Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/001121/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્યાંક-૪૯ જીવવિચાર પ્રકરણ ( અર્થ સહિત ) -: પ્રકાશક :શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જન શ્રેયસ્કર મંડળ- મહેસાણા મૂલ્ય રૂા. ૫-૦૦ J in Education International www.jainelibrary.og Page #2 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુ-દર્શન-પાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: ચળ્યાંક-૪૯ વાદિવેતાલ શ્રી શાંતિસૂરીશ્વરજી મ. વિરચિત જીવવિચાર પ્રકરણ અર્થ સહિત [મૂળ ગાથા, ગાથાથ શબ્દાર્થ, અન્વય, સામાન્ય વિવેચન, વિશેષ વિવેચનસંસ્કૃત છાયા, પદ્યાનુવાદ, છુટા બેલ, કેઠા, યંત્રો, ચિત્રો વગેરે સહિત.] LauuuuUGUEUEUEUEUEUEUEU પ્રકાશક : શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા છે, મતલાલ જે. શાહ ઓનરરી સેક્રેટરીએ. શ્રીમદ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જન શ્રેયસ્કર મંડળ-મહેસાણું כתבתכתבתכתבתכתבתכחלתבכתבתכתבו USUCUSUÇUSUUDUCUCULeuvZLEN [[સદગત શેઠ ચંદ સુરચંદ સંસ્થાપિત] વી. સં. ૨૫૧૧ મૂલ્ય ઈ આવૃત્તિ ૧૦ મી વિ. સં. ૨૦૪૧ ઈ રૂ, પિ=oo 1 નકલ ૩૦૦૦ UEUEUEUEUEUEU SLSLSLSLSLEUSUSU !િ בחכתכתבתכתבתבהבהבהבהבהבהבהבהבהבהבהבוצהלהבהבהב Page #3 -------------------------------------------------------------------------- ________________ ભારતીય શાસ્ત્ર–ગ્રંથો અંગે એક અભિપ્રાય ઘણા વર્ષના અભ્યાસ પછી હું સમજી શક્યો કે–હિંદના પ્રાચીન શાસ્ત્રો કેટલા વિવિધ અને વ્યાપક છે? એક વિદ્વાને સાચું જ કહ્યું છે કેભારતવર્ષ એટલે વિજ્ઞાનની સર્વ શાખાઓ ઉપરાંત, તત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર, કાનૂન, રાજ્યનીતિ, વૈદિક, - જોતિષ અને સમાજશાસ્ત્રની જનની ” હિંદના અમોઘ શાસ્ત્રો અને અજેય સંસ્કૃતિને માન્ય નથી રાખતા તેમને માટે મને ચિંતા થાય છે. જેગેલિયન (પલાંડની વિદ્યાપીઠના) વિદ્વાન અધ્યાપક. મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ, ધી રાકેશ પ્રિન્ટીંગ પ્રેસ, લાયબ્રેરીની બાજુમાં, ટાવર રોડ- સાદરા Page #4 -------------------------------------------------------------------------- ________________ દશમી આવૃત્તિની પ્રસ્તાવના – ––––– નવમી આવૃત્તિની ૩૦૦૦ નકલે ખલાસ થતાં આ દશમી આવૃત્તિ પ્રકટ કરવામાં આવે છે. ફક્ત મૂળગાથા ભાવાર્થ સાથે સમજી લેવા માટે શરૂઆતમાં ગોઠવણ છે. તે ઉપરથી જ જેના ભેદો, છુટા બેલે, વગેરે સમજવાને ભેદોને કોઠે, છૂટા બોલ, નામે વગે છે. પછી પાંચ દ્વારનું યંત્ર અને સમજ છે. પછી પ્રકરણમાં આવતાં શાસ્ત્રીય વખત તથા લંબાઈના માપનાં કેપ્ટકે છે. તથા કેટલાક પર્યાય શબ્દ તથા વધુ પ્રચલિત શબ્દ અર્થ સાથે આપ્યા છે. પછી સંબંધ સાથે શબ્દાર્થ, ગાથા, અન્વય, ગાથાર્થ અને સામાન્ય વિવેચન સમજવા માટે આખું પ્રકરણ ફરીથી આપેલ છે. પછી વિશેષ વિવેચન, સંસ્કૃત છાયા, મુનિ મહારાજશ્રી દક્ષવિજયજી વિરચિત પદ્યાનુવાદ છેલ્લે આપેલ છે. જળબિંદુઓમાં ત્રસ જીવે, અઢીદ્વીપ, જંબૂદ્વીપ અને ચૌદ રાજકના ચિત્રો તૈયાર કરાવી મૂક્યાં છે. એકંદર અનેક રીતે વિવેચનાત્મક સમૃદ્ધિથી ગ્રંથ પુષ્ટ કરેલ છે. છેલ્લી આવૃત્તિમાં પણ ઘણું સુધારા-વધારા કર્યા છે. આ પ્રકરણના રચયિતા શ્રીમાન શાંતિસૂરિજી છે.એમ ઉક્ત પ્રકરણની પ્રાંતે આવેલી ગાથા ઉપરથી સ્પષ્ટ થાય છે Page #5 -------------------------------------------------------------------------- ________________ પણ કોની પટ્ટપરંપરાએ આવેલા આ શાંતિસૂરિ છે? તે સંબંધી તેમાં કે તે પ્રકરણની ટકામાં કશે ઉલેખ જાતે નથી. તપાગચ્છની પટ્ટાવળીમાં તેમના સંબંધી આ પ્રમાણે વિગત મળી આવે છે –“સંવત ૧૦૦૪ માં જીવવિચાર પ્રકરણના કત વડગચ્છના વાદિવેતાલ શાંતિસૂરિ થયાઆ વાદિવેતાલનું બિરૂદ તેઓશ્રીને લઘુભેજ રાજાએ આપ્યું હતું. ચકેશ્વરી અને પદ્માવતી દેવીની સહાયથી સં. ૧૦૯૭માં તેમણે શ્રીમાળીના ૭૦૦ ગાત્રને ધુલિકેટ પડ– વાની આગાહી જણાવી તેમનું રક્ષણ કર્યું હતું. ઉત્તરાધ્યયન સૂત્રની મોટી ટીકા ૧૮૦૦૦ લેક પ્રમાણુ તેમણે રચી છે. તે ઉત્તરાધ્યયનની પાઈઅ ટીકા કહેવાય છે. કાન્હાડ નગરમાં સંવત ૧૧૧૧માં તેમનું સ્વર્ગગમન થયું. ” ઉત્તરાધ્યયન સૂત્રની ટીકાને અંતે તેમણે પિતાને થારાપકગછીય જણાવ્યા છે, જે વડગચ્છની શાખા છે. પાલનપુર નજીકમાં રામસણ ગામમાં એક દેરાસરમાં પ્રતિમાજીના પબાસણ ઉપર ૧૦૮૪માં થારાપદ્રગચ્છના શાંતિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. આ ઉપરથી શાંતિસૂરિનું પૂરું નામ શાંતિભદ્ર હોય એમ સંભવે છે. કેમકે–ગચ્છ, નામ અને સમય લગભગ મળતાં છે. શાંતિસૂરિએ ધનપાલ પંડિત કૃત તિલકમંજરી ગ્રંથનું પણ સંશોધન કરેલ છે. આ ઉપરથી આ પ્રકરણ તેમણે અગ્યારમા સૈકાના અંતમાં અથવા તે બારમા સૈકાની શરૂઆતમાં રચ્યું હોય એમ જણાય છે. - આ પ્રકરણ ઉપર પાઠક રત્નાકરજીએ સં. ૧૬૧૦માં બૃહદ્રવૃત્તિ રચી છે, અને લઘુવૃત્તિ મુનિ ક્ષમાલ્યાણજીએ Page #6 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૭૮૫ માં રચી છે. આ બનને વૃત્તિના આધારે અમે ઉક્ત ગ્રંથની સંસ્કૃત છાયા અને વિવેચન લખવા પ્રયાસ કરેલ છે.” આ પ્રમાણે ૩ જી આવૃત્તિમાં કર્તા વગેરે વિષે નિર્દેશ કરે છે. જીવન શાસ્ત્ર આ પ્રકરણને વિષય જીવોને લઇને છે, જૈનશાસ્ત્રોમાં સ્થૂલ અને સૂક્ષમ વિગતથી ભરેલા એ વિષેના વિચારના સેંકડે ગ્રંથે મળી આવે છે. તે સર્વને ટુંક સારરૂપ અને પ્રવેશક તરીકે આ પ્રકરણ છે, આ વિષયના સાહિત્યને હાલના લેકે “પ્રાણીશાસ્ત્ર” કહે છે. યુરેપના આધુનિક સંશોધકો મુસાફરી કરીને તેના ભેદો અને પ્રકારે એકઠા કરે છે. કેટલાક સંશોધકો એક એક પ્રાણી કે તેના વર્ગના આખા જીવનને અભ્યાસ પ્રયોગશાળાઓ મારફત કરીને અનેક હકીકતે તારવે છે. પ્રાણીઓની વિવિધ ચૈતન્યશક્તિ, આહારપદ્ધતિ, ઈન્દ્રિયશક્તિ, જનનપ્રકાર, જીવનપ્રકાર, આયુષ્ય, શરીરરચના, ગુણ, સ્વભાવ વગેરે તત્ત્વોનું કરેડને ખર્ચે પૃથક્કરણ કરે છે. પરંતુ, એ-તત અપૂર્ણ, અવ્યવસ્થિત અને પાશેરામાં પહેલી પૂણી બરાબર છે. જ્ઞાની પુરુષેએ જૈનશાસ્ત્રોમાં વર્ણવેલ આ શાસ્ત્ર વિષે જે કાંઈ લખેલું મળે છે, તેટલું જગત આગળ તેઓ હજાર વર્ષે પણ મૂકી શકશે કે કેમ? એ સંશય છે. કેમકે—કેઈ એક શેધ વિષે હાલના લેખકે એ પુસ્તકનાં પુસ્તક લખ્યાં હોય છે, ત્યારે એ જ વાતને પ્રાચીન ગ્રંથમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ એકાદ પદ, ક કે ગાથામાં પણ સમાવેશ હોય છે. એવા સંક્ષિપ્ત સંગ્રહના ગ્રંથના ગ્રંથ ભરેલા છે. ચાર પ્રકરણે, કર્મ ગ્રંથે, મોટી સંગ્રહણી વગેરેમાં તે માત્ર સંક્ષિપ્તમાં વિષય નિર્દેશ જ છે. આગળના મેટા ગ્રંથ અને આગમમાં વિશાળ પ્રસ્થાન માલુમ પડે છે. તેની અગાધતાથી આશ્ચર્ય અને જ્ઞાનીઓની મહાશક્તિઓને ભાસ થાય છે. છતાં તેમાં ઘણે ભાગ નાશ પામે છે. જ્યારે, એ ભાગ વિદ્યમાન હશે ત્યારે તેમાં કેટલા પ્રમાણમાં વિવેચન હશે? તેની કલ્પના પણ મુશ્કેલ છે. છતાં હાલ જે વિદ્યમાન છે, તેમાં હાલની શોધે કરતાં હજાર ગણા વિચારે ભર્યા પડયા છે, આપણે માટે તે એ જ્ઞાની પુરુષનાં વચનો જ શરણરૂપ છે. નકામો બુદ્ધિભેદ કરીને ઝાંઝવાના જળ પાછળ દોડવાની જરૂર નથી. દુનિયા આજે દોડવાને પાટે ચડી છે, તેથી તે અટકે તેમ નથી. દોડી દેડીને થાકશે, ત્યારે હારીને રહેશે, અને આખરે તે તેઓને પણ જ્ઞાની પુરુષોનાં જ વચને શરણરૂપ છે. આધુનિક પ્રાણીશાસ્ત્રનું પુસ્તક, તે વિષય ઉપર લખાચેલા જુદા જુદા નિબ છે, જુદા જુદા લેખે, મુસાફરના ભ્રમણ વૃત્તાંતે, પેપરોમાં આવતા કેટલાક પ્રસંગે પ્રસંગે વાંચ્યા છે, વિચાર્યા છે અને તેની સાથે યથાશક્તિ તુલના પણ કરી જોઈ છે. તેમાં કેટલુંક સામ્ય, કેટલાક મતભેદો, કેટલાકમાં તદ્દ જુદાપણું યે જોવામાં આવેલ છે. છતાં આજ સુધીના તુલનામક અભ્યાસ ઉપરથી “જ્ઞાનિઓએ પ્રતિપાદન કરેલ - Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવનિકાયનું સ્વરૂપ હજી સુધી અજોડ અને વધારે વ્યવસ્થિત છે.” એમ ચોક્કસ અભિપ્રાય બંધાર્યો છે. બીજા અયાસીઓ પણ અભ્યાસ પછી અભિપ્રાય આપવા બેસશે, તે લગભગ આ જાતનો અભિપ્રાય આપી શકશે. વસ્તુસ્થિતિ આવી હેવાથી, બહારની વાત, આકર્ષક જાહેરાત વગેરેથી લલચાઈને જ્ઞાની પુરુષોના વચને તરફ દુર્લય ન કરવા ખાસ ભલામણ કરીએ છીએ યુરેપના વિદ્વાને પિતાના વિજ્ઞાનના વકરા, પ્રચાર, પ્રતિષ્ઠા માટે ખૂબ આકર્ષક જાહેર ખબરો ખુબીથી મોટા ખર્ચથી, યુક્તિ-પ્રયુક્તિથી અને લાગવગથી ફેલાવે છે, કે આપણે ભૂલા ખાઈને તે તરફ સહજમાં જ દોરવાઈ જઈએ છીએ. કારણ કે આપણું ભાઈએ પણ તેના ભંગ થઈ ચૂકેલા હોય છે, અને તેને વિશ્વાસમાં આપણે દોરવાઈએ છીએ. કેમકે—તેઓ બીજા ભાઈઓના વિશ્વાસમાં એવી જ રીતે દે૨વાયેલ હોય છે. આમ ભૂલભૂલા-- મણુની પરંપરા ચાલે છે. આ પ્રકરણમાંની કેટલીક બાબતે કોઈને ન સમજાય, કેઈને ગળે ન ઉતરે, તેથી તેમાં સંશય શખવાને કારણ નથી. કેમકે–આગળના ગ્રંથમાં એ જ વસ્તુ વિશાળ પ્રતિપાદનથી સાબિત કરી આપેલ હોય છે, પછી શંકાને અવકાશ જ રહેતા નથી. એ વિશાળ શાસ્ત્રગ્રંથેના પરિશીલનથી જ બરાબર બુદ્ધિમાં ઉતર્યા પછી પૂર્વાચાર્યોએ આવાં પ્રકરણ લખ્યાં હોય છે. જે બુદ્ધિમાં ઉતરેલ ન હોય, તે તેઓ પણ લખે નહીં. તેએાના બીજા ગ્રંથ જેવાથી આ પ્રકરણે લખનારા અસાધારણ બુદ્ધિશાળી હતા અને સમર્થ વિદ્વાન હતા, એવી Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્રી કરી શકીએ છીએ. , - આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓની સજીવસૃષ્ટિ સર જગદીશચંદ્રબેઝનું જીવનકાર્યએ મથાળાને એક લેખ પ્રોફેસર કાંતિલાલ છગનલાલ પંડયા એમ. એ. એમણે વીસમી સદીના ત્રીજા પુસ્તકના પહેલા અંકમાં લખે છે, તેમાં સર જગદીશચંદ્ર, પ્રાણીઓ અને વનસ્પતિઓનાં લક્ષણેની એકતા પ્રયોગો દ્વારા સિદ્ધ કરી છે, તે સંબંધી કેટલીક હકીકતે આપી છે. તે ખાસ ઉપયોગી જાણી અહીં દાખલ કરી છે. ડેકેટર બોઝે, “વનસ્પતિઓનાં અને પ્રાણીઓનાં લક્ષણે ભિન્ન ભિન્ન ગણતાં હતાં તેમાનાં ઘણાં લક્ષણો બન્નેયમાં સમાન છે, તેમજ લોખંડ જેવી ધાતુઓમાં પણ સજીવ પદાર્થોનાં લક્ષણ છે.” એમ સિદ્ધ કર્યું છે. આપણું પેઠે તેઓ ટાઢથી કરી જઈ મુડદાલ થાય છે, હુંફથી તેજીમાં આવે છે, દારૂ જેવા માદક પદાર્થોથી વધારે ચંચળ થાય છે, અથવા ઘેનમાં પડે છે, ખરાબ હવાથી ગુંગળાઈ જાય છે અતિ શ્રમથી થાકી જાય છે, મારવાથી પીડાય છે, બેભાન કરનારી દવાથી મૂચ્છ પામે છે, ‘વિજળીથી વિશેષ ચંચળ થાય છે. વર્ષોથી સુસ્ત થાય છે, સુરજની રોશનીથી સ્કૃતિ પ્રગટ કરે છે, અને ઝેર કે બળાકારથી પ્રાણ ત્યજે છે, વૃદ્ધિ-ક્ષય, સુખ-દુઃખ, ટાઢ-તડકો, થાક–આરામ, નિદ્રા–પિઢણ સર્વ આપણું માફક તેઓ પ્રગટ કરે છે, અત્યાર સુધી માત્ર આપણે તેની ભાષા સમજતા Page #10 -------------------------------------------------------------------------- ________________ . નહિ, આપણાં નેત્રે એની લાગણીઓ જોઈ શકતાં નહિ, તેથી આપણે તેને જડ માનતા હતા, તથા નિર્જીવ કહેતા હતા. હવે ડોક્ટર એઝે એમને ખેલતા કર્યાં છે, કહેા કે—એમની એલી આપણને શિખવી છે વનસ્પતિને એમણે કલમ આપી છે, કલમથી જે પત્રા લખાય, તેમાં આ બિચારા હવે પેાતાનુ હૈયુ ઠાલવે છે. ડૉ. એાએ એક યંત્ર બનાવ્યું છે. એક ઝીણી રેશમી દોરી વતી છેડવાનાં પાંદડાંને એક ન્હાના અને મહુ સારી રીતે ગાઠવેલા લીવરના એક હાથ સાથે જોડવામાં આવે છે. લીવરનેા બીજો એક લાંએ પાતળે સીધેા લટકતા તાર હાય છે. પાંદડામાં એવી લગાર પણ ગતિ હાય કે—જે આંખે પણુ દેખાય નહિ-તેપણ તે ગતિ આ રચનાથી લીવર દ્વારા તારમાં એટલા ગણી માટી થાય છે, કે—જેથી તે સ્પષ્ટ સમજી શકાય છે. તારની નીચેની અણીને જરાક વાળવામાં આવે છે અને, તે વળેલી ખણી એક મેશથી કાળા કરેલા કાચને અડકેલી રહે છે. એક બાજુથી તે તારને વિજળીક આંદોલને આપીને ઈચ્છા મુજમ ગતિથી હલાવી શકાય છે. બીજી ખાજુથી અમુક ચાક્કસ ગતિથી કાળા કાચ નીચે ઉતરે છે, જ્યાં અને જ્યારે કાચને અડકે છે, ત્યાં અને ત્યારે ઝીણુ ટપકુ મેશના ઉખડી જવાથી થાય છે. આ તાર તે વનસ્પ તિની કલમ, કાળા કાચ તે પત્ર, અને ટપકાંએ તે તેએના અક્ષરે. આ નાજુક ય ́ત્રથી વનસ્પતિની ગૂઢ હિલચાલે તથા હાવભાવે। હજાર ગણા મેટા થાય છે. કમળનું ફૂલ કે કાખીની ગાંઠ આજ લેખિનીથી પેાતાનું આત્મવૃત્ત પ્રગટ કરી શકે છે સ્નાયુ માત્રનું એ એક લક્ષણુ છે, કે જ્યાં સુધી તે સજીવ 1 Page #11 -------------------------------------------------------------------------- ________________ હોય, ત્યાં સુધી એને વિજળીને ધક્કો લાગતાં તે એકદમ સંકોચાય છે. વનસ્પતિમાં આવા આંચકા અને સંકોચે એટલા બારીક હોય છે, જે-આ યંત્રથી વિપુલ થાય છે, ત્યારે જ તે પકડાય છે. આપણું નાયુ જેમ મહેનતથી થાકી જાય છે, અને થાક ઉતર્યા પછી જ ફરી મહેનત કરી શકે છે, તેમ વનસ્પતિના સ્નાયુ પણ થાકથી સુસ્તી બતાવે છે, અને પુર આરામ મળ્યા પછી ક્રિયાવાન થઈ શકે છે. વનસ્પતિને જ્ઞાનતંતુ છે, હૃદય છે; તેની વૃદ્ધિ થાય છે, અને તેનું મરણ થાય છે. આ બધા પ્રયોગો તેમણે અનેક વનસ્પતિ ઉપર યંત્રો દ્વારા અજમાવ્યા છે. વિશેષ જિજ્ઞાસુઓએ આ લેખ વાંચવા જેવું છે. ] હાલના જમાનામાં વિવિધ વૈજ્ઞાનિક અને તત્વજ્ઞાનના ભારતીય ગ્રંથના પઠન-પાઠન અને સંશોધન પ્રવૃત્તિ ઉપર, પરદેશીઓના હથીયારરૂપ બનીને દયાનંદ સરસ્વતીએ મેટ ફટકે મારીને ભારતીય પવિત્ર મહાસાહિત્યને ભયંકર દ્રોહ કર્યો છે. દયાનંદ સરસ્વતીના વિચાર વાતાવરણના ઘડતરમાં આધુનિક શિક્ષણે જ પરિવર્તન આપ્યું હતું. વિદેશી સાહિત્યને સ્થાન આપવા માટે સ્વદેશી સાહિત્ય ઉપર અણુગમે ઉત્પન્ન કરાવી દેવાના પ્રચારમાં અસાધારણ મદદગાર હેવાને લીધે સ્વામીજીને કપ્રિય, અને રાજ્યમાન્ય કરવા વાદવિવાદમાં પરદેશી જજો આડકતરી રીતે તેને પક્ષ લેનારા. જણાયા હતા. કેટલાક પરચુરણ ગ્રંથે આગળ કરીને ભારતીય શાસ્ત્ર ગ્રંથેની એક ઝપાટે નિંદા કરી છે, એકલા વેદને જ પ્રામાણિક Page #12 -------------------------------------------------------------------------- ________________ વામીજી પાસે બીજી માની “બધા ખેટા છે”, એમ જોરશોરથી જાહેર કરી પ્રજાનું મન પ્રાચીન શા ઉપરથી ઉઠાડી નાંખ્યું, શ્રદ્ધા ડગાવી દીધી, આ પ્રવાહ બદલી નાંખે. જે ઇચ્છા–તેના નિબંધ ઉપરથી–લેડ મેકેલેની હતી, તે સ્વામીજી મારફત ચાલાક વિદેશીઓએ પાર પાડી હતી. સ્વામીજીએ હથીયાર બની, તેને અમલ કરી આપે. આ દેશમાં દેશીઓ પાસેથી પિતાનું કામ લેવાની પરદેશીઓની અજબ યુક્તિ છે, તે સ્વામીજી સમજી ન શક્યા. એકલા વેદ. ભણીને બેસી રહે ચાલે તેમ તે હતું જ નહીં. વેદોથી ચાલ્યું એટલે સ્કુલ, કેલેજે ઉઘડાવી દેશના લા–કરોડ રૂપિયા ખર્યા. પણ તેમાં પાઠયપુસ્તક પરદેશી લેખકે એ લખેલાં, તેઓએ પસંદ કરેલાં, તેના ઉતારા અને તેના સંગ્રહરૂપ જ ચાલ્યાં. પતંજલિનું ચોગશાસ્ત્ર, ચાણક્યનું અથશાસ, ચરકની સંહિતા, શ્રી હેમચંદ્રાચાર્યનું વ્યાકરણું,. વગેરે ભારતના ભૂષણરૂપ થે બાજુએ રહી ગયા, અને આર્યેતર પરદેશીઓના ના પ્રચારને ધેધ ચાલ્ય, સ્વામીજીના આ કૃત્યને દ્રોહ સિવાય બીજું નામ આપી શકાતું જ નથી. તેમણે જનદર્શનના ખંડન પ્રસંગે જૈનશાસ્ત્રમાં વર્ણવાચેલ જીવના સ્વરૂપની મશ્કરી ઉડાવવામાં ભારતીય સાહિત્યની ખૂબી વિષેની તેમની અજ્ઞાનતા સિવાય બીજું કાંઈપણ વ્યક્ત કર્યાનું જોવામાં આવતું નથી. તેમના વિચારને તે Page #13 -------------------------------------------------------------------------- ________________ કે જે માન આપે છે કે જેઓ હાલના વિજ્ઞાનથી અંજાઈને એકરૂપે યા બીજારૂપે તે વિજ્ઞાનના અંધ અનુયાયી થયેલા છે. હાલના વિજ્ઞાને ય હાડકાં વગેરે એકઠાં કરીને પ્રાચીન કાળમાં પ્રાણીઓ કેવડા મોટા હતા ? તેની જે શોધે બહાર મૂકી છે, તે સાંભળીને સ્વામીજી જીવતા હતા તે પિતાના અજ્ઞાન ઉપર પિતે જ ફીટકાર વરસાવત. આર્ય પ્રજાના બાળકનું ખાસ કર્તવ્ય છે, કે-હાલનું વિજ્ઞાન ગમે તેટલી મથામણ કરે, પણ ભારતીય જ્ઞાની પુરુ ના આશય સમજવાને માટે હજુ તેમને સેંકડાઓ જોઈશે. વાસ્તવિક અને સત્યજ્ઞાન એટલું બધું અગાધ છે, તે જગત્ પાસે કબૂલ કરાવવું જોઈએ. પરંતુ સ્વામીજીને એ કાંઈન સૂયું, આપણું આર્યબંધુની ભૂલને માટે આપણે શર– માવું રહ્યું. અસ્તુ. હાલને જમાને, હાલનું વિજ્ઞાન, તેની શોધખોળે, વગેરે ઉપર દષ્ટિપાત કરીને કહેવામાં આવે છે કે પરમાત્મા મહાવીરદેવનાં વચનો સર્વથા સાચા અને હિતકારક છે; તે જ શરણરૂપ છે અહીં તુલના કરી બતાવવાની ઈચ્છા હતી. પરંતુ ગ્રંથ કરતાં પ્રસ્તાવના વધી જાય, તેથી બીજા પ્રસંગ ઉપર રાખીશું. જીવવિચાર સમજવાને આવું સંક્ષેપમાં સરળ અને - વ્યવસ્થિત પ્રકરણ બીજું જોવામાં આવતું નથી. જેના ભેદો વિષે શ્રી જીવાભિગમ સૂત્ર તથા શ્રી પનવણુ સૂત્ર વગેરેમાં ખૂબ વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે. તે - સામાન્ય જીવો ન સમજી શકે માટે પ્રાથમિક ભૂમિકારૂપે આ પ્રકરણ ઘણું જ ઉપયોગી થઈ પડે તેમ છે. ટીકામાં બીજી ઘણી Page #14 -------------------------------------------------------------------------- ________________ બાબતે વિસ્તારથી છે, પરંતુ તે અમાએ છોડી દીધી છે. સંસ્કૃe ભાષાના અભ્યાસીઓએ તે ખાસ વાંચવા જેવી છે, તેમાં કેટલેક વિષય-સંગ્રહ ઘણે જ ઉપયોગી છે. આ આવૃત્તિનું પ્રુફ સંશોધન પંડિત રતિલાલ ચીમનલાલ દોશીએ કાળજીપૂર્વક કર્યું છે. ખાસ ભૂલ રહી હેય, અન્યથા લખાયું હોય, તે તે. વિષે મિચ્છા મિ દુક્કડ દઈ વિરમીએ છીએ. લિ. સંધસેવક, શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા. ડો. મફતલાલ જે. શાહ ઓનરરી સેક્રેટરીઓ. શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળs અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણ. સં. ૨૦૪૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ – અનુક્રમણિકા – ૧૯ ૧૮ Yo ૧ મૂળ ગાથાઓ ૨ | ૩ વખતના માપ ૨ ગાથાર્થ (૧) વ્યવહાર તથા શાસ્ત્રીય૩ છાના મુખ્ય ભેદની સમજ ૧૫ પ્રસિદ્ધ માપે ૧૯ ૪ કેટલાંક નામે (૨) વખત ગણવાના શાસ્ત્રીય૫ જીના મુખ્ય ભેદોને માપે ૧૯ કોઠે ૧૭-વ ૭ પાંચ દ્વારોની ટૂંકી સમજ ૨૦ ૬ જીવવિચારમાં વપરાયેલા ૮ પાંચ હારનો સંક્ષેપ ૨૧ કેટલાક ભાપની સમજ ૧૮ | ૯ છવના ભેદ ઉપર પાંચ ૧ લંબાઈના માપ દ્વારને કોઠે ૨૬ ૨ સંખ્યા ૧૮ | ૧૦ પાંચ કારોની સમજ ૩૩ . (૧) લેકપ્રસિદ્ધ સંખ્યા ૧૮ | ૧૧ કેટલાક પર્યાય શબ્દ ૩૯ (૨) જૈન શાસ્ત્રીય સંખ્યા ૧૮ | ૧૨ સંબંધ સામાન્ય વિવેચન સહિત જીવવિચાર -૧ મંગલાચરણ, વિષય, ૩ અગ્નિકાય જીવો સંબંધ, પ્રજન, ૪ વાયુકાય છે ૫ વનસ્પતિકાય છે અધિકારી ૪૬ ૧ મુખ્ય ભેદ ૨ જીવોના મુખ્ય ભેદ ૪૬ ૨ સાધારણ વનસ્પતિની ૧ સંસારી જીવોના ભેદો ૪૯ વ્યાખ્યા ૫૯ ૧ સ્થાવરના પાંચ ભેદ ૪૯ ૩ કેટલાક સાધારણ છવો ૬૦ ૧ બાદર– ૪ સાધારણ વનસ્પતિકાય ૧ પૃથ્વીકાય જીવો પર જીવોના ભેદને ઉપસંહાર ૨ અખાય છે અને લક્ષણની સૂચના ૬૩ પપ | www.jainelibraryiorg Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૫ સાધારણ વનસ્પતિકાયનું | ૨ તિર્યો . વિશેષ લક્ષણ ૬૪ ૧ કેટલાક જળચરે ૮૧ ૬ પ્રત્યેક વનસ્પતિકાય છે ૬૫ ૨ સ્થલચર જીવોના ત્રણ ભેદ ૨ સૂક્ષમ સ્થાવર જીવો ક૭ : અને જીવે ૨ ત્રસ જીવે ૭૦ | ૩ આકાશમાં ઉડનાર પક્ષિઓ ૮૩ ૧ વિકલેન્દ્રિ ૭૦ ૪ પંચેન્દ્રિય તિર્યના દરેક ૧ કેટલાક બેઈન્દ્રિ ભેદોના ગભ જ અને ૨ કેટલાક તેઈન્દ્રિ સ મૂર્ણિમ ભેદે ૮૫ ૩ કેટલાક ચઉરિન્દ્રિય ૭૫ ૩ મનુષ્યોના ભેદો ૮૫ ૨ પંચેન્દ્રિ દેવોના પિટા ભેદો સાથે મુખ્ય ભે– ૨ | મુખ્ય ભેદો ૯૦ ૧ નારકના ભેદો હ૭ ૨ સિદ્ધના જીવોના પ્રકાર ૯૫ જીવવિચાર (૨ જે વિભાગ) ૧ જીવોના ભેદ ઉપ૨ ૨ આયુષ્ય દ્વાર (ટુંકામાં)૧૦૫ પાંચ દ્વારે ૯૭૧ ઉત્કૃષ્ટ– ૧ પાંચ દ્વારેનાં નામે ૯૧ એકેન્દ્રિયનું ૧૦૫ ૧૧ શરીરની ઉચાઈ ૯૭ ૨ વિકેન્દ્રિયનું ૧૦૬ ૧ એકેન્દ્રિયના શરીરની ઉંચાઈટ૮ ૩ દેવતાનું ૨ વિકેલેન્દ્રિયના , ૯૮ ૪ નારકેનું ૩ નારક જીવોના , ૧૦૦ ૫ ચતુષ્પદ અને ૪ મર્ભજતિર્યચેના ૧૦૧ મનુષ્યોનું ૫ સંમૂચ્છિમ તિય ચેન, ૧૦૨ ગભંજનું૬ ચતુષ્પદ તિર્યંચે અને ૧ જળચર મનુષ્યના ,, ૧૦૩ ૨ ઉરપરિસર્ષ ૭ દેવાના , ૧૦૪ ૩ ભુજપરિસર્ષ ૧૦૭ ૧૦૮ १०८ Page #17 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૨૦ ૪ ખેચર ૧૦૮ | ૪ મરણની વ્યાખ્યા, ૫ સૂક્ષ્મ, સાધારણ અને પ્રાણુઠારનો ઉપસંહાર સંમૂર્ણિમ મનુષ્યનું જઘન્ય અને ઉપદેશ તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦૦ પ નિઓની સંખ્યાનું બનેય દ્વારેને ઉપસંહાર ૧૧૧ એકેન્દ્રિયની નિ સંખ્યા ૧૨૦ ૩ સ્વકાસ્થિતિ દ્વાર ૧૧૧ ૨ બાકીના જીવોની ૧ એકેન્દ્રિયની ૧૧૧] યોનિસંખ્યા ૧૨૪ ૨ વિકલેન્દ્રિયની ૧૧૨ | ૪ કુલ નિની સંખ્યા ૧૨૧ ૩ પંચેન્દ્રિય–દેવ, નારક, | ઇ સિદ્ધોના એકી સાથે મનુષ્ય અને તિર્યંચોની ૧૧૨ પાંચ ધારે ૧૨૨ ૪ પ્રાણદ્વારે ૧૧૪, ૩ એનિયની ભયંકરતા ૧ એકેન્દ્રિયને પ્રાણે ૧૧૪ અને ઉપસંહાર ૧૨૩ ૨ વિકલેન્દ્રિયને , ૧૧૪ ૨ ઉપદેશ ૩ સંસિ તથા અસંઝિને ૧૧૬ ૩ ગ્રંથને ઉપસંહાર ૧૨૬ ૧૨૫ ઇ પ્રોજન, સંબંધ અને અધિકારીનો ઉપસંહાર ૧૪૧ ૧૪ જીવવિચાર વિશેષાર્થ ર૮ | વનસ્પતિકાયનું વિશેષ ૧ ખાસ વિષયે– | વિવેચન જીવના વિવિધ પ્રકારે ૧૩૦ વનસ્પતિના શરીરની સર્વ જીવન પ્રકારે ૧૩૨ વિવિધતા વિજળીની સચિત્તતા ૧૩૫ સ્થાવરોમાં છવસિદ્ધિ ૧૫ સંસ્કૃત છાયા ૧૬ જીવવિચાર પદ્યાનુવાદ | ૧૪૭ ૧૬૫ ૧૭૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ IN RUR OR IN URL U-TURNRL R સમ્યગ્-દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મેાક્ષમાર્ગો: ગ્રન્થાંક-૪૯ જીવવિચાર પ્રકરણ અથ સહિત ET [મૂળગાથાઓ, શબ્દા, ગાથા, સંસ્કૃત છાયા, સામાન્ય વિવેચન, વિશેષ વિવેચન, જાણવા ચેાગ્ય ટીપ્પા, છુટા ખેલ, ભેઢી વગેરેના કાઠા, તથા ચિત્રો સાથે ] પ્રકાશક : શ્રીમદ્ યરાવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મડળ મહેસાણા [ઉ. ગુ.] UEUEL YYYYYYYYRYMYRYRYMYRYRYMYMYRYNYRYMYRYYYYR Page #19 -------------------------------------------------------------------------- ________________ श्री-जीव-विचार-प्रकरणम् [ आर्यावृत्तम् ] भुवणपईवं वीरं नमिऊण भणामि अबुह-बोहत्थं । जीवसरूवं किंचि वि जह भणियं पुव्वसूरीहिं ॥१॥ जीवा मुत्ता संसा-रिणो य तस थावरा य संसारी। पुढवी-जल-जलण-वाऊ-वणस्सई थावरा नेया ॥२॥ फलिहमणिरयणविदुम-हिंगुलहरियालमणसिलरसिंदा । कणगाइ-धाऊ सेढी वनिय-अरणेट्टय-पलेवा ॥३॥ अब्भय-तूरी-ऊसं मट्टी-पाहाणजाईओ णेगा। सोवीरंजणलुणाई पुढवीभेयाइ इचाइ, ॥४॥ भोमंतरिक्खमुदग ओसा हिम करग हरितणू महिआ। हंति घणोदहिमाई भेआणेगा य आउस्स ॥५॥ इंगाल जाल मुम्मुर उक्कासणि कणग विज्जुमाइया । अगणिजियाणं भेया नायव्वा निउणबुद्धिए उभामग-उक्कलिया मंडली महसुद्धगुंजवाया य। घणतणुवायाइया भेया खलु वाउकायस्स ॥७॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ ] જીવવિચાર પ્રકરણ [ ગાથા મંગળાચરણ-વિષય-સબધ-પ્રયોજન અને અધિકારીઓજીવનમાં દીપક સમાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરી, પૂના આચાર્યાંએ જેમ- કહ્યું છે. (તેમ) હું જીવાનુ ટુંક સ્વરૂપ-અજ્ઞાન જીવાને સમજાવવા-કહું છુ. ૧. વેાના: સસારીજીવોના અને સ્થાવરજીવાનાઃ ભેદો :મેક્ષમાં ગયેલા અને સ`સારી-સસારમાં ફરતા-જીવા (છે.) ત્રસ અને સ્થાવર સંસારી ( વે ) છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ સ્થાવર જીવા જાણવા. ૨. ૧. પૃથ્વીરૂપે વા — સ્ફટિક, મણિ રત્ન, પરવાળા, હિંગળા, હડતાલ, મશિલ, પારા, સાનુ વગેરે ધાતુએ!, ખડી, રમચી, અરટ્ટો અને પારેવા પાષાણુ-૩ અબરખ, તેજ તુરી, ખારેા, માટી, અને પત્થરની અનેક જાતિએ. સુરમા અને મીઠુ વગેરે પૃથ્વી (રૂપ જીવો)ના ભેદો ( છે ) ૪. ૨ પાણીરૂપે વા ઃ-~~ ભૂમિનું અને આકાશનુ પાણી, ઝાકળ, ખરક્, કરા, લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, ધુમ્મસ અને ઘનેધિ (ઘાટા સમુદ્ર ) વગેરે પાણી (રૂપ) ના અનેક પ્રકાશ છે. પ. ૩ અગ્નિરૂપ જીવોઃ— અંગાર, જાળ, તણખા, ઉલ્કાપાત, અશનિ, કણીયા, વિજળી વગેરે અગ્નિ ( રૂ૫) વાના ભેદો સૂક્ષ્મબુદ્ધિથી સમજવા જેવા છે. ૐ. ૪ વાયુરૂપે જીવો : - ઉત્ક્રામક, ઉત્કલિક, વટાળિયે, મોટા કે મોઢાનેઃ શુદ્ધઃ અને ગુંજારવઃ કરતા વાયુ. ઘન ( ઘાટા ) અને તનુ ( પાતળા ) વાયુ વગેરે વાયુરૂપ કાયા=શરીરવાળા (જીવા) ના જ ભેદો છે. છ, Page #21 -------------------------------------------------------------------------- ________________ साहारणपत्तेया वणस्सइजीवा दुहा सुए भणिया। जेसिमणंताण तणू एगा साहारणा ते उ ॥ll कंदा अंकुर किसलय पणगा सेवाल भूमिफाडा य । अल्लयतिय गज्जर-मोत्थ वत्थुला थेग पल्लंका ॥९॥ कोमलफलं च सव्वं गृढसिराई सिणाइपत्ताई। थोहरिकुंआरिगुग्गुलि-गलोयपमुहाइ छिन्नरुहा ॥१०॥ इच्चाइणो अणेगे हवंति भेया अणंतकायाणं । तेसिं परिजाणणत्थं लक्खणमेयं सुए भणियं ॥११॥ गृढसिरसंधिपव्वं समभंगमहीरगं च छिन्नरुहं। साहारणं सरीरं तव्विवरियं च पत्तेयं ॥१२॥ एगसरीरे एगो जीवो जेसिं तु ते य पत्तेया। फलफूलछल्लिकट्ठा-मूलगपत्ताणि बीयाणि ॥१३॥ पत्तेयतलं मुत्त पंचवि पुढवाइणो सयललोए। सुहुमा हवंति नियमा अंतमुहुत्ताऊ अदिसा ॥१४॥ संख कवड्डय गंडुल जलोय चंदणगअलसलहगाई। मेहरि किमि पूयरगा बेइंदिय माइवाहाई ॥१५॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ વનસ્પતિ રૂપે જીવના ભેદ : અને સાધારણ વનસ્પતિ ની વ્યાખ્યા :– વનસ્પતિ છ શાસ્ત્રમાં બે પ્રકારે–સાધારણ અને પ્રત્યેક હ્યા છે. જે અનંત (અનંત જીવો)નું એક શરીર, તેઓ જ સાધારણ. ૮. સાધારણ વનસ્પતિરૂપે છે – કંદ, અંકુરાઓ, કંપળો, પણગ–નીલકુગ, શેવાળ, ભૂમિફેડા, આર્દકત્રિક, ગાજર, મેથ, વત્થલા, થેગ, પાલખું. ૯. સવે કુણાં ફલ, ગુપ્ત નસોવાળાં શણ વગેરેનાં પાંદડાં અને છેદવા છતાં ઉગે તેવા થોર: કુંવારઃ ગુગળ અને ગળો વગેરે. ૧૦ ઈત્યાદિ અનંતકાય (જીવ)ના અનેક ભેદ છે. તેઓને બરાબર ઓળખવા માટે શાસ્ત્રોમાં આ નિશાની કહી છે. ૧૧. , સાધારણ વનસ્પતિકાયનું લક્ષણ-ઓળખવાની નિશાનીઓ છુપા રહેલ નસોઃ સાંધાદ અને ગાંઠવાળું, ભાગતાં એક સરખા ‘ભાગ થાય તેવું. તાંતણ વગરનું, અને કાપ્યા છતાં ફરીથી ઉગનારું, સાધારણ વનસ્પતિકાય શરીર (છે), અને તેથી વિરુદ્ધ પ્રત્યેક વનસ્પતિ (શરીર) છે. ૧ર. પ્રત્યેક વનસ્પતિ છાનું લક્ષણ અને પ્રત્યેક વનસ્પતિરૂપે જીવો કે–જેઓના એક શરીરમાં એક જીવ હોય), તે પ્રત્યેક વનસ્પતિ જી-ફળ, ફૂલ, છાલ, લાકડું, મૂળ, પાંદડાં અને બીજ (રૂપે હોય છે)૧૩ પાંચ સૂક્ષ્મ :– પ્રત્યેક વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાય વગેરે પાંચેય (સ્થાવર જીવો) અંતમુહૂત આયુષ્યવાળા. અને સૂક્ષમ એટલે અદશ્ય આખા યે બેંકમાં છે. ત્રસજીવો Dઇન્દ્રિય જીવરિયા, મળ શંખ, કોડા, ગંડાલ, જળ, આયરિયા, અળસીયા, લાળીયા વગેરે, મામણમુંડા, કરમિયા, પિરા, અને ચુડેલ વગેરે બેઈન્દ્રિય છ છે. ૧૫. બેઇનિ Page #23 -------------------------------------------------------------------------- ________________ गोमी मंकणजआ पिप्पीलिउद्देहिया य मक्कोडा। इल्लिय-घयमिल्लीओ सावय-गोकीडजाईओ ॥१६॥ .. गदयचोरकीडा गोमयकीडा य धनकीडा य । कुंथु गुवालिय इलिया तेइंदिय इंदगोवाई ॥१७॥ चउरिदिया य विच्छू टिंकुण भमरा य भमरिया तिड्डा। मच्छिय डंसा मसगा कंसारी कविलडोलाई ॥१८॥ पंचिंदिया य चउहा नारयतिरिया मणुस्स देवा य । नेरइया सत्तविहा नायव्या पुढविभेएणं ॥१९॥ जलयरथलयरखयरा तिविहा पंचिंदिया तिरिक्खा य। सुसुमार मच्छ कच्छव गाहा मगरा य जलचारी ॥२०॥ चउप्पय उरपरिसप्पा भुयपरिसप्पा य थलयरा तिविहा। गोसप्पनउलपमुहा बोधव्वा ते समासेण ॥२१॥ खयरा रोमयपक्खी चम्मयपक्खी य पायडा चेव । नरलोगाओ बाहि समुग्गपवखी विययपक्खी ॥