, અહો કાય કાય સંફાસ ખમણિજો, બે કિલામો, અપ્રકિલતાણું બહુસુભેણ બે સંવચ્છરો, વઈઝંતો ૩. જરા ભે ૪. જવણિજં ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! સંવચ્છરિએ વઈક્કમ ૬. પડિક્કમામિ ખમાસમણાણે, સંવચ્છરિઆએ આસાયણાએ તિત્તીસનયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધમાઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! « પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ. ૭ જો - -- - - - - - - - - - - Page #148 -------------------------------------------------------------------------- ________________ (Frg চিচচচ চ ছ জাতি ও काउस्सग्ग करनेसे पहले निम्नलिखित सूचनाएँ पढ़ें सालभरमें एक या दो दिन प्रतिक्रमण करनेवाले महानुभावोंके लिए ४० लोगस्स या १६१ नवकारकी गिनतीका स्मरण रखना बहुत मुश्किल होता है। फलतः सैंकड़ों व्यक्ति संपूर्ण संख्यामें काउस्सग्ग नहीं कर पाते। कुछ ऐसे लोग भी है, जो दिमागको तनिक भी श्रम देनेको तैयार नहीं हैं। वे सोचते हैं कि जब गिनती याद ही नहीं रहती, तो फिर काउस्सग करनेसे भला क्या लाभ ? इसी लिए वे काउम्सग करना ही छोड़ देते हैं और मौन होकर बैठे रहते हैं। कछ अन्य लोग संख्याकी गिनतीके लिए माला लेकर बैठते हैं। कछ उंगलियों के पोरसे गिनती करते हैं। लेकिन यह पद्धति विधि-विधानसे विरुद्ध है। अतः वास्तविक परिस्थितिको लक्ष्यमें लेकर लाभालाभकी द्रष्टिसे, यहाँ बिलकुल नई पद्धति प्रस्तुत की है। तदनुसार इस पुस्तकमें तीन चित्र दिये गये हैं। काउस्सग करनेवालोंको चाहिए कि उन्हें जो अनुकूल हो, उस चित्रको दष्टि समक्ष रखकर, स्थिर बैठकर, एकाग्रतापूर्वक काउस्सग्ग करें। यह चित्रपद्धति केवल बैठे बैठे काउस्सग करनेवालोंके लिए ही उपयोगी होगी। - आवश्यक सूचनाएँ - १. काउस्सग्ग करते समय काउस्सग्गके चित्रको नज़र समक्ष रखें। २. फिर प्रत्येक कोष्ठकमें जाप करते हुए अरिहंतकी मूर्तिकी कल्पना करनेके साथ कोष्ठकमें ध्यान केन्द्रित करें। ३. जाप करते समय अरिहंतकी मूर्तिकी कल्पना करें और नवकार गिनना संपूर्ण हो जाने तक कोष्टककी बराबर धारणा रखें। ४. लोगस्स आता हो उन्हें (चंदेसुनिम्मलयरा० तक) वही गिनना चाहिए। जिन्हें न आता हो, वे ही नवकार गिनें।. ५. बिना किसी आधारके, सीधे तनकर बैठिये । न ही हिले-डुलें। इधर उधर देखें नहीं। दूसरोके साथ कोई बातचीत भी न करें। ६. मनकी शुद्धि एवं एकाग्रता बनाये रखें। Page #149 -------------------------------------------------------------------------- ________________ ४० लोगस्सका काउस्सग्ग गिननेका साधन (नं. १) W 6 r १ ६ m ܡ २७ २१ २६ १९ २२ २५ २३ २४ ४० ३७ ३९ ३८ १८ १७ १६ ११ १० १५ १२ ३३. १३ १४ २९ ३६ ३० ३५ २८ ३१ ३४ ३२ ४० लोगस्स गिननेके बाद एक नवकार गिनना । Page #150 -------------------------------------------------------------------------- ________________ ४० लोगस्सका काउस्सग्ग गिननेका साधन (नं. २) PHATO ३ १० १४ १५ U १९ (२० seeeeeeo २४ २५ २९ ३० ३४ ३९ ४० 5 अब एक नवकार गिनना।' इस चित्रमें अंक पृथ्वी, जल आदि पाँच तत्चोंके आकारों में प्रस्थापित किये हुए हैं। Page #151 -------------------------------------------------------------------------- ________________ १६१ नवकारका काउस्सग्ग गिननेका साधन (नं. ३) OP Pe २ ३ ४ ५ ६ ७ ८ ९ १० ११ १२ १३ १४ १५ १६ ०६ १७ १८ १९ २० २१ २२ २६ २७ २८ २९ ३० ३१ XP 20 FP ३५ ३६ ३७ ३८ ३९ ४० ४१ ४२ ४३ ४४४५ ४६ ४७ ४८ ४९ ५० 3 २३ २४ २५३९ ३२ ३३ ३४ जी क Pe किल ५३ ५४ ५५ ५६ ५७ ५८ ५९ ६० ६१ ६२ ६३ ६४ ६५ ६६ ६७ ६८ ६९ ७० ७१ ७२ ७३ ७४ ७५ ७६ ७७ ७८ ७९ ८० ८१ ८२ ८३ ८४ ८५ ८६ ८७ ८८ ८९ ९० ९१ ९२ ९३ ९४ ९५ ९६ ९७ ९६ ९८ ९९ १००१०११०२१०३ १०४ १०५१०६ १०७१०८१०९११०१११११२ ११३ ११४ ११५११६११७११८११९ (१२०१२११२२१२३१२४१२५१२६१२७१२८१२९१३०१३११३२१३३१३४ ५१ ५२६ ५३५१३६१३७१३८१३९ १४०१४११४२१४३१४४१४५१४६१४७१४८१४९ १५०१५११५२१५३१५४ १५५ P • १५६ १५७१५८१५९१६०१६१९ 39 Page #152 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૬૯ અમ્મુઢિઓ સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પત્તેઅખામણેણં, અબ્દુટ્ઠિઓમિ અશ્મિતર સંવચ્છેરિએં ખામેઉં? ઇચ્છું, ખામેમિ સંવચ્છરિઅં. બાર માસાણં, ચોવીસ પાણં, ત્રણસો સાઠ રાઈ દિઆણં (દિવસાણું) જૈકિંચિ અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વૈયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જીંકિંચિ મજ્જ વિણયપરિહીણં, સુહુમ વા બાયર વા તુઘ્ને જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. ત્યારપછી સહુએ બારમાસી આપણું જાણીતું ક્ષમાપના સૂત્ર મિચ્છામિ દુક્કડં’ (મારા અનુચિત વર્તનની ક્ષમા માંગુ છું.) ગંભીરતાપૂર્વક, અંતરના સાચા ભાવથી આપવું અને લેવું. પછી નીચે મુજબ બે વાંદણા દેવાં. સુગુરુવંદન સૂત્ર (પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, ૧. અણુજાણહ મે મિઉગ્ગહં,૨. નિસીહિ, અહો કાર્ય કાય સંફાસ ખમણિજજો, ભે કિલામો, અપ્પલિંતાણં બહુસુભેણ ભે સંવચ્છરો વઇકંતો ૩. જત્તા ભે ૪. જવણિજ્જ ચ મે ૫. ખામેમિ ખમાસમણો! સંવચ્છરિએ વઇક્કમ ૬. આવસ્ટિઆએ પડિક્કમામિ ખમાસમણાણું, સંવચ્છરિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, જેંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, Page #153 -------------------------------------------------------------------------- ________________ ( ( ૭૦ જ વિવિધ ચિત્રો સહ સરલ) ) કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોવયારાએ, સવધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્રાણું વોસિરામિ. ૭. સુગુરુવંદન સૂત્ર (બીજી વાર) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ. ૧ અણજાણહ મે મિઉચ્ચાં, ૨ નિસહિ, અહો કાય કાય સંફાસ ખમણિજજો, બે કિલામો, અપ્રકિલતાણું બહુસુભેણ બે સંવચ્છરો વઈર્ષાતો ૩. જરા ભે ૪ જવણિજં ચ ભે ૫ ખામેમિ ખમાસમણો! સંવચ્છરિએ વઇક્કમ ૬ પડિક્કમામિ ખમાસમણાણે, સંવચ્છરિઆએ આસાણાએ તિત્તીસનયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોવયારાએ, સવધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અખાણે વોસિરામિ. ૭ પછી નીચે મુજબ આદેશ માગે. દેવસિઅ આલોઇઅ પડિઝંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરિએ પડિક્કમામિ (અથવા પડિક્કયું?) ઇચ્છે પડિમામિ. એમ બોલીને નીચેનાં સૂત્રો બોલે. કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઇએ, સાવજં જોગં પચ્ચખામિ; જાવ Page #154 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ <> ૭૧ ) નિયમેં પન્નુવાસામિ, દુવિહં, તિવિહેણ, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ, ઇચ્છામિ ઠામિ સૂત્ર ઇચ્છામિ પડિક્કમિઉં, જો મે સંવચ્છરિઓ અઇઆરો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મો, અકપ્પો, અકરણિજ્જો, દુઝાઓ, દુન્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, તિરૂં ગુત્તીર્ણ, ચહું કસાયાણં, પંચહ્મણુલ્વયાણું, તિરૂં ગુણત્વયાણું, ચઉર્ષ્યા સિાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ, જં ખંડિઅં, હું વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. ત્રણ નવકાર બોલી ઊભા ઊભા વંદિત્તુ બોલવું. શ્રાદ્ધ પ્રતિક્રમણ અથવા વંદિત્તુ સૂત્ર વંદિત્તુ સવ્વસિદ્ધ, ધમ્માયરિએ અ સવ્વસાહૂ અ; ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગધમ્માઇઆરમ્સ. જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ; સુહુમો અ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. વિષે પરિગ્ગહમ્મિ, સાવર્જો બહુવિષે અ આરંભે; કારાવણે અ કરણે, પડિક્કમે સંવચ્છરિઅં સર્વાં. જં બદ્ધમિદિઐહિં, ચઉહિં કસાઐહિં અપ્પસન્થેહિં; રાગેણ વ દોસેણવ, તં નિંદે તં ચગરિહામિ. આગમણે નિગ્ગમણે, ઠાણે ચેંકમણે, અણાભોગે; અભિઓગે અ નિઓગે, પડિક્કમે સંવચ્છરિએ સર્વાં. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વિવિધ ચિત્રો સહ સરલ સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ; સમ્મત્તસઇઆરે, પડિક્કમે સંવરિઅં સર્વાં. છક્કાયસમારંભે, પયણે અ પયાવણે અ જે દોસા; અન્ના ય પરઢા, ઉભયટ્ટા ચેવ તેં નિંદે. પંચહમણુત્વયાણું, ગુણત્વયાણં ચ તિષ્ઠમઇયારે; સિખાણં ચ ચĞરૂં, પડિક્કમે સંવચ્છરિએ સળં. પઢમે અણુયમ્મિ, સ્થૂલગપાણાઇવાયવિરઇઓ; આયરિઅમપ્પસત્શે, ઇત્ય પમાયપ્પસંગેણં, વહબંધછવિચ્છેએ, અઇભારે ભત્તપાણવુચ્છેએ; પઢમવયમ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરિઅં સર્વાં. બીએ અણુવ્વયમ્મિ, પરિશૂલગઅલિઅવયણવિરઇઓ; આયરિઅમપ્પસત્શે, ઇત્ય પમાયપ્પસંગેણં. સહસારહસ્ય દારે, મોસુવએસે અ ફૂડલેહે અ; બીઅવયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરિઅં સર્વાં તઇએ અણુયમ્મિ, સ્થૂલગપરદહરણવિરઇઓ; આયરિઅમપ્પસત્શે, ઇત્ય પમાયપ્પસંગેણં. તેનાહડપ્પઓગે, પ્પડિરૂવે વિરુદ્ધગમણે અ; કૂંડતુલકૂડમાણે, પડિક્કમે સંવચ્છરિઅં સવું. ૧૪ ચઉત્શે અણુવ્વયમ્મિ, નિસ્યં પરદારગમણવિરઇઓ; આયરિઅમપ્પસત્શે, ઇત્ય પમાયપ્પસંગેણં. ૧૫ અપરિગ઼હિઆઇત્તર, અણંગવિવાહતિત્વઅણુરાગે; ચઉત્શવયસઇઆરે, પડિક્કમે સંવચ્છરિઅં સર્વાં. ૧૬ ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ ન્યા ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ જે ૭૩ ) ઇત્તો અણુવએ પંચમમ્મિ, આયરિઅપ્પસત્યમિક પરિમાણપરિચ્છેએ, ઈર્થી પમાયપ્રસંગેણું. ૧૭ ધણધનખિત્તવત્યુ, રૂપસુવને આ કુવિઅપરિમાણે; દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે સંવચ્છરિમં સવં. ૧૮ ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઠું અહે અ તિરિએ ચ; વઠ્ઠી સદઅંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ નિંદે. ૧૯ મજમિ અ સંસમિ અ, પુષ્ફ અ ફલે આ ગંધમલે અ; વિભોગે પરિભોગે, બીયમિ ગુણવએ નિંદ. ૨૦ સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલદુષ્પોલિએ ચ આહારે; તુચ્છસહિભખણયા, પડિક્કમે સંવચ્છરિમં સવં. ૨૧ ઈગાલી-વણ-સાડી-ભાડી-ફોડી સુવર્જએ કમે; વાણિજ્જ ચેવ દંત - લખિરસકેસવિસવિસર્યા. ૨૨ એવં ખુ જંતપિલ્લણ-કર્મ નિત્યંછણં ચ દવદાણું; સરદહતલાયસોસ, અસઈપોસ ચ વજિજ્જા. ૨૩ સત્યજ્ઞિમુસલજંતગ, તણકદ્દે મંતમૂલભેસજે; દિને દવાવિએ વા, પડિક્કમે સંવચ્છરિમં સવં. ૨૪ હાણવટ્ટણવનગ - વિલેણે સદરૂવરસગંધે; વસ્થાસણઆભરણે, પડિક્કમે સંવચ્છરિએ સવ્વ. ૨૫ કંદખે કકકઇએ, મોહરિ અહિગરણ ભોગઅઇરિતે; દંડમ્મિ અણટ્ટાએ, તઇઅશ્મિ ગુણવએ નિંદે. ૨૬ તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈવિહૂણે; સામાઇઅ વિતહકએ, પઢમે સિફખાવએ નિંદે. ૨૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ * ( ૭૪ જે વિવિધ ચિત્રો સહ સરલ) ) આણવણે પેસવણે, સદ્ રૂવે આ પુગ્ગલખે; દેસાવગાસિઅમિ, બીએ સિફખાવએ નિંદે. ૨૮ સંથાચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભોએ, પોસહવિહિ વિવરીએ, તઈએ સિફખાવએ નિંદ. ૨૯ સચ્ચિત્તે નિફિખવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઈક્કમઠાણે, ચઉલ્થ સિફખાવએ નિંદે. ૩૦ સુહિએસ અ દુહિએસુ અ, જામે અસંજએસુ અણુકંપા; રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિરામિ. ૩૧ સાસુ સંવિભાગો, ન કઓ તવચરણકરણજીત્તેસુ, સંતે ફાસુઅદાણે, તે નિંદે તં ચ ગરિહામિ. ૩૨ ઇહલોએ પરલોએ, જીવિએ મરણે આ આસંસાઓગે; પંચવિહો અઇઆરો, મા મજ્જ હુ મરણંતે. ૩૩ કાએણ કાઈઅસ્ત, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ; માણસા માણસિઅસ્સ, સવ્યસ્ત વયાઈઆરસ્સ. ૩૪ વંદણ વય સિફખા-ગારવેસુ, સનાકસાયદડેસુ, ગુત્તીસુ આ સમિઈસુ અ, જો અઈયારો અ ત નિંદે. ૩૫ સમ્મદિઠ્ઠી જીવો, જઇ વિ હુ પાવં સમાયરે કિંચિ; અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. ૩૬ તં પિ હુ સપડિક્કમણું, સપૂરિઆવં સઉત્તરગુણ ચ; ખિપ્પ વિસામેઇ, વાહિ વ સુસિખિઓ વિજજો. ૩૭ જહા વિસ કુઢગયું, મંતમૂલવિસારયા; વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિવિસં. ૩૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ ( સંવરી પ્રતિક્રમણ વિધિ $ ૭૫ ) એવં અટ્ટવિહં કર્મ, રાગદોસસમર્જિઅં; આલોખંતો અ નિંદતો, ખિડું હણઈ સુસાવઓ. ૩૯ કયપાવો વિ મણુસ્સો, આલોઇએ નિદિઆ ગુરુસગાસે; હોઈ અઈરેગલપુઓ, ઓહરિઅભરુવ ભારવહો. ૪૦ આવસ્સએણ એએણ, સાવઓ જઈ વિ બહુરઓ હોઈ; દુખાણમંતકિરિએ, કાહી અચિરણ કાલેણ. ૪૧ આલોઅણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણકાલે; મૂલગુણ ઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિહામિ. ૪૨ તસ્ય ધમ્મક્સ કેવલિપનત્તમ્સ, અભુક્રિઓ મિ આરોહણાએ, વિરઓ મિ વિરાહણાએ; તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉત્રીસં. જાવંતિ ચેઈઆઈ, ઉઠે આ અહે આ તિરિઅલોએ અ; સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૪૪ જાવંત કે વિ સાહુ, ભરફેરવયમહાવિદેહે અ; સલ્વેસિ સેસિ પણઓ, તિવિહેણ તિદંડવિયાણ ચિરસંચિયપાવપણાસણી, ભવસયસહસ્સામણીએ; ચઉવીસજિણવિશિષ્ણય–કહાઇ, વોલંતુ મે દિઅહા. ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમો અ; સમ્મદિઠ્ઠી દેવા, રિંતુ સમાહિં ચ બોહિ ચ. ૪૭ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું; અસદુહણે આ તહા, વિવરીઅપરૂવણાએ અ. ૪૮ ખામેમિ સવજીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી એ સવભૂએસુ, વેરે મઝે ન કેણઈ. ૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ૪ વિવિધ ચિત્રો સહ સરલ ) ) એવમાં આલોઈએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમ્મ; તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવીસં. ૨૦ વિદિતુપુરું થયા પછી સમગ્ર સંઘ એકી સાથે વ્યવસ્થિત રીતે નીચેની થાય બોલે. સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય કમ્મસંઘાય; તેસિ ખવે સયય, જેસિ સુઅસાયરે ભક્તી. ૧ પછી નીચે બેસી જમણો ઢીંચણ ઊભો રાખી નીચે મુજબ એક નવકાર, કરેમિભંતે, ઈચ્છામિ પડિક્કમિઉં કહી વંદિતુ કહેવું. ખુલાસો–ઉપર જે “દિતુ બોલવામાં આવ્યું તે સંવત્સરી સૂત્રના બદલામાં બોલવું જરૂરી હતું તેથી બોલવામાં આવ્યું પણ હવે સંવત્સરી, પ્રતિક્રમણની ક્રિયાનું ફરજિયાત “વંદિતુ બોલવામાં આવે છે. નવકાર સૂત્ર નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણે, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઈએ, સાવજ્જ જોગ પચ્ચકખામિ; જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મeણે, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ. તસ્મ ભંતે! પડિકમામિ નિંદામિ ગરિહામિ અખાણું વોસિરામિ. ઈચ્છામિ પડિક્કમિઉં સૂત્ર ઈચ્છામિ પડિક્કમિઉં! જો મે સંવચ્છરિઓ અઇઆરો કઓ, Page #160 -------------------------------------------------------------------------- ________________ સંતશ્કરી પ્રતિક્રમણ વિધિ જે ૭૭ ) ની કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અપ્પો, અકરણિજો, દુઝાઓ, દુવિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવો, અસાવગપાઉગ્નો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિષ્ઠ ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિષ્ઠ ગુણવયાણ, ચણિયું સિખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જે ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. વંદિત સૂત્ર વંદિતુ સવસિષ્ઠ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉં, સાવગધમ્માઈઆરસ્સ. ૧ જો મે વયાઈઆરો, નાણે તહ દંસણે ચરિતે અ; સુહુમો આ બાયરો વા, તે નિંદે તં ચ ગરિહામિ. દુવિહે પરિગ્નેહમિ, સાવજે બહુવિહે અ આરંભે; કારાવણે અ કરણે, પડિક્રમે સંવચ્છરિએ સવં. જે બદ્ધમિદિએહિં, ચઉહિં કસાબેહિ અપ્પસત્યેહિં; રાગેણ વ દોસણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમાણે, અણાભોગે; અભિઓગે અનિઓગે, પડિક્કમે સંવચ્છરિમં સવં. સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસ સમ્મત્તસ્મઈઆરે, પડિક્કમે સંવચ્છરિએ સવં. છક્કાયસમારંભે, પણે અ પયાવણે આ જે દોસા; અટ્ટા ય પરા, ઉભયઢા ચેવ તે નિંદે. ૭ પંચહમણુવયાણ, ગુણવયાણં ચ તિહમજીયારે; સિદ્ધાણં ચ ચહિં, પડિક્કમે સંવચ્છરિએ સવં. ૮ જા જા જા - - - - - - - - - Page #161 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ જે વિવિધ ચિત્રો સહ સરલ પઢમે અણુવયમિ, શૂલગપાણાઇવાયવિરઇઓ; આયરિઅપ્પસત્ય, ઇત્ય પમાયપ્રસંગેણં. વહબંધછવિચ્છેએ, અઈભારે ભરૂપાણવુચ્છેએ; પઢમવયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરિમં સવં. ૧૦ બીએ અણુવયમિ, પરિશૂલગઅલિઅવયણવિરઇઓ; આયરિઅપ્પસન્થ, ઈર્થી પમાયÀસંગેણં. ૧૧ સહસારહસ્સ દારે, મોસુવએસે આ ફૂડલેહે અ; બીઅવયસ્સઈઆરે, પડિઝમે સંવચ્છરિએ સવ્વ. ૧૨ તઈએ અણુવયમિ, શૂલપરદવ્યહરણવિરઈઓ; આયરિઅપ્પસત્ય, ઇત્ય પમાયપ્રસંગેણું. ૧૩ તેનાહડપ્પાઓગે, તખડિરૂવે વિરુદ્ધગમણે અ ફૂડતુલકૂડમાણે, પડિક્કમે સંવચ્છરિએ સળં. ૧૪ ચઉત્યે અણુવયમિ, નિચ્ચે પરદારગમણવિરઇઓ; આયરિઅપ્પસત્ય, ઇત્ય પમાયપ્રસંગેણં. ૧૫ અપરિગ્રહિઆઇત્તર, અસંગવિવાહતિવ્રઅણુરાગે; ચઉલ્યવયસ્સઈઆરે, પડિક્કમે સંવચ્છરિએ સવં. ૧૬ હતો અણુવએ પંચમમિ, આયરિઅપ્પસત્યમ્મિ; પરિમાણપરિચ્છેએ, ઈત્ય પમાયપ્રસંગેણં. ૧૭ ધણધન્નખિત્તવત્યુ, રૂપ્રસુવને આ કુરિઅપરિમાણે, દુપએ ચહેપ્પયમ્મિ ય, પડિક્કમે સંવચ્છરિમં સવં. ૧૮ ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઠું અહે અ તિરિએ ચ; ગુઠ્ઠી સદઅંતરા, પઢમમ્મિ ગુણવએ નિંદ. ૧૯ - - - - - - - - - - - - - Page #162 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૭૯) મજજશ્મિ આ મંમિ અ, પુસ્કે આ ફલે અ ગંધમલે અ વિભોગે પરિભોગે, બીયમ્મિ ગુણવએ નિંદ. સચ્ચિ પડિબદ્ધ, અપોલ દુપોલિએ ચ આહારે; તુચ્છસહિભખણયા, પડિક્કમે સંવચ્છરિએ સવ્વ. ૨૧ ઈગાલી-વણ-સાડી-ભાડી-ફોડી સુવર્જએ કર્મ, વાણિજં ચેવ દંત - લફખરસકેસવિસવિસર્યા. ૨૨ એવં ખુ જંતપિલ્લણ-કર્મ નિત્યંછણં ચ દેવદાણું, સરદહતલાયસોસ, અસઈપોસં ૨ વર્જિwા. ૨૩ સસ્થગિમુસલજંતગ, તણદ્દે મંતમૂલભેસજે; દિને દવાવિએ વા, પડિક્કમે સંવચ્છરિમં સવં. ૨૪ વહાણવટ્ટણવનગ. વિલવણે સદરૂવરસગંધે; વFાસણઆભરણે, પડિક્કમે સંવચ્છરિમં સવં. ૨૫ કંદખે કુકકુએ, મોહરિ અહિગરણ ભોગઅઈરિ; દંડમ્મિ અઠ્ઠાએ, તઈઅમિ ગુણવ્વએ નિંદ. ૨૬ તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહાં સદવિહૂણે; સામાઇઅ વિતહકએ, પઢમે સિફખાવએ નિંદે. ૨૭ આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલખે; દેસાવગાસિઅશ્મિ, બીએ સિફખાવએ નિંદ. ૨૮ સંથાચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભોએ, પોસહવિહિ વિવરીએ, તઈએ સિફખાવએ નિંદ. ૨૯ સચ્ચિત્તે નિકિખવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઇક્કમટાણે, ચઉલ્થ સિફખાવએ નિંદ. ૩૦ જા જા જ % % % - - - - - - - - - - - - - Page #163 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ચિત્રો સહ સરલ સુહિએસ અ દુહિએસ અ, જા મે અસંજએસુ અણુકંપા; રાગેણ વ દોસેણ વ, તેં નિંદ્રે તં ચ ગરિહામિ. ૩૧ સાસુ સંવિભાગો, ન કઓ તવચરણકરણજુત્તેસુ; સંતે ફાસુઅદાણે, તે નિંદે તું ચગરિહામિ. ૩૨ ઇહલોએ પરલોએ, જીવિએ-મરણે અ આસંસપઓગે; પંચવિહો અઇઆરો, મા મજ્જ હુજ્જુ મરણંતે. કાએણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ; મણસા માણસિઅસ્ત, સવ્વસ્સ વયાઇઆરમ્સ. વંદણ વય સિાગારવેસુ, સન્નાકસાયદંડૈસુ; ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઇયારો અ તું નિર્દે સમ્મદિટ્ટી જીવો, જઈ વિહુ પાવું સમાયરે કિંચિ; અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્વૈધર્સ કુણઇ. તેં પિ હું સપડિક્કમણં, સવ્પરિઆવં સઉત્તરગુણં ચ; ખિરૂં ઉવસામેઇ, વાહિX સુસિક્ખિઓ વિજ્જો. જહા વિસં કુઢગયું, મંતભૂલવિસારયા; વિજ્જા હણંતિ મંતેહિં, તો તેં હવઇ નિક્વિસં. એવું અવિહં કમ્મ, રાગદોસસમજ઼િઅં; આલોઅંતો અનિંદંતો, ખિપ્યં હણઇ સુસાવઓ. ૩૯ કયપાવો વિ મણુસ્સો, આલોઇઅ નિંદિઅ ગુરુસગાસે; હોઇ અઇરેગલહુઓ, ઓહરિઅભરુત્વ ભારવહો. આવસ્સએણ એએણ, સાવઓ જઇ વિ બહુરઓ હોઇ; દુખ઼ાણમંતતકેરિએં, કાહી અચિરેણ કાલેણ. ♦ 02 ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૪૦ ૪૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૬. સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ -> ૮૧ આલોઅણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણકાલે; મૂલગુણ ઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિહામિ. ૪૨ (પછી ઊભા થઈને અથવા તો જમણો પગ નીચો રાખી નીચેની આઠ ગાથા બોલવી.) તસ્સ ધમ્મસ કેવલિપનત્તમ્સ, અભુટ્ઠિઓ મિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ; તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉનીસં. જાવંતિ ચેઇઆઈ, ઉઢે અ હે અ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઇહ સંતો તત્વ સંતાઈ. જાવંત કે વિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ; સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિયાણં ચિરસંચિયપાવપણાસણીઇ, ભવસયસહસ્યમહણીએ; ચઉવીસજિણવિણિગ્ગય-કહાઇ, વોલંતુ મે દિઅહા. મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુએં ચ ધમ્મો અ; સમ્મદ્દિી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ચ. પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું; અસદ્દહણે અ તહા,વિવરીઅપરૂવણાએ અ. ૪૮ ખામેમિ સવ્વજીવે, સબ્વે જીવા ખમંતુ મે; મિત્તીમે સત્વભૂએસુ, વેરું મૐ ન કેણઇ. એવમહં આલોઇઅ, નિંદિઅ ગરહિઅ દુર્ગંછિઅં સમાં; તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચવ્વીસં. ૪૭ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૯ ૫૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ૮ર ૪ વિવિધ ચિત્રો સહ સરલ ) ની ) ચાલીસ લોગસ્સના કાઉસ્સગ્ન અંગેસૂચના-હવે સહુનો જાણીતો અને પ્રતિક્રમણમાં જેની રાહ જોવાતી હોય છે તે ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમૅલયરા” (અથવા ૧૬૧ નવકાર) સુધી આવી રહ્યો છે, એટલે પેશાબ કરવા જવું હોય તેમણે તે ક્રિયા પતાવી દેવી. કાઉસગ્નની વચ્ચે જવાય નહીં અને બીજાના આડું ઉતરાય નહીં માટે સહુએ સ્વસ્થ બની જવું. છીંકનો પૂરો ઉપયોગ રાખવો. જેની શક્તિ હોય તે આ મહાન કાઉસ્સગ્નને ઊભા ઊભા જ કરે, શક્તિ ન હોય તે બેઠા બેઠા કરે. હાલ્યા–ચાલ્યા સિવાય, હોઠ ફફડાવ્યા સિવાય, આડું-- અવળું જોયા વિના ટટ્ટાર બેસી, એકાગ્રચિત્ત રાખી કાઉસ્સગ્ન કરવાનો હોય છે. આ મહાન ગંભીર ક્રિયા છે. ખરી રીતે લોગસ્સ કે નવકારનો અર્થ શીખી લેવાય તો કાઉસ્સગ કરતાં અનેરો આનંદ પ્રાપ્ત થાય. હવે કાઉસ્સગ્ગ એવી ચીજ છે કે તે ખરી રીતે તો ઊભા ઊભા જ કરવાથી તેનું યથાર્થ ફળ મળે છે, તો ચરવળા સાથે ઊભા થઈ જવું. બે પગના તળીયા નજીક રાખવાં. બંને વચ્ચે આંગળા પાસે ચાર આંગળ અને એડી પાસે તેથી જરાક ઓછું અંતર રાખી ઊભા રહેવાનું છે. ચરવળો ડાબા હાથમાં દાંડી આગળ અને દશીનો ગુચ્છો પાછળ રહે એ રીતે રાખવો અને મુહપતી જમણા હાથમાં, બન્ને હાથ જંધાની લગભગ રાખવા. દૃષ્ટિ સ્થાપનાચાર્યજી કે નાસિકાગ્ર ઉપર રાખવી. કાઉસ્સગ્નની ગણત્રી વેઢાથી કરી ન શકાય માટે નવ પાંખડીના કમલાકારવાળું નવપદજીનું નવ ખાનાંનું યંત્ર હૃદયકમળમાં કલ્પવું એ એક ખાને એક એક લોગસ્સ ગણવો. ચાર વખત ગણવાથી (૯*૪=)૩૬ થાય, ઉપર ચાર ગણી આપે એટલે ૪૦ લોગસ્સ ગણાઈ જાય. . જેને લોગસ્સ ન આવડે તેને અપવાદે ૧૬૧ નવકાર ગણી આપવાના છે. આટલી સૂચનાઓ ધ્યાન ઉપર લઈને કાઉસ્સગ્નની ક્રિયા કરવી. Page #166 -------------------------------------------------------------------------- ________________ ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૮૩. સૂચના-શુદ્ધ અને પૂરેપૂરો કાઉસ્સગ્ન થઈ શકે એ માટે આ . પુસ્તકમાં ૧૬૧ નવકાર માટે અને ૪૦ લોગસ્સના કાઉસ્સગ્ન માટે ત્રણ ચિત્રો આપ્યાં છે તે સામે રાખી કાઉસ્સગ્ગ કરો. કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઇએ, સાવજ્જ જોગ પચ્ચકખામિ) જાવ નિયમ પજુવાસામિ, દુવિહ, તિવિહેણ, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિરામિ અપ્પાણે વોસિરામિ. ઈચ્છામિ ઠામિ સૂત્ર ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જો મે સંવચ્છરિઓ અઈઆરો કઓ, કાઈઓ, વાઇઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમગ, અકથ્થો, અકરણિજજો, દુક્ઝાઓ, દુવિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિર્ણ ગુત્તીર્ણ, ચઉહ કસાયાણે, પંચહમણુવયાણ, તિરું ગુણવયાણ, ચઉહ સિફખાવયાણે, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ. તસ્ય ઉત્તરીકરણેણં સૂત્ર તસ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણ, વિસોતીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણે કમ્માણ, નિવ્વાણકાએ, ઠામિ કાઉસ્સગ્નલ અન્નત્ય સૂત્ર અનW ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણે, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ, સુહુમેહિ ખેલસંચાલેહિ, સુહુમેહિ દિક્ટ્રિ Page #167 -------------------------------------------------------------------------- ________________ . ( ૮૪ ૪ વિવિધ ચિત્રો સહ સરલ) ) સંચાલેહિ. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણ, ભગવંતાણે, નમુક્કારેણું ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણું વોસિરામિ. ૫ સહુએ કાઉસ્સગ્ન કરવો. લોગસ આવડતો હોય તેઓએ ૪૦ લોગસ્સ “ચંદેસુ નિમૅલયરા૨૫ સુધી ગણવા, ઉપર એક નવકાર અને લોગસ્સ જેમને ન આવડતો હોય તેમણે ૧૬૧૨૬ નવકાર ગણવા. વડીલ કે મુખ્ય વ્યક્તિએ પાર્યા બાદ પારવો. બેસવું હોય તો લોગસ્સા બોલીને બેસવું. બેઠા પછી મૌન રાખવું જેથી બીજાના ચાલુ કાઉસ્સગ્નમાં વિક્ષેપ ન પડે. બધા પારી લે એટલે પ્રતિક્રમણ ભણાવનાર લોગસ્સ સૂત્ર બોલે. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ ચ વદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમuઈ સુપાસ, જિર્ણ ૨ ચંદuહ વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. કુંથું અર ચ મલિ, વંદે મુસુિવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ ૨૫. ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ જાળવવાનું હોવાથી. ૨૬. ૧૬૦ કરતાં ૧૬૧ નવકાર ગણવાનું વિધાન વધુ યોગ્ય લાગે છે. કેમકે લોગસ્સ ગણવાવાળો ૪૦ લોગસ્સ અને નવકાર ગણે છે. તો ૪૦ લોગસ્સના ૧૬૦ નવકાર અને ઉપરનો એક નવકાર ઉમેરતાં નવકાર ગણનારે ૧૬૧ ગણવા જોઈએ. Page #168 -------------------------------------------------------------------------- ________________ જો ( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૮૫ એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિતુ. ૬ ચંદેનું નિમ્મલયરા, આઇચ્ચેસુ અહિય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ પછી મુહપત્તીનું પડિલેહણ અગાઉ બતાવ્યું તે મુજબ ઉભડક કે બેસીને કરે. પછી નીચે મુજબ બે વાંદણાં આપવા. સુગુરુવંદન સૂત્ર (પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, ૧. અણજાણહ મે મિઉચ્ચાં, ૨. નિસહિ, અહો કાય કાય-સંફાસ ખમણિજજો ભે! કિલામો, અપ્પકિલતાણે બહુસુભેણ બે સંવચ્છરો વઈર્ષાતો ૩. જતા ભે ૪. જવણિજ્જ ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! સંવચ્છરિએ વઈક્કમ ૬. આવસ્સિઆએ પડિક્કમામિ ખમાસમણાણે સંવચ્છરિઆએ આસાયણાએ તિત્તીસનયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધમાઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. ૭. વાંદણાં (બીજી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાણિજ્જાએ, વાઇ8 ) Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૮૬ જે વિવિધ ચિત્રો સહ સરલ નિસીરિઆએ. ૧. અણજાણહ મે મિઉગઈ. ૨. નિસહિ, અહો કાય કાય-સંફાસ ખમણિજજો ભે! કિલામો, અપ્પકિલતાણે બહુસુભેણ બે સંવચ્છરો વાંક્કતો ૩. જતા ભે ૪. જવણિર્જ ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! સંવચ્છરિએ વઈક્કમ ૬. પડિક્કમામિ ખમાસમણાણે, સંવચ્છરિઆએ આસાયણાએ તિત્તીસનયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધસ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્ય ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ, ગરિયામિઅપ્રાણ વોસિરામિ. ૭. પછી અભુક્રિઓ સૂત્ર ખામવું. અભુઢિઓ સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સમાપ્તખામણેણં, અભુદિઓમિ અભિતર સંવચ્છરિએ ખામેઉં? “ઇચ્છે ખામેમિ સંવચ્છરિએ. ચરવળા ઉપર કે કટાસણા ઉપર જમણો હાથ સ્થાપી બાર માસાણ, ચોવીસ પખાણું, ત્રણસો સાઠ રાઈદિવસાણં, અંકિંચિ અપત્તિએ, પરંપત્તિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, અંકિંચિ મર્ઝા વિણયપરિહણ, સુહુમં વા બાયર વા તુમ્ભ જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. ૨૭. “અમ્બુદિઓ હં “સમર ખામણાં' આ રીતે પણ બોલાય છે. ૨૮. આ પાઠમાં પણ વિકલ્પ આવે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ( સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૮૭ ) ) ત્યારબાદ સકલસંઘમાંથી વડીલ શ્રાવક નીચે પ્રમાણે શ્રાવક યોગ્ય ચાર ખામણાને ખામે, ખમાસમણું સહુ એકસાથે ઉચ્ચસ્વરે બોલી શકે છે. સાંવત્સરિક ખામણાં (૧) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મથએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરિ ખામણા ખાણું? ઇચ્છે'. કહી જમણો હાથ ચરવળા ઉપર કે કટાસણા ઉપર મૂકીને ચાર ખામણાં ખામવાં. તે આ રીતે | નવકાર સૂત્ર નમો અરિહંતાણ, નમો સિદ્ધાણં નમો આયરિયાણ, નમો વિક્ઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવપાવપ્પણાસણો મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. સિરસા મણસા મલ્યુએણ વંદામિ. (૨) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસીરિઆએ, મયૂએણ વંદામિ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. સિરસા મણસા મયૂએણ વંદામિ. (૩) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મયૂએણ વંદામિ. ૨૯. સાધુમહારાજની નિશ્રામાં ખામવાનાં ખામણાં જુદાં હોય છે. જ જન્મની નજીક જ - જન જ નજર જ નજર Page #171 -------------------------------------------------------------------------- ________________ હા ( ૮૮ વિવિધ ચિત્રો સહ સરલ ) ) નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૪) ઇચ્છામિ ખમાસમણો! વૈદિઉં જાવણિજજાએ, નિસીરિઆએ, મત્યએણ વંદામિ. નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો વિઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણે, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. સિરસા મણસા મત્યએણ વંદામિ. ઈચ્છામો અણુસદ્ધિ, સંવચ્છરિયં સમ્મત્તિ, દેવસિય ભણિજ્જા. હવે અહીંયા સંવર્ચ્યુરી પ્રતિક્રમણ પહેલા દેવસી વંદિતુ બોલ્યા બાદ જે ક્રિયા શરૂ કરી હતી તે અહીંયા પરિપૂર્ણ થાય છે. એ થતાં સંવચ્છરીસાંવત્સરિક પાપના પ્રતિક્રમણની-આલોચનાની મંગલ વિધિ પૂરી થાય છે. જો ભાવની શુદ્ધિ અને વિધિની શુદ્ધિ આ બન્ને પ્રકારની શુદ્ધિ જાળવીને આત્મા ઉત્તમ રીતે ક્રિયા કરે તો કર્મના ભારથી હળવો બની અસાધારણ કોટિના કોઈ અનેરા આનંદનો-લાભનો આસ્વાદ મેળવે છે. હવે બાકી રહેલું દૈવસિક-દેવસી પ્રતિક્રમણ અહીંથી શરૂ થાય છે. રાલ્ફ વાલ્ડો ઈમરસન કહે છે કે ગુસ્સો બહુ ખરાબ ચીજ છે. એક મીનીટ માટે પણ તમે કોઈ પર ગુસ્સે થાવ તો તમારા જ જીવનનો તમે ૬૦ સેકન્ડનો અમૂલ્ય આનંદ ગુમાવો છો. Page #172 -------------------------------------------------------------------------- ________________ C ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૮૯) " ) ( દેવસિક પ્રતિક્રમણ પ્રથમ બે વખત સુગુરુવાંદણાં આપવાના. તે નીચે મુજબ સુગુરુવંદન સૂત્ર (પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, ૧.અણજાણહ મે મિઉમ્મહં, ૨. નિસહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજજો બે કિલામો, અપ્પકિલતાણું બહુસુભેણ ભે દિવસો વઈક્કતો ૩. જરા ભે ૪. જવણિજ્જ ચ ભે પ. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈકમ ૬. આવસ્સિઆએ પડિક્કમામિ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ તિત્તીસનયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુકડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઈઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અખાણું વોસિરામિ. ૭ સુગુરુવંદન સૂત્ર (બીજી વાર) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, ૧. અણજાણહ મે મિઉચ્ચાં, ૨. નિસહિ, અહો કાય કાય-સંફાસ ખમણિજજો, બે કિલામો, અપ્પકિલતાણું બહુસુભેણ બે દિવસો વક્રેતો ૩. જરા ભે ૪. જવણિજં ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈક્કમ ૬. પડિક્કમામિ ખમાસમણાણે, દેવસિઆએ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ♦ વિવિધ ચિત્રો સહ સરલ આસાયણાએ તિત્તીસન્નયરાએ, જૈકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઇમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. ૭ પછી ચરવળાવાળા બધા ઊભા થઈ અભ્રુટ્ઠિઓ ખામે. એ માટે એક જણ નીચેનો પાઠ બોલે અને બીજા સાંભળે. અદ્ભુઢિઓ સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અબ્યુટ્ઠિઓમિ અભિતર દેવસિઅં, ખામેઉં? ઇચ્છું, ખામેમિ દેવસિઅં, (જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને) જૅકિંચિ અપત્તિઅં, પ૨પત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉરિભાસાએ, જંકિંચિ મજ્ઞ વિણયપરિહીણં, સુષુમ વા બાયમાં વા તુબ્સે જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. પછી નીચે મુજબ બે વાંદણાં આપવાસુગુરુવંદન સૂત્ર (પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, ૧. અણુજાણહ મે મિઉગ્ગહં, ૨. નિસીહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજજો ભે! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે દિવસો વઇતો ૩. જત્તા ભે ૪. જવણિજ્જ ચ મે ૫. ખામેમિ ખમાસમણો! દેવસિઐ વઇક્કમ ૬. આવસ્ટિઆએ પડિક્કમામિ Page #174 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ > ૯૧ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, જૈકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઇક્રમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭ વાંદણાં (બીજી વાર) ખમાસમણો! વંદિઉં ઇચ્છામિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, ૧. અણુજાણહ મે મિઉગ્ગહં,૨. નિસીહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજજો, ભે કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે દિવસો વઇક્કતો ૩. જત્તા ભે ૪. વણિō ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! દેવસિઅં વઇક્કમં ૬. પડિક્કમામિ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, કિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સમિચ્છોવયારાએ, સધમ્માઇક્રમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્ય ખમાસમણો! ડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણું વોસિરામિ. ૭ વાંદણાં પછી ઊભા થઈ જવું અને બે હાથ લલાટે રાખી જરા મસ્તક નમાવી શ્રમણસંઘના વિભિન્ન અંગોને તથા સર્વજીવરાશિ વગેરેને ખમાવવાના ભાવાર્થવાળું નીચેનું સૂત્ર બોલવું. આયરિય ઉવજ્ઝાએ સૂત્ર આયરિય ઉવજ્ઝાએ, સીસે સાહમ્મિએ કુલગણે અ; જે મે કેઇ Page #175 -------------------------------------------------------------------------- ________________ (ા ( હર # વિવિધ ચિત્રો સહ સરલ ) ) કસાયા, સવે તિવિહેણ ખામેમિ. ૧. સવસ્સ સમણસંઘમ્સ, ભગવઓ અંજલિ કરિઅ સીસે, સવ્વ ખમાવદત્તા, ખમામિ સવ્યસ્સા અહયંપિ. ૨. સવસ્મ જીવરાસિસ્ટ, ભાવઓ ધમ્મનિહિયનિયચિત્તો; સર્વ ખમાવઈરા, ખમામિ સવ્યસ્સ અહયંપિ. ૩ સૂચના-હવે અહીંથી દૈવસિક પ્રતિક્રમણના કાઉસ્સગ્ગી કાયોત્સર્ગ નામના પાંચમા આવશ્યકીની આરાધના શરૂ થાય છે. કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઈયું, સાવજર્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણું, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણે વોસિરામિ. ઈચ્છામિ ઠામિ સૂત્ર ઇચ્છામિ કામિ કાઉસ્સગ્ગ, જો મે દેવસિઓ અઇઆર કઓ, કાઈઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો, દુજઝાઓ, દુન્વિચિંતિઓ, અણયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિષ્ઠ ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિહું ગુણવયાણ, ચહિં સિખાવયાણું, બારસવિહસ્સ સાવગધખસ્સ, જે ખંડિએ, જે વિરાહિએ, તસ્સ મિચ્છા મિ દુક્કડં. તસ્સ ઉત્તરીકરણેણં સૂત્ર તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણે કમ્માણ, નિશ્થાયણટ્ટાએ, કામિ કાઉસ્સગ્ગ ૧. Page #176 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૯૩ ) અન્નત્ય સૂત્ર અનત્ય ઊસસિએણે, નીસસિએણે ખાસિએણે છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહમેહિ દિદ્વિસંચાલેહિ. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫ અહીંયા “ચંદેસુ નિમ્મલયરા' સુધી બે લોગસ્સનો અથવા લોગસ્સ ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ્નમાં બોલવાનું લોગસ્સ સૂત્ર નીચેનો “લોગસ્સ' બે વાર બોલવાનો. લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે; અરિહંતે કિન્નઈમ્સ, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસ, જિ ચ ચંદપ્પહં વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચ; વિમલમણંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં મએ અભિશુઆ, વિહુયરયમલા પછીણજરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. કિરિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આગબોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદેસુ નિમ્મલયરા. જદ - - - - - - - - - - - - - - - - - - Page #177 -------------------------------------------------------------------------- ________________ U' ullil ( ( ૯૪ ૪ વિવિધ ચિત્રો સહ સરલ) ) લોગસ્સ ન આવડે તેને આઠ નવકાર પૂરા થઈ જાય એટલે મુખ્ય વ્યક્તિ-વડીલના પાર્યા બાદ “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ન પારી લેવો, પછી બે હાથ જોડી લોગસ્સ' બોલવો. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિથયરે જિણે; અરિહંતે કિન્નઇમ્સ, ચઉવીસ પિ કેવલી. ઉસભામજિ ચ વંદ, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમખાં સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. ૨ સુવિહિં ચ પુફદત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચ; વિમલમણતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. કુંથું અરે ચ મલ્લિ, વંદે મુણિસુવર્ય નમિજિર્ણ ચ; વંદામિ દિનેમિ, પાસ તહ વદ્ધમાણે ૨. એવું મએ અભિથુઆ, વિહુયરયમલા પછીણજરમરણા; ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. કિરિયાવદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગ્ગબોરિલાભ, સમાવિવરમુત્તમ દિતુ. ચંદેસુ નિમ્મલયર, આઈઍસુ અહિય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ અરિહંત ચેઈઆણે સૂત્ર સવલોએ અરિહંત ચેઇયાણ, કરેમિ કાઉસ્સગ ૧ વંદણવરિઆએ પૂઅણવત્તિઓએ, સક્કારવત્તિઓએ, સમ્માણવરિઆએ, બોરિલાભવરિઆએ, નિવસગવરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણખેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ ૩ જા જા જા જા જા જા જા - - - - - - - Page #178 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ % ૯૨ ) અન્નત્ય સૂત્ર અનW ઊસસિએણે, નીસિએણે, ખાસિએણ, છીએણે, જભાઈએણ, ઉડુએર્ણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિ અંગસંચાલેહિ, સુહમેહિ ખેલસંચાલેહિ, સુહમેહિ દિફિસંચાલેહિ ૨. એવમાઇઅહિં આગારેહિ, અભગ્ગો અવિરાતિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ.૫ અહીં એક લોગસ્સનો કાઉસ્સગ “ચંદેસુ નિમલયરા સુધી નીચે મુજબ કરવો. ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે, અરિહંતે કિઈલ્સ, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમuહ સુપાસ, જિર્ણ ચ . ચંદLહ વંદે. સુવિહિં ચ મુફદંત, સીઅલ સિજર્જસ વાસુપુજે ચ; વિમલમણતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. કુંથું અર ચ મલ્લિ, વંદે મુસુિવર્ય નમિજિર્ણ ચ; વંદામિ રિકનેમિ, પાસ તહ વધુમાણે ચ. એવં એ અભિથુઆ, વિહુયરયમલા પછીણજરમરણા; ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. કિતિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આગબોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદેસુ નિમ્મલયરા. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વિવિધ ચિત્રો સહ સરલ પૂરો થયે પૂર્વવત્ ‘નમો અરિહંતાણં' બોલી પારી લીધા પછી-પુ′′રવરદીવઢે સૂત્ર પુખ્ખરવરદીવઢે, ધાયઇસંડે અ જંબૂદીને અ; ભરહેરવયવિદેહે, ધમ્માઇગરે નમંસામિ. તમતિમિર૫ડલવિદ્ધ સણસ્સ સુરગણનરિંદમહિઅસ્સ; સીમાધરમ્સ વંદે, પફોડિઅમોહજાલમ્સ. જાઇજરામરણસોગ પણાસણસ્સ, કલ્લાણપુસ્ખલવિસાલસુહાવહસ્સ; કો દેવદાણવનરિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ સારમુવલબ્મ કરે પમાય. સિદ્ધે ભો! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગસુવન્નકિન્નરગણ—સબ્મઅભાવચ્ચિએ; લોગો જત્થ પઇટ્ટિઓ જગમિણં, તેલુક્કમચ્ચાસુર, ધમ્મો વજ્રઉ સાસઓ વિજયઓ, ધમ્મુત્તર વ૪ઉ. સુઅસ ભગવઓ ૧ સુઅલ્સ ભગવઓ, કરેમિ કાઉસ્સગં. ૧ વંદણવત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિરુવસગ્ગવત્તિઆએ ૨ સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ ૩ અનર્થ સૂત્ર અન્નત્યં ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઇએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુષુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૯૭ ) ) સંચાલેહિ. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫ એક લોગસ્સનો “ચંદેસુ નિમ્મલયરા સુધી નીચે મુજબ કાઉસ્સગ્ન કરવો. ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચકવીસ પિ કેવલી. ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુસ્િવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પછીણજરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. કિરિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આરુગ્ગોહિલામું, સમાવિરમુત્તમ દિંતુ ૬ ચંદેસુ નિમ્મલયરા. પછી “નમો અરિહંતાણં' કહી કાઉસ્સગ પાર્યા બાદ નીચેનું સૂત્ર બોલવું. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર સિદ્ધાણં બુદ્ધાણં, પારગમાણે પરંપરાગયાણું, લોઅગ્નમુવમયાણં નમો સયા સવ્યસિદ્ધાણં ૧ વાલ - - - - - - - - - - - - - - - - - - - Page #181 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮ ૪ વિવિધ ચિત્રો સહ સરલ ) જ જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમસંતિ; તે દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીરં. ઇક્કો વિ નમુક્કારો, જિણવરવસહસ્સ વદ્ધમાણસ્સ; સંસારસાગરાઓ, તારેઇ ન વ નારિ વા. ૩ ઉકિંજતસેલસિહરે, દિકખા નાણે નિસાહિઆ જલ્સ; તે ધમ્મચક્કટ્ટિ, અરિટ્ટનેમિ નમંસામિ. ચારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમકૃનિકિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ૫ સૂચના-અહીંયા જે ભવન કહેતાં મુકામમાં સાધુ રહેતા હોય તે મુકામની અધિષ્ઠાયિકા દેવી તથા એ મુકામ જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રના દેવતાદેવી આ બન્નેની સહાય માટે બે કાઉસ્સગ્ન કરવાના છે. ચરવળાવાળાઓએ બને ત્યાં સુધી ઊભા થઈને કરવા. અહીંયા થાય વડીલને જ બોલવાની છે, બીજાઓએ સાંભળવાની છે. ઉપરનું સૂત્ર બોલ્યા બાદ તરત જભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અનત્ય સૂત્ર અનાથ ઊસસિએણે નિસસિએણે, ખાસિએણ, છીએણે, જંભાઇએણે, ઉડુએણ, વાયનિસણું, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમહિ દિક્ટ્રિસંચાલેહિ. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાતિઓ હુજ મે કાઉસ્સો . ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણું વોસિરામિ. ૫ એક નવકારનો કાઉસ્સગ્ગ નીચે મુજબ કરવો. Page #182 -------------------------------------------------------------------------- ________________ ( ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૯ ) ) નમો અરિહંતાણં નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. પછી “નમો અરિહંતાણં' કહી વડીલે કાઉસ્સગ્ગ પારી નીચે મુજબ નમોહં કહી નીચે જણાવેલી થોય કહેવી. નમોહત્o નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ભુવનદેવતાની સ્તુતિ જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્યં સ્વાધ્યાયસંયમરતાના; વિદધાતુ ભુવનદેવી, શિવ સદા સર્વસાધૂનામ્. ૧ સહુએ કાઉસ્સગ્ગ પારી લેવો. ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અનર્થ સૂત્ર અનત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણે, છીએણે, જંભાઇએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિ દિક્ટ્રિસંચાલેહિ. ૨ એવભાઇએહિ આગારેહિ, અભી અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫ એક નવકારનો કાઉસ્સગ્ગ નીચે મુજબ કરવો. ૩૦. પરંપરાથી “ભુવન” પાઠ ચાલ્યો આવે છે, એટલે મેં પણ બંને સ્થળે એ જ પાઠ રાખ્યો છે, બાકી અર્થસંગતિની દૃષ્ટિએ “ભવન” પાઠ વધુ યોગ્ય લાગે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૦ વિવિધ ચિત્રો સહ સરલ) ) નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણ, નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ. પછી વડીલે “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારી નીચે મુજબ નમોહે કહી હોય કહેવી. નમોહતુ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ક્ષેત્રદેવતાની થાય યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાનઃ સુખદાયિની. ૧ પછી ભણાવનાર કે વડીલ બે હાથ જોડી મસ્તક નમાવી ઊભા ઊભા બનવકાર” બોલે. સહુ સાંભળે કે સહુ સાથે મનમાં બોલે. નવકાર સૂત્ર નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. સૂચના-છઠ્ઠા “પચ્ચકખાણ આવશ્યકની મુહપતી ઉભડક બેસી બે હાથ બે પગ વચ્ચે રાખી પડિલેહી પછી ઊભા થઈ બે વખત અગાઉની જેમ “સુગુરુ વાંદણાં' આપવા, તે નીચે મુજબ - - - - - - - - - - - - - - Page #184 -------------------------------------------------------------------------- ________________ C 1 (સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૦૧) ) સુગુરુવંદન સૂત્ર (પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, ૧. અણજાણહ મે મિઉગઈ, ૨. નિસહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજજો ભે! કિલામો, અપ્રકિલતાણે બહુસુભેણ બે દિવસો વઈઝંતો ૩. જતા ભે ૪. જવણિજં ચ ભે! