________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ જે ૧૭ ) જગન્મહામોહનિદ્રા - પ્રભૂષસમયોપમ; મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચન તુમ:. ૨૨ ઉઠત્તો નમતાં મૂર્બિ, નિર્મલીકારકારણ વારિપ્લવા ઇવ નમે, પરંતુ પાદનખાંશવ. ૨૩ યદુવંશસમુદ્રન્દુ, કર્મકક્ષહુતાશનઃ; અરિષ્ટનેમિર્ભગવાન, ભૂયાદ્ વોરિષ્ટનાશન . ૨૪ કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુવતિ; પ્રભુતુલ્યમનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વ:. ૨૫ શ્રીમતે વીરનાથાય, સનાથાયાભૃતક્રિયા મહાનંદસરોરાજ - મરાલાયાહતે નમ:. ૨૬ કૃતાપરાધેપિ જને, કૃપામંથરતારયો ; ઈષમ્બાષ્પાદ્ધયોર્ભદ્ર, શ્રીવીરજિનનેત્રયો . ૨૭ જયતિ વિજિતાચતેજાર, સુરાસુરાધિશસેવિતઃ શ્રીમાન; વિમલસ્ત્રાસવિરહિતઃ - ત્રિભુવનચૂડામણિભંગવાનું. ૨૮ વીરઃ સર્વસુરાસુરેન્દ્રમાહિતો, વીરં બુધાઃ સંશ્રિતા, વિરેણાભિહતઃ સ્વકર્મનિચયો, વીરાય નિત્ય નમ વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘોર તપો, વિરેશ્રીધૃતિકીર્તિકાંતિનિચય, શ્રીવીર! ભદ્ર દિશ. ૨૯ અવનિતલગતાનાં, કૃત્રિમાકૃત્રિમાનાં, વરભવનગતાનાં, દિવ્યવૈમાનિકાનામ; ઈહમનુજ-કૃતાનાં,
દેવરાજર્ચિતાનાં, જિનવરભવનાનાં, ભાવતોહં નમામિ. ૩૦