२२॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ તેઈન્દ્રિય જીવો – કાનખજુરા, માંકણ, જુ, કીડી, ઉદ્ધઈ, મંકેડા, ઈયળ, ઘીમેલ, સાવા અને ગીગડાની જાતો. ૧૬. (તથા) ગયા, વિષ્ટાના જીવડા, છાણના જીવડા, ધનેડા, કંથવા, ગપાલિકા, ઈયળ, અને દ્વિગાય વગેરે તેઈન્દ્રિય (જીવો છે) ૧૭. ચઉરિન્દ્રિય જી અને વીંછી, બગાઈ, ભમરા, ભમરીઓ, તીડ, માખી, ડાંસ, ભર, કંસારી, કરોળીયા, અને ખડમાંકડી વગેરે ચઉરિન્દ્રિ છે. ૧૮ પંચેન્દ્રિય જીના ભેદો અને નારક જીના ભેદ– પાંચ ઇન્દ્રિયવાળા જીવ ચાર પ્રકારે-નારકે: તિય : મનુષ્ય: અને દે: છે. પૃથ્વીઓના ભેદોની અપેક્ષાએ નારકે સાત પ્રકારે જાણવા. ૧૯. પંચેન્દ્રિય તિર્યજીવોના ભેદો અને જલચર જીવો: પાણીમાં ફરનાર : જમીનપર ફરનારા અને આકાશમાં ઉડનારા ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિય" છે. મોટા ભાગરમ, માછલાં, કાચબા, ગ્રાહ (ઝુડ) અને મગર એ પાણીમાં રહેનારા (છે.) ૨૦. સ્થલચર પંચેન્દ્રિય જીવોના ભેદો અને જીવો – ચોપગાંડ પેટે ચાલનારા. અને હાથે ચાલનારા એ ત્રણ પ્રકારે જમીન ઉપર ફરનારા (તિયચ પંચંદ્રિય જીવો) છે. તે ટુંકમાં બળદર સર્ષ : અને નોળીયા વગેરે. જાણવા. ૨૧. બેચરજીવો: અને તેના ભેદે:રૂંવાટીની બનેલી પાંખવાળા અને ચામડાની બનેલી પાંખવાળા પક્ષીઓ તે જાણતા જ છે. અઢીદ્વીપની બહાર સંકેચાયેલી પાંખવાળા અને પહોળી કરેલી પાંખવાળા પક્ષીઓ હોય છે. ૨૨. Page #25 -------------------------------------------------------------------------- ________________ सव्वे जल-थल-खयरा समुच्छिमा गब्भया दुहा हुंति । कम्माकम्मगभूमि अंतरदीवा मणुस्सा य ॥२३॥ दसहा भवणाहिबई अट्टविहा वाणमंतरा हुँति ।। जोइसिया पंचविहा दुविहा वेमाणिया देवा ॥२४॥ सिद्धा पनरसभेया तित्थातित्थाइसिद्धभेएणं । एए संखेवेणं जीवविगप्पा समक्खाया ॥२५॥ एएसिं जीवाणं सरीरमाऊ ठिई सकायम्मि । पाणा जोणिपमाणं जेसिं जं अत्थि त भणिमो ॥२६॥ अंगृलअसंखभागो सरीर-मेगिदियाण सव्वेसि । जोयणसहस्समहियं नवरं पत्तेयरुक्खाण ॥२७॥ बारस जोयण तिन्नेव गाउआ जोयणच अणुक्कमसो । बेइंदियतेइंदिय- चउरिदियदेहमुच्चत्तं ॥२८॥ धणुसयपंचपमाणा नेरइया सत्तमाइ पुढवीए । तत्तो अद्धद्धणा नेया रयणप्पहा जाव ॥२९॥ जायणसहस्समाणा मच्छा उरगा य गब्भया हुंति । धणुहपुहुत्तं पक्खासु भुअचारी गाउअपुहुत्तं ॥३०॥ : Page #26 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય તિર્યંચાના મુખ્ય ભેઃ અને મનુષ્યના ભેદઃ દરેક જાતના જલચર, સ્થલચર, અને ખેચર (જીવ) બે પ્રકારે સમૂર્ચ્છિ મા અને ગર્ભજો હોય છે. અને ક ભૂમિઃ અક ભૂમિ અને અન્તદ્વીપામાં જન્મેલા મનુષ્યેા છે. ૨૩. દેવોના મુખ્ય પેટા ભેદો સાથે-મુખ્ય ભેદા ભવનાધિપતિ દશ પ્રકારે, વાનમત આ પ્રકારે, ત્યા– તિકે પાંચ પ્રકારે અને વૈમાનિક દેવે એ પ્રકારે છે. ૨૪. મોક્ષમાં ગયેલા-સિદ્ધના જીવોના ભેઃ અને જીવોના ભેદના પ્રકરણના ઉપસ હાર તી : અતી: વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિન્ક્રો પર પ્રકારે છે. વેાના એ ભેદ્ય ટુકમાં સ્પષ્ટ સમજાવ્યા (છે) ૫ ૨૫ ॥ શરીરની ઊંચાઈઃ આયુ: સ્વકાયસ્થિતિઃ પ્રાણઃ અને યોનિઃ એ પાંચદ્વારાના પ્રકરણની શરૂઆતઃ— શરીરઃ આયુષ્યઃ સ્વકાયમાં સ્થિતિઃ પ્રાણઃ અને યાનિનુ પ્રમાણએ વેામાં જેને જે છે, તે કહીએ છીએ. ૨૬, ૧. શરીરની ઊંચાઈ સવ` એકેન્દ્રિયાનુ શરીર આંગળના અસંખ્યાતમા ભાગ જેટલુ છે. ફક્ત–પ્રત્યેક વનસ્પતિકાયનું (કંઈક અધિક) હજાર ચાજન છે. ૨૭ એઇદ્રિય, તેન્દ્રિય, અને ચરિદ્રિયના શરીરાની ઊંચાઈ અનુક્રમે ખાર ચાજન, ત્રણ ગાઉ અને (એક) યાજન (ઈં.) ૨૮. સાતમી નારક) પૃથ્વીમાં નારા પાંચસે ધનુષ્યના પ્રમાણવાળા છે. ત્યાંથી રત્નપ્રભા નારક સુધી અર્ધા અર્ધા ઓછા જાણવા. ૨૯. માછલાં ( જલચર ), ગજ ઉપરિસર્યાંઃ હજાર યેાજન પ્રમાણવાળા છે. પક્ષિઓ ( ખેચર જીવે ) ધનુષ્ય પૃથક્ત અને ભુજપરિસર્યાં ગાઉ પૃથ છે. ૩૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ खयरा धणुहपुहुत्त भुअगा उरगा य जोयणपुहुत्तं । गाउअपुहुत्तमित्ता समुच्छिमा चउप्पया भणिया ॥३१॥ छच्चेव गाउआई चउप्पया गब्भया मुणेयव्वा । कासतिग च मणुस्सा उक्कोस-सरीरमाणेणं ॥३२॥ ईसाणतसुराणं रयणीओ सत्त हुंति उच्चत्त। दुग-दुग-दुग चउ-गेवि-ज्जणुत्तरेकिकपरिहाणी ॥३३॥ बावीसा पुढवीए सत्त य आउस्स तिन्नि वाउस्त । वाससहस्सा दस तरु-गणाण तेऊ तिरत्ताउ ॥३४॥ वासाणि बारसाउ बेइंदियाणं तेइंदियाणं तु ।। अउणापन्नदिणाई चउरिंदीणं तु छम्मासा ॥३५॥ मरनेरइयाण ठिई उक्कोसा सागराणि तित्तीस। चउप्पयतिरियमणुस्सा तिन्नि य पलिओवमा हुति ॥३६॥ जलयरउरभुअगाणं परमाउ होइ पुव्वकोडी उ। पक्खीणं पुण भणिओ असंखभागो अपलियस्स ॥३७॥ सव्वे सुहुमा साहा-रणा य समुच्छिमा मणुस्सा य । उक्कोस-जहन्नेणं अंतमुहुत्त चिय जियति ॥३८॥ ओगाहणाउमाणं एवं संखेवओ समक्खाय । जे पुण इत्थ विसेसा विसेसमुत्ताउ ते नेया ॥३९।। एगिंदिया य सव्वे असंखउस्सप्पिणि सकायम्मि। उववज्जंति चयंति य अणंतकाया अणंताओ ॥४०॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ સંમૂર્ણિમ–ખેચરે અને ભુજપરિસર્પો ધનુષપૃથફવ, ઉરપરિસર્ષે જનપૃથફત્વ, અને-ચતુષ્પદો ગાઉપૃથફત્વ માપના કહ્યા છે. ૩૧, ગર્ભજ ચતુષ્પદો છ ગાઉ જ જાણવી. શરીરના ઉત્કૃષ્ટ માપે (ગર્ભજ) મનુષ્યો ત્રણ ગાઉ હોય છે. ૩૨. ઇશાન દેવલોક સુધીના દેવોની ઊંચાઈ સાત હાથ હોય છે. (પછી) બે, બે,' બે, ચાર, રૈવેયક અને અનુત્તરોમાં એક એકને ઘટાડે (થાય) છે. ૩૩. ૧. આયુષના માપ, પૃથ્વીનું બાવીશ: પાણીનું સાતઃ વાયુના ત્રણઃ અને પ્રત્યેક વનસ્પતિનું દશ હજાર વર્ષ અને અગ્નિજીવો ત્રણ (દિવસ) રાતના આયુષ્યવાળા છે. ૩૪. બેઇંદ્રિયોનું બારવર્ષ, તેઈન્દ્રિયનું ઓગણપચ્ચાસ દિવસ, અને ચઉરિન્દ્રિયોને છ મહિના, આયુષ્ય હોય છે. ૩૫. દેવ અને નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ છે, અને ચતુષ્પદ તિર્યો અને મનુષ્ય ત્રણ પલ્યોપમના હોય છે. ૩૬. જલચરઃ ઉરપરિસપઃ અને ભુજપરિસર્પોનું વધારેમાં વધારે - આયુષ્ય ક્રેડ પૂર્વ (વર્ષ) છે. અને પક્ષીઓનું તે પલ્યોપમને અસંખાતમો ભાગ કહ્યો છે. ૩૭. સર્વે સૂક્ષ્મઃ સાધારણ, અને સંમૂછિમ મનુષ્યોઃ ઉત્કૃષ્ટથી અને જધન્યથી અંતર્મદૂત્ત સુધી જ જીવે છે. ૩૮. એ પ્રકારે શરીરની ઊંચાઈ અને આયુષ્યના માપ ટુંકામાં કહ્યા, પરંતુ એમાં જે વિશેષ હકીકત છે, તે મોટા સૂત્રોમાંથી જાણવી. ૩૦. ૩. સ્વકાર્યમાં સ્થિતિ સર્વે એકેન્દ્રિયે અસંખ્ય અને અનંતકાય અનંતઃ ઉત્સર્પિણું અવસર્પિણું સુધી પિતાની જ કાયામાં જન્મે છે. અને મારે છે ૪૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ १२ संखिज्जसमा विगला, सत्तट्ट भवा पणिदितिरिमणुआ। उववज्जति सकाए नारय देवा य नो चेव ॥४१॥ दसहा जिआण पाणा इंदिअउसासआउबलरूवा । एगिदिएसु चउरो विगलेसु छ सत्त अटेव ॥४२॥ असन्निसन्निपंचिं-दिएसु नव दस कमेण बोधव्वा । तेहिं सह विप्पओगो जीवाणं भण्णए मरणं ॥४३॥ एवं अणोरपारे संसारे सायरम्मि भीमम्मि । पत्तो अणंतखुत्तो जीवेहिं अपत्तधम्मेहिं ॥४४॥ तह चउरासी लक्खा संखा जोणीण होइ जीवाणं । पुढवाईण चउण्ड पत्तेयं सत्त सत्तेव ॥४५॥ दस पत्तेयतरूणं चउदस लक्खा हवंति इयरेसु । विगलिंदिएमु दा दा चउरो पंचिंदितिरियाणं ॥४६॥ चउरो चउरो नास्य सुरेसु मणुआण चउदस हवंति । संपिडिया य सव्वे चुलसी लक्खा उ जोणीण ॥४७॥ सिद्धाणं नथि देहो न आउकम न पाण-जोणिओ। साइअणंता तेसिं ठिई जिणिदागमे भणिआ ॥४८॥ काले अणाइनिहणे जोणि-गहणम्मि भीसणे इत्थ । भमिया भमिहिंति चिरं जीवा जिणवयणमलहंता ॥४९॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિકલેન્દ્રિય અસંખ્યઃ વર્ષ તથા પંચેન્દ્રિય તિય અને મનુષ્ય સાત-આઠ ભવઃ પિતાની કાયામાં ઉપજે છે, પરંતુ નારક અને દેવો (પોતાની કાયામાં) ઉપજે જ નહીં. ૪૧. ૪. પ્રાણુની સંખ્યાજીવને પાંચ ઇન્દ્રિઃ શ્વાસે છૂવાસઃ આયુષઃ અને (ત્રણ) બળઃ રૂપે દશ પ્રકારે પ્રાણ (હોય) છે. એકેન્દ્રિયોમાં ચાર અને વિકલેન્દ્રિયોમાં છે; સાતઃ અને આઠ જ છે. પર. મન વગરના અને મનવાળા પંચેન્દ્રિયોને અનુક્રમે નવઃ અને દશઃ (પ્રાણ) જાણવા. તે (પ્રાણો)ની સાથે વિયોગ જ જીવોનું મરણ કહેવાય છે. ૪૩. પારાવાર વગરના સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ધમ ન પામેલા જીવો, એ પ્રકારે (પ્રાણેના વિગ=મરણ) અનંતવાર પામ્યા છે. ૪૪ ૫. એનિઓની સંખ્યા તથા જીવોની નિઓની સંખ્યા ચોરાશી લાખ છે. પૃથ્વીઃ વગેરે ચારમાં દરેકને સાત સાત (લાખ) જ છે. ૫ પ્રત્યેક વનસ્પતિકાયને દશે, અને ઈતર (સાધારણ)ને ચૌદ, વિકેલેન્દ્રિયોને બખે, અને પંચેન્દ્રિય તિયોને ચાર (લાખ) છે. ૪૬. નારકે અને દેવોને ચાર ચાર, અને મનુષ્યોને ચઉદ (લાખ) છે. સરવાળે તે સર્વે યોનિઓ ચોરાશી લાખ થાય છે. ૪૭. સિદ્ધ ભગવતેમાં ઉપરના પાંચ દ્વારે – સિદ્ધોને–નથી શરીર, નથી આયુષ્ય કમી નથી પ્રાણ અને યોનિ (ફક્ત) તેઓની (સ્વસ્થાનમાં) સ્થિતિ શ્રી જિનેટવર પ્રભુના આગમોમાં સાદિ-અનંત કહી છે. ૪૮.' નિએથી ભયંકર આ સંસારમાં શ્રી જિનવચનને ન પામેલા જીવોની કેવી સ્થિતિ થાય છે? શ્રી જિનેશ્વર પ્રભુના વચનને નહિં પામેલા છો– યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિ-અનંત કાળ ભમ્યા છે, અને હજુ ઘણો વખત ભમ્યા કરશે. ૪૯. Page #31 -------------------------------------------------------------------------- ________________ ता संपइ संपत्ते मणुअत्ते दुल्लहे वि संमत्ते। . सिरिसंतिसूरिसिढे करेह भो! उज्जम धम्मे ॥५०॥ एसो जीववियारो संखेवरुईण जाणणाहेउ । संखित्तो उद्धरिओ रुदाओ सुय-समुद्दाओ ॥५१॥ | તિ શ્રી નવવિવાર પ્રવેશ II મનુષ્ય જન્મની સાર્થકતા અને પ્રખ્યકારને અંતિમ ઉપદેશ માટે હવે તે, દુલભ છતાં મનુષ્યપણું અને સમ્યક્ત્વ મળ્યા છે. ત્યારે હે (ભવ્ય મનુષ્યો ) જ્ઞાનાદિ લક્ષ્મી અને શાંતિ વડે, પૂજ્યપુરુષોએ (શ્રી શાન્તિસૂરિ મહારાજે) બતાવેલ ધર્મમાં ઉદ્યમ કરે. ૫૦ -:ઉપસંહાર:જીવોને આ વિચાર ગંભીર શ્રી આગમરૂપી સમુદ્રમાંથી લીધે છે, અને ડી બુદ્ધિવાળા જીવોને સમજાવવા માટે ટુંકાવ્યું છે. ૫૧ સમાપ્ત Page #32 -------------------------------------------------------------------------- ________________ જીવોના મુખ્ય ભેદોની સમજ ૧. જેના બે ભેદ છે. ૧ સ સારી—કમ સહિત. ૨ સિદ્ધ–કમ રહિત. ૨. સંસારી જીવના બે ભેદ છે, ૧ ત્રસ–ઈચ્છાપૂર્વક હાલે ચાલે, તે. ૨ સ્થાવર– સ્થિર રહે છે. ૩ સ્થાવર જીવના પાંચ ભેદ છે. ૧ પૃથ્વીકાય—માટી-પાષાણાદિક રૂપે છે. ૨ અપૂકાય–પાણીરૂપે છે. ૩ તેઉકાય –અગ્નિરૂપે છે. ૪ વાયુકાય-વાયરારૂપે છે. ૫ વનસ્પતિકાય–ઝાડ-પાલાદિકરૂપે છે એ પાંચેયને એક સ્પશનેન્દ્રિય જ હોય છે. ૪ વનસ્પતિકાયના બે ભેદ છે. ૧ પ્રત્યેક જે એક શરીરને વિષે એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિ છે. ૨ સાધારણ–એક શરીરને વિષે અનંત જીવ હોય તે સાધારણ વનસ્પતિ છે. ૫ ત્રસકાયના ચાર ભેદ છે. ૧ બેઈદ્રિય–સ્પર્શનેંદ્રિય (ચામડી) અને રસનેંદ્રિય (જીભ)વાળા. પિરા વગેરે. ૨ તેાિ –સ્પશને દ્રિય, રસને દ્રિય અને ધ્રાણેદિય નાસિકા) વાળા. કીડી વગેરે. ૩ ચઉરિંદ્રિય–સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય. ધ્રાણેદ્રિય, અને ચક્ષુ' રિંદ્રિય (આંખ)વાળા. વીંછી વગેરે ૪. પંચે દિય-સ્પર્શનેંદ્રિય, રસને દ્રિય, ઘ્રાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અને શ્રોત્રે દ્રિય (કાન)વાળા. હાથી, ગાય, તેમાં પ્રથમના ત્રણ ભેદ વિકલેન્દ્રિય કહેવાય છે. - પચેન્દ્રિય જીવના ચાર ભેદ છે. ૧ નારક, ૨તિય ચ, ૩ મનુષ્ય. અને ૪ દેવે. ૭ નરક પૃથ્વીના સાત ભેદ છે. ૧ રત્નપ્રભા, ૨ શકરાપ્રભા, વાલુકાપ્રભા, ૫ ધૂમપ્રભા, કે તમપ્રભા અને છ તમસ્તમઃપ્રભા. ૮ તિર્યંચ પંચન્દ્રિય જીવોના ત્રણ ભેદ છે. ૩ ૯ મનુષ્યના ત્રણ ભેદ છે. ૧. ૧૫ કમ ભૂમિમાં, તદ્વીપમાં જન્મેલા, ૧૦ દેવોના ચાર ભેદ છે. ૧ ભવનપતિ ૪ વૈમાનિક ૨. ૧૦, ત્ ૧ જલચર-પાણીમાં ચાલનારા, માલા વગેરે, ૨ સ્થલચર જમીન ઉપર ચાલનારા, તેના ત્રણ પ્રકાર છે. ૧ ચતુષ્પદ્ર—ચાર પગે ચાલનારા, પશુઓ, ગાય ૨ ઉરિસ પેટે ચાલનારા, સપ વગેરે. વગેરે. ૩ ભુજપરિસ——હાથની મદદથી ચાલનારા, ાળીયા વગેરે, ૩ ખેચર—આકાશમાં ઉડનારા, પાપટ વગેરે પક્ષિઓ. ૨ ૧૫ કર્મભૂમિ. ૨. માણસ વગેરે. ૩૦ અકમ ભૂમિમાં અને ૩ પ કેટલાંક નામેા ૪ ૫કપ્રભા, વ્ય તર ૮, ૩ જ્યેાતિષી ૫, અને ૧ નારીના ગોત્રનાં નામ, ૧ ધમ્મા, ૨ વંશા, ૩ સેલા, ૪ અંજના, પ રિશ્તા, હું મા. ૭ માધવતી. ૫ ભરત ક્ષેત્ર, ૫ અરવત ક્ષેત્ર, ૫ મહાવિદેહ ક્ષેત્ર. ૩ ૩૦ અકર્મ ભૂમિ. ૫ હિમવત ક્ષેત્ર, ૫ હિરણ્યવત ક્ષેત્ર, ૫ હરિષ ક્ષેત્ર, ૫ રમ્યક્ Page #34 -------------------------------------------------------------------------- ________________ - ક્ષેત્ર, ૫ દેવકુરૂક્ષેત્ર અને ૫ ઉત્તરકુરૂ ક્ષેત્ર ૪ પ૬ અંતદ્વીપ – ચુહિમવંત અને શિખરી પર્વતની લવણ સમુદ્રમાં પૂર્વ અને પશ્ચિમ તરફ જતી ચાર દાઢાઓ છે. કુલ આઠ દાઢાએ છે. તે દરેક ઉપર સાત સાત અંતકીપ છે. કુલ ૫૬ અંત૮૫. ૫ ભવનપતિ દેવે (૫૦) ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિદ્યુત કુમાર - ૫ અગ્નિકુમાર, ૬ દીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશિકુમાર ૯ પવનકુમાર અને ૧૦ સ્વનિત (મેઘ) કુમાર, ૬ વ્યંતરો ૮ (૫૨) ૧ પિશાચ, ૨ ભૂત ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિપુરુષ, ૭ મહારગ, ૮ ગંધર્વ. ૭ વાણુવ્યંતરે ૮ ૧ અણુપત્ની, ૨ પણ પત્ની, ૩ ઈસીવાદી, ૪ ભૂતવાદી, ૫ કદિત ૬ મહાકદિત, ૭ કેહડ, ૮ પતંગ. તિષી. (૨૦) ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા, એ પાંચ ચર અને પાંચ સ્થિર. ૯ વૈમાનિક ૨, (૭૬) કપપન્ન સ્વામિ–સેવકભાવ (સામાજિક વ્યવસ્થા)વાળા. કપાતીત–સ્વામી–સેવફ્લાવ (સામાજિક વ્યવસ્થા) વગરના કટપત્ન– ૧૨ દેવલેક (૩ કિબીષિક, ૯ લોકાન્તિક) ૧૧ દેવલોક ૧૨, ૧ સૌધર્મ, ૨ ઈશાન, ૩ સનત કુમાર, ૪ માહેન્દ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, ૭ મહાશુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અયુત. Page #35 -------------------------------------------------------------------------- ________________ જીવવિચારમાં વપરાયેલ માપની સમજ • ૧, લંબાઈના માપ અંગલને અસંખ્ય ભાગ= { ૨ દંડ = ધનુષ * આંગળીને અસખ્યાત ભાગ | ૨ થી ૯ ધનુષ = ધનુષપૃથકુત્વ સોયની અણું ઉપર જેટલે ભાગ ૧ ૨૦૦૦ ધનુષ્ય = ગાઉ આવે તેને અસંખ્યાતમે ભાગ | ૨ થી ૯ ગાઉ= ગાઉપૃથકવ ૪ ગાઉ = જન ૪ અંગુલની= મુઠ્ઠિa ૨ થી જન = જનપૃથકુત્વ ૬ ૨ મુઠ્ઠી = વેંત અસંખ્ય જન = ૧ રજુ ૨ વેંત = હાથ ૧૪રજજુ = ૧ લેક ૨ હાથ = દંડ ૨. સંખ્યા, [૧] લોકપ્રસિદ્ધ સંખ્યા. ૧ એકમ ૧૦ હજર = ૧ દશ હજાર ૧૦ એકમ = ૧ દશક ૩ ૧૦૦ હજાર = ૧ લાખ ૧૦ દશક = ૧ સે ૧૦૦ લાખ = ૧ કોડ. વગેરેથી ૧૦ સો = ૧ હજાર પરાધ સુધી [૨] જૈન શાસ્ત્રીય સંખ્યા. ૧ થી પરાધ સુધી ૧૮ સ્થાનેથી | ૯ પ્રકારનાં છે. આગળ ૯૬ સ્થાને સધીની સંખ્યાના અસંખ્યાત_ સિંખ્યાત કરતાં નામે જૈન શાસ્ત્રમાં મળે છે. | અસખ્ય અસંખ્યગુણાં, _ત્રણ પ્રકારનાં છે. | સંખ્યાત_રિથી માંડીને અમુક ૯ પ્રકારનાં છે. સંખ્ય = પ્રકારના મા૫ સુધી | અનંત અસંખ્ય કરતાં અનંત 'સંખ્યાત ગણાય છે ) ગુણ વધારે છે. 5 વધારે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨ થી૯ સમય= જઘન્ય અંતર્મદૂતા ૨ માસ અંત દર્દી કે અયન ૩. વખતના માપ [૧] વ્યવહાર તથા શાશ્વપ્રસિદ્ધ માપ અસંખ્ય સમય = ૧ આવલી [ ૩૦ મુહૂર્ત =૧ અહેરાત્રિ ૧૬૭૭૭૨૧૬ થી ૫ ૬૦ ઘડી ! કઈક અધિક આવલી = મુહૂર્ત | ૧૫ અહેરાત્રિ = ૧ પક્ષ ૧ સમય પૃથક ૨ પક્ષ = ૧ માસ 81 ૨ માસ = અયન ૧ સમયસ્થત ૧ કષ્ટ | =૧ વર્ષ ૨ ઘડી ૧ યુક્ત | ૫ વર્ષ = ૧ ગુગ ૧૫ મુહૂર્તી = ૧ દિવસ { [૭૦૫૬૦૦૦ ૧૫ મુહૂર્ત = ૧ રવિ | ડ = } =૧ પૂર્વ [૨] વખત ગણવાના જૈન શાસ્ત્રીય માપે ઉદ્ધા, અદ્ધા, અને ક્ષેત્ર પોપમના સુક્ષ્મ અને બાકર ભેદ ગણતાં ૬ પ્રકારના પલ્યોપમ છે. અહીં અદ્ધા પોપમની જરૂર હોવાથી તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે – પપમ = એક જન ઊંડા, પહેળા અને લાંબા ખાડામાં સાત દિવસના જન્મેલા યુગલિયા મનુષ્યના બાળકના એક વાળના સાત વાર આઠ આઠ કરેલા [૨૨૯૭૧પ૨] કકડા ઠાંસી ઠાંસીને ભરી, તેમાંથી સો વર્ષે વાળને એક એક કડી કાઢતાં, જેટલા કાળે એ ખાડા-૫લ્ય-પ્યા ખાલી થાય, તેટલા કાળને આદર અદ્ધા પાપમ કહેવાય છે. અને એજ વાળના અસંખ્ય સૂક્ષ્મ કકડા કાપી સે સો વર્ષ એક એક કકડા કાઢીએ, અને એ ખાડે જેટલા વર્ષે ખાલી થાય, તેટલા કાળને સૂક્ષમ અદ્ધા પ૯પમ કહેવાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૨૦ ૧૦ કોડાકડી – ૧ સાગરોપમ | ૨૦ કડાછેડી સાગરેપમાં પલ્યોપમ | | અથવા ] ૧૦ કડાકડી – ૧ ઉત્સર્પિણી | * ઉત્સાહ-૧ કાલ સાગરેપમ અથવા ૧ અવસર્પિણી) ૧ અવસર્પિણી પાંચદ્વારેની ટુંકી સમજ ૨૭ મી ગાથાથી જીવના દરેક ભેદો ઉપર નીચેના પાંચ દ્વારો ઉતારી બતાવ્યા છે, તે વિદ્યાથીએ મુખપાઠ કરવા. ૧ અવગાહના દ્વારમાં–કયા જીવના શરીરની ઉંચાઈ કેટલી હોય છે? તે બતાવેલ છે. ૨ આયુષ દ્વારમાં–કયા જીવનું આયુષ કેટલું હોય છે? તે બતાવેલ છે. ૩ સ્વકાય સ્થિતિદ્વારમાં—ક છવ વારંવાર પિતાની જાતિમાં કેટલા વખત સુધી ઉત્પન્ન થાય તે બતાવેલ છે. પ્રાણુ દ્વારમાં–કયા જીવને ૫ ઇંદ્રિયે, શ્વાસે શ્વાસ, આયુષ્ય, તથા મન, વચન અને કાયાનું બળ = એ દશ પ્રાણમાંથી કેટલા અને કયા કયા પ્રાણુ હેય છે? તે બતાવેલ છે. ૫ ચોનિ દ્વા૨માં–કયા કયા જીવની ઉત્પત્તિસ્થાન કેટલી જાતનાં હોય છે? તેની સંખ્યા કહેવામાં આવેલ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ અસ્કાય પાંચ દ્વારોને સંક્ષેપ. ૧. શરીરની ઉંચાઈ ૧ અંગુલના અસંખ્યાતમા ૭. છહાથની ઊંચાઈવાળા ભાગ જેટલી ઊંચાઈવાળા (૩) સનકુમારના દેવે બાદર અને સૂક્ષ્મ (૪) મહેન્દ્રના દેવે પૃથ્વીકાય ૨ જા કિબિષિકના દે ૮ સાતહાથની ઉંચાઈવાળા તેઉકાય ૧૦ ભવનપતિ દેવે વાઉકાય ૧૫ પરમાધામી સાધારણ વનસ્પતિકાય ૮ વ્યંતર દેવે સંમૂઈિમ મનુષ્ય ૮ વાણવ્યંતર દેવે ૨ એક હાથની ઉચાઈવાળા ૧૦ તિર્યક્રજાભક દેવે પાંચ અનુત્તર દેવે ૫ ચર ચેતિક દેવો. ૩ બે હાથની ઊંચાઈવાળા ૫ સ્થિર તિષ્ક દેવે - નવ ગ્રેવેયક દેવે ' ૧ સૌધર્મ દેવલોકના દે ૪ ત્રણ હાથની ઉંચાઇવાળા ૨ ઈશાન દેવકના દેવે માથી ૧૨મા દેવકના દેવે ૧ લા કિલિબષિકના દેવે ૫ ચાર હાથની ઊંચાઈવાળા ૯ નારકની ઊંચાઈ (૭) મહાશકના દેવે ૧ લી નાણા ધનુષ અંગુલ (૮) સહસારના દેપ ૨ જી ના૦૧૫ / ૧૨ ) ૬ પાંચ હાથની ઊંચાઈવાળા ૩ જી ના૦૩૧ , (૫) બ્રહ્મલેકના દેવે ૪ થી ના૦૬૨ , (૬) લાંતકના દેવે ૫ મી ના ૧૨૫ , ૩ જા કિલિબષિકના દેવે ૬ ઠ્ઠી ના ૨૫૦ ૯ લોકાન્તિક દેવે ૭ મી ના ૫૦૦ અ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૧૦ ધનુષ પૃથફેવ ઉંચાઈ ૧૪૧ રોજન ઊંચાઈવાળા વાળા ચઉરિન્દ્રિય ગર્ભજ અને સંમૂર્ણિમ– ૧૫ ૧૨ રોજન ઉંચાઈવાળા બેચર બેઇદ્રિય સંમૂછિ મ– ૧૬ જન પૃથફત્વ ઉચાઈભુજપરિસર્પ વાળી ૧૧ ત્રણ ગાઉ ઉંચાઈવાળા સંમૂછિ મ– તે ઇન્દ્રિય ઉરપરિસર્પ ગર્ભજ મનુષ્ય ૧૭ ૧૦૦૦ એજન ઉચાઈ વાળા ૧૨ ૬ ગાઉ ઉંચાઈવાળા ગર્ભજ– ગર્ભજ– ઉરપરિસર્પ ચતુપદ. ૧૩ ગાઉ પૃથકત્વ ઉચાઈ- ગર્ભજ અને સંમૂર્ણિમ વાળા જલચર ગર્ભજ– ૧૮ ૧૦૦૦ યોજનથી ભુજપરિસર્પ અધિક ઉંચાઈવાળા સમમિ – ૨ બાદર–પ્રત્યેકચતું પદ વનસ્પતિકાય. ૨. આયુષ્ય ૧ અંતર્મુહૂર્ત સુધીના તેઉકાય આયુષ્યવાળા વાઉકાય સૂક્ષ્મ બાદર અને સૂફમ– પૃથ્વીકાય સાધારણ વનસ્પતિકાય અકાય સંમૂર્ણિમ મનુષ્ય Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨. ૩ અહેરાત્રિના આયુષ્ય- ૧૦, ૪૨૦૦૦ વર્ષના વાળા આયુષ્યવાળા તેઉકાય સંમૂઈિમ ભુજપરિસર્ષ ૩. ૪૯ દિવસના આયુષ્ય ૧૧. પ૩૦૦૦ વર્ષના આ વાળા યુષ્યવાળા, તેઈન્દ્રિ સંમૂછિ મ ઉરપરિસર્ષ ૪. ૬ મહિનાના આયુષ્ય. ૧૨. ૨૦૦૦ વર્ષના વાળા આયુષ્યવાળા ચતુરિદ્રિ સંમૂર્ણિમ ખેચર ૫. ૧૨ વર્ષના આયુષ્યવાળા ૧૩. ૮૪૦૦૦ વર્ષના બેઈન્દ્રિ આયુષ્યવાળા ૬. ૩૦૦૦ વર્ષના આયુષ્ય- સંમૂર્ણિમ ચતુષ્પદ વાળી બાદર વાઉકાય ૧૪. કેહપૂર્વ વર્ષના ૭. ૭૦૦૦ વર્ષના આયુષ્ય. આયુષ્યવાળા વાળા સંમૂછિમ અને ગર્ભજમાદર અકાય જલચર ૮. દસહજાર વર્ષના આયુ- ગર્ભજ... ષ્યવાળા ઉરપરિસર્પ બાદર પ્રત્યેક વનસ્પતિકાય ભુજપરિસર્યું જઘન્ય આયુષ્યવાળા– ૧૫ પલ્યોપમના અસુદેવતા અને નારકી પ્રખ્યાતમા ભાગના ૯ બાવીશહજાર વર્ષના આયુષ્યવાળા આયુષ્યવાળા ગર્ભજ બાદર પૃથ્વીકાય, પક્ષીઓ –ખેચર Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ત્રણ પડ્યોપમના ૧૭. ૩૩ સાગરોપમના આયુષ્યવાળા આયુષ્યવાળા ગર્ભજ – દેવતાઓ મનુષ્ય અને ચતુષ્પદ નારકે ૩. સ્વકાય સ્થિતિ ૧ સ્વકીય સ્થિતિ રહિત ૪. અસંખ્ય ઉસપિણી અને દેવતાઓ, નારકે વસર્પિણી સુધીની સ્વ૨ સાત-આઠેભવની સ્વ- કાય સ્થિતિવાળા કાયસ્થિતિવાળા પૃથ્વીકાય પંચેન્દ્રિય અકાય તિય તેઉકાય અને વાયુકાય મનુષ્ય પ્રત્યેક વનસ્પતિકાય ૩. સંખ્યાત વર્ષની કાય ૫. અનંત ઉત્સપિ સ્થિતિવાળા અવસર્પિણી સુધી સ્વકાય શિથતિવાળા તેઈદ્રિય સાધારણ વનસ્પતિકાય ચઉરિન્દ્રિય ૪. માણે ૧. ચાર પ્રાવાળા ૨. છ પ્રાણવાળા પૃથ્વીકાય બેઇન્દ્રિય અકાય ૩, સાત પ્રાણવાની તેઉકાય તેઈદ્રિય વાયુકાય ૪. આઠ પ્રાણવાળા વનસ્પતિકાય ચઉરિન્દ્રિય Page #42 -------------------------------------------------------------------------- ________________ ૫. નવ પ્રાણવાળા સમૂમિ પચંદ્રિય— તિય ચા અને મનુષ્યા દેશ પ્રાણવાળા ૧. બે લાખ ચેાનિવાળા એઇંદ્રિય તૈઈંદ્રિય ચરિન્દ્રિય ૨. ચાર લાખ યાનિવાળા તેને ૨૫ ૫ યાનિઆનુ પ્રમાણ દેવતા નારક તિય "ચ પચે દ્રિય ૩. સાત લાખ ચેાનિવાળા પૃથ્વીકાય કહી છે. ૪. પ્રાણા નથી. ૫. ચેાનિઓ નથી. પંચેન્દ્રિય દેવ નારક ગજ મનુષ્ય અને તિય ચ અકાય તેઉકાય વાયુકાય ૪. દશ લાખ ચેાનિવાળા પ્રત્યેક વનસ્પતિકાય ૫. ૧૪ લાખ ચેાનિવાળા સાધારણ વનસ્પતિકાય અને સિદ્ધ ભગવ ંતા ઉપર પાંચ દ્વારા. ૧. શરીર નથી, ૨. આયુષ્ય નથી, ૩. સાદિ અન ંતકાળ સુધી સ્વસ્થાન સ્થિતિ મનુષ્ય Page #43 -------------------------------------------------------------------------- ________________ જીવના ભેદો ઉપર પાંચ દ્વારોને કઠો. શરીરની ઉંચાઈ આયુષ્ય કાયમાં સ્થિતિ પ્રાણ ચિનિએ સંસારી જીવો સ્થાવરપૃથ્વીકાય ૧ બાદર અંગુલનોઅસંખ્યા- ૨૨૦૦૦ વર્ષ અસંખ્ય ઉત્સર્પિણી સ્પર્શેન્દ્રિય, આયુષ્ય તમો ભાગ 1 અવસર્પિણ શ્વાસોચ્છવાસ,કબળ | અંગુલને અસંખ્યા- અંતમુહૂર્ત અસંખ્ય ઉત્સપિણ સ્પર્શેન્દ્રિય, આયુષ્ય ૧૧ તમે ભાગ અવસર્પિણ શ્વાસોચ્છવાસ,કાયબળJ. ૨ સૂક્ષ્મ અસ્કાય ૩ ભાદરે અંગુલને અસંખ્યા ૭૦૦૦ વર્ષ અસંખ્ય ઉત્સપિણી સ્પર્શેન્દ્રિય, આયુષ્ય તમે ભાગ અવસર્પિણ શ્વાચ્છવાસ,કાયબળ અંગુલને અસંખ્યા- અંતર્મુહૂર્ત અસંખ્ય સપિણ સ્પર્શેન્દ્રિય, આયુષ્ય તમે ભાગ અવસર્પિણું વાસોચ્છવાસ કાયબળ) 59 લાખ ૪ સૂક્ષ્મ Page #44 -------------------------------------------------------------------------- ________________ તેઉકાય ૫ આદર ૬ સમ વાઉકાય— ૭ આદર ૮ સૂક્ષ્મ વનસ્પતિકાય સાધારણ ૯ માદર ૧૦ સમ પ્રત્યેક૧૩ માદર અંગુલીસ ખ્યા- ત્રણ અહારાત્ર તમા ભાગ ગુલને અસંખ્યા. અંતમુ ત તમે ભાગ અ'ગુલનાઅસખ્યા- ૩૦૦૦ વર્ષ તમા ભાગ અંગુલને અસ ંખ્યાતમેા ભાગ અંતમુ દંત અંગુલનાઅસ ંખ્યા અંતમુ ત તમા ભાગ અંગુલનાઅસખ્યા- અંતમુ ત તમેા ભાગ અવપિ ણી અસંખ્ય ઉત્સર્પિણી સ્પર્શેન્દ્રિય, આયુષ્ય શ્વાસાવાસ,કાયખળ અસ ંખ્ય ઉત્સર્પિણી સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અવસર્પિ`ણી શ્વાસાવાસ,કાયબળનું અસખ્ય ઉત્સર્પિણી સ્પર્શેન્દ્રિય, આયુષ્ય શ્વાસાવાસ,કાયખળ અવસર્પિણી અસખ્ય ઉત્સર્પિણીસ્પેરો ન્દ્રિય, આયુષ્ય અવપિ ણી શ્વાસાવાસ,કાયબળ અનંત ઉત્સર્પિણી | સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અવપિ ણી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી ૭ લાખ ૭ લાખ શ્વાસાવાસ,કાયબળ ૧૪ લાખ સ્પર્શેન્દ્રિય, આયુષ્ય શ્વાસાવાસ,કાર્યબળ અધિક ૧૦૦૦ યાજનથી ૧૦૦૦૦ વર્ષ અસંખ્ય ઉત્સર્પિણી, સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અવસર્પિણી શ્વાસાવાસ,કાયભળ ૨૭ ૧૦ લાખ Page #45 -------------------------------------------------------------------------- ________________ વિકલય્િ. ૧૨ બેઈદ્રિય | બાર યોજન | બાર વર્ષ | ૪૯ દિવસ છ માસ સંખ્યાત વર્ષ ' વચનબળ, રસના- ૨ લાખ ઇંદ્રિય વધારે ૬ | સંખ્યાત વર્ષ ધ્રાણેન્દ્રિય વધારે છે [૨ લાખ | સંધ્યાત વર્ષ ચક્ષુરિનિય વધારે ૮ ૨ લાખ 1 સાગરેપમ - - ૩ સાગરેપમ -- ૧૩ તે ઇન્દ્રિય | ત્રણ ગાઉ ૧૪ ચઉરિંદ્રિય ૧ જન પંચેન્દ્રિ– નારકે– ૧૫ ૧લીના | ધનુષ નારે | ૬ અંગુલ ૧૬ રજીના | ૧પ ધનુષ નાકે ! ૧૨ અંગુલ ૧૭ ૩ જીના ૩૧ ધનુષ ૧૮ ૪ થીના ૬રા ધનુષ નાકે ૧૯ ૫ મીના ૧૨૫ ધનુષ નારક ૨૦ ૬ શ્રીના ૨૫૦ ધનુષ નારકે ૨૧ ૭ મીન | પ૦૦ ધનુષ નાકે ૭ સાગરેપમ ૧૦ સાગરેપમ કુલ ૧૦, ત્રઈદ્રિય મોબળ સહિત કુલ ૧૦, શ્રેત્રઇન્દ્રિય મનોબળ સહિત કુલ ૧૦, શ્રોત્રઈદ્રિય || મને બળ સહિત્ કુલ ૧૦, શ્રેત્રય ||૪ લાખ મનોબળ સહિત કુલ ૧૦, શ્રોત્રઇન્દ્રિય મોબળ સહિત | કુલ ૧૦, ત્રઈ ક્રિયા મોબળ સહિત કુલ ૧૦, શ્રેત્રઈદ્રિય | મનોબળ સહિત ૧૭ સાગરોપમ રર સાગરોપમ ૩૩ સાગરોપમ Page #46 -------------------------------------------------------------------------- ________________ તિય ચા ગજ ૧૦૦૦ યેાજન ૨૨ જલચર સ્થલચર ૨૩ ચતુષ્પદ્ર છ ગાઉ ૨૪ પરિસપ | ૧૦૦૦ ચેાજન રૂપ ભુરિસ ગાઉપૃથ ર૬ મેચર ધનુષપૃથડ્વ સ’મૂર્છાિમ૨૭ જેલચર ૧૦૦૦ યાજન ગાઉપૃથ સ્થલચર૨૮ ચતુષ્પદ્ર ૨૯ ઉરપરિસપ ચેાજનપૃથક્ ૩૦ ભુજપરિસર્પ | ધનુષપૃથકત્વ હજુ ખેચર ધનુષપૃથકત્વ ક્રાડ પૂર્વ વર્ષ | ૭–૮ ભવ ત્રણ પયેાપમ ૭–૮ ભવ ક્રાડ પૂવ વર્ષ | ૭–૮ ભવ ક્રાડ પૂર્વ વર્ષ ૭–૮ ભવ પઢ્યાપમને આ ૭–૮ ભવ સખ્યાતમા ભાગ ફ્રાંડ પૂવ વર્ષ | ૭–૮ ભવ ૮૪૦૦૦ ૧૫′ ૧૩૦૦૦ વર્ષ ૪૨૦૦૦ વર્ષ ૭૨૦૦૦ વર્ષ ૭-૮ ૧ ૭૮ ભવ ૭-૮ ભવ્ ૭૮ ભવ કુલ ૧૦, શ્રેત્રઇન્દ્રિય મનેાખળ સહિત કુલ ૧૦, શ્રાવદ્રિય મનેાબળ સહિત કુલ ૧૦, શ્રાત્રઇંદ્રિય મતાખી સહિત કુલ ૧૦, શ્રાઇદ્રિય મતાખળ સહિત કુલ ૧૦, માત્ર દ્રિય મનેાખળ સહિત મનવિના હું પ્રાણ મનવિના ૯ પ્રાણ મનવિના ૯ પ્રાણ ભવિના ૯ પ્રાણ મનવિના ૯ પ્રાણ લાખ Page #47 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ૩૨ ગભજ ૩૩ સભૂમિ ખ્યાતમા ભાગ દવાભવનપતિ— ત્રણ ગાઉ અ'ગુલના અસ’- | ૭૪ અસુરકુમારે છ હાથ ૩૫૪૩માકીના છ હાથ ૪૪–૫૨ ન્યાતરા ૭ હાથ જ્યાતિકા- પર ચંદ્ર ૫૩ સૂ ૫૪ ગ્રહ ૫૫ નક્ષત્ર હે કાગ ૭ હાથ છ હાથ છ હાથ છ હાથ ... ત્રણ પુછ્યાપમ ૭–૮ ભવ્ અંતમુ ત છ ભવ ૧ સાગામમથી અધિક કાંઈક આછા ર પડ્યેાપમ ૧ પછ્યાપમ ૧ પઢ્યાપમને ૧ લાખ વ ૧ પલ્યેાપમ ૧ હજાર વર્ષ એક પત્યેાપમ અધ પક્ષેાપમ હા પ્રોપ્રમ * × × * * * ×× ૧૦ પ્રાણ મનવિના ૯ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧. પ ૧૪ લાખ 30 Page #48 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવન પ૭ ક૯પપપનન (૧) સીધર્મ | ૭ હાથ (૨) ઈશાન ૭ હાથ x ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ x છે x ૧૦ પ્રાણ (૩) સનકુમાર ૬ હાથ (૪) મહેન્દ્ર | ૬ હાથ x ૧૦ પ્રાણ ૨ સાગરોપમ ૨ સાગરેપમ થી અધિક છ સાગરોપમ ૭ સાગરોપમ થી અધિક ૧સાગરેપમ ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ સવ x x (૫) બ્રહાલેક [ પ હાથ (૬) લાંતક ૫ હાથ (૭) મહાશુક ૪ હાથ (૮) સહસ્ત્રાર ૪ હાથ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ દેવોની x x ભળીને x x ૪ લાખ ૧૯ સાગરેપમ ર૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમાં ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ x x ૯) આનત ૩ હાથ (૧૦) પ્રાણત ૩ હાથ (૧૧) આરણ ૩ હાથ (૧) અચુત | ૩ હાથ ૫૮ કુલ્હાતીત રૈવેયક(1) સુદર્શન ૨ હાથ (૨) સુપ્રતિબદ્ધ ૨ હાથ (૩) મરમ |૨ હાથ x ૨૩ સાગરોપમ ૨૪ સાગરેપમ રપ સાગરોપમ | ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણું x x Page #49 -------------------------------------------------------------------------- ________________ x x ૨૬ સાગરેપમ ર૭ સાગરેપમ ૨૮ સાગરોપમ રિ૯ સાગરેપમ ૩૦ સાગરેપમ ૩૧ સાગરોપમ x x x x ! ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ | ૧૦ પ્રાણ (૪) સતેભદ્રા ૨ હાથ (પ) સુવિશાળ ૨ હાથ (૬) સુમનસ | ૨ હાથ (૭) સૌમનસ્ય ૨ હાથ (૮) પ્રિયંકર | ૨ હાથ ૯) નંદીકર | ૨ હાથ અનુત્તરવૈમાનિક(૧) વિજ્ય | ૧ હાથી (ર) વિયંત ! ૧ હાથી (૩) જયંત | ૧ હાથ (૪) અપરાજિત ૧ હાથ) (૫)સર્વાર્થસિદ્ધ ૧ હાથ x x (૩૧ થી) ૩૩ | સાગરેપમ x ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ 1 ૧૦ પ્રાણ ૧૦ પ્રાણ x ૩૩ સાગરોપમ * સિદ્ધ જીવોને નથી | નથી સાદિ અનંત એ નથી | | નથી WWW.jainelibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ પાંચ દ્વારની કેટલીક સમજ શરીરની ઉંચાઈ, આયુષ્ય, સ્વકાયસ્થિતિ, પ્રાણ અને યોનિઓની સંખ્યા ૧ પૃથ્વીકાય- પ્રા–૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય. શo અંગુલને અસંખ્યાતમે ભાગ ૩ શ્વાસોચ્છવાસ, ૪ કાયબળ આo બાવીશ હજાર વર્ષ o–સાત લાખ સ્વઅસંખ્યાત ઉત્સર્પિણ ૪ વાયુકાયઅવસર્પિણ શo–અંગુલને અસંખ્યાતમે ભાગ પ્રા. ૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, આo–ત્રણ હજાર વર્ષ ૩ કાયબી, ૪ શ્વાસોચ્છવાસ સ્વ –અસંખ્યાત ઉત્સર્પિણી o સાત લાખ અવસર્પિણી ૨ અકાય પ્રા–૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, શ—અંગુલને અસંખ્યાતમે ભાગ ૩ શ્વાસોચ્છવાસ, ૪ કાયબળ આ૦–સાત હજાર વર્ષ યે સાત લાખ સ્વ–અસંખ્યાત ઉત્સર્પિણ પ પ્રત્યેક વનસ્પતિકાય અવસર્પિણી શo–એક હજાર યોજનથી અધિક પ્રા–૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, આo–દશ હજાર વર્ષ ૩ શ્વાસોચ્છવાસ, ૪ કાયબળ સ્વ૦–અસંખ્ય ઉત્સર્પિણી સાત લાખ અવસર્પિણી ૩ તેઉક્ષય પ્રા–૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, શ—અંગુલને અસંખ્યાતમ ભાગ ૩ શ્વાસોચ્છવાસ ૪ કાયબળ આ—ત્રણ અહેરાત્રિ o–દશ લાખ સ્વ—અસંખ્ય ઉત્સર્પિણી ૬ સાધારણ વનસ્પતિકાયઅવસર્પિણ શo-અંગુલને અસંખ્યાતમો ભાગ Page #51 -------------------------------------------------------------------------- ________________ આ અંતમુ દૂત (સૂક્ષ્મ પૃથ્વીકાયાદિકનું પણ તેટલું જ) સ્વ-અનંત ઉપિ ણી અવસર્પિણી બ્રા-૧ સ્પશ તે દ્રિય, ૨, આયુષ્ય ૩ શ્વાસેાવાસ, ૪ કાયબળ ચૌદ લાખ ૭ એઇન્દ્રિય શખર યાજન આ—બાર વર્ષ સ્વ-સંખ્યાત વ પ્રા–ર સ્પશન અતે રસન ઇંદ્રિય, આયુષ્ય, શ્ર્વાસાવાસ, કાયમળ, વચનબળ દે, ચા-બે લાખ ૮ તેઇન્દ્રિય ૨૦-ત્રણ ગાઉ આ૦-૪૯ દિવસ. સ્વ–સખ્યાત વ. પ્રા૦–૩ સ્પર્શ ન—રસન-પ્રાણ— ઇન્દ્રિય, આયુષ્ય, શ્ર્વાસામ્મૂ વાસ, કાયબળ, વચનબળ છ ચા–એ લાખ. ૯ ચરિન્દ્રિય શચાર ગાઉ. ૩૪ આછ માસ. સ્વ-સંખ્યાત વ. પ્રા૦-૪ સ્પર્શ ન—રસન—ઘ્રાણ અને ચક્ષુઃ ઇન્દ્રિય, આયુષ્ય, શ્ર્વાસાવાસ, કાયબળ, વચનબળ ૮. ચે—એ લાખ ૧૦ પ્રથમ નર્કના શ-ળા ધનુષ અને હું અંગુલ આએક સાગરાપમ, જીવો સ્વ-નથી. પ્રા−પાંચેય ઇન્દ્રિયા, આયુષ્ય, શ્ર્વાસાવાસ, ત્રણ બળ ૧૦, ચા–સાતેય નરકની ચાર લાખ. ૧૧ શ્રીજી તર્કના જીવા શ-૧પા ધનુષ અને ૧૨ ગુલ આ-ત્રણ સાગરોપમ. સ્વ-નથી. પ્રા—૫ ઈન્દ્રિય, આયુષ્ય, શ્ર્વાસા ૧૦. વાસ, ત્રણેય ખળ ચા-સાતેય નરકની ચાર ૧૨ ત્રીજી નરકના જીવા શ૦-૩૧ા ધનુષ. —સાત સાગર મ. સ્વ-નથી. લાખ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પ્રા-૫ ઈન્દ્રિય, આયુષ્ય, વાસે- આ-૩૩ સાગરોપમ. વાસ, ત્રણેય બળ ૧૦ સ્વ–નથી. ચેo–સાતેય નરકની ૪ લાખ પ્રા–પ ઈન્દ્રિય, આયુષ, વા૧૩ ચેથી નરકના જીવ વાસ, ત્રણેય બળ ૧૦. શ—દરા ધનુષ્ય. –સાતેય નરકની ચાર લાખ આ—૧૦ સાગરેપમ. સ્વ–નથી. ૧૭ ગર્ભજ જલચરપ્રા–પ ઈન્દ્રિય, આયુષ્ય, શ્વાસે- શo–એક હજાર યોજન. વાસ, ત્રણેય બળ ૧૦. આo–ોડ પૂર્વ વર્ષ. o–સાતેય નરકની ૪ લાખ સ્વ—સાત-આઠ ભવ. ૧૪ પાંચમી નરકના - પ્રા–પ ઈન્દ્રિય, આયુષ્ય, શ્વાસશ૦–૧૨૫ ધનુષ અવાસ, ત્રણે બળ ૧૦. આo–૧૭ સાગરેપમ, –સર્વ તિર્યંચ પંચેન્દ્રિયોની o–નથી. મળીને ચાર લાખ સમજવી. પ્રા–પ ઈન્દ્રિય, આયુષ્ય, શ્વાસ- ૧૮ ગર્ભજ સ્થલચરવાસ, ત્રણેય બળ ૧૦. ૧- ચતુષ્પદ–સાતેય નરકની ૪ લાખ શ–છ ગાઉં. ૧૫ છઠ્ઠી નરકના જીરે આo–ત્રણ પલ્યોપમ. શ-૨૫૦ ધનુષ્ય. o–સાત-આઠ ભવ. આ૦–૨૨ સાગરેપમ. પ્રા–૫ ઈન્દ્રિય, આયુષ્ય, શ્વાસસ્વ–નથી, છવાસ, ત્રણેય બળ ૧૦ પ્રા—પ ઈન્દ્રિય, આયુ ય, શ્વાસ- યેo–સર્વ તિર્યંચ પંચંદ્રિયોની છુવાસ, ત્રણેય બળ. મળીને ચાર લાખ સમજવી. ચો–સાતેય નરકની ૪ લાખ ૨. ગર્ભજ ભુજપરિસર્પ ૧૬ સાતમી નરકના જીવો શ—એથી નવ ગાઉ (ગાઉપૃથફ4) શo–૫૦૦ ધનુષ. આ૦–કોડ પૂર્વ વર્ષ, Page #53 -------------------------------------------------------------------------- ________________ 40–9–૮ ભવ પ્રાચેo–ઉપર પ્રમાણે ૩ ગર્ભજ ઉર પરિસર્ષશ એક હજાર જન. આ કેડ પૂર્વ વર્ષ. સ્વ––૮ ભવ. પ્રા ઉપર પ્રમાણે. ૧૯ ગર્ભજ ખેચરે– શ૦–બેથીનવ ધનુષ્ય, ધનુષ્યપૃથફત્વ આ૦–પલ્યોપમને અસંખ્યાતમે ભાગ. સ્વ ––૮ ભવ. પ્રાચેo–ઉપર પ્રમાણે. ૨૦ સંમૂછિ મ જલચર– શ—એક હજાર યોજન. આo–ડ પૂર્વ વર્ષ સ્વ –૭ ભવ. પ્રા૦–૫ ઈન્દ્રિય, કાયબળ અને વચનબળ. શ્વાસોચ્છુવાસ આયુષ્ય, કુલ ૮. —ઉપર પ્રમાણે ૨૧ સંમૂછિ મ સ્થલચર૧. ચતુષ્પદ– શo–બેથી નવ ગાઉ ગાઉ,પૃથફત્વ આo-૮૪૦૦૦ વર્ષ સ્વ. પ્રાo –ઉપર પ્રમાણે. ૨. ભુજપરિસર્પ– શ બેથી નવ ધનુષ, ધનુષપૃથફત આ૦-૪૨૦૦૦વર્ષ સ્વપ્રા –ઉપર પ્રમાણે ૩. ઉર પરિસર્પ– ૧ શo–બેથી નવ યોજન, યોજન પૃથફત્વ; આo–૫૩૦૦૦ વર્ષ સ્વપ્રા –ઉપર પ્રમાણે ૨૨ સંમૂછિમ ખેચર શ-બે થી નવ ધનુષ્ય, ધનુષપૃથકૃત્વ આo–૭ર૦૦૦ વર્ષ સ્વ-પ્રાoo–ઉપર પ્રમાણે ૨૩ ગર્ભજ મનુષ્ય શo–ત્રણ ગાઉં. આo–ત્રણ પલ્યોપમ. સ્વ–સાત-આઠ ભવ પ્રા –દશ. o–સર્વ મનુષ્યોની ચૌદ લાખ ૨૪ સંમૂર્ણિમ મનુષ્ય શoઅંગુલને અસંખ્યાતમો ભાગ આ૦–અંતમું દૂત સ્વ–સાત ભવ પ્રા –મન વિના નવ Page #54 -------------------------------------------------------------------------- ________________ ચે–સવ મનુષ્યાની ચૌદ લાખ ૨૫ ભવનપતિ દેવ— શબ્દરેકનુ સાત હાથ આ૦-અસુરકુમારનિકાયના દેવાનુ’ એક સાગરાપમથી અધિક, બાકીના નવનિકાયના દેવાનુ દેશે ઉણું એ પત્યેાપમ. સ્વ-નથી પ્રા૦-૧૦ ચા–સવ દેવાની મળીને ચારલાખ ૨૬ વ્યતર દેવા શ—સાત હાથ આ એક પત્યેાપમ સ્વ-પ્રા-ચેશ–ઉપર પ્રમાણે ૨૭ જ્યોતીષિ દેવો શ સાત હાથ આચંદ્રમાનું એક પલ્સેપમ અને એક લાખ વ સૂર્યનું-એક પક્ષે પમ અને એક હજાર વર્ષ ગ્રહનુ –એક પત્યેાપમ. નક્ષત્રનુ ૦-અ પક્ષે પમ. તારાનું --૧ પયેા પમને ચોથા ભાગ સ્વ-પ્રા-ય૦ ઉપર પ્રમાણે ૩૭ ૨૮ સૌધર્મ દેવલાકના શ—સાત હાથ, આમે સાગરામ. દેવતા સ્વ-પ્રા−યા ૨૯ ઈશાન દેવલાકના દેવો ઉપર પ્રમાણે શ—સાત હાથ આ−મે સાગરોપમથી અધિક સ્વ૰પ્રાયે-ઉપર પ્રમાણે ૩૦ સનકુમાર દેવલાકના દેવો— શ-છ હાથ આ૦-સાત સાગરાપમ સ્વ-પ્રા૦-૦-ઉપર પ્રમાણે ૩૧ માહેન્દ્રદેવલોકના દેવો શ છ હાથ આસાત સાગરાપમથી અધિક સ્વા-યા-ઉપર ૩૨ બ્રહ્મલાક દેવલાકના પ્રમાણે દેવા શ-પાંચ હાથ આ—શ સાગરાપમ. સ્વ-પ્રા-ચેઃઉપર પ્રમાણે ૩૩ લાંતક દેવલાકના દેવો શ-પાંચ હાથ Page #55 -------------------------------------------------------------------------- ________________ આ૦-ચૌદ સાગરે પમ. સ્વ-પ્રા–ચે-ઉપર પ્રમાણે ૩૪ મહાશુક્ર દેવલાકના દેવો— શબ્યાર હાથ. આ—સત્તર સાગરોપમ. સ્વ-પ્રા––ઉપર પ્રમાણે. દેવલાકના ૩૫ સહસ્રાર દેવા- શબ્યાર હાથ. અઢાર સાગરાપમ. સ્વ॰પ્રાયે-ઉપર પ્રમાણે. ૩૬ આનત દેવલાકના દેવો. શ-ત્રણ હાથ. આ૦-ઓગણીશ સાગરોપમ. સ્વ-પ્રા-યા—ઉપર ૩૭ પ્રાણત દેવલાકના દેવા શ॰-ત્રણ હાથ. આ–૨૦ સાગરાપમ. સ્વ-પ્રા૦-૨૦ઉપર પ્રમાણે. ૩૮ આર ધ્રુવલેાકના દેવા— રા–ત્રણ હાથ. આ–૨૧ સાગરોપમ. પ્રમાણે ૩. સ્વ-પ્રા—- ૦–ઉપર પ્રમાણે ૩૯ અશ્રુત દેવલાકના દેવા શ–ત્રણ હાથ. આ ૨૨ સાગરોપમ સ્વ-પ્રા-ચેાઉપર પ્રમાણે ૪૦ નવ ચૈવેયકના દેવો. શમે હાથઆનીચે પ્રમાણે ૧ લા ત્રૈવેયકે ૨૩ સાગરાપમ. ,, ૨ જા ૩ જા ૪ ચા ૫ મા ૬ છ ડ્રા મા 22 މ 22 "" "" ૨૪ ૨૫ 27 ૨૭ ૨૮ ૨૯ "" ३० ૩૧ ,, "" ૮ મા "7 ૯ મા ૪૧ પાંચ અનુત્તર વિમા— નના ધ્રુવો શ—એક હાથ. આ-વિજય વૈજ્યંત, જ્યંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવતાઓનું ૩૧ થી ૩૩ સાગરાપમ. સર્વાર્થ સિદ્ધ વિમાને-૩૩ સાગરોપમ સ્વમાન્યા—ઉપર પ્રમાણે 77 27 "" Page #56 -------------------------------------------------------------------------- ________________ • ૩૯ કેટલાક પર્યાય શબ્દો પુઢવી, પુદ્ધવિ=પૃથ્વી, પૃથ્વીકાય. જલ, ઉદગ, ઉ,=પાણી, અકાય વા, વાચુક્વાયુ, વાઉકાય. જલણ, અગણિ, તેઅગ્નિ અગ્નિકાય, તેઉકાય. સાહાર; અણુ તકાય—સાધાર ણ વનસ્પતિકાય. બેય, વિગપ્પભેદ, વિકલ્પ, પ્રકાર. પરોય, પરોયત– પ્રત્યેક વન પરીય-સૂક્ષ્મ,સ્પતિકાય તરણ. સમાસ, સખેવ=તુ કાણુ, સંક્ષેપ સખિત્તોટુકાવેલ તૈયા. નાય૧ા, જાણવા, આધવા, મુયવ્વા જાણવાયેાગ્ય ઈચ્ચાઇ, ઇચ્છાઈ ા ઇત્યાદિ. હુતિ, હવ તિšાય હાઈ, હવઈ હોય છે. આઈ, આઈ, મુહ વગેરે જિણિદ્યાગમ=શ્રી જિનેશ્વર પ્રભુના છે. છે. આગમ. સુચ્છ, સુત્ત=સૂત્ર=સિદ્ધાંત, આગમો. આઉ, ડિઇ, આઉસ=આયુષ અણુગા, અણુગેઅનેક શરીર; આગા-1 શરીર, શરીહણા ઉચ્ચત્ત. દેહ રની ઉંચાઈ નેરય, નાર=નારક જીવે. તિયિ, તિરિક્િખ, તિય`ચ તિરિ જીવે. મણુસ્સ, મ ણુઅ=મનુષ્ય જીવે. ધ્રુવ, સુદેવા. સમુચ્છિમ=સમૂમિજન્મવાળા ગભયગ થી જન્મવાળા. જીવ, અ=જીવ. ભણિયા, સમખાયા=હેલા છે. પમાણ, માણ, મિત્ત=પ્રમાણ, સાપ. પરમ, ક્રોસ કિટૂ વધારેમાં વધારે ઉત્કૃષ્ટ. નવર, તુ, ઉ, પુણ =પર તુ અણુમસો, કમેણુ,અનુક્રમે ઊણ, હીણ ઓછુ". જહન્ન=આછામાં ઓછુ . પલિય, પલિયાવમ=પત્યેાપમ. જિયતિ જીવે છે. પુણ, ય, અ, ચવળી, ઇત્ય અહી. અને Page #57 -------------------------------------------------------------------------- ________________ 0 વિસ–વિશેષ, વધારે. સદ્દગંભીર, ન સમજી શકાય તે, વિસેસ સુર=મોટાં સુ. નર-અકમનુષ્યો જેમાં રહે છે વિગલ, વિગલિંદિય=(પાંચથી તે ક્ષેત્ર, અઢીદ્વીપ. ઓછી ઈન્દ્રિયવાળા) બેઈન્દ્રિય ખેચર, પક્રિખ, ખયર ખેચરપક્ષિ તેઈનક્રિય. ચઉરિન્દ્રિય જલયર, જલચારી=જલચર ભવ-સંસાર, અવતાર, છંદગી. અ, લેગ લોક ઈયર=પ્રથમ કરતાં જુદું બીજું. ઉગ ઉરપરિસમ્પાઉરપરિસર્પ સંપિંડિઅ=એકઠું કરેલ, સરવાળે ભયચારી છે. ગહણ ગુચવણવાળું. ભયપરિસપા, } =ભુજપરિસર્ષ ભીમ ભીસણ ભયંકર. ભયગાઇ સૂચના–(૧) મૂળ ગાથાઓથી માંડીને અહીં સુધી ભાગ મેઢે કરવાથી અને વારંવાર યાદ કરવાથી આગળ ઘણી સરળતા થશે અથવા આગળ નહીં જાણવું હોય તેને પણ ટુંકમાં–મુદાસર જીવવિચારમાં પ્રવેશ થઈ શકશે. (૨) પાંચારોની હકીકત જુદી ત્રણ રીતે બરાબર પાકી થવા આપેલ છે. સંબન્ધ ૧. આ જગતમાં આપણે જ્યાં જ્યાં નજર નાંખીશું, ત્યાં ત્યાં દરેક ઠેકાણે આપણને બે જાતના પદાર્થો જોવામાં આવે છે, તેમાંના–કેટલાક કેઈ એક ઠેકાણે પડ્યા રહેલા જણાશે, તેને જડ પદાથ કહી શકીશું. ૨ અને કેટલાક હરતા-ફરતા, કામ કરતા, ખાતાપીતા, શ્વાસ લેતા, ઉઠતા-બેસતા જોવામાં આવે છે, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ એ; જડ પદાર્થો સિવાયના જીવતા પદાર્થમાં જીવ કહીશું. આ પ્રકરણમાં એ જીવતા પદાર્થો કેવા અને કેટલા છે ? તેનું ટુંકમાં જ્ઞાન આપવાનુ છે. ૨. જીવતા જીવાનુ જ્ઞાન કરવાની જરૂર એટલા જ માટે છે, કે— જીવતા જીવાને સુખ-દુ:ખ થાય છે. આપણે પણ જીવતા જીવા છીએ. કારણ કે-આપણને પણ સુખ-દુખ થાય છે. એક જીવ તરફથી પણ બીજા જીવને સુખ-દુ:ખ થાય છે કેમકે દરેક જીવાને આચ્છી-વત્તી લાગણીઓ હોય છે. દુ:ખ આપનારને સામું દુ:ખ આપવાની લાગણી થાય છે, એટલુ' જ નહીં, પરંતુ બીજા વોને દુ:ખ આપવાના પ્રયત્નો પણ કરતા જીવા જોવામાં આવે છે. પરસ્પર વેરભાવ આમ વધે છે. ૩. દરેક પ્રાણીનું જીવન એવુ હોવુ જોઈ એ, કે–જેથી કરીને કોઈની સામે વૈરભાવ ન વધે; અને કોઈને કે પેાતાને દુ:ખ ન થાય. કોઈની હિંસા ન થાય. એવી રીતે સંયમપૂર્વક રહેવુ જોઇ એ. દુ:ખન આપનારા કે દુ.ખ ન ભોગવનારા પ્રાણીઓ જગતમાં સારા અને સુખી ગણાય છે. અને સુખી થવાની ઇચ્છા દરેકને હોય છે. ૪. આ જગતમાં દુ:ખના અનેક કારણેામાંનું મુખ્યમાં મુખ્ય કોઈ પણ કારણ હોય તે તે હિંસા જ છે. તે જ સ દુઃખનું ઊંડામાં ઊંડું મૂળ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે દુ:ખમાંથી છુટવાના સાધનમાં મુખ્યમાં મુખ્ય કેઈ પણ સાધન હોય તે તે–અહિંસા જ છે. તે જ સર્વ સુખનું ઊંડામાં ઊંડું મૂળ છે, આ સિદ્ધાંતમાં કેઈનયે મતભેદ પડે તેમ નથી. ૫, જૈનધર્મની સર્વ ક્રિયાઓ સીધી કે આડકતરી રીતે અહિંસાને જીવનમાં ઉતારવાની સાધનાના પ્રાગે જ છે. તેથી જ અહિંસા એ જૈનધર્મને મુખ્ય આધાર સ્થભ છે, પ્રાણુ છે. અથવા, જેમ-તલમાં તેલ, દૂધમાં ઘી, તેમ સર્વ આચામાં ગુંથાઈ ગયેલ–સર્વ આચારેનું તે જ મુખ્ય તત્વ છે, અહિંસા ધર્મની માતા છે, હિંસા ધર્મ નનન અહિ વળો ધાં અહિંસા ધર્મનું લક્ષણ છે. સર્વે આચરે, સર્વ નીતિઓ અને સર્વે સદાચારે તેમાં સમાય છે, તે તેનાથી જ શોભે છે, અને ખીલે છે. તેના વિના નકામા છે. માટે, જૈન બાળકે સૌથી પહેલાં અહિંસાને જ પિતાના જીવનમાં અવશ્ય આચરવાની હેય છે. તેથી બાલ્ય અવસ્થાથી જ અહિંસાના સંસ્કાર અને ટેવ કેળવવા જોઈએ. એ ટેવ કેળવવી હેય, અથવા એ ટેવ કેળવવાની ઇચ્છા હય, તે પણ જે જીના સ્વરૂપનું જ્ઞાન મેળવે, તે વધારે સારી રીતે અહિંસા પાળી શકે, ૬. અહિંસાને અમલમાં મૂકવાના અમેઘ સાધનરૂપ અહિંસાને જીવનમાં ઉતારવાના અપૂર્વ પ્રયાગરૂપ અનેક Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પ્રકારના પાત્ર જીવોને ઉદ્દેશીને, જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ પ્રમાણે અનેક પ્રકારના ભેદોવાળી જૈન આચારની અનેક ક્રિયાઓ છે, તે સર્વ ક્રિયાઓના કેન્દ્રરૂપ શ્રી પ્રતિક્રમણાદિક આવશ્યક ક્રિયા છે. કારણ કે તે સર્વ સદાચારોનું ઊંડુ વ્યવહારુ, વ્યાપક અને મજબૂત મૂળ છે. તેથી સૌથી પ્રથમ, રોજના આચાર માટે તેના સૂત્રોના અભ્યાસ કર્યા પછી, તુજ અભ્યાસક્રમમાં પૂર્વાચાર્યોએ વિચાર પ્રકરણને સ્થાન આપેલુ છે. તે તદ્દન વ્યાજી જ છે, ૭, નવતત્ત્વ: વગેરે વિવિજ્ઞાનના અને બીજા તત્ત્વજ્ઞાનના પુસ્તકોને મદલે, તેના એક અંગ તરીકેના માત્ર જીવતત્ત્વ વિષે પહેલુ જાણવાની જરૂર, જીવનને દયા તરફ વિશેષ દૃઢ કરવાના ઉદ્દેશથી જ છે. પવિત્ર જીવનને મુખ્ય પાચેા જે યા તે દૃઢ થયા. પછી જેમ જેમ વિશેષ તત્ત્વા જાણવાની ઇચ્છા વધતી જાય તેમ તેમ વિશેષ જ્ઞાન મેળવવાને બીજા પુષ્કળ સાધના ગાઠવવામાં આવ્યાં છે માટે પ્રતિક્રમણ સૂત્રોના અભ્યાસ પછી જીવવિચાર પ્રકરણના અભ્યાસ કરાવવાની પૂર્વાચાર્યાની ગોઠવણુ ખરાબર છે. * ૮. આ ઉપરથી એવી પણ જૈન શૈલી સમજાય છે, કે જાણતાં અજાણતાં પણ મહાપુરુષોએ ખતાવેલી શુધ્ધ આચારની ટેવ તે પહેલેથી જ કેળવવી જોઈએ. અને સાથે સાથે તેના વિષેના એધ પણ મેળવતા જવા જોઈએ.” Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈનધમી જીવો માટે તે “સમ્યક આચરે અને જાણે એ સમ્યગૂ ઉપદેશ છે. મહાપુરુષોએ ગેહલા આચાર, કુશળ વૈદ્યોએ ગોઠવેલી ઔષધોની ગેળીઓ જેવા છે, જે યથામાત્રાએ જરૂરીયાત પ્રમાણે નાના બાળકને પણ આપી શકાય છે. તે દવાનાં તો વિષે જે કે તે બાળક અજાણુ હોય છે, છતાં તેનાથી ફાયદે અવશ્ય મેળવી શકે છે. * સદાચારને સારે માનીને કેઈને કઈ રીતે પણ તેના આચરણમાં ગર્ભિત રીતે સમ્યગૂજ્ઞાન આવી જ જાય છે” એવી સામાન્ય સાચી સમજથી આચરણ શરૂ કરી સાથે સાથે વિશેષ સમજ મેળવવા પ્રયાસે કરવા ગ્ય છે. ૦, જીવ વિષેના વિચારે શ્રી જીવાજીવાભિગમ-સૂત્ર, શ્રી પન્નવણુસૂત્ર તથા શ્રી ભગવતીસૂત્ર વગેરે અનેક પૂજ્ય આગમ ગ્રંથોમાં અને પંચસંગ્રહ, કર્મગ્રંથાદિક મોટા મોટા પ્રકરણ ગ્રંથોમાં ઘણું જ વિસ્તારથી આપવામાં આવેલા છે. પરંતુ સામાન્ય બુદ્ધિવાળા મનુષ્ય શરૂઆતમાં તે સમજી શકે નહીં. માટે પૂર્વના ઘણું ઉપકારી આચાર્ય મહારાજાઓએ ટુંકમાં જીવનું સ્વરૂપ બતાવનારાં ઘણું પ્રકરણે રચ્યાં છે, તેમાંનું શ્રી "શાંતિસૂરીશ્વરજી મહારાજનું રચેલું આ જીવવિચાર પ્રકરણ હાલમાં વિશેષ પ્રચલિત છે. ૧૦. તેને સારી રીતે અભ્યાસ કરી, બની શકે તે સર્વ જીવની સંપૂર્ણ રક્ષા કરવા, તેમ ન બને તે નિર Page #62 -------------------------------------------------------------------------- ________________ પરાધી ત્રસ જીવોની રક્ષા કરવા, સ્થાવર જીવોની. જયણું પાળવા દરરેજ ઉદ્યમવંત રહેવું જોઈએ. આગળ ઉપર ગ્રંથકાર આચાર્ય ભગવંતશ્રીએ પણ જે મે ૩siE ધમ્મા(૫૦) “ હે ભવ્ય લેકે ! ધર્મમાં ઉદ્યમ કરે ? એ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં ધર્મમાં ઉદ્યમ કરવાની ભલામણ કરી છે. ધર્મમાં ઉદ્યમ કરવો, એ દરેકની સામાન્ય ફરજ છે, આ જીવવિચારનું જ્ઞાન તેમાં વિશેષ મદદ આપશે. જીવવિચાર ભણ્યા પછી તે વધારે સારી રીતે ધર્મમાં ઉદ્યમ, કરે એ જીવવિચાર ભણવાનું ફળ છે. છK. ' :IGી ' Page #63 -------------------------------------------------------------------------- ________________ જીવવચાર [ ભાગ ૧ લા] મ'ગલાચરણ, વિષય, સબધ, પ્રત્યેાજન અને અધિકારીએ ઃ— સુવળ-પર્ફÄ-વીર નમાળ મળમિલનુ ચોથું નીવત દિચિવિ નદ યં પુન્ધારીતૢ ॥ ? ॥ અન્વય :-મુવળ-પદ્યું વીર્ નમિળ, નદ્દ પુન્ત્ર-સૂરીતિ મળિય [તદ્દ] વિિિવ લીવ-સત્રં વુ-વોË મળમિ. ૨. શબ્દા : W ચાયો એ.ભણિય =કહ્યું છે. કિસિવિ=કાંઈક.જીવ જીવ સવ = સ્વરૂપ જીવ-સવ =જીવનું સ્વ રૂપ. ભણામિક છુ, કહેવાના બ્રુ. ૧ દીપક ભુવણત્રણ લાક, પઈવ દીવા, ભુવણ–પવ =ભુવનમાં સમાન. વીર =મહાવીરસ્વામીને નમિઊણનમસ્કાર કરીને.જહ= જેમ પુળ્વ-પૂર્વ ના. સુરિ–આચા`. પુળ્વસુરીહિ-પૂર્વના આ ગાથા: ભુવનમાં દીપક સમાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરી, પૂના આચાર્ચીએ જેમ કહ્યું છે, (તેમ ) જીવાનુ` ટુક સ્વરૂપ-અજ્ઞાની જીવાને સમજાવવા-કહું છું. ૧. સામાન્ય વિવેચન – C આ ગાથામાં મુખ્યપણે મગલાચરણ, વિષય, સંબધ પ્રત્યેાજન અને અધિકારી એ પાંચ હકીકત જણાવી છે. ૧. ભુવનમાં દીપક સમાન શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને—એ પર્દામાં મંગલાચરણ જણાવ્યુ છે. સગલાચરણ કરવાથી ગ્રંથ રચનાર, ભણનાર તથા ભાવ Page #64 -------------------------------------------------------------------------- ________________ ના૨નાં વિદને દૂર થાય છે. વિદને દૂર કરવા માટે હૃદયના ભાવથી કરેલું ભાવમંગલ પ્રકરણની શરૂઆતમાં-મંગલાચરણ કરવાના શિષ્ટ પુરુષના આચારની પ્રવૃત્તિ શિષ્યમાં પણ શરૂ રહેવી જોઈએ, એમ સમજાવવા માટે–ગાથારૂપે લખવામાં આવેલું છે. ૨. જીવનું કાંઈક સ્વરૂપ–એ પદમાં, આ પ્રકરણમાં જેને વિચાર કરવાનું છે, તે વિષય જણાવ્યું છે. . જેમ પૂર્વના આચાર્યોએ કહ્યું છે તેમ–આ પદેથી, માત્ર પોતાના મનની કલપનાથી ન કહેતાં “પૂર્વના આચાર્યોએ એમ કહ્યું છે, અને પિતાને પણ આચાર્ય પર, પરાએ પોતાના ગુરુ મારફત જે પ્રમાણે જીવના સ્વરૂપનું જ્ઞાન મળ્યું છે તે પ્રમાણે કહેવાનું છે. એથી પ્રકરણને ગુરુપરપરાને સંબંધ જણાવેલ છે. ૪. અજ્ઞાન છાને સમજાવવા–એ પદેથી આ પ્રકરણ રચવાનું પ્રયોજન જણાવ્યું છે. બીજા મોટા ગુંથેમાંથી અજ્ઞાન જીવે સમજી ન શકે, માટે આ નાનું પ્રકરણ રચવું પડ્યું છે. ૫. અજ્ઞાન –એ પદેથી, જૈનધર્મ ઉપર શ્રદ્ધાવાળા હેય, જીવવિચારથી અજાણ છતાં જીવવિચાર જાણવાની ઈચ્છાવાળા હોય, તેવા જીવે આ પ્રકરણ ભણવાના અધિકારી હોવાનું સૂચવ્યું છે. જીવ અને આત્મા શબ્દો–આ બનેય શબ્દ એક જ અર્થવાળા હોવા છતાં, તેને વપરાશ સામાન્ય રીતે જુદી જુદી રીતે કરવામાં આવે છે. તે ઉપર ખાસ ખ્યાલ રાખવે. કીડી વગેરેના કે આપણા શરીરમાં રહેલે શુદ્ધ જીવ પદાર્થ સમજાવ્યું હશે, ત્યાં આત્મા શબ્દ વાપરીશું. અને Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આત્મા-સહિત શરીરધારી વિષે વાત કરવાની હશે, ત્યાં જીવ શબ્દ વાપરીશું. આ ઉપરથી–આત્માના જ્ઞાનાદિક ગુણે વિષે વિચાર કરે, તે આત્મા-સ્વરૂપ ગણાય છે. પૃથ્વીકાયાદિક ભેદે, શરીર, અવગાહના વગેરે વિષે વચાર કરે, તે જીવ–સ્વરૂપ સમજવું ગણાય છે. આ પ્રકરણમાં ખાસ કરીને જીવનું સ્વરૂપ કહેવામાં આવેલ છે. જો કે–ખરી રીતે શરીરમાં રહેલે આત્મા પદાર્થ જીવ છે તે પણ આત્મા-સહિત શરીરને પણ વ્યવહારથી જીવ કહેવામાં આવે છે. આત્મા મરતે નથી. ચેતન વગરના એકલા જડ શરીરના મરણને પણ સંભવ નથી. તે પણ “કીડી મરી ગઈ” એવે વ્યવહાર લેકમાં પ્રર્વતે–છે, તે આત્મા સહિત કીડીના આકારના શરીરને જીવ ગણીને શરીર અને આત્માને જુદા થવાની ક્રિયાને મરણ ગણુને કીડીના મરણને વ્યવહાર કરવામાં આવે છે. તમારા આખા શરીરમાં આત્મા ફેલાઈ રહે છે. પરંતુ તમારા વાળ, નખના કાળા ભાગ, દાંતની અણીઓ વગેરેમાં આત્મા નથી. એટલે તે કાપતાં તમને દુઃખ થતું નથી. તેમજ નાક, કાન, મેટું, પેટ વગેરેના પિલાણેમાં પણ આત્મા નથી, બાકી સર્વ ઠેકાણે છે. માટે જીવ તમે છે. તે પ્રમાણે બીજા અનંત જીવે છે. ઝાડે વગેરે પાણીથી ભૂખ મટાડે છે, તેથી તે પણ જીવે છે, તે પ્રમાણે ખાતા–પીતા, જતા-આવતા, રેતાબોલતા-નાસતા-ભાગતા ઘણા જ જોવામાં આવે છે. જે શરીરમાં ચેતના હોવાનું જાણવામાં આવે, તેને જીવ ગણવા. ૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ જીવેના મુખ્ય બે ભેદે તેમાં–સંસારી જીવોના બે ભેદ. તેમાં–સ્થાવર જીવાના પાંચ ભેદો. जीवा मुत्ता संसारिणो य तस थावरा य संसारी । पुढवी-जल-जलण-वाउ-वणस्सई थावरा नेया ॥२॥ . अन्वय :- मुत्ता य संसारिणो जीवा, तस य थावरा संसारी पुढवी-जल-जलण-बाउ-वणस्सई थावरा नेया २.. શબ્દાર્થ મુત્તા મેક્ષમાં ગયેલા ય=અને સં- | જલ પાણી. જલણ અગ્નિ. સારિણે સંસારમાં ફરતા. જીવા= વાઉ=વાયુ. વણસઈ વનસ્પતિ છે. તસ==સ. થાવર-સ્થાવર પુિઠવી=જલ–જલણ–વાઉ–વસંસારી=સંસારી Iણસઈ=પૃથ્વી, પાણી, અગ્નિ,વાયુ ઢવી=પૃથ્વી. અને વનસ્પતિ નેયા=જાણવા. ૨ ગાથાર્થ મેક્ષમાં ગયેલા અને સંસારી-સંસારમાં ફરતા જીવો (છે.) ત્રસ અને સ્થાવર સંસારી (જીવે છે.) પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ અને વનસ્પતિ સ્થાવરે જાણવા. ૨, સામાન્ય વિવેચન જૈનશાસ્ત્રોમાં–જુદી જુદી અનેક અપેક્ષાએ જીન અનેક પ્રકારે ભેદ પાડેલા છે. (જુઓ વિશેષ વિવેચન) પરંતુ શરૂઆતમાં બાળ ને સમજાવવા આ પ્રકરણની આ ગાથામાં જીવેના મુક્ત અને સંસારી એ બે ભેદ પાડી બતાવ્યા છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તેમાંથી પણ સંસારી જીના ત્રસ અને સ્થાવરઃ એ બે મુખ્ય ભેદ પાડી બતાવ્યા છે. તેમાંના–સ્થાવર જીવોના પાંચ ભેઢે પાડી બતાવ્યા છે. મેક્ષમાં ગયેલા અને ત્રસજીનું વિવેચન આગળ ઉપર આવશે. ૧ –આ જગમાં નજર કરતાં હાથી, ઘેડા માણસે, પશુઓ, પક્ષીઓ, કીડી, મેકેડા, વગેરે જંતુઓ તથા અનેક પ્રકારની વનસપતિ વગેરે અનેક જીવે જોવામાં આવે છે. તેવા સર્વ જીવે મળીને આ જગતમાં અનંત જીવે છે. તે દરેક જીમાં કેટલુંક સરખાપણું અને કેટલુંક જુદાપણું હોય છે. તે સમજાવવા, પ્રથમ તેઓના મુખ્ય ભેદ પાડી બતાવ્યા છે. સરખાપણાથી જીવેની જાતિઓ ઓળખાય છે. પશુ, પક્ષી વગેરે અને જુદાપણાથી ભેદ પાડી શકાય છે. પશુ, પક્ષી વગેરે. ૨. સંસારી જી –જે અને વારંવાર જન્મવું અને મરવું પડે છે, તે છે સંસારી છે. કહેવાય છે. ૩. સુક્ત જીવો–જેઓ જન્મવા કે મરવાની ઉપાધિમાંથી તદ્દન મુક્ત-છુટા થયા હોય છે, તે જી મુક્ત એટલે મેક્ષમાં ગયેલા ગણાય છે. ૪. ત્રસજીવો–સુખ કે દુખના સંજોગોમાં જે જીવે પિતાની મરજી પ્રમાણે, પાસે આવવા, કે નાશી જવા પ્રયત્ન કરી શકે તેવી શક્તવાળા જ ત્રસ સમજવા. કીડી, ગાય, ઘોડા, માણસે વગેરે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૫. સ્થાવર જીવ–સુખ કે દુ:ખના સંજોગોમાં પોતાની મરજી પ્રમાણે ખસી ન શકે, એટલે કે જ્યાં હોય ત્યાં ને ત્યાં જ જેમને પડયા રહેવું પડે. તે જીને સ્થાવર સમજવા. પથરા, ઝાડ, પાણું વગેરે. ૬. પૃથવી જીવે અથવા પૃથ્વીકાય છેકીડીના શરીરમાં આત્મા રહેલા છે. જ્યાં સુધી કીડીના શરીરમાં આત્મા હોય ત્યાં સુધી તે-કીડીના શરીર સહિત આત્મા-કીડી જીવ કહેવાય છે. તેવી રીતે, પૃથ્વી=માટી, પત્થર વગેરે રૂપે જણાતા શરીરમાં રહેલ આત્માઓ પણ પૃથ્વી જીવ=માટી જવ, પત્થર છવ વગેરે કહેવાય છે. જેમ કીડી એક જાતનું પ્રાણી છે, તે જ પ્રમાણે માટી, પથ્થર વગેરે પણ એક જાતના પ્રાણી છે. પૃથ્વીકાય શબ્દના બે અર્થ થઈ શકે છે. ૧. જે જીવની કાયા એટલે શરીર પૃથ્વીરૂપે છે. તે જીવનું નામ પૃથ્વીકાય જીવ કહેવાય છે અથવા ૨. કાય=એટલે સમૂહ, પૃથ્વીરૂપ શરીરમાં રહેલા પ્રાણુઓને–જીને સમૂહ, તે પૃથ્વીકાય. અથવા– સર્વ જીવોના સમૂહના મુખ્ય છ સમૂહ પાડવામાં આવેલા છે. પૃથ્વીરૂપે સમૂહ. પાણરૂપે સમૂહ, અગ્નિરૂપે સમૂહ, વાયુરૂપે સમૂહ, વનસ્પતિરૂપે સમૂહ અને ત્રસરૂપે સમૂહ. તેને પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય કહેવામાં આવે છે. એ અપેક્ષાએ કાય શબ્દનો અર્થ સમૂહ કરીને છ કાયા ગણાવેલી છે. તે અપેક્ષાએ પણ પૃથ્વીકાય વગેરે શબ્દો સમજવા, Page #69 -------------------------------------------------------------------------- ________________ પર ૭. તે પ્રમાણે પાણીજીવા, અગ્નિજીવા, વાયુવે, વનસ્પતિજીવા અથવા અપ્લાય, અગ્નિકાય, વાયુકાય, અને વનસ્પતિકાય જીવા વિષે સમજવું, ૮. કાયાની સખ્યા-વનસ્પતિકાય નામના જીવના સમૂહમાં અનંત જીવા હાય છે, બાકીનામાં અસંખ્ય અસ ંખ્ય જીવા હોય છે. મુક્ત જીવા અનત છે. કુલ જીવે અન ત છે, ૯. આપણે નદી કે કુવામાં જે પાણી જોઈ એ છીએ, ચૂલામાં કે દીવામાં જે અગ્નિ જોઈ એ છીએ, આપણને વાયુને પ થાય છે. તેમજ ઝાડ, પાન, ફળ, ફુલ વગેરે જોઈ એ છીએ. તે દરેક પશુ કીડી, માંકાડા, પશુ, પક્ષીની માફક એક જાતના જીવે છે. કીડી વગેરે ચાલી શકે છે. માટે ત્રસ કહેવાય છે. અને પૃથ્વી વગેરે ચાલી શકતા નથી માટે સ્થાવર કહેવાય છે. ખાણમાં તરતના નીકળેલા માટી; પત્થર, તથા પાણી,, અંગારા, વાયર, ઝાડપાન વગેરે પણ જીગતા જીવા છે, તેની સાબિતી તથા જીવાના જુદી જુદી રીતે અનેક ભેદો વિષે વિશેષ વિવેચનમાં જુએ. ૨. ૧. પૃથ્વીકાય જીવા फलिह - मणि रयण - विदुम- हिंगुल हरियाल मणसिल रसींदा ॥ વળગાડ્—ધા-સેટી-નિય-ગોય—પહેવા "રૂા અમથ-તૂરી–મું મટ્ટી-પારૢાળ—નારૂંઓળા | સોની નળ—ળારૂં પુત્રી-મેવા ૬ ફારૂં કા Page #70 -------------------------------------------------------------------------- ________________ પ? अन्वय :-फलिह-मणि-रयण-विदुम-हिंगुल-हरियाल-मणसील रसींदा कणगाइ-धाऊ सेढी-वन्निय-अरणेट्टय-पलेवा. ३ अब्भय-तूरी-उसं अणेगा मट्टी-पाहाण जाईओ सोवीरવાસુ રૂવા પુવી-મેરા. રૂ–૪ શબ્દાર્થ. ફિલિહસ્ફટિક રત્ન, મણિમણિ. અબ્બય-અબરખ, તૂરી તેજંતુ ચણ-રત્ન. વિદુમ=પરવાળા, 1 રી, ઉસં=ખારે.અગા=અનેક. હિંગુલ=હિંગળક હરિયાલ-હેડ મટ્ટી–પહાણભાઈઓ માટી તાળ. મણસિલ=મનશીલ. રસી- અને પત્થરની જાતો.સેવીરંજણ= દાપરે. કણગાઈધાઉસનું સૌવીર-અંજન=સુરમો. લુણાઈ= વગેરે ધાતુઓ. સેઢી=ખડી.વનિ- મીઠું ઈરચાઈ ઈત્યાદિ, પુઢવીચકરમચી અરણેય અરણે. ભેયા=પૃથ્વીના ભેદો, ગાથાના પલેવા=પારે. પાદના અક્ષર પુરા કરવા વપરા યેલ છે. ૩-૪. ગાથાર્થ ફટિક, મણિ, રત્ન પરવાળાં, હિંગળ, હડતાળ, અણસીલ, પાર, સેનું વગેરે ધાતુઓ, ખડી, રમચી, અર, Pટો, અને પારે પાષાણુ, અબરખ, તેજતુરી, ખારે, માટી અને પત્થરની અનેક જાતિઓ, સુરમે અને મીઠું વગેરે પૃથ્વી (જી)ના ભેદો (છે.) ૩-૪ સામાન્ય વિવેચન સ્ફટિક–આરપાર દેખાય તે પારદર્શક કિંમતી પત્થર છે જેમાંથી ચશ્મા તથા પ્રતિમાઓ બને છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ જ મણિ–સમુદ્રમાં થાય છે, તે. રત્નો–ખાણમાં કકેતન વગેરે અનેક જાતના થાય છે. પરવાળા–લાલ રંગના સમુદ્રમાં થાય છે. તેની અનેક ચીજો બને છે. પરવાળાના મોટા મેટા બેટ હોય છે. હિંગળા–લાલ રંગના ગાંગડા ગાંધીને ત્યાં મળે છે. તેમાંથી એ યારે નીકળે છે. હડતાળી–એક જાતની પીળા રંગની ખાણમાંથી નીકળતી માટી જેવી ઝેરી વસ્તુ છે. તે ઔષધ તરીકે તથા લખેલા પુસ્તકના નકામા અક્ષરો છેકી નાખવામાં વપરાય છે. મણસિલ–એ પણ હડતાળ જેવી જ ઝેરી વસ્તુ છે. અને ઔષધે માં-કીમીયાગિરીમાં વપરાય છે. પાર સફેદ હોય છે. તે અનાજના કોઠારોમાં તથા અનેક ઔષધે બનાવવામાં વપરાય છે. ધાતુઓ—સોનું, રૂપું, ત્રાંબું, કલાઈ, સીસું, જસત, લેટું તથા બીજી પણ અનેક ધાતુઓ જમીનમાંથી નીકળે છે, તે દરેક પૃથ્વીકાય જી હોય છે. ખડી–પાટી ઉપર અક્ષરે લખવા માટે કે ગામડામાં ભીંતે ધેળવા માટે વપરાય છે. રમચી–આ લાલ રંગની માટી કુંભારને ત્યાં હોય છે. અરણેટો અને પારે–એક જાતના પચા પત્થર થાય છે. અબરખ-જુદા જુદા પાંચેય રંગના ખાણમાં નીકળે છે, તે. તેજ તુરી–આ એક જાતની માટી થાય છે. લેઢાના રસમાં તે નાંખવામાં આવે, તે લે તું સોનું બની જાય છે. ખારે– ક જતના ખારે-જેવા કે સાજીખાર, નવસાર, Page #72 -------------------------------------------------------------------------- ________________ દેવાને પાપડી ખાર, જવખાર વગેરે. માટી-કાળી, પેળી, લાલ, ભૂખરી, ચીકણ, ખડબચડી, પીળી, વગેરે ઘણી જાતની હોય છે. પત્થરે-પણ ધળા, કાળા, ભૂખરવા, આરસ, અકીક, ચીલેડી, મગશીલ, લાલ, પીળા, ચીકણું, બ૨ડ, વગેરે અનેક જાતના ખાણમાંથી નીકળે છે. સૌવીરાંજન-ધૂળે, કાળ, આંખમાં આંજવાનો સુરમીઠું-વડાગ, ઘસીયું, સિંધવ, બિડલવણ, કાચલવણ વગેરે જાતનું હોય છે. એ અને તે સિવાય ઘણા પૃથ્વી છે એટલે પૃથ્વીકાય જીવે છે. તે પિતાની બુદ્ધિથી સમજવા. ૩-૪. ૨. અપકાય છે. भोमंतरिक्खमुदगं ओसा-हिम-करग-हरितणू महिया । हुति घणोदहिमाई भेयाणेगा य आउस्स ॥५॥ अन्वय :-भोम-अंतरिक्खं उदगं ओसा-हिम-करग-हरितणू महिया य घणोदहिमाई आउस्स (अ) णेगा भेया हुंति ५. શબ્દાર્થ. ભેમ-અંતરિફખ=ભૂમિનું અને ઘણેદહિધનોદધિ. માઈઆઈ આકાશનું ઉદગં=પાણી, આસા= =વગેરે. (અ)ભેગા=અનેક આઉ– ઝાકલ. હિમ=બરફ. કચ્ચ=કરા. સ=અપના-અપકાયના હુતિઃ હરિતણુ-લીલી વનસ્પતિઉપર ફુટી છે. ૫. નીકળતું પાણું. મહિયા= ધુમ્મસ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ ગાથાથ ભૂમિનું અને આકાશનુ પાણી, ઝાકળ, મર, કરા, લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, ધુમ્મસ અને અનાદ્ધિ વગેરે જલ (જીવા ) ના અનેક ભેદે છે. પ, સામાન્ય વિવેચન. ભૂમિનું પાણી—કુવામાં સરવાણીથી પાણી આવે છે, તે. આકાશનુ પાણી—વરસાદ. હરિતણુ——લીલી વનસ્પતિ ઉપર પાણીના બિંદુએ ફૂટી નીકળે છે, તે. ઘનાદધિ—લાકમાં જ્યાં જ્યાં દેશનાં વિમાનો તથા નારક પૃથ્વીએ છે, તેની નીચે થીજેલા ઘી જેવું ઘાટુ' પાણી છે, તે ઘનઘાટા, ઉદધિૠરિયા કહેવાય છે, આકળ, બરફૅ, કરા, ધુમ્મસ-વગેરેને સૌ આળખે છે. ૫. ૩, અગ્નિકાય છ્યા, કુંજ-પાથ-મુક્ષુ-પ્રવાસનધાવાન વિષ્ણુમાયા | અનિ-ક્રિયાળું—મેયા નાયવા નિળ-બુદ્વીક્ ॥૬॥ અન્વય :–ાના મુમુ કથા ગર્ભાનન-વિનુમાયા अगणिजियाणं भेया निउण बुद्धीए नायव्वा. ६. ઇંગાલ=અ`ગારા. જાલ=જાળ. મુ- વિન્તુમ્=વીજળી, આઈયા-વસ્નુર=અગ્નિના કયિાવાળા ભાઠા ગેરે. અગણિ-જિયાણ =અગ્નિ ઉત્ક્રા=આકાશમાં થતા અગ્નિના વાના. ભે ભેદો. નાયા= ઉલ્કાપાત અસણિ=આકાશમાંથી સમજવા જેવા છે. નિણબુધ્ધિપડતા તણખા. કણગ=આકાશ-એ-સૂક્ષ્મ બુદ્ધિથી. ૬. માંથી વરસતા અગ્નિના કણીયા. - Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ગાથા અંગા, જાળ, તણખા; ઉકાપાત, આકાશી તણખા કણીયા અને વિજળી વગેરે અગ્નિ જીના ભેદ સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવા છે. ૬. સામાન્ય વિવેચન, અંગા-સળગતા કેલસા વગેરે. જાળી–ભડકે. મુસ્કુર-તણખા, ભાઠો ખેદતાં નીકળે, તે. ઉકા–આકાશમાં લાંબા લાંબા અગ્નિના પટ્ટા દેખાય છે, તે. અશનિ–આકાશમાંથી તણખા ખરે છે, તે. કણિયા-ખરતા તારા જેવા જણાતા. વિજળી–માસામાં ઝબકતી હોય છે, તે તથા વિજળીના દીવાની પણ. ઉલ્કાપાત, અશનિ, કણીયા અને વિજળી. એ આકાશમાં ઉત્પન્ન થતા અગ્નિ છે. તે ઉપરાંત સૂર્યકાંત મણિથી તથા વાંસ વગેરેના ઘસારાથી શુદ્ધ અગ્નિ ઉત્પન્ન થાય છે. તે વગેરે ઘણી જાતના અગ્નિ હોય છે. ૬. ૪. વાયુકાય છે. ઉન્માન–૩કિયા મ૪િ મદ–સુદ્ધ--વાય જ घण-तणु-वायाईया भेया खलु वाउ-कायस्स ॥७॥ अन्वय :-उब्भामग-उक्कलिया मंडलि-मह-सुद्धगुंज-वाया य –તપુ–વાચાક્યા રવજુ વા– ચિરસ મેય. ૭. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શબ્દા ઉભ્ભામગ=ઉદ્ભામક,ઉંચે લમ તા ઉક્ઝલિયા=ઉત્કલિક નીચે ભમતા. મડડલ–વ ટાળીયેા. મહ= મોટા અથવા મ=સુખનેા વાયુ સુઘ્ધ=શુદ્ધ, મદ મંદ વાતે વાયુ ગુજ=ગુંજારવ કરતા વાયુ. ઘણ= ઘાટા તણુ=પાતળા. વાય=વાયુ.. આઈઆ-વગેરે, ખલુ=જ.વાઉકાયસ્સ=વાયુકાય જીવેાના, ૭. ગાથા. ટોળિયા, મેટો કે ઉંચે ભમતા, નીચે ભમતા; મેઢાના; શુદ્ધ અને ગુ ંજારવ કરતા વાયુ, ઘાટા અને પાતળે વાયુ વગેરે વાયુ [રૂપ] કાય=શરીરવાળા [જીવા]ના જ ભેદે છે, ૫. સામાન્ય વિવેચન, ઉદ્દભ્રામક—ઉંચે ભમતે વાયુ ઘાસ વગેરેના તસુખલાને ઉંચે ભમાવે છે; અને પેાતાના ચક્રાવામાં સડાવે છે, જેનું બીજું નામ સવક વાયુ પણ છે. ઉત્કલિક-નીચે નીચે ભમત થોડી થાડી વારે વાય છે, અને જેથી ધૂળમાં રેખાએ પડે છે. મડળી—ચઢાવા ખાતે વાયુ છે; તે. મહ કે મુહુ—મેટા વટાળીચેા અથવા મેાઢામાંથી નીકળતા વાયું. પરંતુ તે સચિત્ત હાય છે. શુદ્ધ-મંદ મંદ વાતા પવન. ઘન-વાત અને તનુ વાત એટલે ઘાટો અને પાતળા દેવિવમાને અને નારક ભૂમિની નીચે રહેલા ઘના વાયુ. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫ હૃષિની નીચે અસંખ્યાત યાજનના જાડા પિડવાળા તે એય હાય છે, ૫. વનસ્પતિકાય. તેના મુખ્ય બે ભેદ (૧) સાધારણ વનસ્પતિકાયની વ્યાખ્યા, साहारण - पत्तेया वणस्स - जीवा दुहा सुए भणिया । जेसिमणंताणं तणू एगा साहारणा ते उ ॥ ८ ॥ અન્વય :--ળસદ્-ગૌવા સુણ રુદ્દાસાહારા—પત્તેયા મળિયા, जेसिं अणंताणं एगा तणू ते उसाहारणा. ८. શબ્દા વણસઈ-જીવા વનસ્પતિ વેશ. |(વા)નું. એગા=એક. તણ=શરીર - દહા-એપ્રકારે સાહારણ-પત્તયા તે તે. ઉ=વળી સાહારા= =સાધારણ અને પ્રત્યેક સુએ= સાધારણ (સામાન્ય. ઘણાનું એક, શાસ્ત્રમાં ભણિયા=કહ્યા છે જેસિ· સૌનું સયારૂ'.) ૮. =જે[એનુ] અણુ તાણ =અનંત ગાથા. વનસ્પતિ જીવા શાસ્ત્રમાં એ પ્રકારે સાધારણ અને પ્રત્યેક-કથા છે. અને જે અનંતા ( જીવો)નુ એક શરીર, તે સાધારણ, ૮. સામાન્ય વિવેચન. પૃથ્વીકાય વગેરે જીવા કરતાં વનસ્પતિકાય જીવામાં ઘણી જ વિચિત્રતાઓ જોવામાં આવે છે. તેની અનેક પ્રકા Page #77 -------------------------------------------------------------------------- ________________ fo રની અનેક જાતે, વનસ્પતિ જીવોની શરીરની રચના, તથા જીવનની ઘટનાઓ, ઘણું જ આશ્ચર્યકારક હોય છે. જગતના સર્વ જીવરાશિઓ કરતાં વનસપતિ જેમાં એક વિચિત્ર ભેદ એ માલુમ પડે છે, કે બીજા ના એક શરીરમાં એક આમા હોય છે, ત્યારે કેટલાક વનસ્પતિ જીવે એવા છે, કે-જેઓનું એક જ શરીર એવું હોય છે, કે–તે એક જ શરીરમાં અનંતા આત્માઓ ભરાયા હેય છે. આવા અનંત આત્માઓનું એક જ શરીર, તે સાધારણુ શરીર કહેવાય છે. અને પ્રત્યેક-દરેક આત્માનું, પ્રત્યેક-દરેક શરીર ન હોય, તે પ્રત્યેક શરીર કહેવાય છે. સાધારણ વનસ્પતિ શરીરને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. અને પ્રત્યેક વનસ્પતિ શરીરને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. ટીકામાં-વણસઈ પાઠ સમ્મત છે. કેટલાક સાધારણ વનસ્પતિકાય છે. कंदा अंकुर-किसलय-पणगा-सेवाल-भूमिफोडा य । શ-તિય-કાર-સ્થ–વસ્થા-વે પર III कोमल-फलं च सव्वं गूढ-सिराइँ सिणाइ-पत्ताई। થોરિ-ગારિ–પુજજુ૪િ–ો -Tગુરૂ ઝિન ના • अन्वय :-कंदा अंकुर-किसलय-पणगा सेवाल-भूमिफोडा, अल्लय तिय, गज्जर-मोत्थ-वत्थुला थेग पल्ल का सव्वं कोमल Page #78 -------------------------------------------------------------------------- ________________ फलं च गूढ-सिराइँ-सिणाइ-पत्ताई छिन्नरूहा थोहरिकुंआरि-गुग्गुली-गलोय-पमुहा. ९-१० શબ્દાર્થ કંદા કાંદા. અંકુર=અંકુર. કિ- | સળં=સ. ગૂઢ=સિરાઈ છાની સલય કુંપળ.પણુગા=પાંચવણું નસેવાળાં. સિણુઈ પત્તાઈં=શણ નીલ-ફૂગ સેવાલ સેવાળ. ભૂમિ- વગેરેના પાંદડાં. હરિનર. ફેડા=બિલાડીના ટોપ અલયતિ- કુંઆરિ કુંવાર. ગુગુલિ ગુગળ ય લીલાં ત્રણ, ગાજર ગાજર. ગાય ગળો. પમુહા=પ્રમુખ, વમેથમોથ. વત્થલા એક જાત- ગેરે. છિન્ન-હા-કાપી નાંખવા નું શાક. થેગ-ગ. પલંકા=પા છતાં ફરીથી ઉગે, તે. ૯-૧૦. લખુભાઇ.કેમલ-ફર્લા-કુણાં ફળ. ગાથાર્થ કાંદા, ફણગ, નવા કુણાં પાન, નીલ-ગ સેવાળ, બિલાડીના ટોપ; લીલા ત્રણ, ગાજર, મેથ; વજુલાનું શાક, થેગ; પાલખુ ભાજી; દરેક કુણાં ફળ, ગુત નસોવાળાં શણ વગેરેનાં પાંદડાં, કાપી નાંખવા છતાં ફરીથી ઊગે તે–ચોર, . કુંવાર, ગુગળ અને ગળે વગેરે છે. ૯-૧૦ સામાન્ય વિવેચન. આ ગાથામાં કેટલાક આપણને જાણીતા સાધારણ વનસ્પતિકાય જ બતાવ્યા છે. બીજી રીતે પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ સાધારણ વનસ્પતિકાય ૩૨ ગણાવ્યા છે. તે ઉપરાંત ઘણાયે અપ્રસિદ્ધ સાધારણ વનસ્પતિકાય જ હોય છે. સાધારણ વનસ્પતિકાયના એક શરીરને નાશ કરવાથી અનંત જીવને દુઃખ થવાને સંભવ જ હેવાથી, દવાની દષ્ટિએ Page #79 -------------------------------------------------------------------------- ________________ ર સાધારણ વનસ્પતિકાય જીવાના વપરાશ ન જ કરવા જોઇએ, કારણ કે તેમાં પેાતાના થાડા શેખ ખાતર બે-પાંચ નહી, સખ્યાત નહીં, અસખ્યાત પણ નહીં, પરંતુ અનંત જીવાના ઘાણ નીકળી જાય છે, માટે તેની કેઈપણ જાતની · વપરાશના ત્યાગ કરવે જ જોઈએ. સાધારણનું મીજી નામ અનંતકાય પણ છે. આર્દ્રક—ત્રિક લીલાં ત્રણ, સુહૈં, હળદર અને કચરો, એ ત્રણ જો કે અન ંતકાય છે, જો કે સૂકાયા પછી દરેક વનસ્પતિ અચિત્ત છે, અને લીલાં હુંય, ત્યારે દરેક ચિત્ત છે, છતા આ ક–ત્રિકને લીલાં ત્રણને અનંતકાય ગણાવ્યા, તેનુ કારણ ત્રણ સૂકાયા પછી ઔષધ તરીકે વાપરી શકાય છે. પરંતુ બીજી અનંતકાય વનસ્પતિએ સૂકવીને પણ વાપરી શકાય નહી, કારણ કે તે ત્રણ વધુ ઉપયેગી છે, અને બીજાને સૂકર્તાને વાપરતાં પહેલાં તે ખાસ પ્રયજન વિના હિંસા કરવી જ પડે. માથ—જળાશયને કિનારે પાકે ત્યારે કાળા રંગની થાય છે. વસ્થુલા- તે નામની ભાજી થાય છે, યેગથેગપેાંક થાય છે. ચામાસામાં ઘણે ઠેકાણે વેચાય છે. પાલખુ—એક જાતની ભાજી થાય છે. છિન્ન-રુહા-કુંવાર વગેરે કાપીને અદ્ધર લટકાવેલ હાય, તા પણ તે વધે છે. થાર—હાથલાં, ડાંડલીયા; ત્રણ; ચાર ધારવાળા થાય છે. કુંવાર લાંખા લાંમા લાખરા થાય છે. ગુગળના ઝાડ થાય છે. તેના રસ ગુગળ ઔષધમાં વપરાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ગળા–લીંબડે તથા વાડે ઉપર વીંટાય છે. શિણ—કેઈ દેશમાં પીલુડીના ઝાડને પણ શિશુ કહે છે. કેટલાક વિશેષ અનંતકાય જીવો–સૂરણ,શકરીયાં, મૂળા, પીલુડીનાં, પાંદડાં કાંટાળા-ખાંરાસણી–ડાંડલીયા-હાથલા વગેરે થાર, વાંસ કારેલા, લવણવૃક્ષની છાલ, અમૃતવેલ, કુંણ આંબલી, ગરમર, વજકંદ, શતાવરી, લસણ, લવણક, ડુંગળી, બટાટા, કઠળના અંકુરા અથવા અંકુર ફુટેલા કઠોળ, આંબા આંબલી વગેરેનાં કઈ પણ કુણુ ફળે, પશ્વિનિ કંદ, ગિરિકર્ણિકા (ગરમર) ખીરિશુક, ખિલૂડ, શુકરવાલ, ઢકવથુલ, આલુ, પિંડાલ, કડે, કાકડાશગી, આકડે–વડ– લીંબડો વગેરે ઝાડના શરૂઆતના કુપળો વગેરે અનંતકાય છે. કેઈ પણ કુંપળ પહેલાં તે અનંતકાય જ હોય છે. પછી વખતે અનંતકાય રહે, કે પ્રત્યેક પણ થાય છે. ૯-૧૦ સાધારણ વનસ્પતિકાય જીવના ભેદને ઉપસંહાર અને તેના લક્ષણની સૂચના इच्चाइणो अणेगे हवंति भेया अणंतकायाणं । तेसिं परिजाणणत्थं लक्षणमेयं सुए भणियं ॥११॥ अन्वय :-इच्चाइणों अणंतकायाणं अणेगे भेया हवंति, तेसिं परिजाणणत्थं एयं लक्खण सुए भणियं, ११. શબ્દાથ. ઈચ્ચાઈ=ઈત્યાદિ,અણગે=અનેક ઓળખવા માટે. લખણું=લક્ષણ ભેયા=ભેદો. અણુતકાયાણું= એયંકઆ, સુએ=સૂત્રમાં ભણિઅનંતકાય જીવોના. તેસિંગતેઓને યં કહ્યું છે. ૧૧ પરિજાણુણત્થ=બરાબર Page #81 -------------------------------------------------------------------------- ________________ માથાથ. ઈત્યાદિ અનંતકાય (જીવો)ના અનેક ભેદો છે. તેઓને બરાબર ઓળખવા માટે શાસ્ત્રમાં આ નિશાનીએ કહેલી છે. ૧૧. સામાન્ય વિવેચન, આ એટલે નીચેની ગાથામાં જણાવેલી. ૧૧ સાધારણ વનસ્પતિઓનું લક્ષણ गृढ-सिर-संधिपव्वं समभंगमहीरंग च छिन्न-रुहं । साहारणं सरीरं, तब्विवरियं च पत्तेयं ॥१२॥ કન્વય :-પૂ–તિર–સંધિ—પવું સમ-અંજ હીરાં જ છિન્નरुहं साहार णं सरीरं तव्विवरियंच पत्तेय १२ શબ્દાર્થ. ગૃહ-સિરિ-સંધિ—પવૅત્રગુપ્ત તેિવું આહીરગંeતાંતણા વગરનું. નસો સાંધા અને ગાંઠવાળું સમ- છિન્નરુહં=કાપ્યા છતાં ફરી ઉગઅંગે=ભાંગતા સરખા ભાગ થાય 'નાસ્તવિવરિયંeતેથી વિપરીત૧૨ ગાથાર્થ. છુપા રહેલા–નશે: અને ગાંઠાએ વાળું, ભાંગતાં એક સરખા ભાગ થાય તેવું, તાંતણું વગરનું અને કાપ્યા છતાં ફરીથી ઉગનારું સાધારણ વનસપતિકાયનું શરીર છે. તેથી વિરુધ્ધ (નીશાનીઓવાળું) પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર છે, ૧૨, સામાન્ય વિવેચન કુંવારમાં હોવા છતાં નસે, સાંધા, ગાંઠ, શેરડીનાં Page #82 -------------------------------------------------------------------------- ________________ સાંઠાની ન વગેરેની માફક સ્પષ્ટ દેખાતા નથી, ઝાર (પીલુ)નાં પાંદડાં ભાંગીયે તે એરંડાના પાંદડાંની માફક તેનાં વાંકાચુંકા તથા ખાંચાવાળા કકડા ન થતાં તરત સીધા બે કકડા થઈ જાય છે, શકરીયા વગેરે ભાંગતાં ગુવારની માફક તાંતણુ જણાતા નથી. કુંવારને કાપીને અધર લટકાવીએ, તે વધે છે. તથા જેમ ચાક ભાંગવાથી બરડ છે, તેમ સાધારણ વનસ્પતિકાય પણ ભાંગતાં બરડ હેય છે. સારાંશ કે પ્રત્યેક વનસ્પતિકાય જીવેના શરીરના બંધારણ કરતાં સાધારણું વનસ્પતિકાય જીના શરીરનું બંધારણ જુદું જ હોય છે કારણ કે–સાધારણ વનસ્પતિકાય જેના એક શરીરમાં અનંત જીવે હોવાથી તેના શરીરનું બંધારણું વધારે નાજુક અને વધારે જડ, તેમજ ઘણા જીને લીધે જલ્દી જન્મ પામનારું હોય, એ સ્વાભાવિક છે. લીંબડાનું મૂળ અને મૂળ તપાસતાં, ટમેટું અને બટાકું તપાસતાં બનેય સરખા આકારના હેવા છતાં રેસા અને છાલ કઠાણ હોય છે. જુદા જુદા ખાનાઓમાં બીજના જુમખાં વગેરે દેખાશે, ત્યારે મૂળામાં અને બટાટામાં તેવું નથી હોતું. ડુંગળીના પડ ઉપરા ઉપર હોય છે, પરંતુ કેબીમાં ઉપર ઉપર પડ છતાં કેબીમાં તાંતણું–રેષા વગેરે દેખાય છે. ત્યારે ડુંગળીમાં તે દેખાતાં નથી. ૧૨. [૨] પ્રત્યેક વનસ્પતિકાય જીવો– તેનાં લક્ષણ અને ભેદ– एग-सरीरे एगो जीवो जेसिं तु ते य पत्तेया । फल-फूल छल्लि-कट्ठा मूलग-पत्ताणि बीयाणि ॥१३॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬ अन्वय :-तु जेसि एग-सरीर एगो जीवो; य ते पत्तेया। फलफूल छल्लि-कट्ठा मूला-पत्ताणि बीयाणि. १३ શબ્દાર્થ. છલિ છાલ. કાકાષ્ઠ-લાકડું. બીયાણિકબીજે. મૂલગ મૂળ, પરાણિ=પાંદડાં. | ગાથાર્થ, અને જેઓના એક શરીરમાં એક જીવ હેય, તે પ્રત્યેક વનસ્પતિ જીવો છે, ફળ, ફૂલ, છાલ, લાકડું, મૂળ, પાંદડાં અને બીજ (રૂપે હોય) છે. ૧૩. સામાન્ય વિવેચન. વનસ્પતિકાય છે સમજવા માટે વનસ્પતિશાસ્ત્રને અભ્યાસ કરવામાં આવે, તે તે બહુ જ રસ ઉત્પન્ન થાય તે વિષય છે. વનસ્પતિના શરીરની રચના, સ્વભાવ, ઉત્પત્તિ, નાશ, ઉપગિતા, અયમાં વિચિત્રતા, વનસ્પતિને ઉછેર, પશુ, પક્ષિ કે મનુષ્ય સાથે કેટલીક બાબતમાં સરખાપણું વગેરે વિષયે ઘણું જ રમુજ અને આનંદદાયક છે. દરેક વનસ્પતિ અંકુરારૂપે ઉગતાં શરૂઆતમાં સાધારણ વનસ્પતિકાય હોય છે, પછી જે તે પ્રત્યેક વનસ્પતિ જાતની હિય, તે પછી પ્રત્યેક બને છે, અને સાધારણ વનસ્પતિ -જાતિની હોય, તે સાધારણ બને છે. વળી કેટલાક એવા પણ વનસ્પતિ જ હોય છે, કે તેના મૂળ સાધારણ હોય, અને બાકીને ભાગ પ્રત્યેક હેય, વગેરે. - વનસ્પતિ અનેકરૂપે જોવામાં આવે છે, ઝાડ, છોડ, વેલા, કાર વિરલ એકસ Page #84 -------------------------------------------------------------------------- ________________ લતા, ભય સાથે ચૂંટીને ઉગેલા, ઘાસરૂપે ગાંઠા, ગાંડારૂપે ઉગેલા હોય છે. કોઈને કણસલા, કોઈને ફળ, કોઈને ફૂલ હોય છે. કોઈનું ઝાડ નાનું અને ફળ મેટું, કેઈનું ઝાડ મેટું અને ફળ નાનું, કઈ પાણીમાં જ ઉગે. એમ અનેક રીતે વનસ્પતિ લેવામાં આવે છે. પ્રત્યેક ફળ વગેરે સાતેય વિભાગના જુદાજુદા જ હોય છે અને આખા ઝાડને પણ એક જીવ હોય છે. જુઓ–વિશેષ વિવેચન ૧૩. અહી આદર સ્થાવર જીના ભેદે પૂરા થાય છે. સૂક્ષ્મ સ્થાવર જીવો पचेयतकै मुत्तुं पंचवि पुढवाइणो सयल-लोए । मुहुमा हवंति नियमा अंतमुहुत्ताऊ अदिसा अन्वय :-पत्तेयतरं मुत्तुं पुढवाइणो पंचवि अंतमुहुत्ताऊ सुहमा अदिसा सयल-लोए नियमा हवंति. १४ શબ્દાર્થ – પતય-તરું=પ્રત્યેક ઝાડને મુ– | કમાં સુહુમા=સૂક્ષ્મ. અંતમુહ = છોડીનેસિવાય, પંચવિ=પાં ! રાઊ=અંતર્મદૂત્તના આયુષ્ય ચેય, પુઢવાણે=પૃથ્વી કાય છે વાળા. નિયમાનચેસ જ. અવગેરે. સયલ-લેએ આખા લે- | દિસા=અદશ્ય, ન દેખાય એવા. ૧૪ ગાથાર્થપ્રત્યેક વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાય છે વગેરે પાંચેય [સ્થાવર ] અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને સૂમ એટલે અક્ષય આખાયે લેકમાં છે જ, ૧૪. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સામાન્ય વિવેચન આ ગાથામાં પૃથ્વીકાય વગેરે સૂક્ષ્મ સ્થાવર જીની વાત કરી છે એ ઉપરથી ૩ જી ગાથાથી ૧૩ મી ગાથા સુધી જે ભેદે ગણાવ્યા છે, તે બધા સ્કૂલ એટલે બાદર પૃથ્વી કાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, અને વનસ્પતિકાય ના ભેદે ગણાવ્યા છે. વનસ્પતિકાય જીના સાધારણ અને પ્રત્યેક એ બે ભેદો છે. એ રીતે ગણતાં સ્થાવરના છ પ્રકારમાં–પ્રત્યેક વનસ્પતિકાચ સૂક્ષ્મ લેતા નથી તે તે માત્ર બાદર જ હેય છે એટલે છ પ્રકારમાં–બાદર–છ, અને સૂક્ષમ પાંચ હોય છે. કુલ ૧૧ ભેદે થાય. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં ૨૨ ભેદે થાય છે. બાદર-એટલે એક, કે ઘણું શરીર ભેગાં થવાથી દેખી શકાય તે. સૂક્ષ્મ-એટલે કે ઘણા શરીરે ભેગા થાય તે પણ ચર્મચક્ષુથી અદશ્ય-ન દેખી શકાય, તે. તે સૂક્ષ્મ જી ચૌદેય રજજુલકમાં ઠાંસીઠાંસીને ભરેલા હોય છે. પરંતુ બાદર જી ચૌદેય જજુલેકમાં ઠાંસીઠાંસીને - ભરેલા નથી હોતા. માત્ર અમુક સ્થાનમાં જ અમુક જી હોય છે. અંતમુહૂર્ત એટલે– સમય,તે-જઘન્ય અંતર્મહત અને બે ઘડીમાં એક સમય એછું, તે–ઉત્કૃષ્ટ અંતમુહર્ત તે બનેની વચ્ચેનું મધ્યમ અંતમું વૃત્ત. Page #86 -------------------------------------------------------------------------- ________________ આ પાંચેય સૂક્ષમ નું આયુષ્ય માત્ર મધ્યમ અંતમુંહુર્ત (ઓછામાં ઓછું ૨૫૬ આવલિકા)જેટલું જ હોય છે. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય,એ ચારેય સૂફમ છના એક શરીરમાં એક જ જીવ હોય છે, અને સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ ભેદના જીના એક શરીરમાં પણ અનંત જી હોય છે. સામાન્ય રીતે પૃથ્વીકાય વગેરે પ્રત્યેક જીવે છે. કારણ . કે–તેઓના એક શરીરમાં એક જ જીવ હોય છે તેનો સાધારણ એ બીજે ભેદ ન હોવાથી જુદે ભેદ પાડી બતાવ્યું નથી. પરંતુ વનસ્પતિકાયમાં સાધારણ ભેદ જુદો હોવાથી તેના પ્રત્યેક અને સાધારણુ એ બે ભેદો જુદા જુદા બતાવ્યા છે. સ્થાવર જીવોના કુલ ભેદો. ૨૨ ભેદમાં–૪ ભેદ સાધારણ છે અને બાકીના ૧૮ ભેદ પ્રત્યેક છે. ૨૨માં ૧૦ ભેદ સૂમ છે અને ૧૨ ભેદ બાદર છે. ૧૧ પર્યાપ્ત, ૧૧ અપર્યાપ્ત છે. પૃ૦ ૪,૮૦ ૪, તે૦ ૪ વા. ૪, વ. ૬ (૪ સાધારણ, ૨ પ્રત્યેક) ૨૨. ઇનિગોદ, ૧૮ અનિદ=૨૨. પર્યાપ્ત-જેએકેન્દ્રિય જીવો પિતાની પયાપ્તિઓ-આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસે શ્વાસ-એ ચાર પતિઓ પૂરી કર્યા પછી મરે, તે પર્યાપ્ત. અને એ પયપ્તિઓમાંની પ્રથમની ત્રણ પૂરી કરી ચેથી પૂરી કર્યા વિના જ મરે, તે અપર્યાપ્ત એકેન્દ્રિય સમજવા. Page #87 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયને માત્ર એક સ્પર્સ ઈન્દ્રિય જ હોય છે. માટે તે એકેન્દ્રિય કહેવાય છે. વા ત્રસ એઇન્દ્રિયઃ તેન્દ્રિયઃ ચઉરિન્દ્રિય અને પોંચેન્દ્રિય જીવે ૧. કેટલાક મેઇન્દ્રિય જીવા. ॥॥ સંઘ-વહૂડથ-તંદુરુ-નહોય—ચંતા બસ ર્ફ । मेहर- किमि - पूयरगा इंदिय माइवाहाई અન્વય :-સંવ-વનચાંદુ નહોય-ચંદ્રાન—અછત-સ્ટાફે मेहरि - किमि - पूयरगा माइवाहाई बेइ दिय. १५ શબ્દા સખ=શંખ. કવય=કાડા. ગ. ડુલ=ગ ડેાલા, જલાય= ળા. ચ. દૃણગ=આરિયા—માચાય સ્થાપ નામાં વપરાય છે તે અલસ અળસીયા. લહગાઈ—લાળીયા વ ગેરે. મેહ—િમામણમુંડા. કિમિ= કરમીયા. પૂરગા પારા. માઈ વાહાઇ-ચૂડેલ વગેરે. એઇંદ્રિય= એઇંદ્રિય ( જીવે ) ૧૫ ગાથાથ શખ, કોડા, ગડાલા, જળા, આયરિયા, અળસીયા, અને લાળીયા વગેરે (અને) મામણમુડા, કરમીયા, પારા, ચૂડેલ વગેરે એન્દ્રિય (જીવે છે.) ૧૫. સામાન્ય વિવેચન. શ`ખ-ચામાસામાં વરસાદ થયા પછી કેટલેક ઠેકાણે શખના જીવા ચાલતા દેખાય છે. તેમાં ધેાળા, ઝાંખા, ખટ્ટામી Page #88 -------------------------------------------------------------------------- ________________ રંગ જેવા જીવડાં હોય છે. અને શખલો તેની હાલનું કામ કરે છે, કેઈ ભયનું કારણ આવી પડે, તો તે જીવડું શંખ લામાં છુપાઈ જાય છે. એ જ પ્રમાણે દરિયામાં નાના-મોટા અનેક જાતના શો થાય છે. ગડેલા-પણું દરિયામાં થતા એવા જ જીવે છે. પિટમાં થતા મોટા કરમીયાને પણ ગંડેલા કહે છે. જો–આપણા શરીરમાંથી બગડેલા લેહીને ચુસી લે છે તે. આયરિયા–ગુરુ મહારાજની સામે ઠવણી ઉપરઆચાર્ય મહારાજની સ્થાપના હોય છે. તે અક્ષમાં એક મોટા અને ચાર નાનાઃ એમ પાંચ ગળ અક્ષ હોય છે. અને તે ભાગ પણ તે જીની ઢાલરૂપે હોય છે. તે નિર્જીવ થયા પછી આચાર્ય તરીકે સ્થાપવામાં આવે છે. અળશીયા–ચોમાસામાં લાલ રંગના લાંબા લાંબા જવામાં આવે છે. તેનું બીજું નામ ભૂનાગ–ભેંસપે છે. લાળીયા જીવ-વાશી નરમ પૂરી, રોટલા, રોટલી, દાળ, શાક, ભાત વગેરે રાંધેલ અન્ન વાશી રહેવાથી તેમાં થાય છે. આ લાળીયા સિવાયના ઉપર જણાવેલા બધા જ લગભગ પાણી સાથે સંબંધ ધરાવતા બેઈન્દ્રિય જીવે છે. મામણમુંડા–લાકડામાં ઘુણુ થાય છે, તે. કરમીયા-નાના કે મેટ પેટમાં થાય છે, તથા શરી૨ના બીજા પણ કેટલાક અવયમાં પડે છે, મસામાં તેમજ સ્ત્રીની નિમાં પણ એક જાતના જંતુઓ હોય છે, તે પણ Page #89 -------------------------------------------------------------------------- ________________ 120 。。。 * સિંધ પદાર્થ વિજ્ઞાન’ નામનું પુસ્તક અલ્હાબાદ ગવર્નમેન્ટ પ્રેસમાં છપાયેલું છે, જેમાં કેપ્ટન સ્કોસ ખીએ . સૂક્ષ્મદર્શક યંત્રથી એક પાણીના ટીપામાં ૩૬૪૫૦ જીવા હાલતા ચાલતા તૈયા તેનું આ ચિત્ર છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ नरक दुःख दिग्दर्शन नं. १ निरलांछन (इन्द्रिय घटनाका फल | जलचर जीवों को मारने का फल मूठी दस्तविन(कूरलेस) का फल मद्यपान (शशब्द गोने)का फल माता पितासेद्रोहकरनेका फल Page #91 -------------------------------------------------------------------------- ________________ नरक दुःख दिग्दर्शन नं. २ शिकार खेलने का फल वैश्या गमन का फलं कन्या का पैसा लेने का फल परस्त्री गमन का फल | शौक की संतान को भास का फल अनि भारारोपन का फल Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭ • એક જાતના કરમીયા જ છે. પિરા– લાલ રંગના અને કાળા હોંને અથવા સફેદ રંગના પાણીમાં થાય છે તે. (જુઓ પૃષ્ઠ ૭ર ઉપર નકશો) માતૃવાહ–ચૂડેલ વગેરે બેઈન્દ્રિય જીવો છે. તેઓને સ્પશન=ચામડી, અને રસના–જીભ એ બે ઇંદ્રિય હોય છે. વગેરે શબ્દથી છીપ, વાળા (માણસને હાથે-પગે લાંબા લાંબા દોરાના તાંતણે જેવા નીકળે છે. ખરાબ પાણી પીવાથી એ જીવે શરીરમાં દાખલ થાય છે. અને પછી તાંતકણારૂપે બહાર નીકળે છે) વગેરે જળ અને સ્થળમાં થતા સમજવા દ્વિદળ=કઠોળ, અને કાચા ગેરસ (દૂધ, દહીં, છાશ) વગેરેના મિશ્રણથી પણ બેઈદ્રિય જીવે થાય છે. ૧૫. - ૨. કેટલાક તેઈન્દ્રિય જીવો જોખી-અંજન-પઢિ-૩દિ ૨ મોલા इल्लिय धय-मिल्लीओ सावय-गोकीड-जाईओ ॥१६॥ गद्दहय-चोर-कीडा गोमय-कीडा य धन्नकीडा य । कुंथु-गोवालिय इलिया तेइंदिय इंदगोवाई ॥१७॥ अन्वय :-गोमि-मंकण-जुआ पिपीलि-उद्देहिया मक्कोडा इलिय ચ–મિસ્ત્રીગો સાવચહ–ના. ૨૬. પાદિचोरकीडा गोमयकीडा य धन्नकीडा य कुंथु गोवालिय इलिया तेइंदिय. इंदगोवाई १६-१७. Page #93 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ. . ગમી કાનખજુરા મંકણુ=માંકડ. | છાના કીડા. ગેમકડાછાણજૂઆ=જૂ, પિપીલિકકીડી ઉ– | ના કીડા. ધન્નકીડા =ધનેડાં, અનાહિયા=ઉઈ. મકોડા=મંકડા- | જના કીડા. કુંથુ-કંથવા. ગેવાઈલિય=ઈયળ ઘય-મિદ્ધિઓ- લિય=ગોપાલિક. ઇલિયા=ઈયળ. ઘીમેલે. સાવય સાવા, ગોકીડ- | દગોવાઈ=ઈબ્રગેપ વગેરે. તે ઇજાઈએ ગીગડાની જાતિઓ. ૧૬ | દિય-ત્રણ ઇદ્રિયવાળા. ૧૭ ગદહય ગયા. ચોર-કીડા=વિ. ) ગાથાથ. કાનખજુરા, માંકડ, જૂ, કીડી, ઉદધેઈ મકડા, ઇયળ, ઘીમેલ, સાવા અને ગીગડાની જાતે (તથા) ગયા, વિષ્ટાના જીવડા, છાણુના વડા, ધનેડા, કંથવા, પાલિક, ઈયળ, ગાકળ (ઈન્દ્ર) ગાય વગેરે તેઈન્દ્રિય (જીવો છે) ૧૬-૧૭, સામાન્ય વિવેચન કાનખજુરા–ઘણા પગવાળા લાંબા થાય છે. જૂ-માથાની કાળી અને કપડાની પેળી, તથા લીખ. કીડીઓ–રાતી, કાળી, નાની, મોટી વગેરે. ઉધેઈ–જમીનમાં તેની રાણીના તાબામાં નગર વસાવીને રહે છે, અને લાકડાં, કાગળ, કપડાં વગેરે કેરી ખાય છે.... ઈયળ–ચોખા વગેરેમાં થાય છે. ઘીમેલ-ખરાબ ઘીમાં થાય છે. સાવા-વાળના મૂળમાં ઉત્પન્ન થઈ ત્યાં જ ચોટી રહે છે.. નિમિત્ત શાસ્ત્રના નિયમ પ્રમાણે ભાવિકષ્ટ સૂચવનારા છે.. Page #94 -------------------------------------------------------------------------- ________________ ગીગાડા—કુતરા વગેરેના કાનમાં ઘણી જાતના ડાય છે.. ગા—અવાવરૂ ભીની જમીનમાં થાય છે. વિષ્ટાના કીડા—જમીનમાં ઉતરે છે, ને ગેાળ છિદ્રોકરે છે,. તેનુ' બીજુ નામ ઉત્તિગ છે. ધનેડાંઘ વગેરેમાં લાલ થાય છે. કથવા—બહુ જ બારીક જીવા થાય છે. ગાપાલિક—આ જીવેાની જાત ખાસ આપણા એળખવામાં . આવેલી નથી. ઈયળ—ખાંડ, ગાળ વગેરેમાં ઉત્પન્ન થાય, તે લેવી. ઈન્દ્રગાપ—ચામાસાની શરૂઆતમાં લાલ રંગના થાયછે. તેને લેાકેા ઇન્દ્રની ગાય-ગેાકળગાય કહે છે. માથા વગરના દેખાતા હૈાવાથી લેાકમાં એને મામણુંચુડા-મમાલા-કે વરસાદના મામા પણ કહે છે. આ સિવાય બીજા પણ ઘણા તેઇન્દ્રિય જીવા હાય છે,. સ્પર્શના, રસના અને ઘણુ (નાક) એ ત્રણ ઇન્દ્રિયા . આ જીવાને હાય છે. ૧૬-૧૭. ૩. ચાર ઇન્દ્રિયવાળા જીવા चउरिंदिया यावच्छू ढिकुण भमरा य भमरिया तिड्डा । मच्छिय डंसा मसगा कंसारी - कविल-डोलाई अन्वय :- विच्छू टिंकुण भमरा भमरीया तिड्डा मच्छिय डंसा मसगा कंसारी कविल डोलाई चउरिंदिया. १८. ॥ા Page #95 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ વિછૂકવીંછીટિંકણુ બગાઈ ભ| સારી કંસારી. કવિલ કોળી મ=ભમરા. ભમરિયા=ભમરી | લાઈઃખડમાંકડી વગેરે. ચએ. તિહા=તીડ મેચ્છિય=માખી| રિદિયા=ચાર ઇંદ્રિયવાળા. ૧૮ હંસા ડાંસ. મસગા=મચ્છર, કં- | ગાથાર્થ. અને–વીછી, બગાઈ ભમરા, ભમરી, તીડ, માખી હાંસ, મચ્છર, કંસારી, કરેલીયા, અને ખડમાંકડી, વગેરે ચાર ઇન્દ્રિયવાળા (છે). ૧૮ સામાન્ય વિવેચન, આમાંના દરેક જીવ આપણા દેશમાં સૌને જાણીતા છે. - છતાં કેઈ અભ્યાસીના ખ્યાલમાં ન હોય, તે અધ્યાપકે તે પ્રત્યક્ષ એળખાવવા. ખડમાંકડી.-શરીર ઉપર મૂત્ર કરે, તે તેથી ફેલા થાય છે. ચઉરિન્દ્રિય જીને ચક્ષુ-આંખ ઈન્દ્રિય વધારે હેય છે. વગેરે શબ્દથી ભણકુત્તિકા, પતંગ, ઢિઢણ વગેરે લેવા. છે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિંદ્રિય જી ગાથાર્થમાં કેટલાક ગણાવ્યા છે. તે ઉપરાંત પણ ઘણા જ હોય છે. બેઇન્દ્રિય જીને ઘણે ભાગે પગ નથી હોતા. તેઈન્દ્રિયને ૪-૬ કે વધારે પગ હોય છે. ચઉરિન્દ્રિયને ૬-૮ પગ હોય છે. પંચેન્દ્રિયને ૨ કે ચાર અથવા આઠ પગ હોય છે, સાપ, માછલાં વગેરેને ખાસ પગ ન પણ હોય. 1 અથવા મેઢા આગળ બે વાળ હૈય; તે તેઈનિદ્રય, મેઢા Page #96 -------------------------------------------------------------------------- ________________ नरक दुःख दिग्दर्शन नं. ३ कुगुरु वन्दन्न फल गर्भपात का फल दान देने से रोकने का फल • पति से भी काफल' लते समय अधिक तपादतसमय कमतालनका फल Page #97 -------------------------------------------------------------------------- ________________ FOR Jain नरक दुःख दिग्दर्शन नं. ४ अति कामः तृष्णा का फल मूठी साक्षी का फल कसाईपन का फल 2 पशु बली का फल शिकार का फल Sonal us Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપર શીગડા જેવા એ વાળ જેવા ભાગ હેાય, તે ચરિન્દ્રિય.. જીવા આળખવાની નિશાની છે. આ ત્રણેય વિકલેન્દ્રિય કહેવાય છે. તે પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. એટલે કુલ ૬ ભેદ થયા. ૨+૨૮ કુલ ભેદો અહીં સુધી થયા. ૧૮ પાંચ ઇન્દ્રિયવાળા વાના મુખ્ય ભેદો. ૧ નારકના ભેદ, पंचिंदिया य चउहा नारय तिरिया मणुस्स- देवा य । नेरइया सत्तविहा नायव्वा पुढवी- भेएणं nu अन्वय :-य पंचिदिया चउहा नारय- तिरिया य मणुस्स - देवा । पुढवीभेएणं नेरइया सत्तविहा नायव्वा. १९. શબ્દા પચિક્રિય=પાંચ ઇંદ્રિયાવાળા. જીવા. ચહાચાર પ્રકારે. નારચ=નારક. તિરિયા=તિયચ ના રચ-તિરિયાનારા અને તિય ચેા. મણુસ્સ=મનુષ્ય, દેવા=દેવા. મણુસ-દેવા મનુષ્યા અને દેવા. નેરયા નૈયિક. નારક જીવા. સત્ત–વિહા=સાત પ્રકારે, નાયવ્યા=જાણવા પુઢવી- ભેએસ = પૃથ્વીના ભેદોની અપેક્ષાએ. ૧૯. ગાથા. પાંચ ઇંદ્રિયવાળા જીવા ચાર પ્રકાર-નારકો; તિ "ચો: મનુષ્યા અને દેવા: છે. પૃથ્વીના બેઢ્ઢાની અપેક્ષાએ નારકો સાત પ્રકારે જાણવા ૧૯. > Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સામાન્ય વિવેચન, આપણે મનુષ્યો છીએ. અને ગાય, ભેંસ, વગેરે પશુઓ; ‘કાગડા, પોપટ, વગેરે પક્ષીઓ મગર, માછલાં, વગેરે પાણીમાં રહેનાર જીવે છે. એ સર્વ પંચેન્દ્રિય તિર્યંચ-છ કહેવાય છે. મનુષ્ય અને તિર્યને સારા કામનું ફળ ભેગવવાનું ઠેકાણું, તે દેવલોક અને ખરાબ કામનું ફળ ભેગવવાનું ઠેકાણું, તે નારક ભૂમિઓ. નારક નીચે છે. અને દેવલેક ઉપર છે. લોકવ્યવસ્થાની દૃષ્ટિથી જોતાં નારકો નીચે છે. તેના ' ઉપર તેનાથી ઓછા દુઃખવાળા અને વધારે સુખવાળા મનુષ્ય છે અને ઘણું સુખવાળા દેવ સૌથી ઉપર છે. માટે માથામાં એ કેમ બતાવ્યું છે. કેટલાક દેવે મનુષ્યની નીચે પણ છે. સર્વ જીના રહેવાના ઠેકાણાને વિશ્વ કહે છે. વિશ્વને- જગતને આપણે લેાક-ચૌદ રજુક કહીએ છીએ. રજજુ એક જાતનું માપ છે. અને તે માપથી માપતાં વિશ્વલોક ચૌદ -રાજક પ્રમાણ થાય છે. માટે તેનું નામ ચૌદ રાજલોક પણ કહેવાય છે. તેમાંના સાત રજજુમાં સાત નારક પૃથ્વીઓ છે. તેથી નારક ગતિમાં ઉત્પન્ન થયેલા નૈરયિક જીવોના સાત પ્રકાર પાડવામાં આવ્યા છે. નીચેથી ગણતાં સાતમા રજજુના પડ ઉપર મનુષ્ય અને તિય"ચે રહે છે. અને તેની ઉપર સૂર્ય, ચંદ્ર અને બીજા દે રહે છે. ઠેઠ ઉપરના મથાળે સિદ્ધશિલા છે. તેના Page #100 -------------------------------------------------------------------------- ________________ नरक दुःख दिग्दर्शन नं. ५ रावत खाया मासनका धादिकाफ सामरलाल मलाउमापास नादका मानाननगमरानापाल Hindi Page #101 -------------------------------------------------------------------------- ________________ नरक दुःख दिग्दर्शन नं. ६ रक गर्व परम भाग आद लगा पाने का फल प्राणी अन्न पात्र विरोध फल दाउरात खारीवाल पति को आहा न.