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વડક્કમ ૬. આવસ્સિઆએ પડિક્કમામિ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ તિતસનયરાએ, જંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવ્વમિચ્છોયારાએ, સવધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ. ૭ વાંદણાં (બીજી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગઈ. ૨. નિસહિ, અહો કાય કાય--સંકાસ ખમણિજજો ભે! કિલામો, અપ્રકિલતાણં બહુસુભેણ બે દિવસો વર્કતો ૩. જતા ભે ૪. જવણિજં ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વાંક્કમ ૬. પડિક્કમામિ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ તિત્તીસનયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોવયારાએ, સત્રધમાઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ - - - - - - - - - - - - - - - - - - - - - - - Page #185 -------------------------------------------------------------------------- ________________ ( ( ૧૦૨ જે વિવિધ ચિત્રો સહ સરલ છેડા ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. ૭. ઊભા ઊભા જ નીચે મુજબ બોલીને પછી પલાંઠી વાળી બેસવું. સામાયિક, ચઉવીસત્યો, વંદણ, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જી. ઇચ્છામો અણુસદ્ધિ” “નમો ખમાસમણાણ” નમો સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વિસાધુભ્યઃ સૂચના-આટલું બોલી રહ્યા ત્યારે છ આવશ્યકની આરાધના આનંદપૂર્વક થઈ કહેવાય. અહીં આત્મા કર્મના બોજાથી થોડો હળવો થયો તેનો આનંદ વ્યક્ત કરવા મુહપતી હાથમાં રાખી, બે હાથ જોડી ઉચ્ચ સ્વરે “નમોસ્તુ વર્તમાનાથ'ની સ્તુતિ એક સાથે બધાય મધુર સ્વરે બોલે. ગમે તેવા મોટા અવાજે ન બોલવું, ગમે તેમ આગળ પાછળ રહીને ન બોલવું. સહુની સાથે બોલવાનો ઉપયોગ રાખી બોલવું. પછી પુરુષવર્ગે “નમોસ્તુ વર્ધમાનાય” નીચે મુજબ કહેવું. નમોસ્તુ વર્તમાનાય (પુરુષો માટે) | (વર્ધમાન સ્તુતિ) નમોસ્તુ વર્તમાનાય, સ્પર્ધમાનાય કર્મણા; તજ્જયાવાતમોક્ષાય, પરોક્ષાય કુતીર્થિના. યેષાં વિકચારવિંદરાજ્યા, જ્યાય ક્રમકમલાવલિ દધત્યા; સદૌરિતિસંગત પ્રશસ્ય, કથિત સનુ શિવાય તે જિનેન્દ્રાઃ ૨ ૩૧. ગુરુ મહારાજની સાથે પ્રતિક્રમણ થતું હોય ત્યારે પ્રથમ ગુરુ મહારાજ પોતે સંપૂર્ણ સ્તુતિ બોલી જાય અને પછી સમગ્ર સમુદાય બોલે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૦૩) ) કષાયતાપાર્દિત જંતુનિવૃતિ, કરોતિ યો જૈનમુખાબુદોદ્ગત સ શુક્રમાસોભવવૃષ્ટિસનિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરામ્. ૩ નમોસ્તુની જગ્યાએ સ્ત્રીઓએ “સંસારદાવાનલ'ની ત્રણ ગાથાઓ નીચે મુજબ બોલવાની છે, તે આ પ્રમાણે સંસારદાવા સ્તુતિ (સ્ત્રીઓ માટે) સંસારદાવાનલદાહનીર, સંમોહબૂલહરણે સમીર, માયારસાદારણસારસીરં, નમામિ વીરં ગિરિસારધીરે. ૧. ભાવાવનામસુરદાનવમાનવેન ચૂલાવિલોલકમલાવલિમાલિતાનિ; સંપૂરિતાભિનતલોકસમીહિતાનિ, કામું નમામિ જિનરાજપદાનિ તાનિ. ૨. બોધાગાર્ધ સુપદપદવીનીરપૂરાભિરામ, જીવહિંસાવિરલલહરીસંગમાગાહદેહ; ચૂલાવેલં ગુરુગમમણિસંકુલંદૂરપાર, સાર વીરાગમજલનિધિ સાદર સાધુ સેવે. ૩ તે પછી નીચેનું સૂત્ર બોલવું. નમુત્થણે સૂત્ર નમુત્થણે અરિહંતાણે, ભગવંતાણ, ૧ આઈગરાણે, તિસ્થયરાણે, સયંસંબુદ્વાણ, ૨ / પુરિસરમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ, ૩ લાગુત્તરમાણે, લોગનાહાણે, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજોઅગરાણે, ૪ અભયદયાણ, ચબુદયાણુ, મગદયાણ, સરણદયાણ, બોદિયાણું, ૫ ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મસારહીશું, ધમવરચાઉરંતચક્કવઠ્ઠીર્ણ, ૬ અપ્પડિહયવરનાણદંસણધરાણે, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વિવિધ ચિત્રો સહ સરલ વિયટ્ટછઉમાણં, ૭ જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણું બોહયાણું, મુત્તાણં મોઅગાણું, ૮ સવ્વનૂણં, સવ્વદરિસીણં, સિવમયલ મરુઅ મણંત - મક્ષય- મળ્યાબાહ - મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેયં ઠાણું સંપત્તાણું, નમો જિણાણું, જિઅભયાર્ણ ૯ જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિણાગએ કાલે; સંપઇ અ વટ્ટમાણા, સવ્વુ તિવિહેણ વંદામિ. ૧૦ સૂચના-નમુત્યુર્ણ પૂરું થયે જેને શુદ્ધ અને સુંદર રીતે બોલતાં આવડે તેમણે ‘અજિય-સંતિ’સ્તવ-અજિતશાંતિનું સ્તવન બોલવાનું છે. આ ‘અજિય-સંતિ’માં અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની ગંભીરાર્થક અને પ્રભાવક સ્તુતિ કરવામાં આવી છે. પ્રાકૃતભાષાનું આ એક શ્રેષ્ઠ કાવ્ય છે. બે હાથ જોડી ભાવથી સાંભળવી. આ સાંભળવાથી ઉપસર્ગો કે ઉપદ્રવો થતા નથી, થયા હોય તો નષ્ટ થઈ જાય છે. અજિતશાંતિનો સમય એ ઊંઘવા માટેની મોટી તક છે માટે પ્રમાદ ન સેવવો જાગૃતિ રાખવી. અહીં ‘અજિતશાંતિ સ્તવન' શરૂ કરતા પહેલાં, બેઠા બેઠા ‘ખમાસમણ' દઈને ઇચ્છકારેણ સંદિસહ ભગવન્! અજિતશાંતિ સ્તવન ભણ્યું? એવો આદેશ માગી, ઇચ્છું' કહીને નમોર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ બોલવું. તે પછી અજિત શાંતિ' સ્તવન શરૂ કરવું. બે હાથ જોડીને બોલવું અને સાંભળવું. અજિતશાંતિસ્તવ અજિઅં જિઅસવ્વભયું, સંતિ ચ પસંતસવ્વુગયપાવં; જયગુરૂ સંતિગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ. ૧ ગાહા Page #188 -------------------------------------------------------------------------- ________________ (સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧ ૧૦૨) ) વવનયમંગલભાવે, તે હં વિલિતવનિમ્પલસતાવે; નિરુવમમહપ્રભાવે, થોસામિ સુદિઃસભાવે. ૨ ગાહા સવદુખધ્વસંતીખું, સવ્વપાવપ્નસંતીણે; સયા અજિઅસંતીખું, નમો અજિઅસંતીર્ણ. ૩. સિલોગો. અજિયજિણ! સુહપ્પવત્તણે, તવ પુરિસુત્તમ! નામકિાણે; તહ ય ધિમઈપ્પવત્તણે, તવ ય જિણુત્તમ! સંતિકિરણ. ૪ માગહિઆ કિરિઆ વિહિસંચિઅકર્મોકિલેસ વિમુફખયર, અજિએ નિચિયં ચ ગુણેહિ મહામુણિસિદ્ધિગય; અજિઅસ્સ ય સંતિ મહામુણિણો વિ અ સંતિકર, સયર્થ મમ નિવુઈકારણથં ચ નમંસણય. ૫ આલિંગણય. પુરિસા! જઈ દુખવારણ, જઈ ય વિમગ્ગહ સુખકારણે; અજિએ સંતિ ચ ભાવઓ, અભયકરે સરણે પવન્જહા. ૬ માહિઆ. અરઇરઈતિમિરવિરહિઅમુવરયજમરણ, સુરઅસુરગલભગવઈપયયપણિવઇએ, અજિઅમહમવિ અ સુનયન નિલણમભયકર, સરણમુવસરિઅ ભુવિદિવિજમહિએ સયયમુવણમે. ૭સંગર્યાય તં ચ જિગુત્તમમુત્તમનિત્તમસત્તધર, અજવમદ્રવખંતિવિમુત્તિસમાહિનિહિં, Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬ વિવિધ ચિત્રો સહ સરલ) ) સંતિકર પણમામિ દમુત્તમતિર્થીયર, સંતિમુણી મમ સંતિસમાવિર દિસજે. ૮ સોવાણય સાવત્યિપુવપત્યિ ચ, વરહત્યિમથયાસત્યવિત્યિનસંથિએ, ચિરસરિચ્છવચ્છ, મયગલલીલાયમાણ વરગંધહત્યિપલ્યાણપસ્થિય, સંથારિયું, હત્યિકથબાહું ધંતકણગરુઅગનિવયપિંજર, પવર લખણોવચિયસોમચારુરૂવે, સુઇસુહમણાભિરામપરમરમણિજવરદેવદુંદુહિ નિનાય મહુરયરસુહગિર. ૯. વેઠ્ઠઓ. અજિએ જિઆરિગણું, જિઅસવભર્યા ભવોહરિઉં, પણમામિ અહં પયઓ, પાવ પસમેઉ મે ભયવ! ૧૦ રાસાલુદ્ધઓ કુરુજણવયહત્યિણારિનરીસરો પઢમં તઓ મહાચક્રવક્રિભોએ મહપ્રભાવો, જો બાવરરિ-પુરવર-સહસ્સ-વરનગર-નિગમ-જણવયવઈ, બત્તીસારા વરસહસ્સાણુયાયમગ્નો, ચઉદસવરરયણ-નવમહાનિહિ-ચઉસટ્ટિસહસ્સ-પવરજુવરણ સુંદરવઈ, ચુલસીહયગયરહસયસહસ્સસામી,-છન્નઈગામઃકોડિસામી, આસી જો ભારહમિ ભયનં. ૧૧ વેઢઓ જાવા ના અજા એક જ છત જા જ અલ જ ન જ અલ - - - Page #190 -------------------------------------------------------------------------- ________________ ( " (સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૧૦૭) છે તે સંતિ સંતિકર, સંતિષ્ણ સવભયા; સંતિ ગુણામિ જિર્ણ, સંતિ વિહેઉ મે. ૧૨ રાસાનંદિઅય ઇફખાગ વિદેહનરીસર નરવસહા મુસિવસહા, નવસારસસિસકલાણણ વિગતમા વિહુયરયા; અજિઉત્તમતેઅગુણહિં મહામુણિઅમિઅબલા વિઉલકુલા, પણમામિ તે ભાવભયમૂરણ જગસરણા મમ સરણે. ૧૩ ચિત્તલેહા દેવદાણવિંદચંદ-સુરજંદ હટ્ટ-તુક-જિટ-પરમલટ્ટ-રૂવ ધંત-પ્પ-પટ્ટ-સેય-સુદ્ધ-નિદ્ધ-ધવલદંતપંતિ! સંતિ! સત્તિ! કિરૂિ-મુત્તિ-જુત્તિ-ગુપિવરા, દિરતેઅ! વંદ ઘેઅ! સવલોઅભાવિપ્નભાવણે, પઇસ મે સમાહિ. ૧૪ નારાયઓ વિમલસસિકલાઈરેઅસોમ, વિતિમિરસુરકરાઈઅતે; તિઅસવઇગણાઇરેઅરૂવ,ધરણિધરપ્પવરાઈરેઅસાર. ૧૫ કુસુમલયા સને આ સયા અજિએ, સારીરે અ બલે અજિએ તવ સંજમે આ અજિએ, એસ ગુણામિ જિર્ણ અજિ. ૧૬ ભુઅગપરિરિરિએ સોમગુણહિં પાવઈ ન ત નવસરયસસી, તેઅગુહિં પાવઈ ન નવસરયરવી; રૂવગુણહિં પાવઈ ન તં તિઅસગણવઈ, જા જા જા જા જા જા જા જા જા જા જ અલ Page #191 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ૨ વિવિધ ચિત્રો સહ સરલ સારગુણેહિં પાવઇ ન તેં ધરણિધરવઈ. ૧૭ ખિજ્જિઅત્યં તિસ્થવરપવત્તયં, તમરયરહિઅં, ધીરજણશુચ્ચિઅં ચુઅકલિકલુસં, સંતિસુહપ્પવત્તયં, તિગરણપયઓ, સંતિમહં મહામુર્ણિ સરણમુવણમે. ૧૮. લલિઅયં. વિણઓણય-સિર-૨ઇ અંજલિરિસિગણ-સંઘુઅંથિમિરું, વિબુહાહિવધણવઇ-નરવઇ-શુઅ-મહિઅચ્ચિઅં બહુસો; અઇરુગ્ણયસરયદિવાયર-સમહિઅસપ્પભં તવસા, ગયણંગણવિયરણસમુઇઅચારણવંદિઅં સિરસા. ૧૯ કિસલયમાલા અસુરગરુલપરિવંદિઅં, કિન્નરોરગનમંસિઅં; દેવકોડિસયસંથુઅં, સમણસંઘપરિવંદિઅં. ૨૦ સુમુહં અભયં અણુ ં અરયં અરુણં, અજિઅં અજિઅં પયઓ પણમે ૨૧ વિજ્જુવિલસિઅં આગયા વરવિમાણ-દિવકણગરહતુરય-પહકર-સએહિં દુલિઅં, સસંભમોઅરણષુભિઅલુલિઅચલકુંડલંગય-તિરીડ-સોહંત-મઉલિમાલા. ૨૨ વેડ્ડઓ જં સુરસંઘા સાસુરસંઘા, વેરવિઉત્તા ભત્તિસુજુત્તા, આયરભૂસિઅસંભમપિંડિઅ સુસુવિશ્વિઅસબલોથા; Page #192 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૧૦૯ ઉત્તમ-કંચણ-રયણ-પરૂવિઅ, ભાસુરભૂસણભાસુરિઅંગા, ગાયસમોણયભત્તિવસાગય-પંજલિ-પેસિયસીસપણામા. ૨૩ રણમાલા વંદિઊણ થોઊણ તો જિણું, તિગુણમેવ ય પુણો પાહિણું; પણમિઊણ ય જિર્ણ સુરાસુરા, પશુઇઆ સભવણાઈ તો ગયા. ૨૪. ખિત્તયં તેં મહામુણિમહં પિ પંજલી, રાગદોસભયમોહવજ્સિઅં; દેવદાણવનરિંદમંદિઅં, સંતિમુત્તમં મહાતવું નમે. ૨૫ ખિત્તયં અંબરંતરવિઆરણિઆહિં, લલિઅહંસવહુગામિણિઆહિં; પીણસોણિથણસાલિણિઆહિં, સકલકમલદલલોઅણિઆહિં. ૨૬ દીવયં પીણનિરંતરથણભરવિણમિયગાયલઆહિં; મણિચણપસિઢિલમેહલસોહિઅસોણિતડાહિં; વરખિખિણિનેઉરસતિલયવલયવિભૂસણિઆહિં, ૨ઇકરચઉરમણોહ૨સુંદરહંસણિઆહિં. ૨૭ ચિત્તક્ષરા દેવસુંદરીહિં પાયમંદિઆહિં, વંદિઆ ય જસ્ટ તે સુવિક્રમા કમા, અપ્પણો નિડાલએહિં મંડણોઙણપગારએહિં કેહિં કેહિં વિ; અવંગતિલયપત્તલેહનામએહિં ચિલ્લએહિં સંગયંગયાહિં, ભત્તિસન્નિવિદ્મવંદણાગયાહિં, હુંતિ તે વંદિઆ પુણો પુણો. ૨૮ નારાયઓ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - વિવિધ ચિત્રો સહ સરલ તમહં જિણચંદ, અજિઅં જિઅમોહં; યસવ્થકિલેસં, પયઓ પણમામિ. ૨૯. નંદિઅયં થુઅવંદિઅયસ્સા રિસિગણદેવગણેહિં તો દેવવહિં પયઓ પણમિઅસ્સા. જસ્સજગુત્તમસાસણઅસ્સા ભત્તિવસાગયપિંડિઅયા.િ દેવવરચ્છરસાબહુઆહિં સુરવર૨ઇગુણપંડિઅયાહિં. ૩૦ ભાસુરયં વંસસદ્દતંતિતાલમેલિએ, તિઉક્ષરાભિરામસદ્દમીસએ કએ અ; સુઇસમાણણેઅ સુદ્ધસજ્જગીયપાયજાલઘંટિઆ,િ વલય-મેહલા-કલાવનેઉરાભિરામસદ્દમીસએ એ અ; દેવનટ્વિઆહિં હાવભાવવિભમપ્પગારએહિં, નચ્ચિઊણ અંગહારએહિં, વંદિઆ ય જસ્સ તે સુવિક્રમા કમા, તયં તિલોયસવ્વસત્તસંતિકારયું, પસંતસવ્વપાવદોસમેસ ં નમામિ સંતિમુત્તમં જિર્ણ. ૩૧ નારાયઓ છત્તચામરપડાગજુઅજવમંડિઆ, ઝયવરમગરતુરયસિરિવચ્છસુલંછણા; દીવસમુદ્દમંદરદિસાગયસોહિઆ, સત્ચિઅવસહ-સીહરહચવરકિયા. ૩૨ લલિઅયં સહાવલઠ્ઠા સમપ્પઇટ્ટા, અદોસદુઢ્ઢા ગુણેહિં જિટ્ટા; પસાયસિટ્ટા તવેણ પુટ્ટા, સિરીહિં ઇટ્ટા રિસીહિં જુટ્ટા, ૩૩ વાણવાસિઆ Page #194 -------------------------------------------------------------------------- ________________ ( (સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૧૧) તે તવેણ ધુઅસવ્વપાવયા, સવલોઅહિઅમૂલપાવયા; સંથુઆ અજિઅસંતિપાયા, હેતુ મે સિવસુહાણ દાયયા. ૩૪ અપરાંતિકા એવં તવબલવિલિ, યુએ મએ અજિઅસંતિજિણજુઅલ; વડગયકમ્મરયમલ, ગઈ ગયં સાસય વિલિ. ૩૫ ગાહા તે બહુગુણપ્રસાય, મુકુખસુહેણ પરમેણ અવિસાયં; નામેઉ મે વિસાયં, કુણી અપરિસારિઅપ્પસાય. ૩૬ ગાહા તે મોએફ અ નંદિ, પાવેલ અ નંદિસેણમભિનંદિ, પરિસા વિ ય સુહનંદિ, મમ ય દિસઉ સંજમે નંદિ. ૩૭ ગાણા પફિખા ચાઉમ્માસિસ સંવચ્છરિએ અવસ્ય ભણિઅવ્યો; “સોઅવ્યો સલૅહિં, ઉવસગ્ગનિવારણો એસો. ૩૮ જો પઢઇ જો આ નિસુણઈ, ઉભઓ કાલપિ અજિઅસંતિથયું; ન હુ હુંતિ તસ્સ રોગા, પુત્રુપના વિ નાસંતિ. ૩૯ જઈ ઇચ્છહ પરમપયું, અહવા કિર્તિ સુવિત્થર્ડ ભુવણે; તા તેલુíદ્ધરણે, જિણવયણે આયરે કુણહ. ૪૦ ૩૨. “સોઅવ્વો સવેહિ આ પાઠ જોતાં એક જણ બોલે અને બીજા સાંભળે. ઘણાં ભાઈઓ ચોપડીઓ ખોલી બોલનારની સાથે ગણગણવા માંડે છે જેથી બીજાઓને સાંભળવામાં ખલેલ પહોંચે છે માટે મૌનપણે સાંભળવું. Page #195 -------------------------------------------------------------------------- ________________ . ૧૧૨ વિવિધ ચિત્રો સહ સરલ નીચેની સ્તુતિ પુરુષોએ બોલવાની હેય છે. સહુએ એકીસાથે બોલવી. વરકનક સ્તુતિ વરકનકશંખવિદ્રુમમરકતઘનસન્નિભં વિગતમોહમ્; સપ્તતિશ જિનાનાં, સર્વામરપૂજિત વંદે. ૧ પછી ચાર નમસ્કાર ખમાસમણપૂર્વક પ્રારંભમાં (જુઓ પાનું ૨૭) જેમ આપ્યા હતા તે રીતે જ સહુએ અહીં આપવાના છે. ખમાસમણપૂર્વક ભગવાનાદિ વંદન ઇચ્છામિ નિસીહિઆએ, ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં નિસીહિઆએ, મત્થએણ વંદામિ. વંદિઉં ખમાસમણો! મત્થએણ મત્થએણ વંદામિ. ઇચ્છામિ નિસીહિઆએ, ખમાસમણો! વંદિઉં મર્ત્યએ વૃંદામિ. ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં નિસીહિઆએ, મત્યએ વૃંદામિ જાવણિજ્જાએ, ભગવાન હું. જાવણિજ્જાએ, આચાર્ય હૈં. જાવણિજ્જાએ, ઉપાધ્યાય હું. જાવણિજ્જાએ, સર્વસાધુ હું. આટલું થઈ રહ્યા બાદ શ્રાવક--શ્રાવિકાઓએ જમણો હાથ કટાસણા ઉપર સ્થાપી, માથું નમાવી, સંઘમાં જે વડીલ હોય અને સૂત્ર શુદ્ધ આવડતું હોય તે નીચેનું સૂત્ર મુહપત્તી મુખ આગળ રાખીને બોલે અને બીજા બધા સાંભળે. અઠ્ઠાઇજ્જેસુ સૂત્ર અઠ્ઠાઇજ઼ેસુ દીવસમુદ્દેસુ, પનરસસુ, કમ્મભૂમીસુ, જાવંત કેવિ સાહ્ રયહરણગુચ્છપડિગ્ગહધારા, Page #196 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૧૧૩) પંચમહત્વયધારા, અટ્ટારસ – સહસ્સ – સીલંગધારા; અબુયાયારચરિતા, તે સર્વે સિરસા મણસા મયૂએણ વંદામિ. ૧ પછી વડીલ આદેશ માગે-- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણë કાઉસ્સગ્ન કરું? ઇચ્છ, દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણ€ કરેમિ કાઉસ્સગ્ગ. અન્ન સૂત્ર અનW ઊસસિએણે, નીસિસિએણે, ખાસિએણે છીએણે, જંભાઇએણે, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહમેહિ દિક્ટ્રિસંચાલેહિં. ૨. એવભાઈએહિ, આગારેહિ, અભગ્ગો અવિરાતિઓ હુજ્જ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણે, ભગવંતાણું, નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. તે પછી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા' સુધી કરવો. ન આવડે તેણે સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ માટેનું લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિ€યરે જિણે; અરિહંતે કિન્નઈમ્સ, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિમં ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચે, પઉમuહ સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજજું ચ; વિમલમસંત ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ. ૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વિવિધ ચિત્રો સહ સરલ કુંથું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાર્સ વક્રમાણં ચ. KP એવું મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણજરમરણા; ચઉંવીસંપિ જિણવરા, તિત્શયરામે પસીમંતુ. કિત્તિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં રિંતુ. ચંદ્રેસુ નિમ્મલયરા. આ પ્રમાણે ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો, પછી ‘નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારી લોગસ્સ કહેવો. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઇસ્યું, ચઉંવીસં પિ કેવલી. ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમપ્પરું સુપાસું, જિર્ણ ચંપ્પ ં વંદે. સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યું ચ; વિમલમણંત જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંશું અરેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્ટનેમિં, પાર્સ તહ વન્દ્વમાણં ચ એવં મએ અભિશુઆ, વિહુચરયમલા પહીણજરમરણા; ચઉંવીસંપિ જિણવરા, યિરામે પસીમંતુ. કિત્તિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં હિંતુ. ૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છી પ્રતિક્રમણ વિધિ - ૧૧૫ ચંદ્રેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ત્યાર પછી ‘સજ્ઝાય’ (સ્વાધ્યાય) બોલે. સૂચના--નીચેની સૂચના બરાબર ધ્યાનમાં લો. જાણીતા ઝંકારા' આવે છે ત્યારે આરાધકોનાં હૈયામાં આનંદની ભરતી વધી જાય છે અને ગુરુ મહારાજ કે વડીલ શ્રાવક સંસારદાવાની ચોથી ગાથા બોલવા માંડે ત્યાં તો લોકો તે ગાથા સાથે જ બોલવા માંડે છે. અથવા તો ઉતાવળા થઈ ‘ઝંકારા’ ઉપાડી લે છે. પરન્તુ આથી અવિધિ--અવિનયનો દોષ લાગે છે, માટે ધીરતા રાખી પૂરું સાંભળી સહુએ એકી સાથે ‘ઝંકારા' પદથી સ્તુતિ ઉપાડવી અને સાથે જ પૂરી કરવી. કોઈએ આગળ--પાછળ પૂરી ન કરવી. પછી નીચે મુજબ બે ખમાસમણપૂર્વક બે આદેશો માગવા. ખમાસમણપૂર્વક આદેશો ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય સંદિસાહું? ‘ઇચ્છું’. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરું? ઈચ્છું”. પછી નીચેની સજ્ઝાય બોલવી. નવકાર સૂત્ર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. Page #199 -------------------------------------------------------------------------- ________________ 2 જ ( ૧૧૬ ૪ વિવિધ ચિત્રો સહ સરલ ઉવસગ્ગહર સ્તોત્ર ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્માણમુક્ક; વિસહરસિનિનાસ, મંગલકલ્યાણઆવાસં. વિસહરફુલિંગમત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહરોગમારી, દુક જરા જંતિ ઉવસામ. ચિઠ્ઠી દૂરે તો, તુમ્ન પણામો વિ બહુફલો હોઇ; નરતિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખદોગચ્ચે. તુહ સમ્મરે લ, ચિંતામણિ-કપ્પપાવભહિએ; પાવંતિ અવિઘૃણ, જીવા અયરામ ઠાણે. ઇઅ સંથઓ મહાયસ! ભક્તિભરનિલ્મણ હિયએણ તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ! જિણચંદ! સંસારદાવા સ્તુતિ (મહાવીર સ્તુતિ) સંસારદાવાનલદાની, સંમોહબૂલીહરણે સમીર માયારસદારાણસારસી, નમામિ વીરં ગિરિસારધીરે. ભાવાવનામસુરદાનવમાનવેન,ચૂલાવિલોલકમલાવલિમાલિતાનિ; સંપૂરિતાભિનતલોકસમીહિતાનિ, કામ નમામિ જિનરાજપદાનિ તાનિ. બોધાગાધ સુપદપદવીનીરપૂરાભિરામ, જીવાહિંસાવિરલલહરીસંગમાગાહદેહ, ચૂલાવેલ ગુરુગમમણિસંકુલ દૂરપાર, સારું વીરાગગજલનિધિ સાદરે સાધુ સંવે. Page #200 -------------------------------------------------------------------------- ________________ (સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૧૭. આમૂલાલોલધૂલીબહુલપરિમલાલીઢલોલાલિમાલા-- ઝંકારારાવસારામલદલકમલાગારભૂમિનિવાસે! છાયાસંભારસારે! વરકમલકરે! તારહારાભિરામે! વાણીસંદોહદેહે! ભવવિરહવરં દેહિ મે દેવિ! સારં. પછી વડીલ સહુ સાંભળે તેમ નવકાર બોલે. નવકાર સૂત્ર નમો અરિહંતાણું, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો વિઝાયાણં નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. સૂચના- હવે મોટીશાંતિનો કાઉસ્સગ્ન કરવાનો છે. આ પ્રતિક્રમણનો અંતિમ કાઉસ્સગ્ગ છે, જે શાંતિ માટેનો છે, માટે ચરવળાવાળાઓએ ઊભા થઈને કરવો ઉત્તમ છે. શાંતિ સાંભળીને પારવાનો છે. છીંકનો ખાસ ઉપયોગ રાખવો અતિ જરૂરી છે. આ શાંતિમાં તીર્થકરદેવોની સ્તુતિ, પ્રાર્થના ઉપરાંત ભેદભાવ વિના સહુ કોઈ પ્રાણીની શાંતિ ઈચ્છવામાં આવી છે. નીચે મુજબ આદેશ માગીને કાઉસ્સગ્ન કરવાનો છે. ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસીરિઆએ, મથએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુખખય કમ્મખય નિમિત્તે કાઉસ્સગ્ન કરું! ઈચ્છ, દુખMય કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ. ૩૩. અહીંથી સહુ સાથે ઉચ્ચ સ્વરે બોલે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ જે વિવિધ ચિત્રો સહ સરલ અન્નત્ય સૂત્ર અનW ઊસિએણે, નીસિએણ, ખાસિએણ, છીએણે, જંભાઈએણં, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમેહિ ખેલસંચાલેહિ, સુહુમેહિ દિટ્ટિસંચાલેહિં ૨ એવભાઈએહિ આગારેહિ, અભગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો ૩ જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અાણં વોસિરામિ. ૫ ચાર લોગસ્સ સંપૂર્ણ ગણવાના, ન આવડે તો ૧૬ નવકાર ગણવા. (વડીલે પાર્યા બાદ) શાંતિ બોલનાર ધીમેથી શુદ્ધ રીતે મોટી શાંતિ બોલે, તે પૂરી થયે સહુ ધીમેથી “નમો અરિહંતાણં પદ બોલીને પછી કાઉસ્સગ્ન પારે. કાઉસ્સગ્નમાં ગણવાનું લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે; અરિહંતે કિન્નઈમ્સ, ચકવીસ પિ કેવલી. ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમuહું સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજજું ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. કુંથું અર ચ મલ્લિ, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિળ્યુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતું. ૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૧૯ કિરિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગોહિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદેસુ નિમ્મલયા, આઈઍસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ એ પ્રમાણે સંપૂર્ણ ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. પછી આદેશ માગેલી વ્યક્તિ “નમો અરિહંતાણં બોલવાપૂર્વક કાઉસ્સગ્ગ પારીને નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય’ કહી મોટી શાંતિ બોલે, બીજા સાંભળે. બૃહદ્ શાંતિસ્તવ- મોટી શાંતિ ભો ભો ભવ્યા! શુંણુત વચને પ્રસ્તુત સર્વમેત, યે યાત્રામાં ત્રિભુવનગુરોરાઈતા ભક્તિભાજ, તેષાં શાન્તિર્ભવતુ ભવતા મહેંદાદિપ્રભાવાદારોગ્ય-શ્રીધૃતિમતિકરી-ફ્લેશવિધ્વંસહેતુ . ૧ ભો ભો ભવ્યલોકાઃ! ઈહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જન્મચાસનપ્રકમ્માનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટાચાલનાનાર સકલસુરાસુરેન્દ્રઃ સહ સમાગટ્ય, સવિનયમર્યભટ્ટારકે ગૃહીત્યા, ગત્વા કનકાદ્રિ શૃંગે વિહિતજન્માભિષેક: શાંતિમુદ્દોષયતિ યથા, તતોહ કૃતાનુકારમિતિ કૃત્વા, “મહાજનો યેન ગતઃ સ પથાઃ ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્ર વિધાય શાન્તિમુદ્દોષયામિ તભૂજાયાત્રાસ્નાત્રાદિમહોત્સવાનંતરમિતિ કૃત્વા, કર્ણ દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ × વિવિધ ચિત્રો સહ સરલ ૐ પુણ્યાહં પુણ્યારું, પ્રીયન્તાં પ્રીયન્તાં, ભગવંતોહન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્ત્રિલોકનાથા--સ્ત્રિલોકમહિતા ત્રિલોકપૂજ્યા સ્ત્રિલોકેશ્વરા--સ્ત્રિલોકોદ્યોતકરાઃ. ૐ ૠષભ-અજિત-સંભવ-અભિનંદન - સુમતિ - પદ્મપ્રભસુપાર્શ્વ - ચંદ્રપ્રભ - સુવિધિ - શીતલ - શ્રેયાંસ - વાસુપૂજ્યવિમલ - અનંત - ધર્મ-શાંતિ - કુન્થુ - અર - મલ્લિ - મુનિસુવ્રતનમિ - નેમિ - પાર્શ્વ - વર્ક્સમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા. ૐ મુનયો મુનિપ્રવરા રિપુવિજયદુર્ભિક્ષકાન્તા૨ેષુ દુર્ગમાર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. ૐ હ્રીં શ્રીં ધૃતિ-મતિ-કીર્તિ-કાંતિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધાૐ વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેપુ, સુગૃહીતનામાનો જયંતુ તે જિનેન્દ્રા . ૐ રોહિણી - પ્રજ્ઞપ્તિ - વજ્રશૃંખલા-વજ્રાંકુશી-અપ્રતિચક્રાપુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્યાસ્ત્રા-મહાજ્વાલામાનવી-નૈરોટ્યા-અચ્છુપ્તા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. ૐ આચાર્યોપાધ્યાયપ્રસૃતિચાતુર્વર્ણસ્ય શ્રીશ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ગ્રહાશ્ચન્દ્રસૂયંગારકબુધબૃહસ્પતિશુક્રશનૈશ્વર - રાહુ - કેતુસહિતાઃ સલોકપાલાઃ સોમયમવરુણકુબેર - વાસવાદિત્ય Page #204 -------------------------------------------------------------------------- ________________ ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ જે ૧૨૧ સ્કંદવિનાયકોપેતા યે ચાચેપિ ગામનગરક્ષેત્રદેવતાદયસ્ત સર્વે પ્રીયંતાં પ્રીયતા, અક્ષણકોશકોષ્ઠાગારા નરપતય ભવન્તુ સ્વાહા. % પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહ-સ્વજન-સંબંધિ-બધુ-વર્ગસહિતા નિત્ય ચામોદપ્રમોદકારિણઃ અસ્મિશ્ચ ભૂમંડલાયતનનિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગોપસર્ગ-વ્યાધિદુઃખદુર્ભિક્ષદૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ. ૐ તુષ્ટિ - પુષ્ટિ - 28દ્ધિ - વૃદ્ધિ - માંગલ્યોત્સવાદ, સદા પ્રાદુભૂતાનિ પાપાનિ શામ્યતુ દુરિતાનિ, શત્રવ: પરાક્ષુખા ભવતુ સ્વાહા. શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાન્તિવિધાયિને; રૈલોક્યસ્યામરાધીશ, મુકુટાભ્યર્ચિતાંઘયે. શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાનું, શાન્તિ દિશતુ મે ગુરુ: શારેિવ સદા તેષાં, યેષાં શાન્તિગૃહે ગૃહે. ઉત્કૃષ્ટરિષદુષ્ટગ્રહગતિદુઃસ્વપ્નદુર્નિમિત્તાદિ; સંપાદિતહિતસંપનામગ્રહણ જયતિ શાન્તઃ શ્રીસંઘજગજનપદરાજાધિપરાજસનિશાનામ; ગોષ્ઠિકપુર મુખ્યાણાં, વ્યાહરસૈવ્યહવેચ્છાનિમ્. શ્રીશ્રમણ સંઘસ્ય શાનિર્ભવતુ, શ્રીજનપદાનાં શાન્તિર્ભવતુ, શ્રીરાજાધિપાનાં શાનિર્ભવતુ, શ્રીરાજસનિશાનાં શાન્તિર્ભવતુ, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિવિધ ચિત્રો સહ સરલ શ્રીગોષ્ઠિકાનાં શાનિર્ભવતુ, શ્રીપૌરભુખ્યાણાં શાનિર્ભવતુ, શ્રીપરજનસ્થ શાનિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાનિર્ભવતુ, 38 સ્વાહા ૩ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાન્તિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાનિકલશં ગૃહીતા કુંકુમચન્દનકર્પરાગધૂપવાસકુસુમાંજલિસમેતઃ સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેતઃ શુચિશુચિવપુર, પુષ્પવસ્ત્રચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા, શાંતિમુદ્દોષયિત્વા, શાંતિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ. નૃત્યતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજત્તિ ગાયનિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્નાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે. શિવમસ્તુ સર્વજગત , પરહિતનિરતા ભવનું ભૂત ગણા; દોષાઃ પ્રયાસુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ ૨ અહં તિસ્થયરમાયા, સિવાદેવી તુમ્હ નયરનિવાસિની, અહ સિવ તુહ સિવું, અસિવોસમ સિવ ભવતુ સ્વાહા. ૩ ઉપસર્ગો: ક્ષય યાત્તિ, છિન્ને વિદનવલ્લય; મનઃ પ્રસન્નતામતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમુ. Page #206 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ <> ૧૨૩ સહુએ કાઉસ્સગ્ગ પારી લેવો અને ભણાવનારે લોગસ્સ બોલવો. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસં પિ કેવલી. ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસું, જિ ચ ચંદપ્પરું વંદે. સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યું ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંછું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્ટનેમિ, પાર્સ તહ વર્તમાણં ચ. એવું મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણજરમરણા; ચઉવીસંપિ જણવરા, તિયરા મે પસીયંતુ. કિત્તિયવંયિમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં રિંતુ. ચંદ્રેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ પછી નીચે આપેલ સંતિકરું' બે હાથ જોડીને એક જણ બોલે અને બીજા સાંભળે સંતિકરું સ્તવ સંતિકરૂં સંતિજિણું, જગસરણું જયસિરીઇ દાયારું; સમરામિ ભત્તપાલગ, નિવાણી ગરુડયસેવં. ૐ સનમો વિપ્પોસહિ, પત્તાણું સંતિસામિપાયાણં; મૈં સ્વાહા મંતેણં, સવ્વાસિવદુરિઅહરણાણું. Page #207 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૪ જે વિવિધ ચિત્રો સહ સરલ 34 સંતિનમુક્કારો, . ખેલોસહિમાલદ્ધિપત્તાણ; સૌ હીં નમો સોસહિ, પત્તાણું ચ દેઈ સિરિ. ૩ વાણીતિહુઅણસામિણી, સિરિદેવીખરાયગણિપિડગા; ગહદિસિપાલસુરિંદા, સયાવિ રખંતુ જિણભૉ. ૪ રફઅંતુ મમ રોહિણી, પન્નતી વક્તસિંખલા ય સયા; વર્જકસિ ચક્કસરી, નરદતા કાલી મહાકાલી. ગોરી તહ ગંધારી, મહાલા માણવી આ વઈરુટ્ટા, અદ્ભુત્તા માણસિઆ, મહામાણસિઆ ઉ દેવીઓ. ૬ જબા ગોમુહ મહજફખ, તિમુહ જફર્બસ તુંબરૂ કુસુમો; માયંગ વિજય અજિઆ, બંભો મણુઓ સુરકુમારો. ૭ છમ્મદ પયાલ કિન્નર, ગરુડો ગંધવ તહ ય જલિંબદો; કૂબર વરુણો ભિઉડી, ગોમેડો પાસ માયંગા. ૮ દેવીઓ ચક્કસરી, અજિઆ દુરિઆરિ કાલી મહાકાલી; અચ્ચા સંતા જાલા, સુતારયા સોય સિરિવચ્છા. ૯ ચંડા વિજયસિ, પનઇત્તિ નિવાણિ અચુઆ ધરણી; વઇટ્ટ છત્ત ગંધારી, અંબ પઉમાવઈ સિદ્ધા. ૧૦ ઈઅતિત્થરફખણરયા, અનેવિ સુરાસુરી ય ચઉહાવિ; વંતરજોઇણીપમુહા, કુણંતુ રદ્ધ સયા અ. ૧૧ એવં સુદિક્ટિ સુરગણ– સહિઓ સંઘમ્સ સંતિ જિણચંદો; મઝાવ કરેલ રકખં, મુણિસુંદરસૂરિશુઅમહિમા. ૧૨ ઇઅ સંતિનાહ સમ્મદિઢિ, રખે સરઈ તિકાલ જો; સવોદવરહિઓ, સ લહઈ સુહસંપર્ય પરમ. ૧૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૨૫) ) અહીં સંવચ્છરી પ્રતિક્રમણ તથા તે દિવસનું દેવસિક પ્રતિક્રમણ આ બને પ્રતિક્રમણનો વિધિ પૂરો થાય છે. સાધુ-સાધ્વીજી મહારાજાઓ પ્રતિક્રમણ દરમિયાન અવિધિની કંઈ પણ આલોચના રહી ગઈ હોય તેથી પુનઃ “વિધિ કરતાં જે કંઈ અવિધિ થયો હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ આ પાઠ બોલી વિધિની સમાપ્તિ કરે છે. તે આ પ્રમાણે હવે શ્રાવક-શ્રાવિકા સભાસ્થિત ગુરુદેવ હોય તો તેની અનુજ્ઞા માગીને, તે ન હોય તો સમુદાયની વડીલ વ્યક્તિ હોય તેની રજા માગીને સામાયિક પારવાની વિધિ’ શરૂ કરે છે. તે આ પ્રમાણે સામાયિક પારવાનો વિધિ ખમાસમણ સૂત્ર ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. ઇરિયાવહિયં સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ? ઈચ્છે', ઇચ્છામિ પડિક્કમિઉં. ૧ ઈરિયાવહિયાએ, વિરાહણાએ. ૨ ગમણાગમe. ૩ પાણક્કમણે, બીય%મણે, હરિય%મણે, ઓસાઉનિંગ-પણ ગદગ-મટ્ટી-મકડા-સંતાણા-સંકમણે. ૪ જે મે જીવા વિરાહિયા. ૫ એચિંદિયા, બેડદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. ૬ અભિયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડં. ૭ જા જા જા જા એક જ જાત જાત ના - - - Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જે વિવિધ ચિત્રો સહ સરલ તસ્ય ઉત્તરીકરણેણં સૂત્ર તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિશ્થાયણટ્ટાએ, કામિ કાઉસ્સગ્ગ. ૧ અનર્થ સૂત્ર અનત્ય ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ, સુહુમહિ નેલસંચાલેહિ, સુહુમહિ દિક્ટ્રિસંચાલેહિ. ૨ એવભાઈએહિં આગારેહિ, અભો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણે, ભગવંતાણું, નમુક્કારેણે ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫ અહીં એક લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા” સુધી નીચે મુજબ કરવો. કાઉસ્સગ્ગ માટેનું લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે; અરિહંતે કિન્નઈમ્પ્સ, ચઉવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉપપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. કુંથું અરે ચ મલ્લિ, વંદે મુસુિવર્ય નમિજિર્ણ ચ; વિંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિળ્યુઆ, વિહુયરયમલા પછીણજરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ જાત જાતના ના કાકા એ મા જજ જાત જાત જાત જાત ના Page #210 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ > ૧૨૭ કિત્તિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; સમાહિવરમુત્તમં રિંતુ. આરુગ્ગબોહિલાભં, ચંદ્રેસુ નિમ્મલયરા, કાઉસ્સગ્ગ પારીને પુનઃ લોગસ્સ બોલવો. લોગસ્સ સૂત્ર ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે લોગસ્સ જિણે; અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસં પિ કેવલી. ઉસભજિö ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમપ્પા સુપાર્સ, જિર્ણ જિર્ણ ચ ચંદપ્પરું વંદે. સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યું ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંશું અરેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાર્સ તહ વક્રમાણે ચ. એવં મએ અભિથુઆ, વિષ્ણુયરયમલા પહીણજરમરણા; ચઉવીસંપિ જિણવરા, તિત્શયરા મે પસીમંતુ. કિત્તિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ. ચંદ્રેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ઊભા રહીને ‘ઇરિયાવહી' કરનારાઓએ બેસી જવાનું છે. ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. Page #211 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ જે વિવિધ ચિત્રો સહ સરલ ચઉકસાય સૂત્ર ચઉક્કસાયપડિમલુહૂરણ, દુર્જયમયણબાણમુસુમૂરણ; સરસપિયગુવનુગયગામિલ, જય પાસુ ભુવણાયસામિઉ. ૧ જસુ તણુકંતિકડપ સિદ્ધિ, સોહઈ ફણિમણિકિરણાલિદ્ધ6; નં નવજલહરતડિલ્લલંછિઉં, સો જિર્ણપાસુ પયચ્છઉવંછિ8. ૨ નમુત્યુ સૂત્ર નમુત્થણે અરિહંતાણે, ભગવંતાણું. ૧ આઈગરાણે, તિસ્થયરાણું, સયંસંબુદ્ધાણે. ૨ પુરિસુzમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણં, પુરિવરગંધહસ્થીણું ૩. લોગરમાણે, લોગનાહાણે, લોગડિઆણં, લોગપઈવાણું, લોગપજજો અગરાણું ૪. અભયદયાણું, ચકખુદયાણું, મગ્નદયાણ, સરણદયાણ, બોડિદયાણ, ૫ ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમનાયગાણે, ધમ્મસારહીણે, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટીર્ણ, ૬ અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિયટ્ટછઉમાણે, ૭ જિણાણે જાવયાણ, તિનાણે તારયાણું, બુદ્ધાણં બોહવાણું, મુત્તાણું મોઅગાણું, ૮ સવનૂર્ણ, સવદરિસર્ણ, સિવ-મહેલ-મઅ-મહંત-મખિયમવાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ-નામધેય ઠાણે સંપત્તાણ, નમો જિણાણે જિઅભયાર્ણ ૯ જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવે તિવિહેણ વંદામિ ૧૦ જાવંતિ ચેઈઆઈ સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉઠે આ અહે આ તિરિઅલોએ અ; ' સવાઈ તાંઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧ જય જય જય જય જય જય જય જ જય જય જય જય Page #212 -------------------------------------------------------------------------- ________________ ( પીકા ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૨૯) ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મર્થીએણ વંદામિ. જાવંત કે વિ સાહૂ સૂત્ર જાવંત કે વિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ; સર્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ. નમોહત્o. નમોહંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ઉવસગ્ગહરં સૂત્ર ઉવસગ્ગહર પાસે, પાસ વંદામિ કમ્મદણમુક્ક; વિસહરવિસનિના, મંગલકલ્યાણઆવાસં. વિસહરફુલિંગમંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્ય ગહ-રોગમારી દુઢ જરા જંતિ ઉવસામં. ચિટ્ટઉ દૂરે મતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નરતિનિએસ વિ જીવા, પાવંતિ ન દુખદોગચ્યું. તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિકપ્પપાયવક્મણિએ; પાવંતિ અવિષેણ, જીવા અયરામર ઠાણે. ઇઅ સંશુઓ મહાયસ! ભત્તિબ્બરનિર્ભરેણ હિયએણ; તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ! જિણચંદ! ત્યારપછી જોડેલા બે હાથ લલાટે સ્થાપીને નીચેનું સૂત્ર બોલવું. - જયવીયરાય સૂત્ર જયવીયરાય! જગગુરુ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં! ભવનિબેઓ મગ્ગાણસારિઆ ઇટ્ટફલસિદ્ધી. જ - - - - - Page #213 -------------------------------------------------------------------------- ________________ હા ( ૧૩૦ % વિવિધ ચિત્રો સહ સરલ) ) લોગવિરુદ્ધચ્ચાઓ, ગુણપૂઓ પરWકરણે ચ; સુહગુરુજોગો તબયણ – સેવણા આભવમખંડા. (હવે બંને હાથ લલાટથી નીચે ઉતારી નાસિકા પાસે લાવો.) વારિજઈ જઇવિ નિયાણ બંધણું વિયરાય! તુહ સમએ; તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણાણે. ૩ દુખખિઓ કમMઓ, સમાહિમરણં ચ બહિલાભો અને સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામકરણેણં. સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ્; પ્રધાને સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ત્યારપછી ખમાસમણ દેવું. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તી પડિલેહું? ઇચ્છે કહીને મુહપત્તી પડિલેહવી. ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું? યથાશક્તિ.” ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મયૂએણ વંદામિ. ૩૪. જો ગુરુ મહારાજની નિશ્રામાં પ્રતિક્રમણ કર્યું હોય ત્યારે ગુરુદેવ પ્રશ્નના જવાબમાં ‘પુણોવિ કાયવં” બોલે, એટલે હજુ ફરીથી કરવું જોઈએ. એમ ગુરુ જણાવે છે. ત્યારે શ્રાવક જવાબમાં “યથાશક્તિ બોલે, એટલે જેવી અનુકૂળતા મળશે તેમ. Page #214 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૩૧ ) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાર્યું, ‘તહત્તિ.” પછી જમણો હાથ ઉંધો ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને નવકાર સૂત્ર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો વિક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. સામાઈય વયજુત્તો સૂત્ર સામાઈય-વય જુત્તો, જાવ મણે હોઈ નિયમ સંજુરો; છિન્નઈ અસુહ કમ્મ, સામાઈઅ જત્તિઓ વારા. સામાઇઅંમિ ઉકએ, સમણો ઇવ સાવઓ હવઈ જમ્યા; એએણ કારણેણં, બહુ સો સામાઇએ કુજા. સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના એવં બત્રીશ દોષમાંહે જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ. ત્યારબાદ પુસ્તકની સ્થાપના સામે ઉત્થાન મુદ્રા એટલે કે સવળો હાથ રાખી એક નવકાર બોલવો. ૩૫. બીજીવાર પારવાની રજા માગી ત્યારે ગુરુદેવને નક્કી લાગ્યું કે ફરી સામાયિક કરવાની અનુકૂળતા નથી, ઘરે જ જવા ઇચ્છે છે, એટલે પછી ગુરુદેવ “આયારો ન મોત્તવો” બોલે, અર્થાતું આ સામાયિકના આચારને તું છોડતો નહીં એમ જણાવે, ત્યારે શ્રાવક “તહત્તિ” બોલે અર્થાતુ આપના આદેશને માન આપીશ, અર્થાત્ ફરી પાછું કરીશ એમ જણાવે. . Page #215 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ચિત્રો સહ સરલ નવકાર સૂત્ર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. ૧૩૨ > અહીંયા પ્રારંભમાં લીધેલું સામાયિક નામનું ‘આવશ્યક’ પૂરું થયું. હવે પુસ્તકાદિકની કરેલી સ્થાપના ઉઠાવી લેવાની. ગૃહસ્થ હવે પોતાના વ્રત વખતનાં વસ્ત્રો બદલી શકે છે. શ્રી સંવચ્છરી પ્રતિક્રમણની સરળ- સળંગ વિધિ સંપૂર્ણ અહં નમઃ | જૈનં જયતિ શાસનમ્ ॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ કવિ (સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૩૩) ) પાક્ષિક, ચોમાસી, કે સંવત્સરી પ્રતિક્રમણમાં છીંક આવે ત્યારે તેનો દોષ દૂર કરવાનો વિધિ સૂચના- પાક્ષિક, ચોમાસી કે સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક અતિચાર પહેલાં જો છીંક આવે તો પ્રતિક્રમણ નકામું થાય છે અને ફરી પહેલેથી પાછું શરૂ કરવું પડે છે. અતિચાર બોલી લીધા પછીની થતી વિધિમાં જો છીંક આવે તો મોટી શાંતિના કાઉસ્સગ્ન પહેલાં તેના અનિષ્ટ દોષના નિવારણ માટે સકલ સંઘે નીચે મુજબનો વિધિ અવશ્ય કરવો જોઈએ. તે આ પ્રમાણે પ્રથમ ખમાસમણ દઈને ઈરિયાવહી' કરવા. ઈરિયાવહિયં સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉં. ૧ ઇરિયાવહિયાએ, વિરાહણાએ ૨ ગમણાગમણે ૩ પાણક્કમણે, બીયક્કમણે, હરિય%મણે, ઓસા ઉનિંગ પણગદગ મટ્ટી મક્કડા સંતાણા સંકમણે ૪ જે મે જીવા વિરાહિયા ૫ એચિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ૬ અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ ૭ તસ્સ ઉત્તરીકરણેણં સૂત્ર તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણે કમ્માણ નિશ્થાયણટ્ટાએ ઠામિ કાઉસ્સગ્ગ.૧ * પ્રતિક્રમણમાં ‘નાસિકા ચિંતામણિ સાવધાન'ની ઘોષણા થાય છે પણ નાસિકા ચેતવણી સાવધાન” આ વાક્ય બોલવું જોઈએ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૪ વિવિધ ચિત્રો સહ સરલ અન્નત્ય સૂત્ર અન્નત્ય ઊસસિએણે, નિસસિએણે, ખાસિએણે, છીએણે, જંભાઈએણ, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમેહિ અંગસંચાલેહિ, સુહુમેહિ ખેલસંચાલેહિ, સુહુમહિ દિક્ટ્રિસંચાલેહિ. ૨ એવભાઈએહિ, આગારેહિ, અભગ્ગો અવિરાતિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણે, ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ.પ અહીં એક લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા' સુધી નીચે મુજબ કરવો. કાઉસ્સગ્નમાં ગણવાનું લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિસે; અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભમજિસં ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચઉવી પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. કિરિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોડિલાભં, સમાવિવરમુત્તમ દિતુ. ૬ ચંદેસુ નિમલયરા. ૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ -> ૧૩૫ પછી ‘નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પાર્યા બાદ નીચેનું સૂત્ર બોલવું. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઇસ્યું, ચઉંવીસં પિ કેવલી. ઉસભજિએં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમપ્પä સુપાસઁ, જિર્ણ ચ ચંદપ્પહું વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જુસ વાસુપુજ્યું ચ; વિમલમણંત ચે જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંશું અરેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વહુમાણું ચ. એવં મએ અભિશુઆ, વિષ્ણુયરયમલા પહીણજરમરણા; ચઉવીસંપિ જણવરા, તિત્શયરામે પસીમંતુ. કિત્તિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ. ચંદેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. પછી ખમાસમણ દેવું. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મન્થુએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ક્ષુદ્રોપદ્રવઓહાવણાર્થ” કાઉસ્સગ્ગ કરું? ઇચ્છું, ક્ષુદ્રોપદ્રવઓહડ્ડાવણાર્થે કરેમિ કાઉસ્સગં. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જે વિવિધ ચિત્રો સહ સરલ અન્નત્ય સૂત્ર અનત્ય ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણ, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમેહિં દિટ્ટિસંચાલેહિં. ૨ એવભાઈએહિ, આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણ, ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫ અહીં ચાર લોગસ્સનો કાઉસ્સગ “સાગરવરગંભીરા સુધી નીચે મુજબ કરવો. કાઉસ્સગ્નમાં ગણવાનું લોગસ્સ સૂત્ર | (ચાર વાર મનમાં ગણવાનો) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઇમ્સ, ચઉવીસ પિ કેવલી. ઉસભામજિઆં ચ વંદ, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસ, જિર્ણ ચ ચંદપ્પાં વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમહંત ચ જિર્ણ, ધમૅ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અર ચ મલ્લિ, વંદે મુણિસુવર્ય નમિજિર્ણ ચ; વંદામિ રિષ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિર્થંયરા મે પસીયતુ. કિજિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગોહિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ می વલા. ع Page #220 -------------------------------------------------------------------------- ________________ - ( (સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૩૭) ) ચંદેસુ નિમલયરા, આઇચ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, પછી “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ન પારી નીચે મુજબ થાય કહેવી. આ થોય પાંચ વાર બોલવાની છે. સર્વે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્યકરા જિને; શુદ્રોપદ્રવ સંઘાત, તે દ્રુત દ્રાવલંતુ નઃ. ૧ કાઉસ્સગ્ગ પારી નીચે મુજબ લોગસ્સ બોલવો. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમણં ચ જિર્ણ, ધમૅ સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. એવં મએ અભિથુઆ, વિહુયાયમેલા પહણજરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. કિરિયાવદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગબોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. • ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૦ ૦ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જે વિવિધ ચિત્રો સહ સરલ મુહપત્તીના પચાસ બોલ પડિલેહણ” એ પ્રાકૃત શબ્દ છે. તેનું સંસ્કૃત રૂપાંતર પ્રતિલેખના' છે. એનો અર્થ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું એ થાય છે. - અહીંયા વસ્ત્રની પડિલેહણામાં આદ્ય પડિલેહણા મુહપત્તિીની હોય છે. પછી બીજાં વસ્ત્રોની કરવાની હોય છે. મુહપત્તિીના બીજાં લોકપ્રચલિત નામોમાં મહીપત્તી, મોપરી, મોમતી વગેરે છે. આ મુહપત્તી મોક્ષમાર્ગનું એક સાધન અને સાધુ જીવનનું પ્રતીક છે. આ ધર્મોપકરણ છે અને તે ક્રિયામાં અપ્રમત્ત થવા અને અહિંસા ધર્મનું પાલન કરવા ઉપયોગી છે. મુહપતીના ગ્રહણથી ઉત્તમ માર્ગને હું અનુસરી રહ્યો છું, એવો ભાવ પ્રગટે છે, અને ધર્માનુષ્ઠાનમાં જોડાયો છું, એવું લક્ષ્ય રહેતાં લક્ષ્ય પ્રત્યેની જાગૃતિ વધે છે. ચારિત્રના ઘડતર માટે જ્ઞાની મહર્ષિઓએ બહુ દીર્ઘ વિચાર કરી તે તે ઉપકરણો-સાધનો બતાવ્યાં છે. માટે મુહપત્તીને એક ટુકડો કે રૂમાલ જેવું બિનજરૂરી સાધન માની તેની પ્રત્યે ઉપેક્ષા કે અનાદર ભાવ ન રાખતાં શ્રદ્ધા રાખી શાસ્ત્રકથિત માર્ગ અને પરંપરાને અનુસરવું એ જ મુમુક્ષુ જીવોનું કર્તવ્ય છે. પ્રથમ મુહપીની ૨૫, તેમજ તે દ્વારા શરીરની ૨૫ પડિલેહણાપ્રમાર્જના કરવાની છે. એ કરતી વખતે અર્થવિચારણાપૂર્વક પચાસ બોલ મનમાં બોલવાની છે, તે નીચે મુજબ છે. તેને પ્રથમ કંઠસ્થ કરી લેવા. પચાસ બોલ (માત્ર મુહપત્તીની ૨૫ પડિલેહણાના બોલ) સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહર્સ કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરું સુદેવ, સુગુરુ, સુધર્મ આદર્શ - બ બ 6 Page #222 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૩૯ કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું * (હવે મુહપત્તી દ્વારા શરીરની ૨૫ પડિલેહણાના બોલ) હાસ્ય, રતિ, અતિ પરિહરું ભય, શોક, જુગુપ્સા પરિહરું કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહરું રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરું ક્રોધ, માન પરિહરું - માયા, લોભ પરિહરું પૃથ્વી કાય, અક્ કાય, તેઉ કાયની રક્ષા કરું વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાયની જયણા કરું " જી જી જી જી ૨૫ ” જી જી જી જી જ ૫૦ મુહપત્તી પડિલેહણા સાથે મનમાં ચિંતન કરવા માટે જે બોલ ગોઠવ્યા તે એટલા માટે છે કે જિનેશ્વરના શાસનમાં ઉપાદેય અને હેય (મેળવવા જેવું અને ત્યાગ કરવા જેવું) શું છે? વળી કઈ વસ્તુ પરિહરવા જેવી, આદરવા જેવી કે યતના કરવા જેવી છે? વગેરે બાબતોનો ખ્યાલ રહે, એ માટે વિચારની એક સુંદર તક પ્રાપ્ત થાય અને એમાંથી આરાધક આત્માઓમાં ત્યાગભાવ અને આરાધકભાવની માત્રામાં વૃદ્ધિ થતી રહે. બીજું એ કે મુહપત્તીનું પડિલેહણ એ એવી બાબત છે કે તે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વિવિધ ચિત્રો સહ સરલ જાણકાર પાસેથી શીખી લેવાય તો જ જલદી તેની રીત ખ્યાલમાં આવી જાય છે. મુહપત્તીના બોલ સાથે ક્રમશઃ પડિલેહણ કેમ કરવું તે (૧) પ્રથમ ઉભડક બેસો, બે હાથ બે પગની વચ્ચે રાખો, પછી મુહપત્તીની ઘડીને પૂરી ઉકેલી નાંખો, ઊભી રાખો, અસલી ધાર ઉપર રહેવી જોઈએ. આ ધારના બંને છેડાને બે હાથની આંગળીઓથી પકડી રાખો પછી દૃષ્ટિ પડિલેહણા કરો એટલે મુહપત્તી તરફ નજર નાંખો, સૂક્ષ્મ જંતુ કોઈ છે કે નહીં તે જોઈ લો, હોય તો ઉપયોગપૂર્વક બાજુમાં મૂકો, આ મુહપત્તી ઉપર નજર કરો ત્યારે મનમાં નીચેના કાળા અક્ષરથી છાપેલા શબ્દો બોલો. સૂત્ર શબ્દ બોલ્યાની સાથે મુહપત્તીની એક બાજુથી પડિલેહણા થઈ ગઈ. (૨) હવે મુહપત્તીની બીજી બાજુની પડિલેહણા કરવાની છે એટલે મુહપત્તીના પડને ફેરવીને ડાબા હાથે પકડેલા છેડાને જમણા હાથમાં પકડો અને જમણા હાથે પકડાયેલો છેડો ડાબા હાથે પકડો અને મુહપત્તી સામે નજર રાખી મનમાં– અર્થ તત્ત્વ કરી સદ્દહું, શબ્દોને બોલો. (આ વખતે મુહપત્તી પોતાની સામે સવળી રહેશે) (૩) પછી મુહપત્તીના ડાબી બાજુના છેડાને જરા ઉંચો કરો અને તે છેડાને ઉંચો નીચો કરવા દ્વારા ત્રણવાર ખંખેરો અને ખંખેરતાં સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું (૪) પછી જમણા છેડાવાળો ભાગ ડાબા હાથ ઉપર મૂકો, અને ડાબા Page #224 -------------------------------------------------------------------------- ________________ (૫) સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૧૪૧ ) ) હાથમાં રહેલા છેડાને જમણા હાથે પકડો એટલે જેવી નં. ૧ વખતે સવળી મુહપત્તિી હતી તેવી સવળી થઈ જશે. પછી જમણો હાથ જરા ઉંચો કરી જમણા છેડાને ત્રણવાર ખંખેરો અને ખંખેરતાં કામ રાગ, સ્નેહ રાગ, દૃષ્ટિ રાગ પરિહરું બોલો. પછી જમણા હાથના છેડાને પકડી ડાબા હાથ ઉપર એવી રીતે નાંખો કે મુહપત્તિી ડાબા હાથને ઢાંકી દે, પછી જમણા હાથથી મુહપતીને ડાબા હાથ ઉપરથી બહાર ખેંચો અને ડાબો હાથ બહાર કાઢો અને સાથે સાથે અડધી વાળેલી મુહપત્તીના બે છેડાને બે હાથથી પકડી રાખો. પછી જમણા હાથની ટચલી અને અનામિકા વચ્ચે મુહપત્તીને ભરાવો, ટચલી અંદરના ભાગે રહે, તેની જોડેની અનામિકા એ ઉપરના ભાગે રહે, અંગૂઠો અંદરના ભાગે