मानन काफ देवबंपादि धर्मादा खाने का फल Page #102 -------------------------------------------------------------------------- ________________ - એસિgિબા, » - ચૌદ રાજલોક. રત્નપ્રભા પૃથ્વીનું દળ- - ૧ ૧૦૦૦૦ યોજન 3 ડચ વેચક લોક..... Eખાલી ૧૦ વો ( RR પ " આઇ. વાટ્યત ના 13 બાલી.૧૦-૨૯ Eાની : " . દ્ધ છે }TFTTTT • Iક": " આઠ વ્યંતરનિકાય - વિ%િારિ, . ” બાd.૧૦૦ છે સનાડી. V - રશ્વિ૨ જ્યોતિ. : - ખાધ ૧૧૫૮૩ . ::દરેક ત૨,૨૦૦.વી. T - ધો. લોક . ૧૦.ભવન પતિનિકાય, O khખાલી MLબાલી,૧૦ ૧ 1 Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉપર એક જન પછી કેવળ અલોક જ આવે છે પૃથ્વીકાય વગેરે સૂમ છે એ ચૌદ રજજુલેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. ચૌદ રાજલોકને આકાર-કેડે હાથ રાખી પગ પહોળા કરી, ઉભા રહેલા માણસ જે હોય છે, અથવા ચપટા તળીઆવાળા ઉંધા વાળેલા કુંડા ઉપર થાળી મુકી તેના ઉપર મૃદંગ (પખાવજ) વાજિંત્ર મુકીએ, અને તેના ઉપર માણસનુંમાથું મુકીએ, તેના જેવો આકાર થાય છે. (જુઓ પૃષ્ઠ ૭૯) નીચેના કુંડા જેવા આકારમાં ૭ નારક પૃથ્વીએ છે ૧ લી નારક પૃથ્વી ૧ રજજુ લાંબી-પહોળી, ૨ જી બે રજજુ, ત્રીજી ત્રણ જજુ, ૪થી ચાર રજજુ, પમી પાંચ રજજુ. છઠ્ઠી છ રજજુ, ૭મી સાત રજજુ લાંબી-પહોળી છે. તે દરેક પૃથ્વીની નીચે મોટા ભાગમાં આકાશદ્રવ્ય (ખાલી ભાગ જેવું) હોય છે, અમુક ભાગમાં તનુવાત, તેમાં ઘનવાત, તેમાં ઘનાદધિ અને તેમાં નારક પૃથ્વી હોય છે. તેમાં સીમતક વગેરે નારકના આવાસે હોય છે તેમાં નરક જ રહેતા હોય છે. અને દુઃખ ભેગવતા હોય છે. पापान नरान् पाप-फलोपभोगार्थ कायन्ति इति-नारकाः સીમંતક-વગેરે નરકાવાસે છે, તેમાં રહેતા નારક છ નારકો કે નરયિકે કહેવાય છે. એ ૭ નારક પૃથ્વીનાં નામ–ઘમ્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા, અને માઘવતી છે. અને પૃથ્વીએનાં (ગેત્ર) અન્વયાર્થી નામ-રત્નપ્રભા, શર્કરામભા, Page #104 -------------------------------------------------------------------------- ________________ વાલુકાપ્રભા, પંપ્રભા, ધમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા છે. ૧૯. પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ છો. તેના મુખ્ય ત્રણ ભેદ અને કેટલાક જલચર જીजलयर-थलयर-खयरा तिविहा पंचिंदिया तिरिक्खा य । सुसुमार-मच्छ-कच्छव-गाहा मगरा य जलचारी ॥२०॥ अन्वयः-जलयर-थलयर-खयरा तिविहा पंचिंदिया तिरिक्खा य। सुसुमार-मच्छ-कच्छव-गाहा य मगरा जलचारी. २०. શઅદાથ, જલયર પાણીમાં રહેનારા ચલ-| મગરમચ્છ. મચ્છ=માછલાં. કચ્છચર જમીન ઉપર રહેનારા. ખય- વિ=કાચબા ગાહા ગ્રાહ, ઝુડ. રા=બેચર, આકાશમાં ઉડનાર | મગા=મગર જલચારી જલતિરિખા=તિયચે. સુસુમાર= | ચર જીવો. ૨૦ ગાથાથ. પાણીમાં રહેનાર, જમીન ઉપર રહેનાર અને આકાશમાં ઉડનાર ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિર્યચો છે. મેટા મગરમચ્છ, માછલાં, કાચબા, ગુડ [ગ્રાહી અને મગર એ પાણીમાં રહેનાર છે. ૨૦, સામાન્ય વિવેચન. અહીં જણાવેલા ત્રણ પ્રકાર પચેન્દ્રિય તિયના છે. અહીં તિર્યંચ શબદની આગળ પંચેન્દ્રિય વિશેષણ આપવાથી ૧૮મી ગાથા સુધીમાં આવેલા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય. Page #105 -------------------------------------------------------------------------- ________________ અને ચઉરિન્દ્રિય પણ તિર્યચે જ છે, પરંતુ તેઓ વિકસેન્દ્રિય તિર્યંચે કહેવાય છે. કેમકે તેઓને સંપૂર્ણ પાંચેય ઈન્દ્રિ હેતી નથી. વિકલ એટલે ઓછી, પાંચ સ્થાવરને એકેન્દ્રિય કહેવાય છે. એટલે સામાન્ય રીતે વિકસેન્દ્રિય એટલે બે ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જી લેવા. સુસુમાર–એ પાડા જેવા મેટા મગરમચ્છ હોય છે, તે મોટે ભાગે દરિયામાં હોય છે. આ સિવાય બીજા અનેક જળચર જીવો હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે, કે-“ચૂડી અને નળીયાને આકાર છોડીને જગતમાં જેટલા જેટલા આકાર હોય છે, તે દરેક આકારના જળચર જીવે મળી શકે છે.” તે ઉપરથી કેટલાક પ્રતિમાને આકારે પણ હોય છે. તેને જોઈ બીજા ઘણા જળચર જીવે જાતિ સ્મરણજ્ઞાન પામીને સમ્યગ્દર્શન, સમ્યફકૃત અને દેશવિરતિ ધર્મ પામે છે. કાચબા–તેની પીઠ ઉપર ઢાલ જેવી મજબૂત પીઠ હોય છે. ઝુડ–સાહ–હાથીને પણ ખેંચી જાય તેવું ઘણું જ બળવાન તાંતણાના આકારનું જળચર પ્રાણી હોય છે. સ્થલચર તિયાના ત્રણ ભેદે અને જી चउप्पय-उरपरिसप्पा भुयपरिसप्पा य थलयरा तिविहा । -g-૩૮–મુ ઘોષળ્યા તે સમાઇ ૨. अन्वयः-चउप्पय-उरपरिसप्पा-भुयपरिसप्पा तिविहा थलयरा, ते समासेणं गो-सप्प-नउल पमुहा बोधव्वा. २१. Page #106 -------------------------------------------------------------------------- ________________ ચઉ૫ય ચતુષ્પદએપમાં ઉરપ. બળદ=સમ્પસ. નઉલાળીરિસમ્પા પેટે ચાલનારા, ભયપ. યા. પમુહ વગેરે બેધદ્વા=જારિસપા=હાથવતી ચાલનાર,ગે= ણવા. સમાસેણું=ટુંકામાં. ૨૧ ગાથાથ પગ, પેટે ચાલનારા અને હાથવતી ચાલનારા એ ત્રણ પ્રકારે સ્થલચર [તિર્યંચો] છે, ટૂંકામાં તે [અનુક્રમે -અળદ, સર્પ અને નોળીઓ વગેરે જાણવા. ૨૧ સામાન્ય વિવેચન, બળદ વગેરેથી-હાથી, ઘોડા, ઊંટ, ગધેડા, બકરાં વગેરે સમજવા. સર્પ વગેરેથી–અજગર વગેરે લેવા હાથે ચાલનારાઓમાં ઉંદર, ગરોળી, કાકીડા, ચંદન, સાંઢા, ખીસકેલી, વાંદરા વગેરે સમજવા. ૨૧. આકાશમાં ઉડનારા પક્ષીઓ અને તેના ભેદે. खयरा रोमय-पक्खी चम्मय-पक्खी य पायडा चेव । नर-लोगाओ बाहिं समुग्ग-पक्खी वियय-पक्खी ॥२२॥ अन्वयः-रोम-य-पक्खी य चम्म-य-पक्खी खयरा पायडा चेव । नर-लोगाओ बाहिं समुग्ग-पक्खी वियय-पक्खी २२. શબ્દાર્થ રિમચ-પકુખી=મ-જ પક્ષી-ખવાળા પક્ષી, પાયડા પ્રગટ. જા વાટાની બનેલી પાંખવાળા. ચમ્મણીતા. ચેવ જ. નર-લેગાએ= ચ-પકુમ=ચામડાની બનેલી પાં- મનુષ્ય કથી-અઢી દ્વીપથી. આ Page #107 -------------------------------------------------------------------------- ________________ હિં બહાર સમુગ-પખી--સચય-પખીવિતપક્ષી–વિતતમુગકપક્ષી સમુગક-ડાભડે. તેની પહોળી કરેલી પાંખવાળા, ૨૦. પેઠે સંકેચાએલી પાંખવાળા વિ ગાથાથ રૂંવાટીની બનેલી પાંખવાળા, અને ચામડાની બનેલી પાંખવાળા પક્ષીઓ જાણતા જ છે, અઢી દ્વીપની બહાર સંકેચાયેલી પાંખવાળા અને પહેલી જ કરેલી પાંખવાળા (પક્ષી) હેાય છે. ૨૨. સામાન્ય વિવેચન. કાગડા, પોપટ, પારેવા, સમડી, ગીધ, હંસ, સારસ, ચકલી, વગેરે રૂંવાટાની પાંખવાળા હોય છે. અને ચામાચીડીયા, વાળ, વડવાંગળા વગેરે ચામડાની પાંખવાળા હોય છે. કઈ કઈ વડવાંગળની પાંખ હાલમાં પણ બબ્બે ગજ લાંબી હોય છે. જબૂદ્વીપ, ધાતકીખંડ દીપ, અને અર્ધા પુષ્કરાવર્ત દ્વીપ એ અઢી દ્વીપમાં જ મનુષ્ય રહે છે, માટે તેનું નામ નરલકે કહેવાય છે. (અઢી દ્વીપને નકશે આગળ ૮૭ મા પેઇજ ઉપર આપેલ છે.) તેની બહાર કેટલાક એવા પક્ષીઓ છે, કે તેઓ ઊડે, તે પણ તેની પાંખ સંકેલાયેલી જ રહે છે. અને કેટલાક એવા છે કે–જ્યારે બેસે ત્યારે પણ તેની પાંખ ઉઘાડી જ રહે છે. આ પક્ષીઓના જન્મ અને મરણ આકાશમાં જ થાય છે, એ વાત આપણા પૂર્વાચા પરંપરાથી કહેતા આવ્યા છે. ૨૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ સુચના-શિક્ષકે અભ્યાસીઓને જણા જંતુઓથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચે સુધીના પ્રાણીઓ નજરે દેખાડવા અને તે “કયા ભેદમાં સમાય છે?” તેમજ તે વિષે વિદ્યાથી જેટલી સમજી શકે તેટલી માહિતી તેઓને આપવાથી આ વિષેનું જ્ઞાન રસપ્રદ થશે. સંમૂર્ણિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યો. सव्वे जल-थल-खयरा समुच्छिमा गब्भया दुहा हुति । જન્મ- SH-મૂનિ-તવા મજુસ ચ ારરૂા अन्वय :-सब्वे जल-थल-खयरा समुच्छिमा गब्भया दुहा हुंति । कम्माऽकम्मग-भूमि य अंतर-दीवा मणुस्सा. २३ શબ્દાર્થ જલ થલ-ખયરા=જલચર, કમ્મ–અકસ્મગભૂમિ-અંતરદીલચર અને ખેચર. સમુચ્છિમાવા-કર્મભૂમિ, અકર્મભૂમિ અને સંમૂર્ણિમ, મન વગરના. ઉપ૨ાતા અંતમાં ઉત્પન્ન થયેલા. મણુકે ગર્ભ વિના ઉત્પન્ન થયેલા. ગ. સા=મનુષ્ય ૨૩. અભયા ગર્ભમાં ઉત્પન્ન થએલા ગાથાર્થ. દરેક [જાતના] જલચર, સ્થળચર, અને ખેચર (જી) એ પ્રકારે-સંમૂર્છાિમ અને ગર્ભજ હેય છે. અને કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતદ્વીપમાં જન્મેલા મનુષ્ય છે. ૨૩. સામાન્ય વિવેચન માતા–પિતાના સંગથી ઉત્પન થઈ ગર્ભમાં પોષણ Page #109 -------------------------------------------------------------------------- ________________ પામી અમુક વખતે જન્મ થાય, તે છે ગજ કહેવાય છે. ગર્ભ એટલે અંદરને ભાગ. અમુક વખત સુધી ગર્ભમાં એટલે ઉદરના મધ્યભાગના અમુક ભાગમાં રહી જન્મવું તેનું નામ ગર્ભજન્મ કહેવાય છે, અને તે વિના, તે ગર્ભજ જીવાના શરીરને તાના કે બીજા કેટલાક બાહ્ય સંજોગો મળે. તેમાં જીવે ઉત્પન્ન થાય છે, તે સંમૂછિમ જન્મ કહેવાય છે. ચાર ઈદ્રિ સુધીની ઈન્દ્રિયવાળા તિર્યંચગતિના દરેક સંમૂર્ણિમ હોય છે. અને પાંચ ઇન્દ્રિયેવાળા પ ચેન્દ્રિય તિર્યોમાં કેટલાક સંમૂર્છાિમ અને કેટલાક ગર્ભજ એમ બન્ને પ્રકારના હોય છે. સંસૂચ્છિમ જીવોની ઉત્પત્તિના સામાન્ય પ્રકારે એકેન્દ્રિય અને બેઈન્દ્રિય જીવે પિતાની ઉત્પત્તિને લાયક સંજોગો મળી જાય એટલે લગભગ પોતાની સ્વજાતિના જીની આસપાસ ઉત્પન્ન થઈ જાય છે. ઈદ્રિય જીવ સ્વજાતિના જીના મળ-વિષ્ઠા વગેરે. માંથી ઉત્પન્ન થઈ જાય છે. ચાર ઈંદ્રિયવાળા સ્વજાતિના છની લાળ, મળ વગેરેમાંથી ઉત્પન્ન થાય છે, પંચેન્દ્રિય જળચરેમાં માછલાં વગેરે સંમૂર્ણિમ અને ગર્ભજ બને ય પ્રકારના હોય છે. ભુજપરિસર્ષ અને ઉર પરિસર્પ પણ બનેય પ્રકારના હેય છે. મનુષ્ય પણ કોઈક પ્રસંગે પંચેન્દ્રિય સંમૂચ્છિમ હોય છે. પક્ષિઓમાં સંમૂર્છાિમ પ્રાણુઓ સૂડા વગેરે સ્વજાતિના મૃતકલેવરમાંથી ઉત્પન્ન થઈ જાય છે. ગર્ભજ પક્ષિઓ Page #110 -------------------------------------------------------------------------- ________________ અઢી દ્વીપને નકશે. જ દઉં. EXCLLLTLT 'k 18 કર : *ve So S a 1 1 ડૉ . નિષ પર્વત ની] જ વાર ટૂંક જરાપર લવણસ S. - પાતકીખે ફરી ડિપાઇ સુચના : નકશામાં હિરણ્યવંત છે, ત્યાં રમ્યક્ષેત્ર સમજવું અને જ્યાં રમ્ય ક્ષેત્ર છે, ત્યાં હિરણ્યવંતક્ષેત્ર સમજવું. Page #111 -------------------------------------------------------------------------- ________________ ca ઇંડામાંથી જન્મે છે. તે અડ-જ ગભ જ કહેવાય છે. મનુષ્યા, બળદ વગેરે જરાયુ=એરમાં વીંટાઇને જન્મે છે. તે જરાયુજ ગભ જ કહેવાય છે અને કેટલાક પશુએ જરાણુ કે ઇંડા વિના સીધા બચ્ચાંરૂપે જન્મે છે. તે હાથી વગેરે પાતજ ગભ જ કહેવાય છે, L કોઈ વખતે આપણે બેઠા હોઈ એ છીએ અને એકાએક વરસાદનું ઝાપટુ' પડે છે, કે થાડી જ વારમાં પાંખાવાળા ઉધઈ જેવાં જીવડાં ઊડીને આપણને ગભરાવી નાખે છે, ઘેાડી વારમાં તેની પાંખા તૂટી જાય છે, ઘેાડી વારમાં તે જીવડાં મરી જાય છે. તે બધા ગભ વિના માત્ર સમૂમિ તરીકે ઉત્પન્ન થયા હૈાય છે. એ રીતે ચામાસામાં અનેક જાતના સમૂ`િમ જીવા જન્મતાંની સાથે ઉભરાઈ જતા આપણે જોઈ એ છીએ. ૨૨ સ્થાવરના, ૬ વિકલેન્દ્રિયાના, ૨૦ ૫ ચેન્દ્રિય નિય ચેાના, એ પ્રમાણે તિય ચગતિમાં રહેલા જીવાના કુલ ૪૮ ભે છે. જબૂઢીપમાં મેરૂ પર્વતની દક્ષિણે ભરતક્ષેત્ર છે. ભરતની ઉત્તરે હિમવત ક્ષેત્ર અને હરિથ ક્ષેત્ર છે, તેની વચ્ચે અનુક્રમે હિમવત અને મહાહિમવત પવ તા છે, હરિવ ક્ષેત્રની ઉત્તરે નિષધ પર્વત અને તેની ઉત્તરે મહાવિદેહ ક્ષેત્ર છે, તેની ઉત્તરે નીલવંત પર્યંત છે તેની પછી હિરણ્યવત ક્ષેત્ર, રૂપ્યપર્વત. રમ્યક્ષેત્ર, શિખરી પત અને અરવત ક્ષેત્ર આવે છે. આ રીતે એ સાત ક્ષેત્રામાં મનુષ્ય રહે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ તેમાંના ભરત, ઐરાવત અને મહાવિદેહ એ ત્રણ કર્મભૂમિઓ છે બાકીનાં ચાર ક્ષેત્રે તથા મહાવિદેહમાં આવેલા દેવકર અને ઉત્તરકુરૂમાં મનુષ્ય રહે છે. એ છે ક્ષેત્ર અકમભૂમિ કહેવાય છે. તેમાંના મનુષ્ય પણ અમે ભૂમિજ કહેવાય છે. હિમવંત અને શિખર પર્વતની બન્ને બાજુએ બબ્બે દાઢાઓ લવણસમુદ્રમાં ગયેલી છે. તે આઠ દાઢાઓ ઉપર સાત સાત અંતદ્વીપો છે. એટલે કુલ પ૬ અંતદ્વીપ (સમુદ્રની અંદર રહેલા દ્વીપ) માં રહેલા મનુષ્ય અંતદ્વિીપજ મનુષ્યો ગણાય છે. કર્મભૂમિ ૬ અને ૧૨ અકર્મભૂમિએ ધાતકીખંડમાં, એમજ અધપુર દ્વીપમાં છે. એટલે-કુલ પાંચ ભરત, પાંચ રવત, પાંચ મહાવિદેહ, પાંચ હિમવંત ક્ષેત્ર, પાંચ હરિવર્ષ ક્ષેત્ર, પાંચ હિરણ્યવંત, પાંચ રમ્ય, પાંચ દેવકુર, પાંચ ઉત્તરકરૂ અને ૫૬ આંતદ્વીપના મનુષ્ય. કુલ ૧૦૧ ભેદ થયા. તેના સંમૂછિમ અને ગર્ભજ. તેમાં ગર્ભજ પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં ૨૦૨. અને સંમૂર્છાિમના ૧૦૧ અપર્યાપ્ત, એટલે કુલ ૩૦૩ ભેદ થયા. - સંમૂર્ણિમ મનુષ્ય ગર્ભજ મનુના-વિષ્ટા, મૂત્ર, બડખા, નાસિકાનો મેલ, વમન, પરૂ, લેહી, મૈથુનક્રિયા, વીર્ય, પિત્ત, મ, વીર્યના સૂકા પુદ્ગલ (ભીંજાય તે) નગરના ખાળ. મૃતકના કલેવર અને અશુચિ–સ્થાનમાં ઉત્પન્ન થાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ દેના પેટા ભેદો સાથે મુખ્ય ભેદ. दस-हा भवणा-ऽहिवई अट्ठ-विहा वाणमंतरा हुति । जोइसिया पंच-विहा दु-विहा वेमाणिया देवा ॥२४॥ अन्वयः -भवणाहिवई, वाणमतरा, जोइसिया, वेमाणिया देवा સા, અવિહા, પંદ-વિદ્દ -વિદ દુતિ. ૨૪. શબ્દાર્થ દસહા=દશપ્રકારેભવણહિવઈ તિષ્ક=ોતિષી પંચવિહા=પાંચભવનાધિપતિ=ભવનપતિઅઠવિહા પ્રકારે. માણિયા=વૈમાનિકે, આઠ પ્રકારે. વાણુંમતરા=યંત- | વિમાનમાં રહેનારા. ૨૪ રે. વાણવ્યંતરો જેસિયા=જ્ય ભવનાધિપતિ દશ પ્રકારે, વ્યંતરે આઠ પ્રકારે, જેતિષ્ક પાંચ પ્રકારે અને વૈમાનિક દેવો એ પ્રકારે છે. ૨૪. સામાન્ય વિવેચન, ભવનપતિ દેવ રત્નપ્રભા નામની નાર પૃથ્વીના ૧૮૦૦૦૦ (એકલાખ એંશી હજાર) જનના જાડા થરમાંથી ઉપર અને નીચેના એક એક હજાર જન બાદ કરતાં, બાકી. રહેલા ૧,૭૮,૦૦૦ એજનમાં તેર પ્રતરના થરના બાર આંતરામાં આ ભવનપતિ દેવો ઘર જેવાં ભવનો અને માંડવા જેવા આવામાં રહે છે. ભવનમાં રહે છે, માટે તેઓ ભવનપતિ કહેવાય છે. અને કુમાર જેવા રૂપાળા, આનંદી, ૨મતીયાળ, અને છેલ Page #114 -------------------------------------------------------------------------- ________________ બટાઉ=શોખીન હોવાથી, અસુરકુમાર વગેરે દરેકના નામને છેડે કુમાર શબ્દ લગાડેલ છે. | વ્યંતર દેવે–ઉપર જણાવ્યા પ્રમાણે રત્નપ્રભા નારકપૃથ્વીના ઉપર છોડેલા હજાર જનના દળમાંથી નીચેના અને ઉપરના સે સે જન છેડીને, બાકીના આઠસે પેજનમાં. આઠ વ્યતર દેવેની જાતિ રહે છે. તેવી જ રીતે ઉપરના છેડેલા સે જનમાં ઉપર અને નીચેના દશ દશ જન છેડીને, વચ્ચેના એંશી યેજનમાં. આઠ વાણુવ્યંતર જાતિના દે રહે છે. વ્યંતર એટલે અંતર વગરના, અથવા વિવિધ પ્રકારના અંતરવાળા એટલે કેછેટે છેટે રહેનારા. વન વગેરેમાં રહેવા. ઉપરથી વાનમંતર-વાન વ્યંતર પણ નામ પડયું છે. તિષ્ક – ત્રણ લોક–જે ભાગમાં ૭ નારક રહે છે, તે અધોલક છે. ઉપર વિમાનિક દેવે રહે છે, તે ઉર્ધ્વલોક કહેવાય છે. અને આપણે રહીએ છીએ, તે તિયફ- તિછલોક કહેવાય. છે. એ પ્રમાણે ત્રણ લેક છે. તિષ્કલેકની બરાબર વચમાં મેરૂ પર્વત છે અને મેરુ. પર્વતના મૂળમાં સચકે પ્રદેશવાળી સમભૂતલા નામની એક સપાટ જમીનને ભાગ છે, કે જ્યાંથી આપણું શાસ્ત્રમાં બતાવેલા દરેક માપ થાય છે, તે સમભૂતલાથી નવસે. જન ઉપર અને નવસે જન નીચે: એમ અઢાર જન તિચ્છલક છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ . તેમાંના ઉપરના નવસો જોજનમાં પ્રકાશ કરનારા-તિષ્ક - દેવે નીચે પ્રમાણે આવેલા છે.–સમભૂલા ઉપર ૭૯૦ પેજને તારાનાં વિમાને, પછી ૧૦ પેજન ઉપર સૂર્યના વિમાન, પછી ૮૦ એજન ઉપર ચંદ્રના વિમાન, પછી ૪ જન ઉપર નક્ષત્રનાં વિમાન, અને તેથી ૧૬ એજન જન ઉપર વિમા કહલા પાંચથી દર અઢી દ્વીપ ઉપર રહેલા ઉપર કહેલા પાંચેય જ્યોતિષ્કનાં સર્વ વિમાનો મેરૂ પર્વતની આજુબાજુ ફરે છે. માટે તે ચર તિષ્ક કહેવાય છે. અઢી દ્વીપની બહાર બધા સ્થિર રહે છે. માટે–તે સ્થિર તિષ્ક કહેવાય છે. એટલે પાંચ ચર અને પાંચ સ્થિર એમ દશ તિષ્ક દે છે. આ ઉપરથી ભવનપતિદેવ અધલોકમાં, અને વ્યંતર તથા વાણુવ્યંતર સામાન્ય રીતે તિરછલકના નીચેના ભાગમાં તથા તિકો ઉપરના ભાગમાં છે અને વૈમાનિક દેવે ઉર્વ લેકમાં છે, તે નીચે પ્રમાણે – વિમાનિકો – વિ–માન-વિચિત્ર પ્રકારના માન=માપ–વાળા-વિમાને, તેમાં ઉત્પન્ન થતા હોવાથી તે દેવેનું નામ વૈમાનિક છે. ગ્રહોના વિમાનો પછી ઉપર જઈએ ત્યારે અસંખ્ય વેજ. નો એક રજજુલેક પૂરે થતાં પછી દક્ષિણ દિશામાં સૌધર્મ અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક આવેલ છે. એ જ પ્રમાણે - દક્ષિણ દિશાએ ત્રીજે અને ઉત્તર દિશાએ ચોથો દેવલોક આવેલ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ રજનીન નાં નવ વિકેબિપિયા છે પછી, વચ્ચે પાંચમે અને છઠ્ઠો દેવલેક ઉપરા ઉપર આવેલ છે. પછી છેવટે ઉપરા ઉપર સાતમો અને આઠમે, દેવલોક આવે છે. પછી પહેલા–બીજા, અને ત્રીજાથાના જેમ નવ-દસમે અને અગિયાર-બારમે એમ ચાર દેવલોક આવેલા છે. આ બાર દેવલોકમાં કિબિષિયા દેવેના ત્રણ અને લોકાંતિક દેવનાં નવ વિમાને છે. પહેલા-બીજાની નીચે ત્રીજાની નીચે; અને છટ્ઠાની નીચે; એમ કિલિબષિક દેનાં ત્રણ વિમાને છે. અને પાંચમા દેવલેકના અરિષ્ટ પ્રતરમાં કૃષ્ણરાજી (સચિત્ત-અચિત્ત પૃથ્વીમય કાળાથરની રેખા )માં નવ લોકાંતિક દેવનાં વિમાને છે. બાર દેવકથી ઉપર–પહેલા=ઉપર ઉપર ત્રણ–પછી ઉપર ઉપર ત્રણ-અને પછી ઉપર ઉપર ત્રણ એમ નવ રૈવેયક દેવોના વિમાને છે. તેનય ઉપર સરખી સપાટીએ પાંચ અનુત્તર વિમાને છે, તેમાં સર્વાર્થસિદ્ધ વિમાન વચ્ચે . છે, અને બાકીનાં ચાર, ચાર દિશાએ છે. આ ઉપરાંત—વ્યંતર જાતિમાં ૧૦ તિર્યકુંજાભક દેને સમાવેશ થાય છે, કે જેઓ તીર્થંકર પ્રભુના ચ્યવનજન્માદિ કલ્યાણકે વખતે ધન-ધાન્યાદિથી તેમનાં ઘરે ભરી દે છે. તેઓ ઉતારામાં રહે છે. - નારક જીને દુખ દેનારા પરમાધાર્મિક દેને ભવનપતિ દેવામાં સમાવેશ થાય છે, પરમ-અધાર્મિક ક્ર== ભયંકર પાપી.. Page #117 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિમાં દરેકના બબે ગણુતાં ૨૦, યંતર અને • વાણવ્યંતરના બબ્બે ગણતાં ૩૨, તિષ્કમાં માત્ર સૂર્ય: અને ચંદ્રઃ એ ૨. અને વિમાનિકના નવમા-દશમા દેવલાકને એક અને અગ્યારમા–બારમાને એક–બાકીનાં વિમાનોને એક - એકઃ એમ ગણતાં ૧૦૦ એમ કુલ ૬૪ ઈન્દ્રો થયા. ઈન્દ્ર એટલે દેના રાજા. એવી રીતે રાજા દેવ, નોકર - દેવ વગેરે જાતની આપણી સામાજિક વ્યવસ્થા=૭૯૫ પ્રમાણે, જે દેવમાં પણ એવી એવી સામાજિક વ્યવસ્થા છે. તે પો૫૫ન-કલ્પ યુક્ત કહેવાય છે. અને એવી - વ્યવસ્થા વગરના દેવે-ચૈવેયક અને અનુત્તર દેજ છે. તેથી તેઓ કપાતીત=એટલે એવા ક૯૫ રહિત છે. માટે - જ તીર્થંકર પ્રભુના કલ્યાણકોમાં કપપપન્ન દેવે જ એ આવીને મહત્સવ વગેરે કરે છે. મૂળ ગાથામાં વિમાનિક દેવેના જે બે ભેદ બતાવ્યા છે, તે આ બે–કપ પપન્નઃ અને કપાતીતઃ એ બે ભેદ સમજવા, અનુત્તર અને દૈવયકે સિવાયના બધા દેવે કપેપપન્ન છે, તે સમજાય તેવું છે. - પેપપન્ન:–૧૦ ભવનપતિ, ૧૫ પરમધામિક, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૫ ચરતિષ્ક, પ સ્થિર જ્યોતિષ્ક, ૧૨ કલ્પવાસી, ૧૦ તિર્યકૂજ ભક, ક કિબીષિક, ૯ કાંતિક. કિપાતીત– શૈવેયક, ૫ અનુત્તર. Page #118 -------------------------------------------------------------------------- ________________ દેના ભેદોના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણુતાં કુલ ૧૯૮ ભેદે થાય છે. ઉપસંહાર એ પ્રમાણે તિર્યંચગતિના ૪૮, નારકેના ૧૪, મનુષ્યના ૩૦૩ અને દેના ૧૯૮ ભેદે ગણતાં સંસારી જીના પ૬૩ ભેદે થાય છે. અહીં સુધીમાં સંસારી જીના ભેદો પૂરા થાય છે. સૂચન–દેવના સ્થાને સમજવા માટે ચૌદ રજજુલેકના ૭મા પેઈજ ઉપરના) નકશાને ઉપગ કરે, મુક્ત જીવે. મુક્ત જીવોના ભેદો, તથા જીના મુખ્ય મુખ્ય ભેદનું પ્રકરણ પૂરું થાય છે. સિદ્ધ નરસ-મેલા તિત્ય-sતિત્યા–સિદ્ધ-મેળા एए संखेवेणं जीव-विगप्पा समक्स्वाया ॥२५॥ अन्वयः-तित्थ-अतित्थ-आइ-सिद्ध-भेएणं सिद्धा पनरस भेया, एए जीवविगप्पा संखेवेण समक्खाया. २५. શબ્દાર્થ, તિથ-અતિર્થ-આઈ-સિદ્ધ–ભે જ પનરસ ભેયા=પંદર ભેદે. એણું તીર્થકર અને અતીર્થકર એએ=એ. જીવ-વિગપા=જીવ વગેરે સિદ્ધોના ભેદની અપેક્ષાઓ | ના ભેદ. સંખે વેણું ટુંકામાં. સસિદધા સિદ્ધો, મેક્ષમાં ગયેલા મફખાયા સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ ગાથા તી, અતી વગેરે સિદ્ધોના ભેદ્દાની અપેક્ષાએ સિદ્ધો પદર પ્રકારે છે. વેાના એ ભેદ્દા ટુકામાં સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫. સામાન્ય વિવેચન, તી, અતીથ વગેરે સિદ્ધોના ભેદ્દાની અપેક્ષાએ સિદ્ધો પદ્મર પ્રકારે છે. જીવેાના એ ભેદા ટુકામાં સ્પષ્ટ સમજાવ્યા છે. ૫ આઠ કમેથી છુટા થઈ મેાક્ષમાં ગયેલા જીવે મુક્ત જીવા કહેવાય છે. મુક્ત એટલે ( કર્માથી ) છુટા પડેલા, માક્ષ એટલે કાંથી છુટકારા, સિદ્ધ તૈયાર, કમેમાંથી છુટી નિળ આત્મા તરીકે તૈયાર થઈ ગયેલા નિર્વાણુ=સંસારનું બુઝાઇ જવું. સિદ્ધિગતિ-સંપૂર્ણ ગુણેા પ્રગટ થવા રૂપ કાર્યની સફ ળતા પામેલ જીવા જેવી પરિસ્થિતિમાં રહે છે. તે પરિસ્થિતિ, વગેરે માક્ષનાં નામે છે. અહી સુધી-સંસારી અને મુક્ત. સ સારીના ત્રસ અને સ્થાવર, સ્થાવરના પૃથ્વી, પાણી, વાયુ અગ્નિ, અને પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિ. ત્રસના એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિ દ્રિય-વિકલેન્દ્રિય અને પચેન્દ્રિય જીવાના-સાત નરક, ગજ તથા સ`મૂચ્છિ મ-પાંચ પાંચ જળચર, ચતુષ્પદ. ઉપસિપ, ભુજપરિસ, અને ખેચર તિય ચા; કમ ભૂમિમાં, અકમ ભૂમિમાં અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્યા, તથા ચાર પ્રકારના દેવા અને પંદર પ્રકારના સિદ્ધોઃ એમ આ જગતમાં જેટલા જીવા છે, તે તમામના ભેદ અને પ્રકાર! જો કે ટુકામાં પણ બધા સમજાવી દીધા છે. ૨૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ S : ૬ જીવવિચાર [ભાગ ૨ જે ] જીવના ભેદો ઉપર પાંચ દ્વારે: एएसिं जीवाणं सरीरमाऊ ठिई स-कायम्मि। पाणा जोणि-पमाणे जेसिं जं अस्थि तं मणिमो ॥२६॥ अन्वयः-एएसि जीवाण-जेसि जं सरीर, आऊ, सकायन्मि ठिई પળા, ગોખિ-જમાઈ ચિ, તે માળનો. ર૬. . . શબ્દાર્થ છે એએસિં=એ જીવાણું =જીવોમાં | ણ=પ્રાણે. પિમાણું=જેસિં=જેઓને જજે. સરીર= નિઓનું પ્રમાણ. અસ્થિ છે - શરીર. આઊ=આયુષ્ય સકાય- તે ભણ=કહીએ છીએ. ૨૬. મ્મિસ્વકામાં. કિઈ સ્થિતિ. ૫| ગાથાથ. શરીર, આયુષ્ય, સ્વકાર્યમાં સ્થિતિ, પ્રાણા અને નિએનું પ્રમાણ એ જીવમાં જેઓને જે-છે, તે કહીએ છીએ, ૨૬. સામાન્ય વિવેચન શરીર એટલે શરીરની ઉંચાઈ સમજવાની છે. શરીરની ઉંચાઈ અને આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બંનેય પ્રકારના કહેવાશે. સ્વકાસ્થિતિ, પ્રાણે અને નિઓની સમજ આગળ ઉપર આપશું. ૨૬. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧. શરીરની ઉંચાઈ ૧. એકેન્દ્રિાના શરીરની ઉંચાઈ अंगुल-असंख-भागो सरीरमेगिदियाण सम्वेसिं । जोयण-सहस्समहियं नवरं पत्तेय-रुक्खाणं ॥२७॥ अन्वयः-सब्वेसि एगिदियाण सरारं अंगुल असंख-भागो, नवरं તે સિવાય આ કો-ફરસં. ૨૭. શબ્દાથ. રાસિં =સ. એબિંદિયાણું= નવરં=પરંતુ પતેય-રુકુખા= એકેન્દ્રિયનું. સરીર =શરીર(ની ઉં પ્રત્યેક વનસ્પતિઓનું અહિય= ચાઈ) અંગુલ–અસંખ-ભાગા= અધિક જોયાણુસહસ્સ=હજાર આંગળને અસંખ્યાતમ ભાગ. 'જન. ૨૭. માથાથ સર્વ એકેન્દ્રિોનું શરીર આગળના અસંખ્યાતમા ભાગ જેટલું) છે. ફકત પ્રત્યે વનસ્પતિઓનું (કાંઈક) અધિક-હજાર જોજન છે. ૨૭. સામાન્ય વિવેચન, સર્વે એકેન્દ્રિયેનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. એટલે–એકેનિદ્રના ૨૨ ભેદમાં માત્ર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના ૨૧ ભેદનું એ પ્રમાણ જાણવું. છતાં તેમાં નાનું મોટું હોય છે. તે વિશેષ વિવેચનમાંથી સમજવું. પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર એક હજાર યોજનથી કાંઈક અધિક કહ્યું છે. હજાર જેજન ઊંડા જળાશયોમાં તથા અહી Page #122 -------------------------------------------------------------------------- ________________ લીપની બહારના જળાશયોમાં થતી કમળની નાળ તથા વેલાઓને આશ્રયીને સમજવું. ર૭. ૨. વિકલેન્દ્રિયેના શરીરની ઉંચાઈ. बारस-जोयण तिन्नेव गाउआ जोयणं च अणुक्कमसो। बेइंदिय-तेइंदिय-चउरिदिय-देहमुच्चत्तं ॥२८॥ अन्वयः-बे-इंदिय-ते-इंदिय चारिदिय-देहमुच्चत्त अणुकमसो વર-જોયા, તિને , ૨ કોચ. ૨૮. શબ્દાર્થ =શરીરની. ઉચ્ચત્ત =ઊંચાઈ. વ=ત્રણજ. ગાઉઆ ગાઉ, આબુરહયુચર =શરીરની ઉંચાઈબા–કમસે=અનુક્રમે. ૨૮ રસ=બર. જેણુજતિને-- | ગાથાથ એ-ઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયના શરીરની ઉંચાઈ અનુકશે ભાર થોજન, ત્રણ ગાઉ, અને એક) સાજન છે. ૨૮, સામાન્ય વિવેચન, સ્વયંભૂજમણ સમુદ્રમાં થતા શંખ વગેરે અને અઢી દ્વીપની બહાર થતા કાનખરા વગેરે તથા ભમરા વગે. રેના શરીરની ઉંચાઈ એટલે લંબાઈ આ ગાથામાં જણાવેલા માપ પ્રમાણે વધારેમાં વધારે હોય છે. આ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જી અઢી હીપની બહાર હોય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩, નારક જીવાના શરીરની ઉંચાઈ પશુ–સય—પંપમાળા નેા સત્તમાફ પુથ્વીર્ સત્તો ગળ્યુળા મેવા થળ—પા ગાય ॥ ૨૧ ॥ અન્વયઃ—સત્તમાદ પુલી ને ચા ઘણુ-તંત્ર-લચ નમાળા, जात्र रयणप्पहा (ताव) अद्धधुणा नेया. २९. तत्तों શબ્દા સત્તમાઇ પુઢવીએ સાતમી નાર, તોજ્યાંથી જાવ=ન્ત્યાં સુધી. – પૃથ્વીમાં. નેરયા નૈરયિકા--- -નારક ચપહા=રત્નપ્રભા, અક્ષુણ્ણા છવા. ધણુ-સચ-૫ચ-૫માણા અને અધર એમ. ઉષ્મા=એ. પાંચસેા ધનુષ્ય પ્રમાણવાળા. ત– છા. તૈયા=જાણવા ૨૯. ગાથા સાતમી (નારક) પૃથ્વીમાં નારક જીવે પાંચસો ધનુ જ્યના પ્રમાણવાળા છે ત્યાંથી, રત્નપ્રભા સુધી અાઁ-અર્ધો આચ્છા જાણવા. ૨૯. • સામાન્ય વિવેચન, તારકના નામ રત્નપ્રભાના નારાના શરીરની ઉંચાઈ શર્કરાપ્રભાના વાલુકાપ્રભાના પકપ્રભાના ધૂમપ્રભાના તમ:મલાના તમસ્તુમ પ્રભાના "" 77 ?? "" ,, "" "9 "" "" "" 35 "" 25 "" "7 " ધનુષ આંગળ sur પા ૩૧૫ કા ૧૨૫ ૨૫૦ ૧૦૦ ૧૨ . Page #124 -------------------------------------------------------------------------- ________________ આ ઉંચાઈ નારકના સ્વાભાવિક શરીરની છે. ઉત્તર વિક્રિયની બમણ હોય છે. નારકે પૃથ્વીઓના જુદા જુદા થરેમાં–પ્રતરમાં નારક જી રહે છે. તેમાં પ્રતર વાર શરીરની ઉંચાઈ જુદી જુદી હોય છે. તે મોટી સંગ્રહ વગેરે બીજા ગ્રંથમાંથી જાણવું. ૪. તિર્યો અને મનુષ્યના શરીરની ઉંચાઈ. ગર્ભજ તિર્યચેની ઉંચાઈ जोयण-सहस्स-माणा मच्छा उरगा य गब्भया हुंति । धणुह-पृहुत्तं पक्खिम भुअ-चारी गाउअ-पुहुत्तं ॥३०॥ અન્ન –મછા ૨ ક્રમચા કરવાનો–સસ્ત-માળા હૂંતિ, પણીસુ જુદ-જુદુ, મુત્ર–ચાર –પુદુ. ૨૦. શબ્દાર્થ. મચ્છા=પાછલાં-જલચર જીવો હિપુહુરં-ધનુષ્યપૃથફવ. પુહુર્તાશmયા ગભંજ. ઉગા=૫– પૃથ––એક અને દશ સિવાયરિસર્ષ જીવો. જોયણુ સહસ- | એટલે ૨ થી ૯ સુધી. ભુઅચારી માણુ હજાર યોજનના પ્રમાણ– |–ભુજપરિસર્પ. ૩૦. વાળા. પખીસુ-પક્ષીઓ ઘણું ગાથાથ, માછલાં (જલચર જીવે) અને ગર્ભજ ઉર પરિસર્પો હજાર એજનના પ્રમાણુવાળા છે. પક્ષિઓ (ખેચવે ) ધનુષ્યપૃથકત્વ, ભુજપરિસર્પો ગાઉપૃથકત્વ હોય છે. ૩૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ toz સામાન્ય વિવેચન. અહીં સમૂમિ અને ગભ જઃ એ બન્નેય પ્રકારના જળચર જીવે સમજવા. આવા મેાટા જળચર જીવા સ્વયંભૂરમણ સમુદ્રમાં થાય છે, અહી' આપવામાં આવેલ પ્રમાણે અઢી દ્વીપની બહારના જીવાની અપેક્ષાએ સમજવાં. ૩૦, સમૂર્ચ્છિ મ તિયાઁચ પંચેન્દ્રિયના શરીરની ઉંચાઈ खयरा धणुह - पुहुतं भुयगा उरगा व जोयण - पुहुत्त । ગાઙત્ર-પુટ્ટુન્ન-મિત્તા સમુષ્ઠિમા કપ્પયા મળિયા "રૂા अन्वयः - समुच्छिमा खयरा भुयगा धणुह-पुहुत्त, य उरगा जोयणपुहुत्त, चउप्पया गाउअ - पुहुत्तमित्ता भणिया ३१. શબ્દા સમુચ્છિમા–સમૂય્ઝિમ ખયરા |–ચતુષ્પદ ગાઉઅ-પુત્યુત્ત-મિત્તા ખેચા, ભુયગા—મુજપરિસર્યાં. · · ગાઉપૃથકત્વ પ્રમાણવાળા ભણિયા ઉરગા–ર:પરિસર્પ. ચપા -કહ્યા છે. ૩૧. ગાથાથ સભૂમિ-ખેચરો અને ભુજપરિસર્યાં ધનુષ્યપૃથક્ક ઉર:પરિસર્યાં ચેાજનપૃથક્ત્વ અને ચતુષો ગાઉપૃથ સાપના કહ્યા છે. ૩૧. સામાન્ય વિવેચન, ર થી સ'મૂર્ચ્છિમ બેચર ભુજપરિસપ થી ૯ ધનુષની ઉંચાઇ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સંગિઈમ ઉર.