જ ટચલી આંગળીની બાજુમાં રહે અને બાકીની બે આંગળીઓ મધ્યમા અને તર્જની ઉપરના ભાગે અનામિકાની બાજુમાં રહે. આ રીતે રહયા પછી આંગળીઓ દ્વારા મુહપત્તીની કરચલી પાડો એટલે ચાર આંગળાના ત્રણ આંતરામાં મુહપત્તીને ભરાવો. તે કર્યા બાદ ડાબા હાથની હથેળીને મુહપત્તી સ્પર્શે એ રીતે ત્રણ ટપે (એક આંગળીઓ ઉપર, બીજી હથેલી ઉપર અને ત્રીજી કાંડા ઉપર) કાંડા સુધી પોતાના તરફ લઈ જાવ, અને લઈ જતી વખતે ત્રણ ટપ્પા અનુક્રમે સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું, એમ બોલો. હવે ઉલટી રીતે એટલે કાંડાથી આંગળીઓના ટેરવા સુધી ત્રણ ટપ્પ પ્રમાર્જના કરતા હોય તેવો ભાવ વ્યક્ત કરવા મુહપતી હાથને અડાડતા જવું અને પ્રથમની જેમ દરેક ટપ્પ અનુક્રમે કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું, બોલવું. Page #225 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ર જે વિવિધ ચિત્રો સહ સરલ (૯) તે પછી સુદેવ વખતે જેમ કર્યું હતું તે જ પ્રમાણે આંગળીઓથી કાંડા સુધી ત્રણ ટપ્લે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું, બોલો. (૧૦) તે પછી કુદેવ વખતે કર્યું હતું તે રીતે કાંડાથી આંગળીઓ તરફ મુહપત્તી હાથને અડાડતાં જઈ ક્રમશઃજ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહર્સ, (૧૧) પુનઃ મુહપત્તીને સુદેવની માફક પૂર્વવત્ નીચેની ત્રણ બાબતો હૈયામાં દાખલ કરતા હોય તેવો ભાવ ધારણ કરવાપૂર્વક આંગળીઓથી કાંડા સુધી ત્રણ ટમૅ અંદર લો અને ક્રમશઃ મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું, બોલો. (૧૨) હવે નીચેની ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની હોવાથી મુહપત્તીને કાંડાથી આંગળીઓ તરફ ત્રણ ટપ્પ લઈ જતાંમનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરુ, એમ બોલો. (અહીં ૨૫ બોલ મુહપત્તી પડિલેહણાના થયા.) શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ આ બોલ દ્વારા આભ્યત્તર પ્રાર્થના કરવાની છે. (૧૩) હવે આંગળામાં ભરાવેલી મુહપત્તિીને એ જ ડાબા હાથના પંજા ઉપર પ્રદક્ષિણાકારે પ્રમાર્જતાં મનમાં બોલવું કે હાસ્ય, રતિ, અરતિ, પરિહર્સ, (૧૪) પછી મુહપત્તિીને જેવી રીતે જમણા હાથના આંગળાઓના આંતરામાં રાખી હતી તે જ રીતે ડાબા હાથના આંગળાઓના આંતરામાં ભરાવીને હવે જમણા હાથના પંજા ઉપર, પ્રદક્ષિણાકારે વચ્ચે અને **** *** * ****** ** Page #226 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ × ૧૪૩ બંને બાજુએ પ્રમાર્જના કરો અને મનમાં બોલો કે– ભય, શોક, દુર્ગંછા પરિહરું, (૧૫) પછી મુહપત્તીને આંતરામાંથી કાઢી લઈ બેવડીને બેવડી જ બંને છેડાને બંને હાથથી પકડી રાખી, માથા ઉપર, વચ્ચે અને પછી ક્રમશઃ જમણી અને ડાબી બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલો કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા પરિહરું, (૧૬) પછી એ જ મુહપત્તી મુખ પાસે લાવો, વચ્ચે અને જમણી, ડાબી બંને બાજુએ પ્રમાર્જના કરો અને બોલો કે રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું, (૧૭) પછી મુહપત્તીને છાતી ઉપર લાવી, વચ્ચે અને બંને બાજુએ ત્રણ વાર પ્રમાર્જના કરો અને બોલો કે– માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું, (૧૮) હવે મુહપત્તીથી જમણા ખભાને પ્રમાર્જતા બોલો કે ક્રોધ, માન પરિહરું, (૧૯) અને એ જ પ્રમાણે ડાબા ખભાને પ્રમાર્જતા બોલો કે માયા, લોભ પરિહરું, (૨૦) પછી જમણા પગની જંઘા અને આજુબાજુના ભાગ ઉપર ચરવળાથી આજુબાજુએ પ્રમાર્જના કરતાં બોલો કે પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરું, (૨૧) પછી ડાબા પગની જંઘા, પગ અને તેના આજુબાજુના ભાગની Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વિવિધ ચિત્રો સહ સરલ પૂર્વોક્ત રીતે પ્રમાર્જના કરતાં બોલો કે– વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું. નોંધ : ૨૦- ૨૧ નંબરની પડિલેહણા મુહપત્તીથી પણ કરવામાં આવે છે. સાધ્વીજીની ૧૮ અને શ્રાવિકાઓની ૧૫ પડિલેહણા હોય છે. * * * પૂ. મુનિરાજ સાથે પ્રતિક્રમણ થતું હોય ત્યારે મુનિરાજોને શ્રીસંઘ સહિત ખામવાનાં ચાર ખામણાં સૂચના- આ પુસ્તકમાં આ ‘ખામણાં’ આપવાની જરૂર ન હતી, પણ ક્યારેક નવદીક્ષિત મુનિરાજને શ્રીસંઘને પ્રતિક્રમણ કરાવવાનું હોય ત્યારે તેઓને આની જરૂરિયાત અવશ્ય પડે છે તેથી અહીં આપ્યાં છે. આ ખામણાંનો વિધિ બીજી વખતના ‘વંદિત્તુ’સૂત્ર પછી ‘સમાપ્તખામણાં’નો વિધિ થયા બાદ તરત જ આવે છે. સૂચના... ગુરુદેવ ચાર વખત ખામણાં ખામે ત્યારે ગુરુ કે વડીલે સભાને સૂચના કરવી કે મહાનુભાવો! ખમાસમણું સહુએ સાથે બોલીને દેવાનું છે અને અન્તનો શબ્દ “મત્થએણ વંદામિ’ અને ‘મિચ્છામિ દુક્કડં’ આ બે શબ્દો સહુએ ઉદાત્તનાદે એટલે કે મોટા અવાજે એક સરખી રીતે બોલવાના છે. આમ કરવાથી ઊંઘણસીની ઊંઘ ઉડી જશે, જાગૃતિ આવશે અને સહુને આનંદ થશે. ચાર ખામણાંની ક્રિયા પ્રથમ ખમાસમણું દેવું. ઇચ્છામિ ખમાસમણો વંદિઉં૦ અહીંયા પ્રથમ આદેશ માગવો ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી ખામણાં ખામું? પછી શિષ્ય સલસંઘ સાથે ખમાસમણું દઈ એ જ આદેશ માગે. ગુરુ ‘ખામેહ' કહે એટલે શિષ્ય ઇચ્છું' બોલે. ******* Page #228 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૪૫) પ્રથમ ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો! પિ યં ચ મે જં ભે, હટ્ટાણ, તુકાણું, અપ્પાયંકાણે, અભષ્મ જોગાણું, સુસીલાણું, સુવયાણ, સાયરિય વિક્ઝાયાણં, નાણેણં, દંસણેણં, ચરિત્તેણં, તવસા અપ્પાણે, ભાવે માણાણે, બહુસુભેણ ભે! દિવસો પોસહો સંવચ્છરિઓ વઈર્ષાતો! અનો ય ભે! કલ્યાણેણે પજુવઢિઓ, સિરસા મણસા મત્યએણ વંદામિ. ૧ પાઠ પૂરો થાય એટલે ગુરુ કે વડીલ જો હોય તો તે ખુબભે હિં સમ' (અથવા તુલ્મહ સમ્મ) વાક્ય ઉચ્ચારે. બીજું ખામણું ઇચ્છામિ ખમાસમણો! પુલ્વિ ચેઈઆઈ વંદિત્તા, નમંસિત્તા, તુભë પાયમૂલે વિહરમાણેણં, જે કંઈ બહુ દેવસિયા, સાહુણો દિકા, સમાણા વા, વસમાણા વા, ગામાણુગામ દુઇન્કમાણા વા, રાઇણિયા સંપુર્ઝાતિ, ઓમરાઈણિયા વંદંતિ, અર્જયા વંદંતિ, અયિાઓ વંદંતિ, સાવિયા વંદંતિ, સાવિયાઓ વંદંતિ, અહં પિ નિસ્સલ્લો નિક્કસાઓ ટિકટું, સિરસા મણસા મત્યએણ વંદામિ. ૨ પાઠ પૂરો થયે ગુરુ “અહમવિ વંદામિ ચેઈઆઈ બોલે. ત્રીજું ખામણું ઇચ્છામિ ખમાસમણો! ઉવક્રિઓ, (અભુકિઓહ) તુલ્મહં, સંતિએ, અહાકİ વા, વત્થ વા, પડિગહ વા, કંબલ વા, પાયપુચ્છણે વા, રયહરણ વા, અખર વા, પયં વા, ગાહ વા, સિલોગ વા, સિલોગદ્ધ વા, અટ્ટ વા, હેલું વા, પસિર્ણ વા, વાગરણે વા, તુમ્ભહિં Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વિવિધ ચિત્રો સહ સરલ ચિઅત્તેણં સમ્મ દિનં, મએ અવિણએણે પડિચ્છિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૩ પાઠ પૂરો થયે ગુરુ આયરિય સંતિઅં' બોલે. ચોથું ખામણું ઇચ્છામિ ખમાસમણો! અહમપુવ્વાઈ, કયાઈ ચ મે, કઈ કમ્માઈ, આયારમંતરે, વિણયમંતરે, સેહિઓ, સેહાવિઓ, સંગહિઓ, ઉવંગૃહિઓ, સારિઓ, વારિઓ, ચોઇઓ, પડિચોઇઓ, ચિઅત્તા મે પડિચોયણા, (અમુઢિઓહં) ઉવષ્ટિઓ ં, તુÇ ં તવતેયસિરિએ, ઈમાઓ ચાઉચંતસંસારકંતારાઓ, સાહટ્ટુ નિત્યરિસ્સામિ ત્તિકટ્ટુ, સિરસા મણસા મત્યએણ વંદામિ. ૪ પાઠ પૂરો થયે ગુરુ ‘નિત્યારગ પારગા હોહ’ બોલે, એટલે શિષ્યો ‘ઇચ્છામો અણુસસ્ટિં’ બોલે. પછી ગુરુ ‘સંવરિઅં' સમ્મત્ત, દેવસિઅં ભણિજ્જા' બોલે, શિષ્ય ‘તહત્તિ' કહે. ક્ષમાપના ભૂલ તો થઈ જાય પણ થયેલી ભૂલોને ભૂલ રૂપે સમજી, એને ભૂલવા માટે જે આંખ આંસુ વહાવે છે તે જ અંતે આનંદના અંજન પામે છે પરંતુ ભૂલ કરવા છતાં જે આંખ આનંદથી હસે છે તે તો છેવટ આંસુના જ અંજન પામેને ! આખા વરસ દરમિયાન થયેલી ભૂલોને ભૂલવાનો તેમજ ભૂલોને ભૂંસવાનો પ્રયત્ન કરીએ અને અંતરમાં ક્ષમાભાવનું અંજન આંજી અલૌકિક આનંદનો આસ્વાદ અનુભવીએ એ જ સંવત્સરી મહાપર્વનો શુભ સંદેશ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૪૭ અતિચારમાં આવતા કેટલાક અપ્રચલિત, જરૂરી શબ્દોના અર્થો ભૂમિકા–જે આત્માઓને શીઘ આત્મકલ્યાણ કરવું છે, મોક્ષ તરફ કૂચ કરવી છે તેવા આત્માઓને હંમેશા કર્મનો ક્ષય વધુમાં વધુ અને જલદીમાં જલદી કેમ થાય એની જ ખેવના હોય છે. એ કર્મના ક્ષય માટે હંમેશા પોતાનો આત્મા રોજેરોજ સાવધ વ્યાપાર કરીને અને નિવૃત્તિપ્રવૃત્તિ કરવામાં ક્યા ક્યા દોષો–અતિચારો લાગે છે તેની હંમેશા ગવેષણા કરતા હોય છે. એ દોષો ધ્યાન ઉપર આવતા જાય તેમ મિચ્છામિ દુક્કડ દ્વારા પ્રાયશ્ચિત પણ કરતા રહે છે. આ તો વ્યક્તિગત અને વિશિષ્ટ આત્મા માટેની વાત છે પણ સામાન્ય જનતા આ બધી વસ્તુ સમજતી હોતી નથી. ધર્મ ક્રિયા શું વસ્તુ છે તેનો વિશેષ ખ્યાલ નથી હોતો એટલે તે વ્યક્તિઓ માટે શાસ્ત્રકારોએ પોતે સંસારી જીવો ઘર, સંસાર, દુકાન, વગેરેને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં કયાં કયાં, કેવાં કેવાં દોષો- પાપો બાંધે છે તેની સમજ આપવા માટે “અતિચાર'નો પાઠ બનાવીને મહિનામાં બે વખત આ પાઠ પ્રતિક્રમણની ક્રિયા વખતે બોલવો એમ નક્કી કરી પાક્ષિક, ચૌમાસી અને સંવત્સરીની વિધિમાં દાખલ કરી દીધો. આ પાઠ એક જણ બોલે છે અને બાકીના સાંભળે છે. પણ ખેદની વાત એ છે કે ઘણાં જીવો અર્થ સમજાય નહીં, અને થાક્યા પાક્યા હોય એટલે અતિચારના પાઠને ધ્યાન દઈને સાંભળતા જ નથી. ઘણાં તો આરામ માટેની રિસેસ સમજે છે, ઉપેક્ષાભાવ સેવે છે. પણ તેથી અવિધિ-અવગણનાના દોષો લાગે છે, માટે છેવટે હાથ જોડીને અતિચાર સાંભળવા. આ અતિચારમાં ગૃહસ્થાશ્રમની જે જે પ્રવૃત્તિઓની નોંધ લીધી છે Page #231 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮ $ વિવિધ ચિત્રો સહ સરલ ) તે વીતેલા યુગની છે. વિજ્ઞાનના આ નવા યુગમાં પાપ-દોષો બાંધવાનાં અનેક નવાં કારણો ઊભાં થયાં, અને તેનું રોજ સેવન થતું હોય છે પણ એ બાબતો આ અતિચારમાં જરાપણ નથી. આજથી ૪૦-૫૦ વરસથી લોકો જૂના નવાનો સુમેળ કરી નવા અતિચારો રચવા મને સૂચનો કરતાં રહ્યા છે. આજે ટી. વી., રેડિયો, સીનેમા, હોટલ, વ્યાપારો, કારખાનાં, પ્લેન, રેલ્વે મુસાફરી વગેરે ઘણું ઘણું બધું નવું નોંધી શકાય. ૫૦ વર્ષ પહેલાં શ્રી કુંવરજીભાઈએ નવા અતિચાર જૈનધર્મ પ્રકાશ માસિકમાં પ્રગટ કર્યા હતા એવો આછો ખ્યાલ છે. મહાવીર વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે તો નવી રીતે જ અતિચાર છપાવ્યા હતા. આ અંગે અગ્રણીઓએ વિચારવું જરૂરી છે, એમાં કોઈ બીજો બાધ નથી. આ અંગે વધુ લખવાનું આ સ્થાન નથી. ભૂમિકા પૂરી કરીને હવે જરૂરી બાબત જણાવું. હવે મુદ્દાની વાત જોઈએ આ અતિચારમાં જૂના વખતમાં જૂની ગુજરાતીમાં પ્રસંગ માટે વપરાતા શબ્દોનો ઉપયોગ થયો છે. જો કે અત્યારે એમાંની કેટલીક વસ્તુઓ વપરાશમાં રહી નથી એટલે તેનાં નામો પણ લુપ્તપ્રાયઃ થઈ ગયાં છે, એટલે અતિચારમાં આવતા શબ્દો શું અર્થોને કહે છે અથવા કઈ વસ્તુને કહે છે તે વિદ્વાનોને પણ જલદી ન સમજાય. અત્યંત જરૂરી અજાણ્યા શબ્દોના થોડાંક અર્થ આ પુસ્તિકામાં આપવા એ અતિ જરૂરી સમજીને આપ્યા છે. આ અતિચારમાં કેટલાક શબ્દો એવા છે કે જેનો અર્થ સમજાવવો વિદ્વાનો માટે પણ મુશ્કેલ છે છતાં તેના અર્થ સમજાય તેવા હતા તેવા શબ્દોમાંથી જરૂરી શબ્દોના જ અર્થ મર્યાદિત પ્રમાણમાં આપ્યા છે. પણ આ શબ્દોના અર્થ જોવાનું ભાગ્યેજ કોઈને મન થાય. હજુ અતિચારના બધા આલાવાના સંપૂર્ણ અર્થ જો આપવામાં આવે તો લોકો સારા Page #232 -------------------------------------------------------------------------- ________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૪૯) ) પ્રમાણમાં લાભ લઈ શકે ખરા! મને ઘણા વખતથી ઇચ્છા છે પણ લખનાર માટે મુશ્કેલી એ છે કે એમાં ૨૫-૫૦ શબ્દો એવાં આવે છે કે જેનો યથાર્થ અર્થ તરત થઈ શકે નહિ. જો કે સમય કાઢીને વર્તમાનના વિદ્વાનોએ સંપાદિત કરેલા અનેક રાસાઓ, જૂની ગુજરાતીની પદ્યરચનાઓ વગેરે પુસ્તકો જે બહાર પડી ગયાં છે એ બધાં પુસ્તકોમાં વર્તમાનના પ્રોફેસરોએ કઠિન શબ્દોના અર્થો આપ્યા છે તે તેમજ અપભ્રંશ શબ્દોના કોશો વગેરે સાથે રાખવામાં આવે તો મોટાભાગના શબ્દના અર્થનું સમાધાન મળી જાય તેવી શક્યતા ખરી, પણ એ બધું પૂરતો સમય હોય તો થઈ શકે. કાં તો વિદ્વાન સાથીદારો સાથે કામ કરનારા હોય તો બને પણ હવે મારાથી શક્ય નથી એટલે ભવિષ્યમાં કોઈ ઉપકારક આત્મા આ કાર્ય કરે તેવી વિનંતિ કરી વિરમવું જ રહ્યું! જૈન સાહિત્ય મંદિર પાલીતાણા, તા. ૧-૮-૯૧ યશોદેવસૂરિ કોઈનો ન્યાય તોળવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખશો. શબ્દો એ શક્તિશાળી શસ્ત્રો છે, જેને કારણે અનેક મહાભારત સર્જાય છે. તમારી જીભને સામો માણસ ગમાર લાગે એવું તો ન જ કરજો. તમારા મોટે મોઢે સામો માણસ નાનો લાગે તેવું તો કરતા જ નહીં. એક કઠોર શબ્દ-એક ધારદાર વાગ્માણ કોઈના દિલને લાંબા સમય સુધી કોતર્યા કરશે અને મૂકી જશે એવી કાયમી જખ. સ્વીકારો કે બીજાઓ તમારાથી જુદા છે, જુદી રીતે વિચારે છે, જુદી રીતે વર્તે છે. થોડાક સૌમ્ય બનો અને શબ્દોથી એના ઘા રૂઝાવો. શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઈએ. શબ્દો શાંતિ પમાડે તેવા હોવા જોઈએ, જે લોકોને એકમેક સાથે જોડી આપે અને સુખનો અહેસાસ કરાવે. શબ્દો જ્યારે શસ્ત્રો બને છે ત્યારે લોકો એકમેકનો મુકાબલો દુશ્મનની જેમ કરે છે. - - - - - - - - - - - - Page #233 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૦ જે વિવિધ ચિત્રો સહ સરલ) ) સવિહુ - સર્વને પણ, ફૂડો - ખોટો, વસતિ - ઉપાશ્રયને ફરતી જગ્યા, અણપવેસે - યોગોદ્રહનાદિ ક્રિયા વડે સિદ્ધાંત ભણવામાં પ્રવેશ કર્યા વિના, અણઉદ્ધર્યો - કાઢ્યા વિના, પાટી - પોથીને વીંટવાની સુતરની પટ્ટી અથવા પોથીને બે બાજુ રાખવાનાં લાકડાંનાં પાટીયાં, પોથી - હાથનું લખેલું પુસ્તક, ઇવણી - સ્થાપનાચાર્યજી, કવલી - વાંસની સળીઓનું બનેલું અને પોથીના રક્ષણ માટે વીંટવાનું સાધન જે ભેજ અને ધૂળથી રક્ષણ કરે છે, દસ્તરી - દફતર, છુટા કાગળ રાખવા માટે સાધુઓ દ્વારા હાથથી બનાવવામાં આવતું પૂંઠાનું સાધન, વહી - કોરી ચોપડી કે ચોપડો, ઓલિયાં – લખેલા કાગળનાં કે કપડાનું ટીપણું - વીંટા, જૂના વખતમાં જયોતિષીઓ પંચાંગરૂપે રાખતાં હતાં, કહે - પાસે, નિહાર - મલ વિસર્જન, પ્રજ્ઞાપરાધે - ઓછી સમજણને લીધે, વિણાશ્યો - નાશ કર્યો, ઉવેખ્યો – ઉપેક્ષા કરી, અન્યથા - સૂત્ર વિરુદ્ધ, અનુપબૃહણા - ગુણની પ્રશંસા ન કરવી તે, અધોતી - ધોતિયા વિના, બિંબ - જિન પ્રતિમાને, વાસકુંપી - વાસક્ષેપ રાખવાનું પાત્ર, કેલિ - ક્રિીડા, નિવેદિયાં - નૈવેદ્ય, ઠવણાયરિય - સ્થાપનાચાર્ય, પડિવર્યુ - અંગીકાર કર્યું, ઈર્યાસમિતિ - ૧. પ્રથમ દષ્ટિએ આ શબ્દમાં ભ્રમ ઊભો થાય તેવો છે. સવિહુમાં બે શબ્દ સમજાય પણ સવિહુ એ એક જ શબ્દ સમજવાનો છે. સવિ એટલે બધું અને હુ એટલે પોતે પણ એવું નથી. જૂની ગુજરાતીનો શબ્દ છે એટલે સવિહુસર્વને પણ એટલે કે હુનો અર્થ પણ લેવાનો છે. ૨. અત્યારે જેને બોર્ડ કહીએ છીએ, ગુજરાતીમાં પૂંઠા કહીએ, તે પરદેશથી આવતા મશીનો દ્વારા તૈયાર થવા માંડ્યા પણ આજથી સો વર્ષ પહેલાં આ મશીનો અને બોર્ડ પણ નહોતા ત્યારે સાધુઓ જૂના કાગળો લઈને એક ઉપર એક કાગળને લહી વગેરેથી ચોંટાડતા અને એવું જાડું પૂંઠું જોઈતું હોય તે પ્રમાણમાં કાગળો મૂકી થર જમાવતા. પછી તેને સૂકવવામાં આવતાં. તે કડક થતાં કાતરથી સરખી રીતે કાપીને પછી તેના ઉપર સુંદર કાગળ કે કપડું લગાવીને પોથીના પૂંઠા તરીકે ઉપયોગમાં લેતા હતા. - - - - - - - - - - - - - - - Page #234 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વિધિ ૧૫૧ E ગમનાગમનની ક્રિયા, તૃણ - ઘાસ, ડગલ - અચિત્ત માટીનાં ઢેફાં, જીવકુલ - ઘણી જીવજંતુવાળી, સાવધ - પાપવાળાં, વિશેષતઃ - ખાસ કરીને, ગોગો - નાગદેવ, આસપાસ - (આસ-દિશા) દિપાલ દેવ, વિનાયક - ગણપતિ, વાલીનાહ – ક્ષેત્રપાલ, જુજુઆ - જુદા જુદા, આતંક“ભય, ડર, “સિદ્ધવિનાયક - પ્રસિદ્ધ ગણેશ, જીરાકલા - આ જાતના મિથ્યાત્વી દેવ, ભરડા – એક જાતના બાવા, લિંગિયા - એક પ્રકારના સંન્યાસી, દરવેશ - ફકીર, અજાપડવો - આસો સુદિ એકમ, આગર - અગ્રણી - ખાણ, ગાઢો ઘાવ ઘાલ્યો - ઘણો માર માર્યો, તાવડે - તડકે, સરવડાં - જંતુ વિશેષ, સાહતાં - પકડતાં-ઝાલતાં, નિર્બસપણું - નિર્દયતા, થાપણમોસો - કોઈએ મૂકેલી ચીજ પાછી ન આપવી તે, કડકડાતિરસ્કારથી આંગળી પકડી ટચાકા ફોડવાં તે, સંબલ - ભાતુ, લેખે વરસ્યો – હિસાબ ખોટો ગણાવ્યો, પારંગ - ત્રાજવામાં મૂકાય છે તે ધડો, કલત્ર - ભાર્યા, વંચી - ઠગી, અપરિગૃહીતાગમન - વેશ્યાગમન, ઇત્રપરિગૃહીતાગમન - થોડાં કાળ માટે રાખેલી સ્ત્રી સાથે ગમન, ઘરઘરણાં – નાતરું, પુનર્લગ્ન, અનંગક્રીડા - કામક્રીડા, સુહણે - સ્વપ્નમાં, વિટ – કામી માણસ, વાસ્તુ - ઘરવખરી, કુષ્ય - ત્રાંબુ-પિત્તળ વગેરે ધાતુ, પઢિઉ – સંભાર્યું, અનાભોગે - અજાણતાં, પાઠવણી - મોકલવાની ચીજ, એક ગમા - એકબાજુ, કર્મકુંતી - કર્મ સંબંધી, ઓળા - ચણાના શેકેલાં પોપટાં, ઉંબી - અનાજના શેકેલા હૂંડા, વાઘરડાં - તદ્દન કૂણાં ચીભડાં, ઓદન - દહીં નાંખેલ ભાત, કરહા - કરા, લગભગ વેળાએ - સૂર્ય અસ્ત થવાના સમયે, વાળું - સાંજનું ભોજન, શીરાવ્યા - સવારનો નાસ્તો કર્યો, રાંગણ – રંગવાનું કામ, લીહાલા - કોયલાં - કોલસા, અંગીઠા - સગડી કે ચૂલા. સાલહિ - વનનો પોપટ, ખરકર્માદિક - ઘણી ઉગ્ર હિંસા થાય તેવાં કામો, સંધૂક્યા - ફૂંકીને સળગાવ્યા, કંદર્પ લગે - કામવાસનાથી, *. મુંબઈમાં પ્રભાવતી રોડ ઉપર આ દેવનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ર જે વિવિધ ચિત્રો સહ સરલ વિટ ચેષ્ટા - હલકી શૃંગાર ચેષ્ટા, 'ભક્તકથા - ભોજન સંબંધી કથા, તાંત - વાત, ઉખલ - ખાણીયો, મુશળ - સાંબેલું, નિસાહે - છીપર, મેલીએકઠાં કરી, દાક્ષિણ્યલગે – શરમથી, મુખપણા લગે – વાચાલપણાને લીધે, અંધોલે - સામાન્ય સ્નાન કરતાં, ખેલ - બળખો, ઝીલણ ઝીલ્યાંતળાવમાં નાહ્યાં, પ્રેક્ષણક - ગમ્મત, સંભેડા - કજીયાં, હુહુ - બોકડા, ખાદિ - ખ્યાતિ, આલી વનસ્પતિ લીલી વનસ્પતિ, આહટ દોહટ્ટ - આ-રૌદ્ર પ્રકારનું, ઉજેહિ – અજવાળું, આભડ્યાં - સ્પર્યા, અણપૂછ્યુંપૂર્ણ થયા વિના, બાહિરલાં - બહારનાં, લહુડાવડા - લઘુનીતિ - વડીનીતિ કરવાની ભૂમિ, અણુજાણહ જસુગ્રહો - જેમની આ જગ્યા ૧. ખાવાના અર્થમાં ભક્ત અને ભોજન બંને શબ્દો જણાવ્યાં છે. ૨. જૈન શાસ્ત્રકારોએ વ્યક્તિની રક્ષા માટે ખૂબ વ્યાપક અને ઊંડા ખ્યાલો કર્યા છે. એમાં જૈન સાધુઓ માટે ખાસ ચિંતા સેવી છે. હંમેશા ક્ષેત્રપાલો - ક્ષેત્ર એટલે ધરતી, સ્થાન, પાલ એટલે રક્ષક - માલિક તે આ ક્ષેત્રપાલો ઉતરતી કક્ષાના દેવ-દેવીઓ ખાસ કરીને ઝાડ ઉપર તથા જર્જરિત - જૂનાં મકાનોમાં અને જંગલનાં ક્ષેત્રોમાં વાસો કરી રહેલા હોય છે. અથવા તો તે જગ્યાને પોતાની માલિકીની માનીને પોતાની બનાવેલી હોય છે. કઈ જગ્યા તેની માલિકીની હોય છે તે સાધુઓને ખબર હોતી નથી અને માલિકીની જગ્યા થઈ એટલે એ જગ્યાના માલિક દેવની રજા લીધા સિવાય ઝાડો કે પેશાબ કરવાનું બની ગયું તો ક્ષેત્રપાલને પોતાના જ્ઞાનથી તરત ખબર પડી જાય છે, પછી તે સાધુ ઉપર કોપાયમાન થાય છે અને શારીરિક - માનસિક વગેરે જાતજાતનાં ત્રાસો - પીડા આપવા માંડે છે. આવું અમોએ સાધુ સંસ્થામાં સારી રીતે અનુભવ્યું છે એટલે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે તમો વિહાર કરતાં રસ્તામાં બેસવાના હો તો બેસતા પહેલા અણજાણહ જસુગ્રહો બોલવું એટલે આ જગ્યા જે દેવની માલિકીની હોય તેઓની જગ્યા વાપરવા માટે હું રજા માગું છું. તમો રજા આપો આવો ઔપચારિક વિવેક કરવો જ જોઈએ. તે રીતે જ્યારે જ્યારે જ્યાં જ્યાં માતરૂ-ડિલ જવું હોય તો ત્યાં પણ અણજાણહ જસુગ્રહો એટલે * * * * * ** * * * * * * * * Page #236 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૧૫૩ હોય તે મને રજા આપો એમ માગણી કરવી તે, વોસિરે ત્યાગ કરું છું, નિસીહિ અન્ય બહારના વ્યાપારનો ત્યાગ કરું છું, પોરિસીમાંહે રાત્રિને પહેલે પહોરે એટલે ત્રણ કલાક સુધી, કાલવેળાએ - નક્કી કરેલા સમયે, અસૂરો લીધો મોડો લીધો, સવેરો પાર્યો વહેલો પાર્યો, અસૂઝતું - ન કલ્પી શકે તેવું, બુદ્ધે - બુદ્ધિથી, ટળી - બીજે કામે ગયા, અસુર- ગોચરી કાળ વીત્યા પછી, સીદાતા - દુઃખી થતાં, ક્ષીણ - દુઃખી, સંલેષણા અનશન, ફેક્યો નહીં – અટકાવ્યો નહીં, લેખા શુદ્ધે - પૂરી ગણતરી પૂર્વક, વીર્ય - આત્મિક શક્તિ, પઈવય - પ્રતિવ્રત, પ્રતિષેધ - નિષિદ્ધ કરેલા, ચિઠ્ઠું - ચાર. - - - - - - - અતિચારના શબ્દાર્થ સમાપ્ત જેની જગ્યા હોય તે મને આજ્ઞા આપે એટલે એ દેવે મને રજા આપી છે અને હું સ્વીકારૂં છું એવું સમજીને પછી સ્થંડિલ-માતરાંનો વિધિ કરવો. આથી માલિક દેવને ક્રોધ થવાનું નિમિત્ત મળશે નહિ અને સાધુ-સાધ્વીજી આ ઉપદ્રવના ત્રાસથી બચી જશે. બીજી વાત પ્રાસંગિક અનેકોએ અનુભવેલી વાત જણાવું કે વિહારમાં જંગલમાં જૂની કબરો દટાયેલી હોય છે, જે ઉપર ધૂળ-પથરા આદિથી ઢંકાઈ જતી હોવાથી ઉપરથી તે દેખાતી નથી અને એકાએક જંગલ જવા કે પેશાબ જવા માટે બેસી ગયા તો કબરનું પ્રેત ત્રાસ આપ્યા સિવાય રહેતું નથી. એમાંય જો કબર દેખાતી હોય ત્યારે એ કબરથી ૨૫-૩૦ ફૂટ છેટે જંગલ-પેશાબ જવાનું રાખવું. બને તો એથી પણ દૂર જવું, જો ભૂલચૂક થઈ ગઈ તો કરનારાને ભારે હેરાનગતિના ભોગ થવું પડે છે. માટે અણુજાણહ જસ્સુગ્ગહો શબ્દનો વિવેક રાખીને જવું. સ્થંડિલ-માતરૂં ગયા પછી એ ચીજ તમારી રહી નથી એટલે ત્રણવા૨ વોસિરે વોસિરે કહેવાનું પણ ભૂલવું નહિ અને એ દેવ-દેવીની મનોમન ક્ષમા માંગી લેવી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જે વિવિધ ચિત્રો સહ સરલ | દેવસી પ્રતિક્રમણમાં ઉપયોગી કૃતિઓ ચૈત્યવંદન તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તરસે; તુજ ગુણ ગણને બોલવા, રસનાં મુજ હરસે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુજ યુગ૫દ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરશે. ૨ એમ જાણીને સાહિબાએ, નેકનજર મોહે જોય; જ્ઞાનવિમળ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય. ૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમ્હારો રે; સાંભળીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુઃખ વારો; સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપો, આપો આપોને મહારાજ! અમને મોક્ષસુખ આપો. ૧ સહુકોનાં મન વાંછિત પૂરો, ચિતા સહુની ચૂરો, એહવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂર. સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો, કરુણા સાગર કેમ કહેવાશો? જો ઉપકાર ન કરશો. સે. ૩ લટપટનું હવે કામ નહિં છે, પ્રત્યક્ષ દરિસણ દીજે. ધુંઆડે ધીજું નહિ સાહિબ! પેટ પડ્યાં પતીજે સે. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો, કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાયરથી તારો. સે. ૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૫૫ પર્યુષણનું સ્તવન સુણજો સાજન સંત, પજુસણ આવ્યાં રે, તુમે પુન્ય કરો પુન્યવંત, ભવિક મન ભાવ્યાં રે(આંકણી.)વીર જિણેસર અતિ અલવેસર, વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે; પર્વમાંહે પશુસણ મોટાં, અવર ન આવે તસ તોલે રે. પશુ. ૧ ચૌપદમાંહે જેમ કેસરી મોટો, વા. ખગમાં ગરૂડને કહીએ રે; નદીમાંહે જેમ ગંગા મોટી, નગમાં મેરૂ લહીએ રે. પજુ. ૨ ભૂપતિમાં ભરતેસર ભાખ્યો, વા. દેવમાંહે સુરઇન્દ્ર રે; તીરથમાં શેત્રુંજો દાખ્યો, ગ્રહ ગણમાં જેમ ચંદ્ર રે. પશુ. ૩ દશેરા દિવાળીને વળી હોળી, વા. અખાત્રીજ દીવાસો રે; બળેવ પ્રમુખ બહુલાં છે બીજાં, પણ નહીં મુક્તિનો વાસો રે. પશુ. ૪ તે માટે તમે અમર પળાવો, વા. અઠ્ઠાઇ મહોત્સવ કીજે રે, અમ તપ અધિકાઈએ કરીને, નરભવ લાહો લીજે રે. પશુ. ૫ ઢોલ દદામા ભેરી નફેરી, વા. કલ્પસૂત્રને જગાવો રે; ઝાંઝરના ઝમકાર કરીને, ગોરીની ટોળી મળી આવો રે. પજુ. ૬ સોના રૂપાને ફુલડે વધાવો, વા. ક્લ્પસૂત્રને પૂજો રે; નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી ધુ્રજો રે. પન્નુ. ૭ એમ અઠ્ઠાઈ મહોત્સવ કરતાં, વા. બહુ જીવ જગ ઉદ્ધરીયા રે; વિબુધવિમળ વર સેવક એહથી, નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ વરિયા રે. પજુસણ. તુમે. વિક. ૮ પર્યુષણની થોય વરસ દિવસમાં અષાડ ચોમાસું, તેહમાં વળી ભાદરવો માસ, આઠ દિવસ અતિ ખાસ; પર્વ પજુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈઘરનો કરવો ઉપવાસ, પોસહ લીજે ગુરુ પાસ; વડા કલ્પનો છઠ્ઠ કરીજે, તેહ તણો વખાણ સુણીજે, ચૌદ સુપન વાંચીજે, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય, વીર જિણેસરરાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર, વીર તણો પરિવાર, ત્રીજ દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમિસરનો અવદાત, વળી Page #239 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૬ જે વિવિધ ચિત્રો સહ સરલ ) નવભવની વાત; ચોવીશે જિન અંતર ત્રેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ, ધવલ મંગલ ગીત ગડુલી કરીએ, વળી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડતો વજડાવો, ધ્યાન ધરમ મન ભાવો; સંવચ્છરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેળો થાય; બારશું સૂત્ર સુણાય; થિરાવલી ને સામાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી, સાંભળજો નરનારી; આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્ર શું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ સત્તરભેદી જિન પૂજા રચાવો, નાટક કેરાં ખેલ મચાવો, વિધિશું સ્નાત્ર ભણાવો, આડંબરશું દેહરે જઈએ, સંવચ્છરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમીએ; પારણે સાહમિવચ્છલ કીજે, યથા શક્તિએ દાન જ દીજે, પુન્ય ભંડાર ભરીએ; શ્રી વિજય ક્ષેમસૂરિ ગણધાર, જસવંત સાગર ગુરુ ઉદાર, નિણંદસાગર જયકાર. ૪ થોય-જોડો કલ્યાણકંદંપઢમં જિણિંદ, સંતિ તઓ નેમિજિર્ણ મુર્ણિદં; પાસે પયાસ સુગુણિક્કઠાણે, ભત્તીઈ વંદે સિવિદ્ધમાણ. ૧ અપાર સંસાર સમુદ્ર પાર, પત્તા સિવ દિંતુ સુઈક્કસાર, સર્વે જિર્ષિદા સુરવિંદ વંદા, કલ્યાણ વલ્લીણ વિસાલકંદા ૨ નિવાણ મગે વર જાણ કખં, પણા સિયાસેસ કુવાઇદM; મય જિણાણે સરણે બુહાણે, નમામિ નિચ્ચે તિજગપ્પહાણે. ૩ કુહિંદુ ગોકબીર તુસાર વના, સરોજ હત્યા કમલે નિસના; વાએસિરિ પુત્યયવગ હત્યા, સુહાય સા અખ્ત સયા પસંસ્થા. ૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ જે ૧૫૭) વૈરાગ્યની સઝાય તન ધન યૌવન કારમુંજી રે, કોના માત ને તાત! કોના મંદિર માળિયાજી, જૈસી સ્વપ્નની વાત; સોભાગી શ્રાવક! સાંભળો ધર્મ સજઝાય. ૧ ફોગટ ફાંફાં મારવાજી, અંતે સગું નહીં કોય; ઘેબર જમાઈ ખાઈ ગયો જી, વણિક ફુટાયો જોય, સોભાગી. ૨ પાપ અઢાર સેવીને જી, લાવે પૈસો રે એક પાપના ભાગી કો નહિજી રે; ખાવાવાળા છે અનેક, સોભાગી. ૩ જીવતાં જશ લીધો નહિ જી રે, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણુંજી રે, પછી અંધારી રાત. સોભાગી. ૪ ધન્ય તે મોટા શ્રાવકો જી રે, આણંદ ને કામદેવ; ઘરનો બોજો છોડીને જી, વીર પ્રભુની કરે સેવ. સોભાગી. ૫ બાપ દાદા ચાલ્યા ગયાજી રે, પૂરા થયાં નહીં કામ; કરવી દેવાની વેઠડીજી રે, શેખચલ્લી પરિણામ. સોભાગી. ૬ જો સમજે તો શાનમાંજી રે, સદ્ગુરુ આપે છે જ્ઞાન; જો સુખ ચાહો મોક્ષનાંજી રે, ધર્મરત્ન કરો ધ્યાન. સોભાગી. ૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૮ ૪ વિવિધ ચિત્રો સહ સરલ બે પ્રતિક્રમણને અંતે બોલાતી લઘુ શાન્તિ શાન્તિ શાન્તિ-નિશાન્ત, શાન્ત શાન્તાશિવ નમસ્કૃત્ય, સ્તોતુઃ શાન્તિ-નિમિત્ત, મન્નપદે શાન્તયે સ્તૌમિ. ૧ ઓમિતિ નિશ્ચિત-વસે, નમો નમો ભગવતેડતે પૂજામ; શાન્તિ-જિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિનામ્ પારા સકલાવિશેષક - મહા - સંપત્તિ - સમન્વિતાય શસ્યાય; રૈલોક્ય - પૂજિતાય ચ, નમો નમઃ શાન્તિદેવાય. પણ સર્વા - ડમર - સુસમૂહ - સ્વામિક - સંપૂજિતાય ન જિતાય; ભુવન - જન - પાલનોઘત - તમાય સતત નમસ્તસ્મૃ. ૪ સર્વ - દુરિતૌઘનાશન - કરાય સર્વાડશિવ - પ્રશમનાય, દુષ્ટ - ગ્રહ - ભૂત - પિશાચ - શાકિનીનાં પ્રમથનાય. પણ યસ્યતિ નામ - મત્ર - પ્રધાન - વાક્યોપયોગ - કૃતતોષા; વિજયા કુરુતે જન - હિત - મિતિ ચ નુતા નમત ત શાન્તિ. દા ભવતુ નમસ્તે ભગવતિ! વિજયે! સુજયે! પરાપરરજિતે! અપરાજિતે! જગત્યાં, જયતીતિ જયાવહે! ભવતિ! I સર્વસ્યાપિ ચ સંઘસ્ય ભદ્ર-કલ્યાણ-મંગલ-પ્રદદે! સાધૂનાં ચ સદા શિવ - સુતુષ્ટિ - પુષ્ટિ - પ્રદે! જીયાઃ Iટા ભવ્યાનાં કૃતસિદ્ધા, નિવૃતિ - નિર્વાણ - જનનિ! સત્તાના અભય - પ્રદાન - નિરતે!, નમોડસ્તુ સ્વસિપ્રદે! તુભ્યમ્. Nલા. ભક્તાનાં જનુનાં, શુભાવો! નિત્યમુઘતે! દેવિ!, સમ્યગૃષ્ટિનાં ધૃતિ - રતિ - મતિ - બુદ્ધિ - પ્રદાનાય. /૧૦ના જિન-શાસન-નિરતાનાં, શાનિતાનાં ચ જગતિ જનતાનામ; શ્રી - સંપત્કીર્તિ - યશો - વર્ધ્વનિ! જયદેવિ! વિજયસ્વ. ૧૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ♦ ૧૫૯ સલિલા-ડનલ-વિષ-વિષધર, દુષ્ટ-ગ્રહ-રાજ-રોગ-રણ-ભયત; રાક્ષસ રિપુ - ગણ મારિ - ચૌરેતિ - શ્વાપદાદિભ્યઃ ।૧૨। - અથ રક્ષ રક્ષ સુ-શિવં, કુરુ કુરુ શાન્તિ ચ કુરુ કુરુ સમ્રુતિ; તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ ત્વમ્ ॥૧૩॥ ભગવતિ! ગુણવતિ! શિવ-શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરુ કુરુજનાનામ્, ઓમિતિ નમો નમો હ્રૌં હ્રીં હૂઁ દ્નઃ યઃ ક્ષઃ હ્રીં ફ્રૂટ્ ફ્રૂટ્ સ્વાહાઃ ॥૧૪॥ એવું યન્નામાક્ષર, પુરસ્ત સંસ્તુતા જયાદેવી; કુરુતે શાન્તિ નમતાં, નમો નમઃ શાન્તયે તસ્મૈ. ।।૧૫। ઇતિ પૂર્વ - સૂરિ - દર્શિત-મન્ત્ર-પદ-વિદર્ભિતઃ સ્વતઃ શાન્તે; સલિલા-ડઽદિ-ભય-વિનાશી, શાન્ત્યાદિ-કરમ્ય ભક્તિમતામ્ ।।૧૬।। યમ્ચનું પઠતિ સદા, શૃણોતિ ભાવયતિ વા યથાયોગમ્; સ હિ શાન્તિપદ યાયાત્, સૂરિ શ્રીમાનદેવચ્ચે ॥૧૭॥ - · ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્ન વલ્લયઃ; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને સર્વ મંગલ માંગલ્યું સર્વ - કલ્યાણ કારણ પ્રધાન સર્વ ધર્માણાં, જૈનં જયતિ શાસનમ્ ॥૧૯॥ - - જિનેશ્વરે. ॥૧૮॥ (નાડુલ નગરમાં મરકી હઠાવવા શ્રી માનદેવસૂરિજીએ આ સ્તોત્ર રચ્યું છે. એને ભણવાથી, સાંભળવાથી તથા એના વડે મંત્રેલું જળ છાંટવાથી સર્વે રોગ દૂર થયા હતા અને થાય છે, તેમજ શાન્તિ ફેલાય છે. આ સ્તોત્ર પૂર્વમાંથી ઉદ્ધરેલું છે, અને તેમાં શાંતિનાથપ્રભુનું નામ મંત્રાક્ષરરૂપે છે, તેથી જયાદેવી આકર્ષાઈને કેવી રીતે શાંતિ ફેલાવે છે, તેની ખૂબીનો ચમત્કારિક રીતે વિકાસ બતાવવામાં આવ્યો છે.) સમાપ્ત Page #243 --------------------------------------------------------------------------  Page #244 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી પ્રતિક્રમણ વિધિ બુક ની ઉપયોગીતા જૈન સમાજમાં સન્માન્ય, સાહિત્યસમ્રાટ, રાષ્ટ્રસંત, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, ગુરૂદેવ પ. પૂ. સાહિત્યકલારત્ન મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ. સાહેબે (હાલ માં પૂ. આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. સા.) જૈન સમાજના આરાધક વર્ગ ને નજર સમક્ષ રાખી ને દીર્ઘ દ્રષ્ટિ થી સંવત્સરી પ્રતિક્રમણ ની સરલવિધિ બુકનું આયોજન કર્યું છે, આ બુકમાં તમામ વર્ગના ભાઈઓબહેનો ને ધ્યાનમાં રાખીને વાંચતા જાવ અને પ્રતિક્રમણ થતું જાય. એ પ્રકાર નું સંયોજન કરવાથી ભણેલ (ધાર્મિક સૂત્રો) તથા અભણેલ વ્યકિત પણ આ પુસ્તકનો ઉપયોગ કરી સંવત્સરી પ્રતિક્રમણ કરવા દ્વારા સંવત્સરી મહાપર્વની આરાધના કરી શકે. ખાસ તો મુંબઈ ની જનતા અને દૂર ગામડા ની પ્રજાને નજર સમક્ષ રાખી જયાં પૂ. સાધુ-સાધ્વી ભગવંતો નો યોગ ન થતો હોય ત્યા આ પુસ્તક ઘણું ઉપયોગી બની રહે છે તેની આજે નવમી આવૃતિ બહાર પડતા તે લોકો ને કેટલી ગમી ગઈ છે તેનો સૌને ખ્યાલ આવશે. | પૂજય શ્રી નો સંબઈના યુવા વર્ગે જે આભાર માન્યો અને જીંદગીમાં કયારેય સંવત્સરી ની એવી આરાધના ન થઈ તેવી આરાધના આપના પુસ્તક દ્વારા તથા તેમાં આપવામાં આવેલ ચિત્રો અને ખાસ કરીને બાલ–યુવા–વૃદ્ધ ત્રણેય પેઢી ને ખ્યાલ માં રાખી ચિત્રકાર્ડ દ્વારા શુદ્ધ રીતે સંપૂર્ણ કાઉસ્સગ્નકાર્યોત્સર્ગ કરી સુંદર આરાધના કરવાનો યોગ બન્યો. આ પુસ્તક હાથમાં રાખવાથી પૂ. ગુરૂભગવંત અત્યારે કર્યું સૂત્ર બોલી રહયા છે તે દૂર બેઠેલાઓને ખ્યાલ આવે અને પૂ. ગુરૂભગવંત ની સાથે-સાથે મનમાં તે સૂત્ર બોલતા જાય તો તેનો આનંદ અનેરો આવે. 8 આવેલ ચિત્રો અને ખાસ કરી ( વિશેષે કરીને અરાખી ચિત્રકાર્ડ દ્વારા શુદ્ધ રીતે સંપૂબજ થવા ત્યાં વસતા આપના જૈ ાધના કરવાનો યોગ બન્યો. રાખી ને સંવત્સરી પ્રતિક્રમણ કરવા દ્વારા સંe | ની સુંદર આરાધના કરી આત્મકલ્યાણ કરી રાખવાથી પૂ. ગુરૂભગવંત અત્યારે વિ. સં 2057, અષાડ વદ 5 ખ્યાલ આવે અને પૂ. ગુરૂભગમનિ જયભદ્રવિજય વાલકેશ્ચર-મુંબઈ.