પરિસર્ષ – ૨ થી ૯ જનની ઊંચાઈ , ચતુષ્પદ– ૨ થી ૯ ગાઉની ઉંચાઈ » જળચર– ૧ હજાર એજનથી અધિક ઉંચાઈ ગર્ભજ ચતુપદ અને મનુષ્યની ઉચાઈ. छच्चेव गाउआई चउप्पया गन्भया मुणेपच्चा । कोस-तिगं च मणुस्सा उक्कोस-सरीर-माणेणं ॥३२॥ अन्वयः-गब्भया चउप्पया छच्चेव गाउआई मुणेयव्वा, च मणुस्सा ૩ોસ–સ-માણે રોસ-તિ. ૨૨. શબ્દાર્થ, ગમ્ભયા ગર્ભજ. છગ્રેવક જ સ–સરીર–માણું = ઉત્કૃષ્ટશરીરગાઉઆઇ-ગાઉ મુણેયવા=જ-1ના પ્રમાણની અપેક્ષાએ. કેસતિવા. મજુસ્સા મનુષ્ય. ઉો-ગ ત્રણ માણ. ૩૨. ગાથાર્થ, ગર્ભજ ચતુષ્પ છ જગાઉ જાણવા, અને શરીરના ઉત્કૃષ્ટ મા૫ (ગર્ભજ) મનુષ્ય ત્રણ ગાઉ હેાય છે. ૩૨ સામાન્ય વિવેચન, ગર્ભજ જળચરના શરીરની ઉંચાઈ ૧ હજાર જેજન. ઉર પરિસર્ષના , , ૧ હજાર જેજન» ભુજપરિચના , ૨ થી ૯ ગાઉ, , ચતુષ્પદના ,, ,, - ૧ ગાઉ. , ૨ થી ૯ ધનુષ, ગર્ભજ મનુષ્યના શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ હેય છે. ખેચરના છે Page #127 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની વધારેમાં વધારે આ ઉંચાઈ દેવકર અને ઉત્તરકુરૂ ક્ષેત્રમાં હોય છે. તેમજ ભરત-અરવતના સુષમસુષમ નામના પહેલા આરામાં હોય છે. છ ગાઉન ચતુષ્પદ દેશકિરૂ-ઉત્તરેકરમાં હોય છે. ૫દેવોના શરીરની ઉંચાઇ, ईसाणंत-सुराण रयणीओ सत्त हुंति उच्चत्तं । તુલા--વિજ્ઞgવપરિણા રૂરૂ अन्वयः-ईसाणंत-सुराणं उच्चत्तं सत्त रयणीओ हुति, दुग-दुग-ટુ-વિષાણુત્તર -પરિહાળી. રૂ૩. શબ્દાર્થ – ઈશાણ--અંત-સુરાણું=ઈશાનાચ–ગવિજ–ત્તરે બે, બે, " દેવકના અંત સુધીના દેવેની. બે, ચાર દૈવેયક અને અનુત્તરમાં. ઈચત્ત–ઉંચાઈ. સત્ત=સાત. (ઈ) ક્રિક–પરિહાણી એક એક રચણીએ હાથ દુરદુર-દુગ– 'ની પરિહાણું–છાશ. ૩૩. ગાથાથી - ઈશાન દેવકના અંત સુધીના દેવેની ઉંચાઈ સાત હાથ છે (પછી) બે, બે, બે, ચાર વેયક અને અનુત્તરેમાં એક એકની ઓછાશ છે. ૩૩. સામાન્ય વિવેચન. ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર ) એતિષ્ક, તિય કૃભક, પરમાધાર્મિક, પહેલા અને બીજા દેવલોક અને પહેલા કિબિષિક ના દેવેની ઉંચાઈ ૭ હાથ. Page #128 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૫ ત્રીજા-ચોથા દેવલેક અને ) બીજા કિલિબષિક= ના દેવેની ઉંચાઈ ૬ હાથ. પાંચમા છઠ્ઠા દેવક ત્રીજા કિલિબષિક, અને નવ (ના દેવેની ઉંચાઈ ૫ હાથ, " કાંતિકસાતમ આઠમા દેવક– ના દેવેની ઉંચાઈ ૪ હાથ. નવમા દશમાં અગ્યારમાં અને બારમા દેવલેક7 | ના દેવેની ઉંચાઈ૩ હાથ નવ પ્રવેયકના દેવેની ઉંચાઈ– ૨ હાથ, પાંચ અનુત્તરના દેવેની ઉચાઈ– ૧ હાથ. જીવેની શરીરની ઉંચાઈનું વર્ણન અહીં પૂરું થાય છે. ૨, આયુષ્યદ્વાર, ૧. એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય बावीसा पुढवीए सत्त य आउस्स तिन्नि वाउस्स। वास-सहस्सा दस तरु-गणाण तेऊ तिरत्ताऊ ॥३४॥ अन्वयः-पुढवीए, आउस्स, वाउस्स, तरु-गणाण बावीसा, सत्त, तिन्नि, य दस वास-सहस्सा, तेऊ तिरत्ता sऽऊ ३४. શબ્દાર્થ બાવીસબાવીશ્ન પુઠવીએ= =અપ્લાયનું તિનિ==ણ. વાપૃથ્વીકાયનું. સત્ત=સાત આઉ– Iઉસ વાયુકાયનું વાસસહસ્સા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ =હજાર વર્ષ. દસ=ક્ત-ગ- I =તેઉકાય. તિરાઉ ત્રણ અ– સુણુ પ્રત્યેક વનસ્પતિકાયનું તે- | હે રાત્રિના આયુષ્યવાળા છે. ૪. ગાથાર્થ : પૃથ્વીનું બાવીશ, પાણીનું સાત, વાયુનું ત્રણ પ્રત્યેક વનસ્પતિકાયનું દશ હજાર વર્ષ, અને તેઉકાય ત્રણ (અહેરાત્ર)તા આયુષ્યવાળા છે ૩૪ સામાન્ય વિવેચન અહોરાત્ર એટલે રાત અને દિવસ. ત્રણ રાત થાય, ત્યારે વચ્ચે ત્રણ દિવસ પણ આવે જ, એટલે ત્રણ દિવસ અને ત્રણ રાત, અર્થાત ત્રણ અહોરાત્રનું આયુષ્ય સમજવું. અહે (બદન) એટલે દિવસ. ૩૪. ૨. વિકલેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય, वासाणि पारसाउ बेइंदियाण तेइंदियाणं तु । अउणापन्न-दिणाइँ चउरिंदीणं तु छम्मासा ॥३५॥ अन्वयः-बेइ दियाण तेइ दियाणं तु चरिदणं आऊ बारस वासाणि, अउणापन्न-दिणाइँ, छम्मासा. ३५. શબ્દાર્થ. વાસાણિ વર્ષ. 'બારસ-આર. | ગણપચાસ દિવસે. ચઉહિંદીર આઉ=આયુષ્ય. બેદિયાણું= ચઉરિદ્રિયને. છગ્ગાસા=માસ બેઈન્દ્રિયોને. તેદિયાણું =ોઈદિ- |-છ મહિના. ૩૫. પોને. અઉણપન્ન-દિષ્ણુઈઓ-] Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ગાથાર્થ, બે-ઈન્દ્રિય તથા તેઈન્દ્રિયોનું બાર વર્ષ એગણ પચ્ચાસ દિવસ, અને ચઉરિદ્રિયનું છ મહિના આયુષ્ય હેય છે. ૩૫, ૩. દેવો, ૪. નાર, તથા ૫. ગર્ભજ–ચતુષ્પદ તિર્યંચા, અને ૬ મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય, मुरनेरइयाण ठिई उक्कोसा सागराणि तित्तीसं । चउप्पय-तिरिय-मणुस्सा तिन्निय पलिओवमा हुंति ॥३६॥ अन्वय :-सुर-नेरइयाण उक्कोसा ठिई तित्तीसं सागराणि, य चउप्पयतिरिय-मणुस्सा तिन्नि य-पलिओवमा हुति. ३६. શબ્દાર્થ. સુરને ઈયાણ–દે અને નારકોની ઉોસા=ઉત્કૃષ્ટ=વધારેમાં વધારે. કિંઈ=આયુષ્ય, રિથતિ. ચઉ૫ય- | સામણિ=સાગરોપમ. તિત્તીસ તિરય-મણુસ્સા ચતુષ્પદ, તિ– 1 =તેત્રીશ. પલિઓવામા=પલ્યોપમ - Nચ અને મનુષ્યો. તિનિ-ત્રણ. ૩૬. ગાથાર્થ. દેવ અને નારકેની ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીશ સાગરેપમ અને ચતુષ્પઃ તિર્યંચે અને મનુષ્ય ત્રણુ પ૯પમ હેય. સામાન્ય વિવેચન. દેવેનું આયુષ્ય અનુત્તરવાસી દેવાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ.. Page #131 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય કહ્યું છે, અને નારકેનું સાતમી નારકની અપેક્ષાએ છે. તેમજ ચતુષ્પદ તિય તથા મનુષ્યનું દેવકુફ ઉત્તરકુરૂની અપેક્ષાએ કહ્યું છે. (પાપમ અને સાગરોપમની વ્યાખ્યા માટે જુઓ પૃષ્ઠ ૧૬ ) ૭. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચેનું ઉત્કૃષ્ટ આયુષ્ય. जलयर-उर-भुयगाणं परमाऊ होइ पुव्व-कोडी उ । पक्खीणं पुण भणिओ असंख-भागो य पलियस्स ॥३७॥ अन्वयः-जलयर-उर-भुयगाणं परमाऊ पुव्व-कोडी होइ. पुण य - पक्खीण पलियस्स असंख-भागो भणिओ. ३७. - શબ્દાર્થ. - જલયર-ઉર-ભુયગાણું=જલચર | કુખીણુ-પક્ષિઓનું. પુણ-વળી ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પોને ! ભણિએ-કહેલ છે. અસંખ- હેઈ છે. પરમાઉ–ઉત્કૃષ્ટઆયુષ. | ભાગ–અસંખ્યાતમે ભાગ, પ– પુવ-કેડી–પૂર્વ કોડ વર્ષ. ઉ– 1 લિયમ્સ–પલ્યોપમને ૩૭. પાદપૂર્તિ માટે અવ્યય છે. પ- 5 ગાથાર્થ, જળચર, ઉર પરિસર્ષ અને ભુજપરિસર્ષને ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડપૂર્વ વર્ષ હેય છે. અને પક્ષિઓને પ૯પઅને અસંખ્યાતમે ભાગ કહ્યો છે. ૩૭. સામાન્ય વિવેચન. અહીં જળચર-સંમૃષ્ટિમ અને ગર્ભજએ બનેયનું કોડ ચૂર્વ વર્ષનું આયુષ્ય સમજવું.કારણ કે-સંમૂછિમ ઉર:પરિ. Page #132 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૯ સર્ષ અને ભુજ પરિસર્ષનું આયુષ્ય અન્ય ગ્રંથમાં જુદુંગણાવ્યું છે. પણ જળચર જીવેનું જુદું ગણાવ્યું નથી, તેથી સમૂચ્છમ ચતુષ્પદ ૮૦૦૦૦ વર્ષ, પક્ષિ-૭૨૦૦૦ વર્ષ, ઉર પરિસર્પપ૩૦૦૦ વર્ષ, ભુજપરિસર્ષ–૨૦૦૦ વર્ષ. ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષે એક પૂર્વ થાય છે એવા એક કોડ પૂર્વ સમજવા. (પૂર્વની વ્યાખ્યા માટે જુઓ, પૃષ્ઠ ૧૯) ૩૭. - - - - ૮. સૂક્ષ્મ એકેન્દ્રિય, ૯. સાધારણ વનસ્પતિકાય અને ૧૦.સંમૂર્ણિમ મનુષ્યનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ અંયુષ્ય. सव्वे मुहुमा साहारणा य समुच्छिमा मणुस्सा य । । उक्कोस-जहन्नेणं अंत-मुहुत्त चिय जियंति ॥३८॥ अन्वय :-सव्वे सुहमा, साहारणा, य समुच्छिमा मणुस्सा उक्कोस-जहन्नेणं अत-मुहुत्त चिय जियंति. ३८. * શબ્દાર્થ, સદરેક સુહુમા–સૂક્ષ્મ. સા. –ઉત્કૃષ્ટથી અને જઘન્યથી. અંત–. હારણુસાધારણ વનસ્પતિકાય. મુહુર્તા–અંતર્મુહૂર્ત સુધી. ચિય– સમૂચ્છિમા–સંમૂરિમ મણ- | જ, નિશ્ચયથી. યિંતિ–વે છે. સ્મા–મનુષ્ય ઉકેસ–જહનેણ, ૩૮. ગાથાર્થ. દરેક સૂક્ષ્મ જી. સાધારણે: અને સમૃછિમ મનુષ્ય ઉત્કૃષ્ટથી અને જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી જ જીવે છે ૩૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય વિવેચન, સૂમ એટલે–સૂક્ષ્મ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, • વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય લેવા અથવા સાધારણ -એટલે સૂક્ષમ અને બાદર બનેય સાધારણ વનસ્પતિકાય સમજવા, સર્ણિમ મનુષ્યો એટલે-૧૦૧એકસો એક ક્ષેત્રના - ગજ રી–પુરુષ અને નપુંસક જાતિના મનુષ્યના ૧ મળ, ૨ -મૂત્ર, ૩ વીય, ૪ ઓખ, ૫ પિત્ત, ૬ પરસેવે, ૭ એઠવાડ, - વગેરે વધારેમાં વધારે ચૌદ પ્રકારના અશુચિ સ્થાનમાં અંગુ-વના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરવાળા અસંખ્યાતા સંમમિ મનુષ્ય ઉત્પન્ન થાય છે. તે મન વગરના અને મિચ્છાદષ્ટિ હોય છે. તે અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ પામે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે. ૩૮. બંને ય દ્વારને ઉપસંહાર, TUT-ડ–મણિ પરં સંવગેરે સમવા | 'जे पुण इत्थ विसेसा विसेस-सुत्ताउ ते नेया ॥३९॥ અન્ય - સંવેવકો ગાર્િડક-માળ સમરિવયં પુન इत्य जे विसेसा, ते विसेस-सुत्ताउ नेया. ३९. શબ્દાર્થ આગાહણઉ–માણું–અવગાહના | સંખેવ–સંક્ષેપથી–ટુંકામાં. -ઉંચાઈ અને આયુષ્યનું પ્રમાણ | સમખાં કહ્યું. રથ-એમાં. Page #134 -------------------------------------------------------------------------- ________________ પુણ-અને વળી. વિસા–વિશેષ |-તે આયુષ્ય અને શરીરની ઉંચાઈ સ્પષ્ટીકરણે વિસેસ–સુરાઉ– નેયા-જાણવા. ૨૯. વિશેષ સૂત્રોથી, મેટા સૂત્રોથી. તે | ગાથાથ એ પ્રકારે અવગાહના અને આયુષ્યનું પ્રમાણ દુકામાં કહ્યું, (પણ) એમાં જે વિશેષ હકીકત છે, તે મોય સૂત્રથી જાવી. સામાન્ય વિવેચન, આ પ્રકરણમાં માત્ર દરેક બાબતે ટુંકામાં જ સમજાવી છે. દરેક જીવના દરેક દરેક મુખ્ય ભેદના પેટા ભેદનાયે શરીરની ઉચાઈ તથા આયુષ્ય બીજા ગ્રંથોમાં વિગતવાર બતાવેલ છે. તેથી તે તેવા મેટા ગ્રંથમાં ખાસ સમજી લેવા. તે પણ કેટલીક સમજવા જેવી બાબતે-વિશેષ વિવેચનમાં અમે બતાવીશું ૩૯. ૩. સ્વકાયસ્થિતિ દ્વાર ૧. એકેન્દ્રિયોની સ્વકાયસ્થિતિ, एनिदिया य सव्वे असंख उस्सप्पिणी सकायम्मि। उववज्जति चयंति य अणंत-काया भणंताओ ॥४०॥ अन्वय :-सव्वे एगिदिया य अणंतकाया, सकायम्मि असंख य अणंतागो उस्सप्पिणी उववज्जति य पयंति. ४०. Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણી ઉત્સર્પિણી–'ચે ચ– હતી–ઉ ંચે ચડતા કાળ, અને વચ્ચે અવસર્પિણી–એટલે નીચે ઉતરતા કાળ પણ આવે છે. તેથી ઉત્સર્પિણી કાળ. અસખ—અસખ્યાત, સકાયન્સિ–પાતાની કા ર ગાથા. સર્વે એકેન્દ્રિય વા અને અન ંતકાય જીવો પેાતાની જ કાયામાં (અનુક્રમે) અસખ્ય અને અનંત ઉત્સર્પિણી સુધી ઉપજે છે, અને ચવે છે. ૪૦. સામાન્ય વિવેચન, યામાં–એકની એક જાતનાં જીવ ભેદમાં. ઉવવતિ ઉપજે છે. ચયતિ–વ્યવે છે. મરે છે. અ 'તકાયા—અને તકાય—સાધારણ વનસ્પતિકાય. અણુ તાઓનંત. ૪૦. 1-24 સ્વકાયમાં-પૃથ્વીકાય જીવ પૃથ્વીકાયમાં જ કયાં સુધી ઉત્પન્ન થાય? અસ`ખ્ય ઉત્સપિ ણી-અવસર્પિણી સુધી ઉત્પન્ન થાય. એ પ્રમાણે જ અકાય, વાયુકાય, અને તેઉકાય તથા પ્રત્યેક વનસ્પતિકાય વિષે સમજવું, સાધારણ વનસ્પતિ જીવ વાર વાર સાધારણ વનસ્પતિકાયમાં કયાં સુધી જન્મે ? તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી જન્મે અને મરે. (ઉત્સપણી અને અવર્પિણીના સ્વરૂપ માટે જુએ પૃષ્ઠ ૨૦) ૨. ખાકી રહેલા–વિકલે દ્રિય અને પંચે દ્રિયજીવાની સ્વકાયસ્થિતિ. સવિન્ગ—મમાં વિમા સત્તઢ–મવા ર્નિફિ-તિ—િમનુ । उववज्जंति सकाए नारय- देवा य नो चेव ॥ ४१ ॥ ; Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩ अन्वयः-विगला संखिज्ज-समा, पणिदि-तिरि-मणुआ सत्तट्ट-भवा सकाए उववज्जंति, य नारय-देवा नो चेव. ४१. શદાર્થ ખિજ-સમા=સંખ્યાત વર્ષ. =પંચેન્દ્રિય-તિર્યંચ અને મનુષ્યવિગલા=વિકક્રિયે, બેત્રણ ચાર |=ઉવવજતિ–ઉપજે છે સકાએ= ઈન્દ્રિયવાળા સત્તઠ–ભવાસાત) પોતાની કાયામાં, નારય-દેવા= આઠ ભવ. પણિદિતિરિ-અણઆ નારકા અને દેવો. ૪૧. ગાથાર્થ ' વિકલેન્દ્રિય જીવે સંખ્યાતા વર્ષ સુધી અને પંચેન્દ્રિય તિર્થ" તથા મનુષ્ય સાત-આઠ ભવ સુધી પોતાની કાયામાં ઉપજે છે. પણ નારક અને દેવતાએ (પિતાની કાયામાં ઉપજે નહી જ ૪૧. સામાન્ય વિવેચન, સાત કે આઠ ભાવ બે રીતે કહેવાનું કારણ એ છે, કે-આઠમે ભવ અસંખ્યાત વર્ષના યુગલિયામાં જ થાય. ત્યાંથી દેવ ભવમાં જાય અને પછી મનુષ્ય કે તિર્યંચમાં આવે. પણ એકી સાથે આઠથી વધારે ભાવ ન જ કરે. સાત ભવ સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં કરે. આઠમે ન કરે. આઠમે ભવ કરે તે અસંખ્યાત વર્ષને આયુષ્યવાળામાં થાય. ૪૧. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૪ માણું દ્વાર. ૧૦ પ્રાણા, તથા એકેન્દ્રિયા અને વિકલેન્દ્રિયાને કેટલાક પ્રાણા હાય છે ! મહા નિબાળ વાળા કૃષિ-સામગ, વેવા ! एमिंदिरसु चउरो विगलेसु छ सत्त अठ्ठेव ॥ ४२ ॥ q अन्वय :- जिआण इंदिय ऊसास-आउ-बल-रूपा दसहा पाणा. નિતિભુ ચરો, બિનહયુ છે સખ્ત બૅદેવ. ૪ર. શબ્દા ક્રમહા-દક્ષ પ્રકારે. જિગ્માણ | વા=પાંચ ઇન્દ્રિય, શ્વાસેાવાસ જીવને પાણા-પ્રાણા, ઇંદ્રિય= અને મન-વચન-કાયાનું બળ. તે પાંચ ઇન્દ્રિય. ઊસાસ-શ્વાસાસ્વરૂપ [દશ પ્રાણી ] એગિંદિએવાસ. આઉ=આયુષ્ય ખલ=બળ. સુ–એકેન્દ્રિયાને. ચાચાર. વિ. ગલેતુ વિકલેન્દ્રિયાતે છે. સત્ત =સાત. અદ્ભૂđ=માઠે. એવ= ૪૨. -મન-વચન અને કાયાના બળ. ઇંદ્રિય-સાસ-આઊઅલ રૂ ગાથા વાને ઈન્ડિયા, શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય અને મળરૂપે દશ પ્રકારે પ્રાણા (હાય છે), એકેન્દ્રિયાને ચાર અને વિકલેન્દ્રિયાને છે, સાત, અને આઠ જ (હાય છે) ૪૨. સામાન્ય વિવેચન, પ્રાણ એટલે જીવન, જીવતું જીવન તે પ્રાણુ. શરીરધારી કાઈપણ જીવ જીવન જીવે છે કે નહીં? તે આ દશમાંના Page #138 -------------------------------------------------------------------------- ________________ ઈપણ અમુક સંખ્યાના પ્રાણે ચાલુ હોય, તે જ સમજી શકાય છે કે જીવ જીવે છે. અથવા જીવે જીવવું એટલે આ દશામાંના કેઈપણ અમુક જીવને પ્રાણ ધારણ કરવો. એક પણ પ્રાણ ન હોય, તો અમુક જીવ, જીવન જીવે છે એમ કહેવાય જ નહીં, એટલે તે પ્રાણ વિના જીવ જીવી શકે જ નહીં તે તે મરણ કહેવાય. ઈન્દ્રિય શબ્દથી પાંચ ઈન્દ્રિય સમજવી. અને બળ શબ્દથી મનબળ-વચનબળ–કાયમંળ એ ત્રણે બળે સમજવાં. એમ પ્રાણની દશની સંખ્યા પૂરી થશે. - આ દશ ટાણે જીવના છે. આત્મા તે અમર છે. તેના પ્રાણે તે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે. તેની સાથે આત્મા અનાદિ અનંતકાળ સુધી પ્રાણવાન રહે છે, અને જીવે જ છે, પરંતુ હશ પ્રાણુ જીવના ગણાવ્યા છે, તે દુનિયામાં જેને જીવતે જીવ કહેવામાં આવે છે, તેના દશ પ્રાણે છે. જીવ અને આત્માને ભેદ આગળ ઉપર સમજાવ્યું છે. તે ઉપરથી આ હકીકત બરાબર સમજી શકાશે. એકેન્દ્રિયેને ચાર પ્રાણ હોય છે. સ્પર્શનેન્દ્રિય શ્વાસછુવાસ, આયુષ્ય અને કાયબી. બેઈન્દ્રિયને રસનેન્દ્રિય અને વચનબળ વધીને છ પ્રાણ થાય છે. તેઈન્દ્રિયેને ધ્રાણેન્દ્રિય વધારે હોવાથી સાત પ્રાણ થાય છે. ચઉરિનિદ્રયને ચક્ષુરિન્દ્રિય વધારે હોવાથી આઠ પ્રાણું થાય છે. ૪૨. ૮ અને ૨ હાડવાથી Page #139 -------------------------------------------------------------------------- ________________ મન વગરના કે મનવાળા પચેન્દ્રિયોને પ્રાણે કેટલા? તથા ઉપસંહાર असपि-सभि-पंचिंदिएमु नव दस कमेण बोधव्वा । तेहिं सह विप्पओगो जीवाणं भण्णए मरणं ॥४३॥ अन्वय :-असन्नि-सन्नि-पंचिदिएसु कमेण नव-दस बोधन्वा तेहिं સદ્ વિપળોનો ર્જવા માં મuru. જરૂ. ' શબ્દાર્થ અસનિન્સનિયંચિંદિએ સુર | તેહિં તેઓની સહસાથે કિ મન વગરના અને મનવાળા પ– | પએગોવિયેગ. જીવાણ= ચંદ્રિયને. નવ=નવ દસ-દશ ! વેનું. ભ@એ કહેવાય છે. મરકમેણુ=અનુક્રમે બેધદ્વા=જાણવા. | |=મરણ. ૪૩. ગાથાર્થ, મન વગરના અને મનવાળા પંચંદ્રિય જીવોને અનુક્રમે નવ અને દશ(પ્રાણ) જાણવા તેઓ (પ્રાણ)ની સાથેને “વિયોગ જ જીવેનું મરણ કહેવાય છે. | સામાન્ય વિવેચન, અસંપિચેન્દ્રિય જીવોને પાંચમી શ્રોત્રેન્દ્રિય વધારે હોવાથી તેઓને નવા પ્રાણુ હોય છે, અને સંપત્તિપંચેન્દ્રિય જીને મનબળ વધારે હોવાથી તેને દશ પ્રાણે હોય છે. દુનિયામાં અમુક જીવ મરી ગયે” એવું કહેવાય છે, તેને વાસ્તવિક શું અર્થ છે? તે, ગાથાના પાછલા Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ , શ્યા ભાગમાં સમજાવેલ છે. મરણ એટલે ઉપર જેને જેટલા પ્રાણા ગણાવ્યા છે, તે સવના નાશ, તે જ જીવતું મરણુ, સરણ એટલે પેાતાના પ્રાણાના વિયાગ. પ્રાણાના વિયેગ એટલે મરણુ. “અમુક માણસ મરી ગયા. ” એટલે તેના પ્રાણા છુટી ગયા.” એટલે “ તે માણસ મરી ગયા,’” એટલે કે પેાતાના પ્રાણા સાથે તેના આત્માના વિયેાગ થયા. તે જીવતા જીવનું મરણુ ગણાય છે. આત્મા અમર છે, તે કદી . મરતા નથી, પરંતુ પ્રાણે! અને આમા જુદા પડે, તે મરણુ કહેવાય છે. ગર્ભજ મનુષ્ય અને તિય ચેા તથા દેવતા અને નારકા સન્નિપચેન્દ્રિય કહેવાય છે. આાકીના જીવા અસજ્ઞિ કહેવાય છે. કેમકે—તે મન વિનાના છે. એટલે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયે પણુ અસ'જ્ઞિ હેવાય છે. મન વિનાના પંચન્દ્રિયા અસંન્નિષ ચેન્દ્રિય ગણાય છે. સ’ભૂમિ પંચેન્દ્રિય તિય "ચા અને સમૂષ્ટિમ મનુષ્યે પણ અસ`જ્ઞિ પંચેન્દ્રિયા છે; કેમકે તે મન વિનાના હાય છે. કેટલાક સ`સૂચ્છિ મ મનુષ્યમાં વચનબળ નથી હેતુ, તેથી આઠ પ્રાણ હોય છે. અને શ્વાસેાાસ પર્યાપ્તિ પૂરી કરતાં પહેલાં મરી જાય છે. તેને સાત પણ પ્રાણેા હોય છે એટલી વિશેષતા સમજવી. ૪૩, ઉપદેશ. एवं अर-पारे संसारे सायरम्मि भीमम्मि । તો તંત્ર-યુતો નીદું સ-મૅહિં ૫૪૪૫ . Page #141 -------------------------------------------------------------------------- ________________ अन्वय :- अणोर-पारे भीमम्मि संसारे सायरम्मि अपत्त-धम्मेहि जीवेहिं एवं अणंत-खुत्तो पत्तो. ४४, શબ્દાર્થ એવંત્રએ પ્રકારે. અણેર–પારે= | =ધર્મને ન પામેલા. હિં=જી. આ પાર કે સામા પાર–વગરનો | વોએ. પ્રિાણોને વિગ એટલે આ કાંઠે કે સામા કાંઠા વગરને ! મરણ પત્તો પામ્યા છે. અણ. અનાદિ અનંત. સંસારે=સંસાઃ | તખનો=અનંત વાર ખુત્તાક રરૂપી. સાયશ્મિ =સાગરમાં ભી. ) વાર) ૪૪ મમ્મિ=ભયંકર અપdધમૅહિં | ચાથાર્થ - પારાવાર વગરના સંસારરૂપી ભયકર સમુદ્રમાં ધમ ન પામેલા જ એ પ્રકારે (પ્રાણુને વિયાગ મરણ) અનંતવા૨ પામ્યા છે. ૪૪ : સામાન્ય વિવેચન સંસાર અનાદિ અનંતકાળને છે, અને તે ઘણે જ ભયંકર છે. ધમ ન પામેલા જીવોને અનંતવાર પ્રાણેનો વિશે થાય છે. એટલે મરવું પડે છે. અનંતવાર મરવું-જન્મવું એ જ તેને સંસાર. અનંતવાર મરવું અને જન્મવું એ જ તેની ભયંકરતા. અનંત મરણેમાંથી બચવું હોય, તે ધર્મ એ જ તેને ઉપાય છે. ધર્મ કરનાર જીવ જેમ બને તેમ વેળાસર મરણેની પરંપરામાંથી છૂટો થાય છે. અને અમર બને છે. અજ–જન્મરહિત બને છે. અમર-મરણ વગરને થાય છે. મુકત–છૂટો થાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં ધર્મની મુખ્ય જરૂર એટલા માટે જ છે. જગતમાં મરણ ન હતા તે ધર્મની જરૂર કદાચ ન રહેત.. જીવને માટે જગતમાં સુખનાં અનેક સાધને છે. તેમજ દુઃખમાંથી છોડાવનાર પણ અનેક સાધને મળી શકે છે. પરંતુ, અનંત મરણેમાંથી છોડાવનાર ધર્મ સિવાય બીજી કઈ પણ વસ્તુ નથી. ધર્મ એક એવી વસ્તુ છે કે તે અદશ્ય રીતે અનંત મરણેની પરંપરામાંથી છોડાવીને જીવને અમર બનાવે છે, ધર્મની બીજા કેઈપણ કારણે જરૂર ન હોય, તે પણ અમર થવાને તે ધર્મ વિના ચાલશે જ નહીં. ધર્મ અને ધર્મના સાધનોની જરૂરીઆત દુનિયાદારીના કઈ પણ સંજે માટે ન નક્કી થતી હોય, તે પણ આ આત્માના અનાદિ અનંતકાળના મહા જીવનની દ્રષ્ટિએ અનંત મરણમાંથી છૂટવાને ધર્મની અનિવાર્ય જરૂર છે. માટે દરેકે દરેક ક્ષણે, દરરોજ, દરેક મહિને, અને એકંદર આખી જીંદગી એટલે વખત મળે, તેટલે વખત, અને જેટલી શક્તિ હોય, તેટલો શકિતને ઉપગ કરીને અવશ્ય ધર્મ કરવું જોઈએ, એ આ ઉપદેશનો સાર છે. જગતના દરેક માણસે સમજી રાખવું જોઈએ કે જન્મ-મરણની પરંપરામાંથી છેડાવનાર જૈનધર્મ જેવી શક્તિ બીજા કોઈપણ ધર્મમાં નથી, કેમકે–તેઓની પાસે તેને લાયકનાં સાધને નથી. ૪૪. ( શિક્ષકે એ ગાથામાં આપવામાં આવેલો ધર્મની જરૂરીઆત માટે ઉપર જે સમજાવવામાં આવેલું છે, તે બરાબર ઠસાવવું) " Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ - ૫ મું ચોનિદ્વાર. એકેન્દ્રિયની યોનિસંખ્યા तह चउरासी लक्खा संखा जोणीण होइ जीवाण । पुढवाईणं चउण्हं पत्तेयं सत्त सत्सेव ॥४५॥ अन्वय :- तह जीवाण' जोणीण संखा चउरासी लक्खा होइ. पुढवाईणं चउण्हं पत्तेयं सत्त सत्तेव. ४५. શબ્દાર્થ. તહeતથા. ચઉરાસી=રાશી. પૃથ્વીકાયાદિક. ચણિયું ચારેયમાં લખા=લાખ સંખા=સંખ્યા. પત્તય-દરેકને. સત્ત=સત્ત–સાત જેણી નિઓની. હેઈ છે. સાત એવ=જ. ૪૫. જીવાણું=જીવોની, પુઠવાઈણ – ગાથાર્થ. તથા, જીવોની નિઓની સંખ્યા રાશી લાખ છે. પૃથ્વી વગેરે ચારમાં દરેકને સાત સાત (લાખ)જ છે. ૫ * સામાન્ય વિવેચન, નિ એટલે જીવની ઉત્પત્તિનું સ્થાન ઉત્પત્તિનાં સ્થાને અસંખ્ય છે, પરંતુ જે જે સ્થાનમાં અમુક અમુક સમાનતા છે. તેઓનું એક સ્થાન ગણીને તેનાં ચેરાશી લાખ સ્થાને નકકી ગણાવ્યાં છે. અમુક પ્રકારના વર્ણઃ ગંધઃ રસઃ સ્પર્શ અને સંસ્થાના–આકાર જેને સમાન હોય, તેવાં ઘણું ઉત્પત્તિસ્થાને હોય, તે પણ તે સર્વ એક નિ ગણાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ' એ રીતે કુલ ચારાશી લાખ જીવનિએ છે. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાયુકાયને સાત સાત લાખ યોનિઓ હેય છે. ૪પ. ૨, બાકીના જીવોની નિઓની સંખ્યા. दस पत्तेय-तरूणं चउदस लक्खा हवंति इयरेसु।। विगलिदिएम दो दो चउरो पंचिंदि-तिरियाणं ॥४६॥ चउरो चउरो नारय-मुरेसु मणुआण चउदस हवंति । संपिडिआ य सब्वे चुलसी लक्खा उ जोणीणं ॥४७॥ અજય-ત્તિ –તi , (ફg) વાર કહો હુતિ | विगलिदिएसु दो दो पंचिंदि-तिरियाण चउरो. नारयसुरेसु चउरो चउरो. मणुआण चंउदस लक्खा हवंति. सव्वे सपिडिआ जोणीण चुलसी लक्खा. ४६-४७. શબ્દાર્થ પાય-તરૂણું=પ્રત્યેક વનસ્પતિ- | વાળ કરતાં એકઠી થયેલી ચુલસી નયને. ઈયરે-ઈતિરાને–સાધારણ | લખા–ચોરાશી લાખ જેણીનું વનસ્પતિકાયને. વિગલિંદિએસ. – નિઓની. વિકલેન્દ્રિોમાં સંપિડિયા-સર) ગાથાથ પ્રત્યેક વનસ્પતિકાયને દશ, અને ઇતર (સાધારણ વનસ્પતિકાય)ને ચૌદ લાખ, વિલેન્દ્રિયને બખે, પંચેન્દ્રિય તિયાને ચાર (લાખ) છે. ૪૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ નારકે અને તેને ચાર ચાર, અને મનુને એક લાખ)હોય છે. સર્વ એકઠી કરવાથી એનિએ રાશી લાખ થાય. છે, ૪૭, | સામાન્ય વિવેચન. બેઇજિય–૨ લાખ પૃથ્વીકાય–૭ લાખ. ઈન્દ્રિય-૨ લાખ. અક્ષય–૭ લાખ, ચઉરિન્દ્રિય-૨ લાખ તેઉકય–૭ લાખ, તિર્યંચ પચેન્દ્રિય–૪ લાખ વાઉકાયન્૭ લાખ, દેવતા-૪ લાખ. પ્રત્યેક વનસ્પતિકાય-૧૦ લાખ. નારકે-૪ લાખ સાધારણ વનસ્પતિકાય-૧૪ લાખ. મનુષ્ય-૧૪ લાખ. કુલ ૮૪ લાખ ૩. (યોનિદ્વાર ચાલુ) સિદ્ધો ઉપર યોનિદ્વાર સાથે બાકીના પાંચેય દ્વારા પ્રસંગે ઘટાડ્યાં છે – सिद्धाणं नत्थि देहो न आउ कम्मन पाण जोणीओ। साइ-अणंता तेसिं ठिई जिणंदागमे भणिआ ॥४८॥ अन्वय :-सिद्धाण देहो नत्थि, आउ-कम्म नत्थि, पाण-जोणीओ न. तेसिं ठिई जिणंदागमे साइ-अर्णता भणिया-४८. : Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શબ્દાર્થ સિદ્ધાણું =સિદ્ધોને નથિ=નથી. | સાદિ-અનંત, તેસિંeતેઓની કિ. દેહે શરીર.ન નથી આઉકસ્સે | ઈ=સ્થિતિ. શૃિંદાગામે શ્રી જિ =આયુષ્ય કર્મ. સાઈઅણુતા= | નેશ્વરના આગમમાં ૪૮. ગાથાર્થ. સિદ્ધોને નથી શરીર, નથી આયુષ્ય-કર્મ, નથી પ્રાણે અને યુનિઓ, ફક્ત તેઓની સ્થિતિ શી જિનેશ્વર પ્રભુના આગમાં સાદિ-અનંત કહી છે. ૪૮ સામાન્ય વિવેચન સિદ્ધ ઉપર પાંચ દ્વારે નીચે પ્રમાણે ઉતાર્યા છેશરીરની ઉચાઈશરીર જ નથી, તે પછી તેની ઉંચાઈ શી? આયુષ્યનું પ્રમાણુ-આયુષ્યકર્મ જ નથી, તે પછી તેના પ્રમાણની વાત શી ? પ્રાણે–દશમાં એકેય નથી. માત્ર જ્ઞાનાદિક ભાવ પ્રાણ હોય છે. નિ-જન્મવાનું નથી, તે પછી તેનું સ્થાન કયાંથી હોય? સ્વ-રવરૂપમાં થિતિ–સાદિ અનંતકાળ સુધીની હેય. છે. ૪૮. ૪ (યોનિદ્વાર ચાલુ) યોનિઓની ભયંકરતા काले अणाइ-निहणे जोणि-गहणम्मि भीसणे इत्थ भमिया भमिहिति चिरं जीवा जिण-वयणमलहंता ॥४९॥. Page #147 -------------------------------------------------------------------------- ________________ अन्वय :- अणाइ - निहणे काले जोणि- गहणम्मि भीसणे इत्थ जिणवयणमलहंता जीवा चिरं भमिया, भमिहिंति. ४९. શબ્દા અણાઈ-નિહણે=આદિ એટલે | સથે=ભયંકર અત્ય અહી =આ શરૂઆત, અને નિધન એટલે સ’સારમાં. ભમિયા-જમ્યા. ભત, તે વગરતા=એટલે અનાદિ નિમિÎિતિભમશે. ચિર =લાંખે ધન=આદિ અને અંત વગરના વખત. જિવયણ જિનવચન કાલે=કાળમાં. જોણીગહભુમિ અલહુ તા=ન પામતા. ૩૯. યેાનિઓએ કરીને ગભીર. ભી ગાથાથ જિનેશ્વર પ્રભુના વચનને નહી' પામેલા જીવે યાનિએથી ગૃહેન અને ભય’કર આ(સ'સાર)માં અનાદિ અનંતકાળ ઘણા વખત સુધી ભમ્યા છે અને ભમરો, ૪૯. સામાન્ય વિવેચન, પ્રાણવિયેાગરૂપ મરણેા : અને ચેનિએ એટલે જન્મસ્થાના એ એ સ’સારની ગભીરતા અને ભયંકરતાના મુખ્ય મથકે છે. એવા ભય કર સસારમાં અનાદિથી જીવા સમે છે, તે ભમવામાંથી બચવાના ઉપાય જિનેશ્વર પ્રભુને ઉપદેશ જ છે. જ્યાં સુધી એ ઉપદેશ સાંભળ્યે ન હેાય, તેના સાર સમજ્યા ન હાય, અને તે પ્રમાણે આચરણ કર્યું. ન હાય, ત્યાં સુધી તે ભયંકર સંસારમાંથી છૂટી શકાતું નથી, અને અનંતકાળ ભમવું પડે છે. માટે જો તે રખડપટ્ટીમાંથી · ફૂટવું હાય, તેા પ્રશ્નના ઉપદેશને અનુસરવુ આ સવાય બીજો Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપાય નથી કેઈ ઠેકાણે-અનિચા, સત્તિ, મમહિન્તિ-એક પણું પાઠ છે, ૫(નિદ્વાર ચાલુ) ઉપદેશ. ता संपइ संपत्ते मणुअत्ते दुल्लहे वि संमत्ते । सिरि-संतिसरि-सिढे करेह भो! उज्जम धम्मे ॥५०॥ अन्वय :-ता संपइ दुल्लहे वि मणुअत्ते संमत्ते संपत्ते, भो ? सिरि-संतिसूरि-सिढे धम्मे उज्जम करेह. ५०. શખદાર્થ. 2 - - તાકતથી. સંપ દુaહેવિત્ર શાંતિ એટલે ઉપશમjત સુરિદુર્લભ છતાં પણ. મણુઅt=. એટલે પૂજ્ય પુરુષોએ સિડે-ઉપ મનુષ્યપણું. સમ્મત્ત સમ્યકત્વ- દેશેલા. અથવા શ્રી શાંતિસૂરિએ સંપત્તિ મળે છે, મળે છે તે. | બતાવેલ). ધીમે-ધર્મમાં, સૂરિ-સંતિસૂરિસિહે શ્રી શાં-T ઉજમ-ઉદમ. કરેહ-કરે.. તિસૂરિશિષ્ટ=શ્રી જ્ઞાનાદિ લમી | ભે!–હે મનુષ્ય. ગાથાર્થ માટે હવે તો દુર્લભ છતાં મનુષ્યપણું અને સમ્યકત્વ મળ્યાં છે, તો હે ભવ્ય મનુષ્યો ! જ્ઞાનાદિ લક્ષ્મી અને શાંતિ-. યુક્ત પૂજ્ય પુરુએ–(તથા શ્રી શાંતિસૂરિ મહારાજે), બતાવેલા ધર્મમાં ઉદ્યમ કરે. ૫૦. સામાન્ય વિવેચન. માટી, પ્રાણ વગેરે એકેન્દ્રિયપણાથી માંડીને વિલેન્દ્રિ Page #149 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય લિએ અને દેવ-નારકે સુધી જીવ ઉત્પન્ન થાય છે. છતાં મનુષ્યપણું કોઈકને જ મળે છે, મનુષ્યપણું મળવા છતાં, અજ્ઞાન-મિથ્યાત્વ વગેરે હોવાથી ધર્મ સમજી શકાય નહીં, તેથી સમકિત પામવું તો ઘણું દુર્લભ થાય છે, છતાં તે મળ્યું, તે પછી ધર્મ-શા માટે ન કરે? માટે ધર્મની - ભૂમિકારૂપ સમ્યકત્વ પામ્યા પછી ધર્મ કરવું જ જોઈએ પછી પ્રમાદ કરવાની જરૂર નથી. સમજવા માટે સમ્યફળના જુદી જુદી અપેક્ષા અર્થ થાય છે. શુદ્ધ દેવઃ શુદ્ધ ગુરુ શુદ્ધ "ધર્મની શ્રદ્ધા, તે સમ્યકુવા ધમ પણ અનેક જાતને દુનિયામાં સંભળાય છે. પણ જે શ્રી જ્ઞાનઃ દર્શન અને શાંતિ-ઉપશમતાયુક્ત હય, અને સુરિ–એટલે વીતરાગ એવા પૂજ્યતમ પુરુષોએ સિ–ઉપદેશેલ હોય તે ખરે ધર્મ અને તેમાં ઉદ્યમ કરવું જોઈએ. આ ગ્રંથના કર્તા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ છે.” એમ ગર્ભિત રીતે ક્તએ પિતાનું નામ પણ સૂયવ્યું છે. ૫૦. ૩. ગ્રન્થનો ઉપસંહાર. gો જીવ-વિવારે સવ–ા નાળી-૩ संखित्तो उद्धरिओ रुद्दाओ सुय-समुद्दाओ ॥५१॥ अन्वय :-एसो जीव-वियारो रुदाओ सुय-समुद्दाओ उद्धरिओ. सखेबरुईण जाणणाहेऊ-सखित्तो. ५१. Page #150 -------------------------------------------------------------------------- ________________ -૧૭ શબ્દાર્થ, એસે=આ જીવ-વિયારો જીવ | સુય-સમુદ્દાએ શાસ્ત્રરૂપી સમુદ્રવિચાર. સંખેવ-રાઈસ ડી બુ–| માંથી સંખિરો ટુંકાવ્યો છે. દિવાળાઓને જાણુણાહેઊ=સ-] ઉરિલીધે છે. ૫૧. મજાવવા માટે રુદ્દાએ=ગંભીર. | ગાથાથ. જીવોને આ વિચાર આગમ-શાસોરૂપી ગંભીર સમુદ્રમાંથી લીધા છે. થેડી બુદ્ધિવાળાઓને સમજાવવા કાવ્યો છે. પર, [અવતરણ ગાથા, અવય, શબ્દાર્થ, ગાથાથ અને સામાન્ય વિવેચન સહિત શ્રી જીવવિચાર પ્રકરણ સંપૂર્ણ ] Page #151 -------------------------------------------------------------------------- ________________ જીવ-વિચાર વિશેષાથ : :. ૧ આ પ્રકરણના રચનારા વાદિવેતાળ શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજનું પ્રભાવવાળું જીવનચરિત્ર પ્રભાવિક ચરિત્રમાં છે. ૨ મંગલાચરણમાં એ ભાવાર્થ સમજાય છે કે-જેમ દીવાને પ્રકાશ ભયરા વગેરેમાં પણ લઈ જઈ શકાય છે, તેમ સૂર્ય લઈ જઈ શકાતે ખેથી અર્થાત મહાવીર પ્રભુ જગતના ગમે તેવા સૂક્ષ્મ પેમે પણ જાણે છે. ૩ આ પ્રકરણના જ્ઞાનનું પરંપરાએ પ્રયોજન શ્રેતા વા બંનેયને મોક્ષપ્રાપ્તિ છે. એ પ્રજનને ઉદ્દેશીને વક્તા-ગ્રંથકાર ઉપદેશ આપીને કર્મનિજા કરે છે. અને શિષ્ય-શ્રાતા જ્ઞાન મેળવવાને પ્રયત્ન કરીને નિર્જરા કરે છે. શ્રેતાને લાભ થાય કે ન થાય. પરંતુ હિતબુદ્ધિથી ઉપદેશ આપનાર વક્તાને તે એકાંતે લાભ થાય જ છે. અને શ્રોતાને જે સત્ય શાસ્ત્રોનું જ્ઞાન થાય તો તેના ફળરૂપ અયોગ્ય પ્રવૃત્તિથી અટકીને સુગ્ય પ્રવૃત્તિમાં લાગે, તે તેને ઉંચી ગતિએ પ્રાપ્ત થઈ પરિણામે તે મોક્ષ પામી શકે છે. ૪ સંબંધ–આચાર્ય પરંપરા ઉપરાંત, જ્ઞાન-ય, વાચ્યવાચક, ઉપાય-ઉપેય વગેરે સંબંધ અહીં સમજાવવાના છે. જીનું સ્વરૂપ સમજવું-એ પાન, અને જીવનું સ્વરૂપ જે રીતે છે. તે-શેય કહેવાય. ગ્રંથના શબ્દો છવ સ્વરૂપના વાચકે છે. અને જીવનું સ્વરૂપ વાચ્ય છે. ગ્રંથ તે જ્ઞાન કરવાને ઉપાય અને જ્ઞાન ઉપેય છે. ઉપરાંત-ટીકાકાર, વિવેચનકાર, સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન, પ્રસિદ્ધ કરનાર, ભણનાર, ભણાવનાર વગેરે ઘણા સંબંધ લાગુ હોય છે, તે સમજવા જોઈએ. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૫ ભણામિવ માનકાળના પ્રયાગ તુરતના ભવિષ્યકાળના અર્થમાં થયે છે. ભામિ એટલે હમણાં જ-હવે-કહું છું-એટલે હમણાં જ કહેવાતા છુ” એવા અ કરવા. << ૧ જીવ શબ્દમાં નીવ પ્રાણ-ધા કરવાના અર્થમાં ૧૫રાય છે. અને એ અપેક્ષાએ દ્રવ્યપ્રાણ ધારણ કરવાની અપેક્ષાએજીવ એટલે શરીરધારી સંસારી જીવ સમજવે, અને જ્ઞાનાદિ ભાવપ્રાણા ધારણ કરવાની અપેક્ષાએ-મેક્ષમાં ગયેલા જીવે સમજવા. આત્મા કહેવાથી સ`સારી જીવેના શરીરમાં રહેલા ઃ અને સિદ્ધમાં શુધ્ધ સ્વરૂપે રહેલા : એમ શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ બન્નેય પ્રકારના આત્મા સમજાશે, ૧. વિકાસના આદર્શની દષ્ટિથી જીવના મૂળ ભેદોના મુક્ત, ત્રસ વિગેરે નામે ગાથામાં પહેલાં આપ્યાં છે. પરંતુ દરેકનું વિવેચન મૂળ ગાથાઓના વિકાસક્રમના પ્રામિક ક્રમથી કરવામાં આવ્યું છે. મુક્તઃ અને સ`સારીઃ એ એ ભેદને આ ક્રમ બતાવીને વિશેષ વિવેચન પ્રથમ સૌંસારી જીવાતુ કર્યું છે. તેમાં પણ ત્રસઃ અને સ્થાવરઃ એવે ક્રમ જણાવી વિવેચન સ્થાવર જીવાનુ પહેલુ કર્યું છે. પરંતુ સ્થાવરના ભેદો પૂર્વાનુક્રમથી બતાવ્યા છે, અને વિવેચન પણ્ એ જ ક્રમથી કરેલ છે. એ ક્રમ ઠેઠ પચેન્દ્રિયા સુધીના ભેદ્દેમાં અને વિવેચનમાં જળવાયા છે. છતાં તિય ઇંચ અને મનુષ્યને–વચલા (તિÁ) લોકમાં રહેતા હેાવાથી-વચ્ચે વર્ણવ્યા છે. નારી નીચે રહે છે, અને દેવા ઉપર રહે છે, માટે નારા નીચે પડેલાં વર્ણવ્યા અને દેશ ઊંચા છેલ્લે ક્રમમાં વર્ણવ્યા છે. ખીજી રીતે નિય ચેા દેશિવરત પામી શકે છે, અને મનુષ્યા માક્ષે જઈ શકે છે એ રીતે ઊંચા ગણાય, તેથી કાંતા પહેલા અને કાંતા પછી વ વવા જોઈએ પણ રહેવાના નિવાસસ્થાનના ક્રમને ઉદ્દેશીને વચ્ચે વર્ણવ્યા છે. એ જ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ક્રમ જળ, સ્થળ અને ખેચરમાં પણ જોવામાં આવે છે. લગભગ પાણી નીચી જમીનમાં ખાડામાં રહે છે, પક્ષીઓ ઊંચે ઊડે છે, અને સ્થળચરે વચ્ચે સ્થળમાં રહે છે. શાસ્ત્રકારની પૂર્વાનુક્રમ, પચ્યાનુક્રમ, અનંતર ક્રમ, પરંપરાક્રમ: એમ જુદા જુદા આશયથી અનેક રીતે વર્ણન કરવાની શૈલી હોય છે. તે સૂક્ષ્મ બુદ્ધિથી સમજી શકાય છે, તથા, કઈ વખત છંદ રચવાની સગવડ ઉપરાંત કમ ભેદે કરવાના બીજ પણ જુદા જુદા આશય હોય છે. ૨. શ્રી ઠાણુગ સૂત્રમાં પાંચ સ્થાવરોના નામ અનુક્રમે ૧ ઈસ્થાવરકાય, ૨ બ્રહ્મસ્થાવરકાય, ૩ શિક્ષસ્થાવરકાય, ૪ સંમતિ સ્થાવરકાય, પ પ્રજાપતિ સ્થાવરકાય આપ્યા છે. નક્ષત્ર, દિશાઓ વિગેરેના જેમ જુદા જુદા દેવ સ્વામી તરીકે ગણાય છે, તેમ અહીં પણ લોકપ્રસિદ્ધિથી ઈન્દ્રાદિકને સ્વામીપણે ગણીને પૃથ્વીકાયાદિકના ઉપરના નામ શાસ્ત્રમાં વર્ણવ્યાં હોય તેમ જણાય છે. ૩. હાલના પ્રાણશાસ્ત્રમાં–આંચળવાળા, કડવાળા, પાંખોવાળા, ઈંડાં મૂકનાર, બચ્ચાં જણનાર એવા ક્રમથી જગતમાં જોવામાં આવતા પ્રાણીમાત્રનું પૃથક્કરણ એકાદ રીતે કરવામાં આવ્યું છે. જ્યારે જૈનશાસ્ત્રમાં પ્રાણીવિજ્ઞાન-જવસ્વરૂપ અનેક દષ્ટિબિન્દુઓથી પૃથક્કરણે કરીને સમજાવવામાં આવ્યું છે: શ્રી જિન પ્રભુત વનને વિચાર કરીને સ્થવિર ભગવંત જીવાજીવાભિગમ સૂત્રમાં નીચે પ્રમાણે બતાવે છે. ૧ છ બે પ્રકારે છે– મુક્ત અને સંસારી. ૧ સંસારી જી ૨ પ્રકારે છે–ત્રસ અને સ્થાવર. સ્થાવર ૩ પ્રકારે પૃથ્વીકાય, અખાય, વનસ્પતિકાય. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ત્રસ જીવ ૩ પ્રકારે છે-તેઉકાય, વાઉકાય, ઉદાર (મોટા). સ્ત્રી, પુરુષ, નપુંસક, વેદની અપેક્ષાએ. ૨ સંસારી જી ચાર પ્રકારે છે-નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ (ગતિની અપેક્ષાએ) , પાંચ પ્રકારે છે–એકેન્દ્રિય ઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. (ઈન્દ્રિયની અપેક્ષાએ) , છ પ્રકારે છે–પૃથ્વી, અપ, તે, વાયુ, વનસ્પતિ, ત્રસ, (કાયની અપેક્ષાએ) સાત પ્રકારે છે-નારક, તિયચ, તિર્યચિણી, મનુષ્ય, માનુષી, દેવ, દેવી, (જાતિના દ્વદ્રની અપેક્ષાએ.) - આઠ પ્રકારે છે–ઉત્પત્તિના પ્રથમ સમયના અને પછીના સમયેના–નારક, તિય, મનુબે અને દેવે. (ઉત્પત્તિના સમયની અને પછીના સમયની વિશિષ્ટતાની અપેક્ષાએ.) ,, નવ પ્રકારે છે–પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. , દશ પ્રકારે છે–પ્રથમ સમયના અને તેની પછીના સમયના એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય. (ઉત્પત્તિ સમયની વિશિષ્ટતાની અપેક્ષાએ. ). Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર કેટલાક આચાર્યો સર્વ જીવોના ભેદે નીચે પ્રમાણે વર્ણવે છે – સવ – ૨ પ્રકારે–સિદ્ધ અને સંસારી. ૨ ઈન્દ્રિવાળા અને ઈન્દ્રિ વિનાના. ૩ શરીરી અને અશરીરી. ૪ ચોગવાળા અને યોગ રહિત ૫ વદવાળા અને વેદરહિત. ૬ કષાયવાળા અને કષાયરહિત. ૭ લેશ્યાવાળા અને લેશ્યરહિત. ૮ જ્ઞાની અને અજ્ઞાની. ૯ આહારી અને અણહારી. ૧૦ ભાષાવાળા અને ભાષારહિત, ૧૧ સાકારોગવાળા અને અનાકારપગવાળા. - ૩ પ્રકારે–૧ સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ. ૨ પારીત્ત સંસારી, અપરીત્ત સંસારી, નેપરીત અપરીત સંસારી. ૩ પર્યાપ્તા, અપર્યાપ્તા, પર્યાપ્તા નો અપર્યાપ્ત. ૪. સૂક્ષ્મ, બાદર, ને સૂક્ષ્મ બાદર, ૫ સંપત્તિ, અસંક્ષિ, નેસરિ–ને અસંત્તિ. ૬ ભવ્ય સિદ્ધ, અભવ્ય સિદ્ધ, ભવ્ય સિદ્ધ–ને અભવ્ય સિદ્ધ. છ રસ, સ્થાવર, નેત્ર-સ્થાવર. ૪ પ્રકારે–૧ મનગી, વચનયોગી, કાયયોગી, અગી. ૨ સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, અવેદી. ૩ ચક્ષુદર્શની, અચક્ષુ ની, અવધિદર્શની, કેવળદર્શની. ૪ સંયત, અસંયત, સંયતાસંયત, નોસંયત–ને અસંયત. પ પ્રકારે–૧. નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ ૨ ક્રોધી, માની, માયી, લેભી, અકષાયી. ' ૬ પ્રકારે–૧. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અનિન્દ્રિય. ૨ ઔદારિક-વૈક્રિય-આહાર –તૈજસ-કાશ્મણ– શરીરી, અશરીરી. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૭ પ્રકારે—૧ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. ત્રસકાય અને કાહિત. ૮ પ્રકારે ૧ નારકી, તિથ્ય, તિયચી, મનુષ્ય, માનુષી, દેવ, દેવી, સિદ્ધ. ૨ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યં વજ્ઞાની, કેવળજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભ ગજ્ઞાની. ૩. અંડજ, પેાતજ, જરાયુજ, રસજ, સસ્વેદજ, ઉભિન્ન, સ’મૂર્ચ્છિમ અને ઔપાતિક. ૯ પ્રકારે—૧ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય, નારકી, તિય ચ, મનુષ્ય, દેવતા, સિદ્ધ, ર પ્રથમ સમય નારક, અપ્રથમ સમય નારક, એ પ્રમાણે તિય ́ય, મનુષ્ય અને દેવતા. એમ આઠ અને સિદ્ધ્. ૧૦ પ્રકારે—૧ પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, વનસ્પતિ, મેઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય, પૉંચેન્દ્રિય અને ઇન્દ્રિયરહિત. ૨ પ્રથમ સમય અને અપ્રથમ સમયના-નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ, એમ દૃશ પ્રકાર. સ્થા ૨૪ પ્રકારે—૧ નારક, અસુરકુમારાદિ ભવનપતિ ૧૦, ૫ વર, ૩ વિકલેન્દ્રિય, ૧ તિ`ચ, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યા તિષી, : વૈમાનિક. ( સાંસારિક જીવેાના ૨૪૬ ડકની અપેક્ષાએ) ૩૨ પ્રકારે—૨૨ પ્રકારે એકેન્દ્રિય, } વિકલેન્દ્રિય, નારક, તિય`ચ, મનુષ્ય, દેત્ર, (સાંસારિકની અપેક્ષાએ ) આ ભેદ-પદ્ધતિ સક્ષેપમાં જ છે. આ સિવાય ઘણી રીતે ભેદ પાડી શકાય છે, અને જૈન શાસ્ત્રામાં પાડેલા ય છે. મોટા ગ્રંથા જોવાથી તે સમજાશે. ૫૬૩ ભેદે આ જગ્રંથમાં સમજાવ્યા છે. ૩=૪. શ્રી આચારાંગ સૂત્રમાંમાદર પૃથ્વીકાયના ભેદ નીચે પ્રમાણે તાવ્યા છે :~ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બાદર પૃથ્વીના પ્રકાર (સુંવાળી), ખર (કઠણ) શ્લષ્ણુ પૃથ્વી—કાળી, લીલી, લાલ, પીળી અને પેળી એમ વર્ણભેદે પાંચ પ્રકારે હોય છે. ખર પૃથ્વીના ૩૬ પ્રકાર–માટી, કાંકરા, રેતી, પથર, શીલા, લવણ, ઉસ, લેટું, ત્રાંબુ, જસત, સીસું, રૂપું, સોનું, હીરા, હડતાળ, હિંગળોક, મણશીલ, કથીર, અંજન, પરવાળા, અબરખ, ઝીણી રેતી, એ બાવીશ સામાન્ય પૃથ્વી, ગમેદક, રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મારગલ, ભુજમાદક, ઈન્દ્રનીલ, ચંદ્રપ્રભા, વૈય, જળકાત, એ ચૌદ રત્ન છે. નહી ગળેલા પાણીને એક બિંદુમાં સૂક્ષ્મદર્શક યંત્રથી ૩૬૪૫૦ હાલતા ચાલતા ત્રસ જીવો દેખાય છે, તેનું ચિત્ર હર મા પૃષ્ઠ ઉપર આપ્યું છે. પરંતુ પાણી પોતે સ્થાવર જવરૂપ છે, તે અકાય છે. પાણીમાં પિરા વિગેરે દેખાય છે, તે અકાય જીવ સમજવાના નથી તે તે બેઈન્દ્રિય વિગેરે હોય છે. પાણું બરાબર ગાળવાથી તેમાં પિરા વિગેરે બેઈન્દ્રિય જીવો ન રહે અને ત્રણ ઉકાળાથી બરાબર ઉકાળવાથી અકાયના–પાણી છે એવી જાય છે. એટલે માત્ર અચિત્ત પાછું રહી જાય છે. તે ઉનાળામાં ૫, શિયાળામાં ૪, અને ચોમાસામાં ૩ પહોર સુધી અચિત્ત રહે છે. પછી સચિત્ત થાય છે. અને જે સચિત્ત થતાં પહેલાં તેમાં ચૂનો નાંખવામાં આવે, તો બીજા ર૪ પહોર સુધી અચિત્ત રહી શકે છે. આમ કરવાથી લાંબા વખત સુધી જીવદયા પાળી શકાય છે. અને જીવદયાની ભાવના ટકાવી શકાય છે, તથા મુનિ મહારાજે વગેરે કે જેઓને નિજીવ–અચિત્ત આહાર પાછું મેળવવાને નિયમ હોય છે, તે જાળવી શકે છે. સચિત્ત પાણીને વ્રત ધારી કે મુનિ મહારાજાએ અડકી પણ ન શકે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વિજળી– વિજળી સચિત્ત માનવી કે અચિત્ત માનવી? એ પ્રશ્ન છે. આ ગાથામાં વિજુ શબ્દ ઉપરથી સચિત્ત હોવાનું સ્પષ્ટ જ છે. તેમજ “વિજ-દીવતણી ઉજેહી હુઈ એ વાત અતિચારમાં આવે છે. એટલે સામાયિકમાં રહેલ ગૃહસ્થ કે મુનિ ઉપર દીવા કે વીજળી વગેરે પ્રકાશ પડે, ત્યારે જે યતના ન રાખે, તે વિરાધક થાય છે. કેમકે–તે સચિત્ત હોવાથી તેની હિંસાની યતનામાં અનુપયેગવંત થવાથી વિરાધના થાય, આ દૃષ્ટિથી વિજળી જૈન શાસ્ત્રકારોને સચિત્ત હેવાની સમ્મત છે. પરંતુ આજે મશીનથી ઉત્પન્ન કરવામાં આવતી વિજળીને ઉપગ દીવા, પંખા વિગેરેમાં થાય છે. એ વિજળી સચિત્ત છે? કે અચિત્ત છે ? એ પ્રશ્ન આજે ખાસ ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક એમ કહે છે, કે–“દીવા કરવાના ઉપયોગમાં લેવાતી હાલની વિજળી અચિત્ત છે, કેમકે–એક પેટીમાંથી પવન કાઢી લઈ આપણે તેમાં દીવો મૂકીશું, તો તે તરત ઓલવાઈ જશે. કારણ કેદીવાને-અગ્નિને–પવનની જરૂર પડે છે. પવન વિના જેમ માણસ વગેરે જેવો છવી શકતા નથી, તેમ પવન વિના અગ્નિ પણ જીવી શકે નહીં. માટે પવન હોય તો જ જીવે છે. (આથી અગ્નિમાં જીવ હોવાની એક વધુ સાબિતી પ્રાપ્ત થાય છે.) વીજળીના દીવા જે કાચના જ ગોળા ( બ)માં થાય છે, તેમાંથી પવન કાઢી લઈ તેને ખાલી કરવા પડે છે. એ રીતે ખાલી કરેલા સ્લેબમાં જ વિજળીને દીવે સળગી શકે છે. જો પવન ખાલી કરવામાં ન આવ્યું હોય, તે–વીજળીને દીવો સળગી શકતો નથી. આમાં કાંઈ કલ્પના જેવું યે નથી. હાલને સાઈન્ટીસ્ટ સંચાઓની સહાયથી આ પ્રયોગ પ્રત્યક્ષ દેખાડી શકે છે. એટલે–દીવાની વીજળી કૃત્રિમ રીતે બનાવેલ છે. માટે તે અચિત્ત છે. બધી વીજળી અચિત્ત Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જ હોય, એમ કહેવા અમે ઇચ્છતા નથી. કારણ કે–આકાશી વીજળી સચિત્ત. અને તેથી શાસ્ત્રમાં અગ્નિકાયના ભેદમાં વિજળી ગણાવી છે, તે બરાબર છે. પરંતુ હાલની વિજળીની શોધ શાસ્ત્રો રચાયા પછીની છે, અને તેને અચિત્ત કે સચિત્ત તરીકે ઉલ્લેખ શાસ્ત્રોમાં ન હોય, તે સ્વાભાવિક છે. તેથી શાસ્ત્રોમાં અનુલેખિત બાબતોને પણ શાસ્ત્રલીથી જેમ ઘટે તેમ યથાતથ્ય સમજી લેવાને શાસ્ત્રકારોને આદેશ જ હોય છે. એટલે પવન વગર સળગતી વીજળી અચિત્ત છે. અને તેની ઉજજેહી (-ઉદ્યોત) સાધુ મુનિરાજ કે સામાયિકમાં રહેલા શ્રાવક ઉપર પડે, તે તેમાં ખાસ દેષ જણાતો નથી. કદાચ કોઈ તેના ઉsણ સ્પર્શને લીધે તેને સચિત્ત કહે તો તે યોગ્ય નથી. કેમ કે-“ઉષ્ણુતા હોય ત્યાં સચિત્ત હેય” એ યોગ્ય નથી. જે તેમ માનીયે, તે ગરમ કરેલું દૂધ, ગરમ દાળ, શાક, વિગેરે ગરમ રસોઈ, કે ગરમ પાણીનો ઉપયોગ સાધુ મુનિરાજાઓ જે કરી શકે છે, તે કરી શકે નહીં. પેટ ઉપર ગરમપાણની કથળી અને ગરમ ઇંટ વિગેરેથી શેક પણ કરી શકે નહીં. માટે ગરમી, ઉતા જ્યાં હોય ત્યાં સચિત્તતા એ નિયમ બરાબર નથી. તેથી દીવાની વિજળી ગરમ અને દાહક હોય, એટલા ઉપરથી તે સચિત છે એમ કહી શકાય નહીં. સંચાથી ઉત્પન્ન કરીને દીવા કરવામાં વપરાતી હાલની વિજળીને અચિત્ત માનવાની દલીલો ઉપર પ્રમાણે કરે છે તે ગ્ય નથી. હ–હાલના દીવાની વિજળીને સચિત્ત માનવાની નીચેની દલીલે. ખાસ ધ્યાનમાં લેવા જેવી છે –“હાલના દીવાની વિજળી પણ સચિત્ત હેવામાં વાંધો જણાતો નથી. એટલે કે તે સચિત્ત જ છે. કારણ કે ઉષ્ણ સ્પર્શ યુક્ત વાળાને અચિત્ત માની શકાય નહીં. અને તેવું કોઈ અગ્નિ સિવાય બીજું દૃષ્ટાંત જગતમાં મળશે જ નહીં. કે-જે ઉષ્ણુ સ્પર્શ યુક્ત હેય, અને સાથે જવાળારૂપે હોવા સાથે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અચિત હોય. જવાળા સચિત્ત હેવાનું દષ્ટાંત છે. વિજળી દીવો પણ જવાળા સ્વરૂપ છે, એ તે સ્પષ્ટ જ છે. વાત રહી પવન કાઢી લેવાની અને તેના અભાવમાં સળવાની. આ પ્રશ્નનો જવાબ પણ બહુ જ સહજ છે. જેમ પૃથ્વીકાય છે અનેક પ્રકારના છે. જમીનમાંથી અનેક પ્રકારની વિચિત્ર વિચિત્ર ધાતુઓ મળી આવે છે. તેમ વાયુ અને અગ્નિ જીવો પણ અનેક પ્રકારના હોય છે. પવન વિના અગ્નિકાય જીવ જ નહીં, એ વાત ખરી, પણ જેવો અગ્નિકાય જીવ, તેને પવન પણ તેવો જોઈએ, અગ્નિ જીવની શક્તિ કરતાં પવન વધારે હોય, તે પણ તે મૃત્યુ પામે. માટે અગ્નિ જીવની શક્તિના પ્રમાણમાં પવન જોઈએ. તેના કરતાં ઓછે પવન હોય, તો પણ તે જીવી ન શકે. દાખલા તરીકે—કઈ પણ દીવાને વધારે પવનને ઝપાટો લાગે કે ઓલવાઈ જાય છે. ત્યારે લાકડાને ભડકો વધુ સળગે છે, પવને કાઢી લીધેલી પેટીમાં દી ઠરી જાય છે, પણ પવન ન કાઢી લીધે હોય છતાં એક બંધ ઓરડીમાં ઘણું માણસને પૂર્યા હોય, તો પણ મરી જાય છે કારણ કે–પવન કાઢી ન લીધો હોવા છતાં જોઈતા પ્રમાણમાં પવન નથી હોતે, તેથી માણસે મરી જાય છે. પવન કાઢી લીધેલી પેટીમાં દીવો ઠરી જાય છે, તેનું કારણ ત્યાં પવનનો અભાવ છે, એમ નથી. પરંતુ દીવાને એટલે અને જે પવન જોઈએ છે. તેવો પવન તેમાં ન હોવાથી તેને ઠરી જવું પડે છે. પેટીમાંથી પવન ખેંચી લેવાય છે ખરે, પણ તે સ્થૂલ પવન ખેંચાય છે. બહુ જ પાતળ પવન એ હોય છે, કે જે ખેંચવાના યંત્રથી પણ અગોચર છે; એવો પવન તે ત્યાં રહે જ છે પણ તે પવન પેટીમાં મૂકેલા સાદા દીવાને સળગવાને પૂરતો ન હોવાથી તેને ઠરી જવું પડે છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હવે ગ્લેબમાંથી પવન ખેંચી લેવા છતાં વિજળીને દીવો કેમ બળે છે? તેનું કારણ એ છે કે–સ્થૂલ પવન ખેંચી લેવો પડે છે, કે જે વિજળીના દીવાથી સહન થઈ શકે તેવું નથી, પણ પાતળો પવન બાકી રહી જાય છે, કે જે વિજળીના દીવાને જીવાડે છે, જ્વાળા, દી, તેલને દીવ, ઘાસલેટને દીવો વગેરેના અગ્નિમાં જેમ ફરક હોય છે, જેમ કેલસા, પથરીયા કોલસા, છાણા, ઘાસ વગેરેના અગ્નિમાં ફરક હોય છે, તેમ વિજળીના દીવાને અગ્નિ પણ જુદી જાતને હોય છે. અને ઘણો સપષ્ટ, શુદ્ધ તથા તીવ્ર હોય છે, એટલે કે તે અગ્નિ જીવોમાં ઊંચી જાતને અગ્નિ હોય છે રાજકુટુંબ જેવો તે હોય છે. એટલે ઘાટા પવનને તે સહન કરી શકતા નથી. સુખમાં ઉછરેલે શેઠને છોકરે મજુરની માફક તડકે સહન ન કરી શકે, તેમ તે, અગ્નિ આકરો પવન સહન કરી શકતો નથી. પાતળો પવન ખેંચવાની મશીનમાં તાકાત નથી હોતી, એટલે પાતળો પવન તે ખેંચી શકતું નથી. માટે ગ્લેબમાં પાતળ પવન હોય છે કે જે વિજળીના દીવાને માટે પુરતો અને જરૂરી હોય છે. જૈન શાસ્ત્રમાં ઘનવાન અને તનુવાત એટલે ઘાટો વાયુ અને પાતળા વાયુઃ એ બે પ્રકારના વાયુ ગણાવ્યા છે. છતાં તે બન્નેના પરિણામોની વિચિત્રતાને લીધે અસંખ્ય ભેદ પડી જાય છે. તેમાંના પાતળા વાયુના અસંખ્ય ભેદોમાંનો કોઈપણ પાતળે વાયુ ગ્લેબમાં રહે જ છે, કે જેના બળથી વિજળાને દીવો બળે છે. માટે તે સચિત્ત છે, અને તેની ઉજજેહીની યતના રાખવી, એ જેન વ્રતધારીની ફરજ સમજાય છે. વિજળી એ ઘણે જ તીવ્ર અગ્નિ છે. શેડો છતાં તે ઘણે જ આકરો હોય છે. લેઢાના પાનાનું ભાલું હાથીને વશ કરી લે. ઈમીટેશન ( નકલી) હીરાનો અને ખરા હીરાને ચળકાટ સરખે લાગે. છતાં બન્નેની શક્તિમાં ફરક હોય છે. જગતમાં એવી ઘણી વસ્તુઓ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ હોય છે. એ સિદ્ધાંતથી ચોમાસામાં જોસથી ફૂંકાતા પવનમાં પણ વિજળી ઝબુકી શકે છે. તેનું કારણ વિજળીનો જથ્થો જ તીવ્ર હોય છે. જેથી જેરથી ફેંકાતે વાયુ તેને નાબુદ કરી શકતો નથી. તેમજ તેને જોઈએ તેવી જાતને પવન હોય છે. એટલે તેને ઉત્પન્ન થવામાં વાંધો આવતો નથી. અર્થાત્ વિજળી એ શુદ્ધ ઘણે તીવ્ર, અગ્નિ છે. તેની તીવ્રતા અને તેની શુદ્ધિ અમુક જ જાતના પવનને સહન કરી શકે છે. બળવાન કરતાં બુદ્ધિશાળી માણસ વધારે તીવ્ર હોય છે, છતાં તેને શરીરબળવાળો સામાન્ય માણસ દબાવી શકે છે, પરંતુ તેની તીવ્રતાને દબાવી ન શકે. તે જ પ્રમાણે વિજળીમાં પણ કેમ ન બને ? ચોમાસામાં ઝબકતી વિજળી જે બરાબર પકડી લેવામાં આવે તે તેનાથી આખી દુનિયામાં વરસના વરસો સુધી દીવા બાળી શકાય, તેટલે તેજપુંજને જ તેમાં હોય છે. અને તેને એક સૂક્ષ્મ કણ તેલની મશાલ કરતાં પણ વધારે તીવ્ર હોય છે, અર્થાત તે શુદ્ધ તેજસ્વી પરમાણુઓના પરિણામવાળો હોય છે એટલે થોડો હોય તો પણ પ્રકાશ ઘણે આપી શકે છે. વિજળીના દીવામાં એ વિદ્યુત તેજ:કણને અલ્પ જથ્થ સ્થૂલ પવનને કેમ સહન કરી શકે? માટે લેબમાંથી ઘાટો પવન કાઢી લેવો પડે છે. પરંતુ પાતળો પવન તે કાઢી શકાતો નથી. માટે પાતળા પવનના આધાર ઉપર તે જીવે છે. જૈન શાસ્ત્રોમાં બાળ ને સમજવાને કેટલાક સ્થૂલ બુદ્ધિ. ગ્રાહ્ય તને સમજાવ્યા છે, અને ભેદ વગેરે પણ તેવા જ પાઠવ્યા હોય છે. કેમકે-જૈનશાસ્ત્ર વ્યવહારશાસ્ત્ર પણ છે. પરંતુ જેમ જેમ ઊંડે જઈએ, તેમ તેમ એ તો અને ભેદથી પર કેઈ જુદી જ વસ્તુઓનું પણ સ્વરૂપ ભાસે છે, કેમકે–તે સૂક્ષ્મશાસ્ત્ર છે-નિશ્ચયશાસ્ત્ર પણ છે. એટલે સ્થૂલ વિચાર અને સૂક્ષમ વિચારઃ બન્નેય તેમાંથી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મળે છે, એમ કરીને વિશ્વના દરેક પ્રકારના–એક છેડાથી પેલા છેડા સુધીના-સંપૂર્ણ ભાવે તે સમજાવે છે. માટે તે નિશ્ચય અને વ્યવ. - હાર એમ બન્નેયના મિશ્રણવાળું સોપાંગ શાસ્ત્ર છે. માટે–તે જ રીતે હાઈડ્રોજન અને ઓક્સીજન વાયુના મિશ્રણથી ઉત્પન્ન થતા પાણી વિષે પણ સમજવું. કારણ કે–જૈન શાસ્ત્રકારે નૈયાયિક અને વૈશેષિકની માફક પાણું કે વાયુના તદ્દન જુદા જુદા સ્વતંત્ર પરમાણુઓ માનતા નથી. પરંતુ પરમાણુઓ તે સામાન્ય રીતે એક જ જાતના હોય છે, સંજોગને અનુસરીને તેના જુદા જુદા પરિણામે થઈ જાય છે. એટલે વાયુનું શરીર એકબીજાના સંજોગોથી પ્રવાહીરૂપે બની જઈને અપકાયના શરીરરૂપે પરિણત થઈ શકે છે. તેમાં કાંઈ જૈનશાસ્ત્ર સાથે વિરોધ આવતો નથી. વાયુને અપેનિ પણ કહેલ છે. વાયુ અને પાણીના સંઘર્ષણથી વિજળીઅગ્નિ આકાશમાં ઉત્પન્ન થઈ જાય છે. તથા “જસ્થ જલં તત્ય વણું” “આ વાકયમાં જ્યાં પાણી હોય, ત્યાં સાધારણ) વનસ્પતિ હોય જ.” પાણીમાં સેવાળ બાજે જ. જે લોટામાં પાણી પીઈએ, તેમાં પણ સૂક્ષ્મ વનસ્પતિ હોય છે. અરે, ચોખું ઝરણાનું પાણી ભરી લાવીએ, તો તેમાં પણ એટલા બધા સૂક્ષ્મ વનસ્પતિ છે હોય છે, કે જે આપણે ન જાણી શકીએ. પાણીમાં વનસ્પતિ ક્યાંથી આવે ? એ પ્રશ્ન થશે. પરંતુ કુદરતી રીતે જગતમાં એવા સંજોગે થયા કરે છે, કે જેને કાર્યકારણભાવ માનવબુદ્ધિ ન સમજી શકે, તેવી રીતે તે કુદરતી સંજોગથી ગોઠ. વાઈ ગયે હેય છે, અને વસ્તુઓની ઉત્પત્તિ ચાલ્યા કરે છે. મનુષ્ય કુદરતને હાથમાં લેવા તથા જાણવા ઘણા પ્રયત્નો કર્યા છે, પણ તે તે હજુ સમુદ્રમાંથી બિહુ જ જાણવામાં આવેલ છે, “તે બિન્દુમાં જે ન હોય, તે ખોટું ” એવી માન્યતા વિજ્ઞાને હાસ્યાસ્પદ છે, શોધખે ળાની મોટી મોટી વાત પણ કુદરતના ખજાના આગળ - Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ બિન્દુ માત્ર જ છે. અનંતજ્ઞાની પુરૂષએ કુદરતને પ્રત્યક્ષ જાણું છે. સારાંશ –તેને ઉપદેશ જ પ્રાણીમાત્રને સનાતન શારણરૂપ છે, તેનાથી વિમુખ રહી વ્યામોહમાં પડે છે, તે સાચે રાહ ચૂકે છે. જે ગ્ય. અને ન્યાયસર નથી.” ગાથા ૮ થી ૧૪ વનસ્પતિકાય વનસ્પતિમાં-૧ પ્રત્યેક વનસ્પતિકાય પણ ૧૨ પ્રકારે હોય છે. ૧ વૃક્ષ-આંબા, વડ વિગેરે. ૨ ગુચ્છ–કપાસ, તુલસી, મરચી વગેરે. ૩ ગુલ્મ-નગોડ, મેગરા વગેરે ફૂલઝાડ. ૪ લતા-પુનાગ, અશેક, ચંપક, અતિમુક્ત, મચકુંદ વગેરે પુષ્પોના નિરાશ્રિત વેલા. ૫ વદ્વિ–કેળું, કારેલા, કાકડી, તુંબડી વગેરેના વેલા. ૬ પર્વગા–ગાંઠે વાવવાથી ઉગે તે શેરડી, વાંસ, સુગંધી વાળ, સેવંતી વગેરે. ૭ તૃણુ-ડાભ, ધ્રો, વગેરે ઘાસ. ૮ વલય–કેવડે, કેળ, સેપારી, નાળીએરી, ખજુરી, તમાલ. વગેરે વળીયાવાળા ઝાડો. ૯ હરિત-શાક, ભાજી. ૧૦ ઔષધિ–ડાંગર, ઘઉં, જવ, બાજરી વગેરે. ૧૧ જલહ-કમળ, શેવાળ, (આ સાધારણ વનસ્પતિકાય છે, પરંતુ જલસહના દૃષ્ટાંત તરીકે અહીં આપેલ છે.) વગેરે પાણીમાં થતી અનેક પ્રકારની વનસ્પતિઓ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૧૨ કહેણું–બિલાડીના ટોપ (પણ સાધારણ છતાં દૃષ્ટાંત - સમજવા માટે અહી આપેલ છે) વગેરે. ૨. કઈ પણ વનસ્પતિના ૧૦ ભાગ હોય છે. મૂળ, કંદ, સ્કંધ, છાલ, ડાળી કાષ્ઠ, પત્ર, પુષ્પ, ફળ, બીજ. ૧. મૂળીયાં, ૨. તેની ઉપર કંદ, ૩. તેની ઉપર અંધ, (થડ) ૪. તેના ઉપર શાખાઓ (ડાળીઓ), ૫. ડાળીમાંથી પાંદડાં ફૂટે, ૬. અગ્રભાગમાં ફૂલ આવે, ૭. તેમાંથી ફળ ઉત્પન્ન થાય, ૮ ફળમાંથી બીજ નીકળે, ૯. વચ્ચે કઠણ ભાગ હોય, તે લાકડું (કાષ્ઠ), અને ૧૦ લાકડા ઉપર છાલ હોય છે. ૩. સાધારણ વનસ્પતિકાય છ રીતે ઉગે છે. ૧. અબીજ—કોટક, નાગવહિલની માફક જેના અગ્રભાગ વાવવાથી ઉગે તેવા. ૨. મૂળબીજ–ઉત્પલકંદ, કેળ વગેરેની માફક જેના મૂળ વાવવાથી ઉગે તે. ૩. સ્કન્ધબીજ–સહલકી, અરણ વગેરેની જેમ જેની ડાળ વાવવાથી ઉગે તે. ૪. પર્વબીજ–શેરડી, વાંસ, નેતર, વગેરેની જેમ જેની ગાંઠે વાવવાથી ઉગે તે. ૫. બીજ રહ–ડાંગર, ઘઉં વગેરેની જેમ જેના બીજ વાવવાથી ઉગે તે. ૬. સંસૃષ્ઠનજ–સિંગડા વગેરેની જેમ વાવ્યા વિના ઉગે. અહીં સમજવા માટે દૃષ્ટાંત પ્રત્યેક વનસ્પતિનાં આપ્યાં છે. ૪. કેટલીક વિશેષ હકીકતે. ૧. સાધારણ વનસ્પતિકાયના જીવ એક શરીર બાંધીને એકી સાથે અનંતા ઉત્પન્ન થાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૨. તેઓ આહાર અને શ્વાસોશ્વાસ એકી સાથે લે છે. કેમકે–તે અનંત જીવોને એક જ શરીર હોય છે. જુદું જુદું (પ્રત્યેક-વિશિષ) શરીર હોતું નથી એટલે તેઓ સાધારણ (ઘણાનું એક શરીર) કહેવાય છે. તેનું બીજું નામ અનંતકાય, નિદ છે. એટલે, તે શરીર બધાનું અને બધામાંના એક–એકનું પણ ગણાય છે. ૩, મોટી સંગ્રહણુમાં કહ્યું છે કે –આ લોકમાં અસંખ્ય ગળા છે, એક એક ગોળામાં અસંખ્ય નિગદ શરીર હોય છે, એક એક નિગદ શરીરમાં અનંત જીવો હોય છે, સૂક્ષ્મવાલાઝના એક અંશ ઉપર અસંખ્ય નિગોદ શરીરના ગોળાકારે બનેલા ગેળા હેય છે. ૪. પ્રત્યેક વનસ્પતિકાય તો બાદર જ હોય છે, પરંતુ સાધા રણ વનસ્પતિકાય બાદર અને સૂક્ષ્મ બન્ને પ્રકારે હેય છે. ૫. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય બે પ્રકારે છે. સાંવ્યાવહારિક રાશિના અને અસાંવ્યાવહારિક રાશિના, ૬. સામાન્ય રીતે જીવરાશિને ક્રમ નીચે પ્રમાણે છે:– (૧) અનાદિ અસાંવ્યાવહારિક રાશિના સૂક્ષ્મ અનંત સાધારણ વનસ્પતિકાય છે, એટલે કે જેઓ કદી એ સ્થિતિમાંથી બહાર નીકળ્યા જ નથૈ, તે. (૨) સાંવ્યાહારિક રાશિના સૂક્ષ્મ અનંત સાધારણ વનસ્પતિકાય છે, કે જેઓ પોતાની અનાદિ કાળની સ્થિતિમાંથી બહાર નીકળીને પાછા ત્યાં જ અસાંવ્યાવહારિક જેવી સ્થિતિમાં રહેલા છે છતાં, તે કહેવાય સાંવ્યાવહારિક. Page #167 -------------------------------------------------------------------------- ________________ (૩) અસાંવ્યાવહારિક રાશિમાંથી નીકળેલ છવ સૂક્ષ્મ પૃથ્વી કાયાદિક થાય છે તે. (૪) તેમાંથી, બાદર નિગોદ (બાદર સાધારણ વનસ્પતિકાય), અને બાદર પૃથ્વીકાયાદિક થાય છે, એમ ઠેઠ વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, વગેરે થઈને મનુષ્ય થઈ, ગુણસ્થાનકે ચડી - સંયમ લઈ ઠેઠ મેસે જાય છે. વચ્ચે વચ્ચે ઊતરી પડે, તે સૂક્ષ્મ નિગોદ સુધી પણ પહોંચી જાય છે. (૫) સૂમ નિગોદથી માંડીને ઠેઠ મનુષ્ય સુધીના ગાઢ અજ્ઞા. નાવસ્થાથી માંડીને ઠેઠ મોક્ષ સુધીના વિકાસ ક્રમમાં અસંખ્ય અસંખ્ય પ્રકારો છે. ૭. સાંવ્યાવહારિક રાશિમાંથી જેટલા મેક્ષમાં જાય, તેટલા જ અસાંવ્યાવહારિક રાશિમાંથી બહાર નીકળે છે (વિશેષ હકીકત વિશેપણુવતી ગ્રંથમાં આપેલ છે.) ૮. અસાંવ્યાવહારિક રાશિમાં કેટલાકની સ્થિતિ અનાદિસાંત હોય છે. કેટલાક અભવ્ય અને દુર્ભવ્ય છની સ્થિતિ અનાદિ અનંત હોય છે. ૯. સાંવ્યાવહારિકની સ્થિતિ સાદિ–સાંત હોય છે, એટલે કે સામાન્ય રીતે અઢીક્ષેત્ર પુગલ પરાવર્તનની પંચસંગ્રહમાં કહી છે. ૧૦. સાંવ્યાવહારિક સૂક્ષ્મ નિગોદના જીવ જઘન્યથી અંતમું. હતું, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી થાય. એટલે તેમાં ને તેમાં જ ઉત્પન્ન થયા કરે છે. ૧૧. બાદર નિગદ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સીત્તેર કટોકટી સાગરોપમ સુધી થાય–તેમાં ને તેમાં ઉપન્ન થયા કરે છે. ૧૨. ઉપર અઢીક્ષેત્ર પુગલ પરાવર્તન જે બતાવ્યા છે, તેને અનંત ઉત્સર્પિણી અવસર્પિણ કાળ થાય. તેથી સ્વીકાયસ્થિતિમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સાધારણ વનસ્પતિકાયની અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી સ્વકાયસ્થિતિ ગણાવી છે, તે બરાબર છે. ૧૩. ઉપર સૂક્ષ્મ અને બાદરને જુદો જુદે વખત બતાવે છે, પણ બાદરમાંથી સૂક્ષ્મમાં અને સૂક્ષ્મમાંથી બાદરમાં એમ જઈ આવીને એકંદરે સામાન્ય રીતે સાધારણ વનસ્પતિકાયની સ્થિતિ અનંત ઉત્સપિણી અવસર્પિણ-અઢી પુદ્ગલ પરાવર્તન થાય. ૧૪. સમભંગ–એટલે-મૂળ, કંદ, થડ, છાલ, લાકડું, ડાળ, પ્રવાળ, પાંદડાં, ફૂલ, ફળ, અને બીજ, એ દરેક પ્રકારની અનંતકાયને ભાંગતાં સરખા ભાગ થાય છે. ૧૫. કેટલાક વનસ્પતિને એક શરીરમાં એક જીવ હોય છે. કેટલાકમાં સાથે સંખ્યાત, કેટલાકમાં અસંખ્યાત, અને કેટલાકમાં અનંત હોય છે. અનંત જીવોવાળું એક શરીર તે સાધારણ વનપતિકાય છે. ૧૬. કેટલાએક વનસ્પતિકાય એવા હોય છે, કે–ઉપર ગણવેલ મૂળ વગેરે ભાગોમાં અમુક ભાગ એક જીવવાળો હોય, અમુકની સાથે સંખ્યાત, અસંખ્યાત, અને અનંતકાય પણ હોય છે. ૧૭. દરેક વનસ્પતિ ઉત્પન્ન થતી વખતે અનંતકાય જ હોય છે, પછી જે તે અનંતકાય જાતિની વનસ્પતિ હોય, તો તે અનંતકાય જ રહે છે. નહીંતર પ્રત્યેક થઈ જાય છે. ૧૮. એક શરીરમાં એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે, પણ એક મૂળ વગેરે પ્રત્યેકને આશ્રયે બીજા અસંખ્યાત પ્રત્યેક વનસ્પતિકાય છો રહેલા હોય છે. ૧૯. દરેક પાંદડાં, ફૂલ, ફળ, બીજ વગેરેમાં એક એક જીવ હોય છે, તે આખા વૃક્ષને એક જીવ સર્વમાં વ્યાપક પણ હોય છે. આમ ૧૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ એક ઝાડની અપેક્ષાએ સંખ્યાતા, અસંખ્યાતા અને કઈ ભાગ અનં. તકાય હોય છે. તેથી તે અનંત જીવોના સમૂહવાળું પણ ગણાય છે. ૨૦. વનસ્પતિ ચોમાસામાં સારી રીતે આહાર કરે છે. ઉનાળામાં મધ્યમ અને હેમંતથી થોડો થોડે કરતાં વસંતમાં થેડે આહાર કરે છે. ઉનાળામાં કેટલાક ઝાડે સુંદર દેખાય છે, તેનું કારણ ઉષ્ણ ચોનિવાળા છે તેમાં આવીને વધારે ઉપજે છે, એક ઝાડ ઘણા જીવનો એક મોટો ખંડ સમજ. અને એક એક ફળ એક એક મોટું ગામ સમજવું. ફળમાં પણ ભાગ હોય છે, તે શેરીઓ અને મહેલા સમજી શકાય. ૨૧. વનસ્પતિ જીના શરીરની વિવિધ રચના–વનસ્પતિનો અભ્યાસ બહુ જ રસ પડે તેવો વિષય છે. જગતમાં અનેક પ્રકારની વનસ્પતિ થાય છે, કેઈકના મૂળમાં સૂરણ વગેરેની જેમ વિકાસ થયો હોય છે. કેળ વગેરેના પાંદડામાં વિકાસ થયો હોય છે, કેળમાં તો થડ પણ પાંદડાંઓનું બનેલું હોય છે. જ્યારે આંબલીનાં પાંદડાં બારીક હોય છે, પણ તેનું લાકડું મજબૂત હોય છે. સાગ વગેરેના થડમાં વિકાસ થયો હોય છે, પણ આકડાનું થડ નબળું હોય છે. કેઈ–વડ, ડાંડલીઓ થેર, ખીજડે વગેરેમાં ડાળીઓમાં વિકાસ થયો હોય છે. ત્યારે કેટલાક શેરડી, વાંસ વગેરે સીધા થડરૂપે જ હોય છે. તરબૂચ, તુંબડી વગેરેના ફળમાં વિકાસ થયો હેય છે. કમળકાકડી વગેરેને બીજ મોટા હોય છે. ખારેક વગેરેના હળીઆ મેટા હોય છે. કેઈના ફળ નાના હોય છે, તે કોઈ કમળ વિગેરેના ફૂલ મોટા હોય છે. આંબા વિગેરેના મીઠા અને કિં પાક વિગેરેના ઝેરી હોય છે. વલ્કલ વિગેરેમાં છાલનો વિકાસ થાય છે. ત્યારે નાળીયેરી વિગેરે કેટલાક ઝાડની છાલ ઉતરે જ નહીં, એમ કોઈમાં જુદા જુદા ગંધ રંગ, સ્વાદ, સ્પર્શ હોય છે. જેમ લજજાળુ શરમાય છે. તેમ કોઈ કોઈ હિંસક પણ હોય છે; લેભી, કામ, ક્રોધી, Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ પણ હાય છે, આમ અનેક પ્રકારની વિવિધતા વનસ્પતિઓમાં હાય છે. ૨૨. શરીરરચનાની વિવિધ ખૂબીઓ—મનુષ્યા પ્રમાણે શરીરની રચના પણ વિચિત્ર હાય છે. નાળિયેરને ચાટલી, માઢું, એ આંખા જોવામાં આવે છે. બાવળ વિગેરેના થડમાં ઉચ્છેર પ્રમાણે લાકડામાં પડ જોવામાં આવે છે. થડના વળીયાં ઉપરથી કેટલા વર્ષોંનું જૂનુ ઝાડ છે, તે કહી શકાય છે. વચ્ચેથી રસ ચૂસવાને ઠેઠ સુધી એક સીધા સંબધ જોવામાં આવે છે, બીજમાં પણ રસ, માંસ (ગર), ઠળીયા, મગજ (મા) ચામડી (છાલ) ચેાનિ (ઉત્પત્તિસ્થાન) માથુ (અગ્રભાંગ) રી'ગણાને ટેપી, નાળીયેરને જટા, કાખી પાંદડારૂપ ફળ, બટાટા ફળરૂપ મૂળ, મગફ્ળી ખીજવાળી સીંગરૂપ મૂળ, સેાપારી ઉપર વસ્ત્ર જેવું પડ, એલચીમાં સુગંધ, ઇત્યાદિ અદ્ભુત વિચિત્ર તાએ જોવામાં આવે છે. જે વિચારતાં જિંદૂંગી જાય, અને આય આશ્ચય થાય ! સ્થાવર વેામાં જ્વાની સિદ્ધિ ૧. તે તે શરીરમાં જીવ હોવાની નિશાની સામાન્ય રીતે ચૈતન્ય શક્તિ છે, તેથી માણસા, પશુઆ, પાંખીએ, માખી વિગેરે જીવડાએ ઇરાદાપૂર્વક-સમજપૂર્વક હાલતાં-ચાલતાં હાવાથી તેમાં ચૈતન્ય દેખાય છે. એટલે તેઓ સજીવ છે, એમ સહજ રીતે સમજી શકાય છે. અને મરી ગયેલા હાય, ત્યારે તેમાંથી જીવ ચાલ્યા ગયા હોય છે. ત્યારે તેનાં મડદાં નિર્જીવ છે એમ સૌ કબૂલ કરે છે. માટે જ તે જીવા ત્રસ કહેવાય છે. ત્રસ એટલે સન શક્તિવાળા, એટલે કે સ્ફૂરાયમાન ચૈતન્યવાળા જીવા, અને જેમાં ચૈતન્ય બહુ સ્ફૂરાયમાન જણાતું નથી, પરંતુ મૂઢ ચૈતન્ય છે, તે સ્થાવર જીવા ગણાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ હ-સ્થાવરમાં ચૈતન્ય હેવ છે? કે કેમ? એ સામાન્ય બુદ્ધિવાળા જેને (જેમ દૂધમાં ઘી, તલમાં તેલ સીધી રીતે સમજાવી શકાતું નથી તેમ ) સમજાવવું મુશ્કેલ પડે છે. તેથી નીચેના અનુમાનેથી તેમાં પણ ચૈતન્ય છે. એમ કેટલેક અંશે સમજાશે. કેટલીક ચીજે ચૈતન્ય સહિત હોય છે. તો તે સમજાતું નથી, અથવા ચેતન્ય ચાયું ગયું હોય છે, તે પણ તે પ્રાયઃ સમજાતું નથી. એટલે મોટે ભાગે જ્ઞાનીઓનાં વચન ઉપર તે આધાર રાખવો જ પડે છે. પુલ પરમાણુ ઘણુ છે, તેને જ શરીરરૂપે થઈ, ઈન્દ્રિયગોચર થાય છે. તે જીવ વિના થઈ શકે નહીં. કેમકે-જીવ વિના કેઈ પણ શરીર બાંધી શકે નહીં, બાંધી શકાય નહીં, અને શરીર બાંધવા પરમાણુઓને ખેંચી શકે નહીં. જીવની મદદ વિના પરમાણુઓ ઈન્દ્રિયગોચર થઈ શકતા નથી. એટલે કે કોઈને કોઈ વખતે કોઈપણ જીવો પુદ્ગલ પરમાણુઓના સમૂહને શરીરરૂપે બનાવ્યા પછી જ તે ઈન્દ્રિયગોચર થઈ શકે છે. એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વિગેરેના શરીર પણ જીવે જ બનાવ્યા. હોય છે. ૧. વનસ્પતિમાં જીવસિદ્ધિ– ૧. પાંચ ઈન્દ્રિયોથી જેમ મનુષ્ય શબ્દાદિ જાણે છે, તેમ વનપતિકાય જીવો એક ઇન્દ્રિયવાળા છતાં પાંચેય ઇન્દ્રિયને વિષય અનુભવતા જણાય છે, કેમકે એકેન્દ્રિયોને બાહ્ય-ઇન્દ્રિય એક જ હેય છે, પરંતુ ભાવેન્દ્રિયે પાંચેય હેય છે. ૨. જામત દશા, રાગ–પ્રેમ, હર્ષ, લેભ, લજજા, ભય, મૈથુન, ક્રોધ, માન, માયા, આહાર, જન્મ, વૃદ્ધિ, મરણ, રોગ. ઓઘ વગેરે સંજ્ઞા પણ તેઓ મનુષ્યની માફક અનુભવે જ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૩. મનુષ્યમાં જેમ બાહ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા હેય છે, વનસ્પતિને પણ તેમ એ ત્રણ અવસ્થા હોય છે. મનુષ્યને જેમ નિયત આયુષ્ય હોય છે, તેમ વનસ્પતિને પણ નિયત આયુષ્ય હોય છે. ૪. ગયા જન્મના સંસ્કારોને લીધે વનસ્પતિ જીવોમાં પાંચ ઈન્દ્રિયોના વિષયે ગ્રહણ કરવાની શક્તિઓ નીચે પ્રમાણે જોવામાં આવે છે ? જેમ પક્ષીઓમાં સુધરી ઉત્તમ ઘર-માળે બાંધવામાં જેવી કુશળ છે, જેમ પોપટ, મેના, કેયલ વિગેરે મીઠા શબ્દ બોલવામાં જેવા કુશળ છે, ચઉરિન્દ્રિમાં ભમરાઓ વાંસમાં કાણું પાડવામાં કુશળ છે, તેવા બીજ નથી હોતા. તે જ પ્રમાણે વનસ્પતિ જીવો બીજા એકેન્દ્રિયની અપેક્ષાએ પાંચેય ઈન્દ્રિયોના વિષય ગ્રહણ કરવાની શક્તિ ધરાવવામાં આશ્ચર્યકારક કુશળતા ધરાવે છે. ૧. શબ્દગ્રહણ શક્તિ-કંદલ અને કુંડલ વિગેરે વનસ્પતિઓ મેઘગર્જનાથી પલવિત થાય છે. ૨. રૂપગ્રહણ શક્તિ–વેલાઓ અને લતાઓ પોતાને ટેકો દેવાના ભી તે વગેરે આશ્રય તરફ ફરીને વધે છે. ૩. ગધગ્રહણ શક્તિ—કેટલીક વનસ્પતિઓ એવી હોય છે કે, તે ધૂપની સુગંધથી વધે છે. ૪. રસગ્રહણ શક્તિ –શેરડી વિગેરે કેટલીક વનસ્પતિઓ જમીનમાંથી મીઠે ખાસ રસ વધારે ચૂસે છે. સ્પગ્રહણ શક્તિ–લજજાળ વિગેરે કેટલીક વનસ્પતિઓ સ્પર્શ કરવાથી સંકેચાઈ જાય છે. ૨. નિદ્રા વગેરે જુદી જુદી લાગણીઓ :– ૧, નિદ્રા અને જાગ્રત અવસ્થા–jઆડ, આંબલી વિગેરે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વૃક્ષ, ચદ્રવિકાસ —સૂય વિકાસી વિગેરે કમળા, અ’ખાડી વિગેરેન ફૂલા, અમુક વખતે સ ંકોચાય છે, અને અમુક વખતે ખીલે છે. ૨. રાગ–પ્રેમ—ઝાંઝરના ઝમકાર સહિત સ્ત્રીના પગની પાટુ લાગવાથી અશાક, ફસ વિગેરે વૃક્ષ ફળે છે. ૩. હુ કેટલીક વનસ્પતિઓના અકાળે ફૂલ-ફળ ખીલી ઉઠે છે. ૪. લાભ-ધાળા આકડા, ખાખરા, બિલીવૃક્ષ વિગેરેના મૂળ ભેાંયમાં રહેલા ધનના નિધિએ ઉપર ફેલાઈ જાય છે. ૫. લજ્જા—લજ્જાળુ વેલમાં દેખાય જ છે. ૬. ભય—એ પણ ઉપરની વેલમાં જણાય છે. ૭. મૈથુન—યુવાન સ્ત્રીના મુખના તાંબુલ છાંટવાથી કે આલિ’-. ગન દેવાથી તથા હાવભાવ અને કટાક્ષથી કેટલાક ઝાડ તરત ફળે છે, પાપૈયા વિગેરેમાં નર ઝાડ અને માદા ઝાડ હાય છે,. નરને પરાગ માદા ફૂલમાં પડે, તે ફળ આવે. માટે માદા ઝાડની પાસે નર વૃક્ષ વાવવું પડે છે. કેટલાક પાણીના લેાના નરના પરાગ ઉપથી પાણીમાં પડતાં જ માદા ફૂલ પાણીથી બહાર નીકળી નર પરાગ ચૂસીને અંદર પાછું ચાલ્યુ જાય છે. વિગેરે મૈથુન સંજ્ઞાના પુરાવા છે. ૮. ક્રોધ-કાકનનુ ઝાડ હુંકારને અવાજ કરે છે. ૯. માન—રુદ તીવેલ પાણીના ટીપા ઝરે છે, તેના ભાવ એવે ઉત્પ્રેક્ષવામાં આવે છે, કે—‹ જગમાં મારી વિદ્યમાનતા છતાં નિધન લેાકાના સંભવ જ કેમ રહે?'' આ જાતનું કેમ જાણે તેને અભિમાન છે. ૧૦. માયા—ઘણા વેલા પેાતાના ફળેાતે પાંદડાંથી ઢાંકી રાખી છુપાવવા પ્રયત્ન કરે છે. ૧૧. આહાર-પાણી, ખાતર વિગેરે આહાર મળે, તે જ વનસ્પતિ વધે છે. અને ન મળે, તે સુકાઇ ને મરણ પામે છે, નાગ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ રવેલીને છાણ-દૂધને દેહલે ઉપજે છે, તે રડવામાં આવે, તો જ તેના પત્ર, ફૂલ, ફળ, રસ વિગેરે વધે છે. ૧૨. જન્મ-વાવવાથી વનસ્પતિ ઉગી નીકળે છે. જેમાસામાં અનેક પ્રકારની વનસ્પતિ એકાએક ચારેય તરફ ઉગી જાય છે, માટે જન્મે છે. ૧૩. વૃદ્ધિ–દરેક વનસ્પતિ અંકુરા પછી ડાળા, પાંદડાથી વધે છે. ૧૪. મરણ–આયુષ્ય પુરું થયે, તથા હિમ વિગેરે આઘાત લાગવાથી સુકાઈને મરણ પામે છે. ૧૫. રેગ–મનુષ્યને જેમ પાંડુ, ક્ષય, સેજા, ઉદરવૃદ્ધિ વિગેરે અનેક રોગો થાય છે, અને ઔષધોપચારથી મટે છે, તેમ વનસ્પતિને એવા ઘણ રે હવા, પાણી, ખેરાક વિગેરેના વિકાસથી થાય છે. અને તેવા ઔષધેપચારથી મટે પણ છે. બગીચાના માળીને આ બાબતની ઘણું સારી માહિતી હોય છે. ૧૬. ઓઘ સંજ્ઞા–વેલાઓ ગમે ત્યાં ઉગ્યા હોય, છતાં ચડવા માટે ઝાડ, વાડ વિગેરે તરફ સહજ રીતે જ પોતાની મેળે વળે છે, અને તેના ઉપર ચડે છે, તથા વીંટાય છે, એ ઘસંજ્ઞા છે. ૩. વેલાઓ ફળ આવે એટલે સુકાવા માંડે છે. અમુક છેડવાઓ પણ ફળ આવે એટલે સુકાવા માંડે છે, કોઈ ઝાડ અમુક વર્ષ ફાલ આપીને સુકાવા માંડે છે. ૨. પવનમાં જવસિદ્ધિ– કેઈની પ્રેરણા વિના આમથી તેમ ગતિ કરવાની વાયુની શક્તિ તેને સચેતન સાબિત કરવા પૂરતી છે. પ્રભાવકદેવ કે અંજનાદિકના ગથી જેમ મનુષ્ય અદશ્ય રહે છે. તેમ વાયુ પણ તેવા પ્રકારની રૂપપરિણતિને વેગે અદશ્ય રહી શકે છે. છતાં સ્પર્શ વિગેરેથી તેની વિદ્યમાનતા જાણી શકાય છે. • Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ૩. અગ્નિમાં જીવસિદ્ધિ આગિયા, પતંગીયા વિગેરેમાં પ્રકાશ, તથા મનુષ્ય વિગેરેના શરીરમાં સહજ ગરમી, જેમ જીવ પ્રયોગ વિના અસંભવિત છે, તે જ પ્રમાણે અગ્નિના પ્રકાશ, અને સહજ ઉણતા જીવપ્રયોગથી જ સાધ્ય છે. વળી તે છેદ્ય, ભેદ્ય પણ છે. સૂર્યના ગરમી અને પ્રકાશમાં કોઈ વાંધો લેશે, પરંતુ જૈન શાસ્ત્રોની દષ્ટિથી તે પણ છવગથી જ છે. અગ્નિને લાકડાં વિગેરે ખોરાક મળતાં મનુષ્પાદિકના શરીરની પેઠે વધે છે. અગ્નિની વાળા નીચે ન પ્રસરતાં ઊંચે ચડે છે, અનુકુળ પવન હોય તે વધે છે, અથવા બુઝાઈને મરણ પામે છે. ઘર્ષણ વિગેરેથી જન્મ પામે છે. વિગેરે અગ્નિની સ્થિતિએ તેને સચેતન સાબિત કરવાને પૂરતી છે. ૪. પાણીમાં જીવસિદ્ધિ હાથીને ગર્ભ પ્રથમ અંદર ગર્ભમાં પ્રવાહી (કલિ) રૂપે હોય છે. ઈડામાં પક્ષિ શરૂઆતમાં પાણીરૂપે હોય છે. તે પ્રવાહી છતાં જેમ તેમાં હાથી કે પક્ષિને જીવ છે. તેમ પાણી પણ પ્રવાહી છતાં સચેતન હોઈ શકે છે. મૂત્ર, પેશાબ, દૂધ વિગેરે અચેતન છે, તેમ દરેક પ્રાણું અચેતન નથી હોતા, પેશાબ, દૂધ વિગેરેનું પ્રવાહીપણું પણ છવપ્રયાગ વિના તો થતું જ નથી. પારાના પ્રવાહીપણુના વિલક્ષણપણુને લીધે અપ્લાય નથી, પરંતુ તે પૃથ્વીકાય છે. તેવી જ રીતે પેટેલ વિગેરે તેલ વિષે સમજવું. હાથીનું કલલ જેમ શાસ્ત્રથી અનુપહત સજીવ દ્રવ્ય (પ્રવાહી) રૂ૫ દ્રવ્ય છે. તેમ પાણી પણ છે. માટે તે પણ સચેતન છે. વાદળામાં સંજોગે મળતાં પાણીની ઉત્પત્તિ થાય છે. વખતે તેનું છેદન ભેદન થાય છે. તેનું શરીર ઠંડું હોય છે. વખતે તેમાં ઉષ્ણસ્પર્શ પણ હેય છે. માણસના શરીરમાં જ્યારે બહાર વાતા Page #176 -------------------------------------------------------------------------- ________________ વરણમાં ઠંડી હોય, ત્યારે અંદર ગરમી જણાય છે, તેમ પાણીમાં પણું શિયાળામાં ઘણું પાણી ગરમ જણાય છે. શિયાળામાં પશ્ચિમ દિશા તરફ ઉભા રહીને જોઈએ તો તેમાંથી વરાળનો જથ્થો ઊંચે ચડતો હેય છે. શિયાળે છતાં વરાળ ઊંચે ચડવી, એ શરીરની ઉષ્ણતા વિના ન સંભવે. માટે આવા દાખલાઓથી પાણુ સચેતન છે. પાણીના બિંદુમાં પિરા વિગેરે જે જીવો હોય છે, જેનું ચિત્ર પૃષ્ઠ 92 ઉપર આપેલું છે, તે તો બેઈન્દ્રિય જ હોય છે. પણ પાણીના છાનું શરીર તો પાણી જ છે. પાણી પોતે અસંખ્ય જીવોના અસંખ્ય શરીરના સમૂહ રૂપ દેખાય છે. ૧. પૃથ્વી સચેતન છે– પૃથ્વીમાં જે કે વનસ્પતિ વિગેરેની પેઠે મૈતન્ય એકાએક તરત સમજી શકાતું નથી. છતાં જરા ધીરજથી તપાસીએ, તો તેમાં પણ મૈતન્ય માલૂમ પડશે. જેમ માદક દ્રવ્ય પીવાથી માણસ મૂછિત દશામાં પડ્યો રહે છે, છતાં ચૈતન્ય હોય છે, તેમ પૃથ્વીકાયમાં પણ હોય છે. મનુષ્યના શરીરના અવયવ તથા મસા વિગેરે જેમ વધે છે, તેમ પૃથ્વી શરીરમાં વૃદ્ધિ થાય છે. લવણ, પરવાળા, પત્થર વિગેરેમાં સમાન અંકુરાએ ઉત્પન્ન થઈને તે વચ્ચે જાય છે. જમીનમાંથી જે કાંઈ વસ્તુઓ નીકળે છે, તે દરેક સચેતન હોય છે પછી અમુક વખત પછી અચેતન બની જાય છે. અને પોતાની સજાતીય વસ્તુમાંથી તે વધે છે. કોલસા વિગેરે પણ મૂળ તો વનસ્પતિકાય શરીર હોય છે, પણ કાળક્રમે પરિણામ પામીને પૃથ્વીના સંબંધથી તે પૃથવીકાયના શરીરરૂપ બની જાય છે. પરવાળા, પત્થર કઠણ છતાં મનુષ્યના હાડકાની માફક સચેતન છે. તથા છેદન, ભેદન, ફેકવું, ભેગ, સુગંધ, રસ, સ્પર્શ, એ સર્વના આશ્રયરૂપ એ દ્રવ્ય છે, પરંતુ એ સર્વ જીવપ્રાગ વિના સંભવિત નથી. વળી પાસે જે ખાણોમાંથી નીકળે છે, ત્યાંથી તેને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ બહાર કાઢવાને અગાઉ એ વિધિ હતું કે-એક માણસ કુમારિકાને ઘેડા ઉપર બેસાડીને તેનું મોટું પારાના કુવામાં દેખાડીને નાસી જાય એટલે પારો મૈથુન સંજ્ઞાથી ઉછળીને આજુબાજુ ફેલાઈ જાય. પારાની આ મૈથુન સંશા પારે સચેતન હવાની સાબિતી છે. આ પ્રમાણે પૃથ્વી વિગેરે જીવે છે. અને જેમ–મુંગે, બહેરે, આંધળો માણસ દુઃખી થવા છતાં દુઃખ જાહેર કરી શકતા નથી. તે પ્રમાણે આ જીવોને દુઃખ થાય છે, છતાં તેઓ તે જાહેર કરી શકતા નથી, માટે તેઓના ઉપર પણ દયા રાખવી, કેમ કે-તેઓ પણ જીવે છે. જીવનાં સ્થાને – પાંચેય સૂક્ષ્મ સ્થાવર ચૌદેય રાજલક વ્યાપી હોય છે, પરંતુ બાદર એકેન્દ્રિય છે અને પંચેન્દ્રિય જીવો ત્રણેય લેકમાં હોય છે, અને વિલેન્દ્રિય તે માત્ર તિછલેકમાં જ હોય છે. બાદર-પૃથ્વી અપુ અને વનસ્પતિકાય બાર દેવલોક અને સાત નારક પૃથ્વીઓમાં પણું હોય છે. તેઉકાય તિલકમાં અને તે મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, વાયુ આખા લેકમાં હોય છે. દેવલોકની વાતોમાં મસ્યાદિ જળચર જીવો નથી, પરંતુ તે આકારને દેવો હોય છે. ગ્રેવેયક વિગેરેમાં તે વાવ નથી, એટલે ત્યાં મતસ્યાદિ જળચર જીવો નથી. સૂક્ષ્મ જીવોની હિંસા વિષે-- મૂક્ષ્મ જીવ લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છતાં, જેમ-પાણીને એમ ને એમ રહેવા દઈને ચાળણી ચાલી જાય છે, તેમ સૂક્ષ્મ જીવોને કાંઈ પણ દુઃખ આપ્યા વિના આપણા શરીરે ચાલ્યા જાય છે, એટલે આપણે કોઈ પણ પ્રવૃત્તિથી તેઓની હિંસા થતી નથી. પરંતુ કોઈ જીવની-મનથી કલ્પના કરીને–“આ છો શા માટે અહીં ભય હશે? માટે મારે એને ” એમ માનસિક હિંસા થાય Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ છે, તેમજ તે સૂક્ષ્મ જીવો કાંઈ પણ કામમાં પણ આવતા નથી: એટલે તેની હિંસા થવાનો સંભવ નથી. પરંતુ તેની પણ હિંસા ન . કરવાનું વ્રત ન હોય, તેને તેની હિંસાને તે દેષ લાગે જ છે. સ્થાવરોના આકારે-- પૃથ્વીકાયને આકાર મસુર જે. અખાયને આકાર પરપોટા જેવો. તેઉકાયને આકાર સેયના જત્થા જેવો. વાયુકાયો આકાર ધજા જે. વનસ્પતિકાયનો આકાર વિવિધ પ્રકારનો હોય છે, આગમમાં નવની સંખ્યાની પૃથફત્વ સંજ્ઞા છે એમ ટીકામાં લખેલું છે. પૃથફત્વને ૧ એકમ અને ૧૦ દશકની સંખ્યા સિવાય ૨ થી ૯ એવી સંખ્યા દરેક ઠેકાણે જોવામાં આવે છે. એટલે યદ્યપિ ટીકાકારે નવને પૃથવ કહેલ છે. છતાં પ્રસિદ્ધિની અપેક્ષાએ ૨ થી ૯ સમયને જઘન્ય અંતર્મુહૂર્ત અમોએ લખેલ છે. ગાથા ૧૫ થી ૨૨ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જળચરો, ખેચર ઉર પરિસ, ભુજપરિસર્યો, અને ચતુષ્પદો આ જગતમાં અનેક પ્રકારના મળે છે. એક એક છવજાતિનું સ્વરૂપ ઘણું અદ્દભુત છે. મેટાં મોટાં વિચિત્ર આકારના માછલાં, ઉડતાં માછલાં, પાંખ સંકચીને રહેલાં અને ઊડી ન જાણુતાં પક્ષીઓ, વિગેરે વિચિત્ર પશુઓ, પક્ષીઓ, જંતુઓ, કીડાઓ દુનિયામાં મુસાફરી કરવાથી જોવામાં આવે છે. અહીં તે માત્ર પ્રસિદ્ધ જીવોનાં નામ માત્ર આપવામાં આવ્યાં છે. હાલની દુનિયામાં નહીં જોવામાં આવતાં છતાં સર્વા: પરમાત્માને મનુષ્યક્ષેત્રમાં અને બહાર જણાયેલા એ જીનાં નામે પૂજ્ય આગમાં પુષ્કળ વર્ણવાયેલાં છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ગાથા ૨૩, અકર્મક ભૂમિઓમાં યુગલિક મનુ રહે છે, તેઓનું આયુષ્ય અસંખ્યાતા વર્ષનું હોય છે. હિમવંત અને હિરણ્યવંતમાં શરીર એક ગાઉ અને આયુષ્ય એક પોપમનું હોય છે, ત્યાં જ ત્રીજો આરે હોય છે. તેઓને એકાંતરે આંબળા જેટલો આહાર કરવાની ઈચ્છા થાય છે. પિતાના યુગલિકસંતાનનું ૭૯ દિવસ પાલન કરે છે. હરિવર્ષ અને રમ્યક્ષેત્રમાં બમણું આયુષ્ય અને બમણું ઊંચાઈ છે. ત્યાં સદા બીજે આરે હોય છે. બે દિવસને આંતરે બેર જેટલા આહારની ઈચ્છા થાય છે. ૬૪ દિવસ સંતાનોનું પાલન કરે છે. દેવકરુ અને ઉત્તરકસમાં ત્રણ ગાઉ ઊંચાઈ અને ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે, ત્યાં સદા પહેલે આરે વર્તે છે. ત્રણ દિવસને અંતરે તુવેરના દાણુ જેટલા આહારની ઈચ્છા થાય છે. ૪૯ દિવસ સંતાનનું પાલન કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથે આરે વર્તે છે, શરીર પ૦૦ ધનુષનું અને આયુષ્ય પૂર્વકેડ વર્ષનું હોય છે. ભારત અને અરવતમાં ૬ આરે હોય છે, અને એ બે તથા મહાવિદેહ ક્ષેત્ર: એ ત્રણ કર્મભૂમિ કહેવાય છે કેમ કે-અસિ= તલવાર વિગેરે હથિયાર, મી=શાહીથી લખાણકામ, કૃષિ ખેતી એ ત્રણ કર્મ જ્યાં થાય, તે કર્મભૂમિ. અને એ ત્રણની જરૂરીયાત વિના જેમાં મનુષ્ય જીવે, તે અકર્મભૂમિ યુગલિયા મનુષ્યોને કર્મ ઓછા લાગે છે. એટલે યુગલિયા મનુષ્ય અને તિયા મરી દેવલેકમાં જ જાય છે. તેઓ સ્વભાવે સરળ અને શરીરે રૂપાળા હોય છે. આ પ્રમાણે જ મૂઢીપમાં ૯ ક્ષેત્ર, ધાતકીખંડમાં ૧૮, અને પુષ્કરાવમાં - ૧૮, કુલ ૪૫ અને જબુદ્વીપમાં પ૬ અંત પ. એમ કુલ ૧૦૧. -અંતર્દીપના મનુષ્યો પણ યુગલિયા જ હોય છે, તેઓને એકાંતરે Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ આહારની ઈચ્છા થાય છે. ૭૯ દિવસ સંતાનનું પાલન કરે છે.. શરીરની ઉંચાઈ ૮૦૦ ધનુષ્ય અને આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાત. ભાગ હોય છે. ગાથા ૨૪ પરમધાર્મિક દેવો નારકીના જીવોને ત્રણ નારકી સુધી ભયંકર દુઃખ આપે છે, તે મિશ્યાદષ્ટિ હોય છે. તિર્યકભક દેવો વૈતાઢય પર્વત ઉપર રહે છે, અને તીર્થંકરપ્રભુના વનાદિકાળે તેમના ઘરમાં ધનાદિકનો સંચાર કરે છે. જ્યોતિષી દેવોમાં એક ચંદ્ર તથા એક સૂર્ય હોય, ત્યાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર, ૬૬૯૭૫ ક્રોડાકોડ તારા હોય છે. ચાર યોજન ઊંચે બુધ, પછી ત્રણ યોજને શુક્ર, બૃહસ્પતિ, મંગળ, શનૈશ્ચર ઉપરાઉપરી છે. નક્ષત્રોમાં–ભરણુ નીચે, ઉપર સ્વાતિ, બહાર મૂળ, અને અભિજિત વચ્ચે ગુપ્ત છે. ચર તિષ્ક વિમાન કરતાં સ્થિર તિષ્કના વિમાનોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું પ્રમાણ અરધું જાણવું. કિબિષિક દેવ ચંડાલતુલ્ય છે. અને લોકાંતિક દેવો પવિત્ર અને એકાવતારી હોય છે, તથા તીર્થંકર પ્રભુ દીક્ષા લે તે પહેલાં એક વર્ષે આવીને વર્ષીદાન આપી નિષ્ક્રમણ માટે તેમને ઉજમાળ કરે છે. નવ ગ્રેવેયક લેકરૂપી પુરૂષના ગળાને સ્થાને છે, અનુત્તર (સૌથી ઊંચા) વિમાનની આજુબાજુ ચાર ચાર વિમાને અને વચ્ચે સર્વાર્થસિદ્ધ નામનું વિમાન હોય છે. કુલ જીવલેદોની સંખ્યા ૨૨ સ્થાવર ર૦ તિર્યંચ પંચેન્દ્રિય ૩૦૩ મનુષ્ય ૬ વિકલેન્દ્રિય ૧૪ નારકી - ૧૯૮ દેવો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૫૬૩ ભેદની જુદે જુદે સ્થળે સંભવતી ઉત્પત્તિ સ્થળ ભરત ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રમાં જ મૂઠ્ઠીપમાં લવણસમુદ્રમાં ધાતકીખંડમાં કાલાષિસમુદ્રમાં અધ પુષ્કરવરદ્વીપમાં અધેલાકમાં નંદીશ્વરાદિ દ્વીપમાં ન ફ્રીશ્વરાદિ સમુદ્રમાં તિતિલકમાં ઊલાકમાં મેગિરિમાં અઢીઢીમાં ૧૨ દેવલાકમાં ૯ ત્રૈવેયકમાં લેકને છેડે અધેાગ્રામમાં મુઠીમાં જીવના ભેદે નારકીના તિય “ચના મનુષ્યના દેવતાના સર્વસ ંખ્યા ભે–૧૪ ભેદ-૪૮ ભેદ-૩૦ ભેદ-૧૯૮ ૫૬૩ . . . O O . ૧૪ . O O . ४८ ૪૮ ૪૮ ४८ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૧૪૬ ૧૪ re ४८ ૮. × ૨૨૦ ૩૧૪ ૪૧૨ ૮ ૪૧૨ પ્રશ્ન ૫૩ ૬૨૭ ૮૧૬૮ ૭૫૪ ૩૦૩ . . ૩૦૩ . .. 3 О G d O ૭૨ ૭૬ ૧૮ . . . પ ૫૧ ૭૫ ૨૧૬ ૧૦૨ ४८ ૧૦૨ ૧૧૫ ૪ ૪૬ ૪૨૩ ૨૪ ૪૮ ૩૫૧ ૧. નંદીશ્વર દ્વીપ અને સમુદ્ર પ્રમુખમાં-ખાદર પર્યાપ્ત-અપર્યાપ્ત તેઉકાય વિના તિય ચગતિના ૪૬. ૮ ૩૨ ૧૨ ૫૧ ૧૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૨. ૧૨ દેવલોકમાં–બાદર તેઉકાય પર્યાપ્તા–અપર્યાપ્ત વિના એકેન્દ્રિયના ૨૦. ૩. ડગવેયકમાં—પાંચ સૂક્ષ્મ, બાદર પૃથ્વી અને વાયુ એ સાત પર્યાપ્તા અને અપર્યા તા ૧૪. ૪. લેકને છેડે અને મૂઠીમાં—પાંચ સૂમ, બાદર વાયુઃ એ છે પર્યાપ્તા અને અપર્યાપ્તા ૧૨. ૫ ભરત, મહાવિદેહ, એરવત, અલેક અને અધાગ્રામ ૧૦૦૦ યોજન ઊંડી કુબડી વિજય દરેક એક એકમાં-ગર્ભજ પર્યાપ્તા અપર્યાપ્તા અને સામૂછિમ અપર્યાતા મનુષ્ય કુલ ૩ પ્રકાર . જબુદ્વીપમાં– ભરત-અરાવત–મહાવિદેહ અને છ યુગલિયાનાં ક્ષેત્રો મળી ૯ ક્ષેત્રના ૨૭ ભેદ, ઘાતકી અને પુષ્કરવારીપાધમાં તેથી બમણ ક્ષેત્રો ૧૮, તેના ગર્ભજ પર્યાપ્તા અપર્યાપ્તા અને સંમૂરિછમ અપર્યાપ્તા મનુષ્ય કુલ ૫૪. ૭. લવણસમુદ્રમાં–પ૬ અંતદ્વીપના ગર્ભજ પર્યાપ્તા અપચંતા અને સંમૂર્ણિમ અપર્યાપ્તા મનુષ્ય કુલ ૧૬૮. ૮. અલકમાં–૧૦ ભવનપતિ અને ૧૫ પરમાધામી કુલ ૨૫, તેના પર્યાપ્તા અર્યાપ્તા મળી ૫૦ ભેદ દેવના થાય. ૯, તિસ્કૃલોકમાં- ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર,૧૦ તિર્યભક, પાંચ ચર અને પાંચ સ્થિર જ્યોતિષી, કુલ ૩૬, તેના પર્યાપ્તા અપર્યાપ્તા મળી ૭૨ ભેદ દેના થાય. આ ઉપરાંત–જધાચારણ વિદ્ય ચારણ, સંહરણ, તીર્થકર પરમાત્માઓના જન્મોત્સવાદિક વિગેરેના સંભવની અપેક્ષાએ તથા દેવોના જુદા જુદા ક્ષેત્રોમાં ગમનાગમનને લીધે ઉત્પત્તિ વિનાના ક્ષેત્રોમાં પણ મનુષ્યને સંભવ થાય છે, તે ઘટાવતાં શિખવું. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગા. ૨૫ મેાક્ષમાં જનારા જીવાના ૧૫ ભેદી નવતત્ત્વમાં ઉદાહરણ સાથે તમારા શીખવામાં આવશે. મેાક્ષસ્થાનનું તથા તેમાં બિરાજમાન સિદ્ધના જીવાનુ વિશેષ સ્વરૂપ પણ બીજા ગ્રંથામાંથી ખરાબર સમજાશે. મેક્ષમાં ગયેલા જીવાને અનંત સુખ હૈાય છે. તેના જેવું જગતમાં બીજી કોઈપણ કે કેાઈનેય સુખ નથી. સાંસારને લગતા તમામ સુખા કરતાં મેાક્ષનુ સુખ અનંતગણું હોય છે. તે સુખતે પૂરે અનુભવ તે સિદ્ધ પર માત્માને જ હેાય છે. કેવળજ્ઞાની ભગવતા જાણે તેા બધુંય, છતાં તેનું યત્કિંચિત્ જ વર્ષોંન કરી શકે છે. તે ઉપરથી આપણે સહુજ ખ્યાલ લઈ શકીએ છીએ. તે સિવાય તે। જાણવાનું ખીજું કાંઈ પણ સાધન આપણને નથી. ગા, ૨૭ for m ૩ ૪ પ્ ૧ સર્વાંથી નાનું શરીર-સુમ નિગેાદ ( સાધારણ વનસ્પતિનું ) ૨ તેથી સખ્યાત ગણું માટુ --સૂક્ષ્મ વાયુનું, -સૂક્ષ્મ અગ્નિનુ ~સૂક્ષ્મ અપ્લાયનુ ~સૂક્ષ્મ પૃથ્વીકાયનુ . ~~~~ભાદર વાયુનુ’. —બાદર અગ્નિનુ’. -આદર અપ્કાયનું. બાદર પૃથ્વીકાયનું. ~~આદર નિગાનું. ર ७ . ટ ૧૦ .. 39 .. ,, ' "" ,, "" છતાં દરેકનું ઓછામાં ઓછું. 'ગુલના અસંખ્યાત ભાગ જેટલુ અને મેટામાં માટુ' પણ અંગુલના અસંખ્યાત ભાગ જેટલુ Page #184 -------------------------------------------------------------------------- ________________ હેય છે. ખ્યાલ રાખો કે-અંગુળના અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાત ભેદ પડે છે. હજાર યોજન ઊંડા ખાડામાં ઉડેલી પાર નાળને ડેડ બહાર દેખાય, તેટલી અધિકતા સમજવી. પ્રત્યેક વનસ્પતિકાયની હજાર યોજનથી અધિક ઉંચાઈ કહી છે, ને સમુદ્રાદિકમાં તેથી વધારે ઉંચાઈનાં લક્ષ્મીદેવી વગેરેનાં કમળો હેવાનું શાસ્ત્રમાં વર્ણન આવે છે, તે વનસ્પતિ સ્વરૂપે પૃથ્વીકાયના આકારે સમજવા. " * " સૂક્ષ્મ શરીરે ઘણું એકત્ર થવા છતાં દેખી શકાય છે. એક લીલા આંબળા પ્રમાણે પૃથ્વીકાયમાં રહેલ જીવો સરસવ જેવડું શરીર . કરે, તે તે જબૂદીપમાં ન સમાઈ શકે. તે જ પ્રમાણે–પાણુંના એક બિંદુમાં રહેલા છ પારેવા જેવડું શરીર કરે, તો જંબૂપમાં ન સમાઈ શકે. એટલા બધા એક બિંદુમાં જીવાત્માઓ હોય છે. ઈત્યાદિ ગાથા ૨૮ ઉંચાઈ શબ્દથી અહીં લંબાઈ સમજવી જૈન શાસ્ત્રમાં એક વાત એવી આવે છે. કે-અઢી દ્વીપમાં પણ બાર ગાઉના પ્રમાણમાં બેઇન્દ્રિય અલસ જીવ ચક્રવર્તિના સૈન્યના પડાવના દબાણથી મરી જાય, તો તે સૌન્ય એક મોટા ખાડામાં જઈ પડે છે. સામાન્ય રીતે અઢી દ્વીપની બહારના બેઈન્દ્રિય જીવોની અવગાહના કરતાં અઢી દ્વીપમાં રહેલાની બહુ ઓછી હોય છે. ગાથા ૨૯ સાત નારકમાં ઓગણપચ્ચાસ પ્રતિરો છે. દરેક પ્રતરવાર નારકોની ઉંચાઈ મેટી સંગ્રહણી વગેરે વગેરે ગ્રંથોમાં બતાવેલ્સ છે. તે ત્યાંથી સમજી લેવી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૧ ૩૧ મુચા ૨ ગોળપુહુરં—એ યે પાઠ જોવામાં આવે છે. તે અનુસાર ભુજપરિસર્ષનું શરીર જન પૃથકાવ થાય છે. પરંતુ તે પ્રમાણુ પન્નવણાસૂત્ર તથા મોટી સંગ્રહણી સાથે મળતું આવતું નથી. ગાથા ૩૩ આ ઉંચાઈ ભવધારણીય શરીરની અપેક્ષાએ છે. ઉત્તરક્રિય શારીરની ઉંચાઈ લાખ જજનની હેય છે. શ્રેયક અને અનુત્તરવાસી દેવો ઉત્તરક્રિય શરીરે કરતા જ નથી. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય–તિર્યચ, મનુષ્ય અને દેવે તથા નારક જીના શરીરની જધન્ય ઊંચાઈ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જ હોય છે. (ઉત્પત્તિ સમયની અપેક્ષાએ,) શરીરની ઊંચાઈ ઉસૈધાંગુલને માપે ગણાય છે. તેનું સ્વરૂપ કોષ્ટકમાં આપેલ છે. ગાથા ૩૪ દરેક પૃથ્વીકાયનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત સમજવાનું છે, સુંવાળી પૃથ્વીનું ૧ હજાર વર્ષ શુદ્ધ પૃથ્વીનું ૧૨ હજાર વર્ષ રેતીનું ૧૪ હજાર વર્ષ મશિલનું ૧૬ હજાર વર્ષ પત્થરના કાંકરાનું ૧૮ હજાર વર્ષ અતિ કઠણ પૃથ્વીનું ૨૨ હજાર વર્ષ આ પ્રમાણે પૃથ્વીકાયમાં વિશેષતા સમજવી. ગાથા ૩૬ મનુષ્ય અને તિર્યંચનું ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિક ષ્ણુના પહેલા આરામાં પણ ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું હેય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ អ ' દેવ, નાકનુ જધન્ય ૧૦ હજાર વર્ષીનું, મનુષ્ય અને તિચેનું અંતર્મુ ત પ્રમાણ જધન્ય આયુષ્ય હાય છે. ગાથા ૩૭ સમૂમિ પ ંચેન્દ્રિય તિર્યંચાનું ઉત્કૃષ્ટ આયુષ્ય સમૂહ ચંતુ પદ સમૂહ પક્ષિ સમૂ॰ ઉર:પરિસપ સમૂ॰ ભૂજપરિસપ` ૮૪૦૦૦ હજાર વ ૯૨૦૦૦ હજાર વર્ષ ૧૩૦૦૦ હજાર વર્ષ ૪૨૦૦૦ હેર વ સમુી પિતિ થવા વચ૬–૩૫ મુદ્-બિટ—દિરે મનો વાસ–દસા ચુટી વિસરી—ત્તિપત્ર—નાયાટા || માથા ૩૯ વિશેષ વિચાર વિશેષ સૂત્રો એટલે પન્નવણાસૂત્ર કે માટી સ'ગ્રહણી સૂત્ર વગેરેથી જાણ્યે. ગાથા ૪૦ અહી. આ સ્ત્રકાયસ્થિતિ સાઁવ્યાવહારિક નિગેાદના જીવાને આશ્રયીને કહી છે. અસાંવ્યાવહારિક નિગેાદના જીવો તે અનાદિકાળથી જન્મ-મરણ કર્યા કરે છે. ગાથા ૪૧ આદ ભવને ઉત્કૃષ્ટકાળ–ત્રણ પચેપમ અને ઉપરાંત પૂર્વાં ક્રોડ પૃથસૂત્ર ( ૭ પૂર્વ ક્રોડ ) સમજવા. જધન્યકાસ્થિતિ દરેકની અંતમુર્તની સમજવી, Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉપરિસનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વતુ છે. અને ખેચરનુ પચેાપમતા અસંખ્યાતમા ભાગ આયુષ્ય છે. ગલ ચતુષ્પદ અને ગર્ભજ ખેચરને છ-2 ભવ વાંચવા. બાકીના દરેક ગજ સમૂ િમ તિય ચ પંચેન્દ્રિય ૭ જ ભવ વાંચવા. : તેમાં ખાસ એટલુ જ સમજવું કે-કાઈ પણ પહેંચેન્દ્રિય તિય ચની એક જાતિને ભવ કરે તે પણ સાત જ કરે, અને જુદા જુદા પંચેન્દ્રિય નિય ́ચ થાય તે પણ સાત જ ભવ કરે, પરંતુ જો કોઈ તે આઠમે ભવ કરવાના હોય તે યુગલિક તિય ચપણે ગજ ચતુષ્પદ અને ખેચરતા જ દરેક કરી શકે, જો કોઈ પણ ભવ ન ચાય, કેમકે ક્રોડ પૂર્વ વર્ષથી અધિક આયુષ્યવાળા જ યુગલિક હોય છે. 'ચતુષ્પદ અને ખેચર સિવાય તેટલુ કેાઈ પાંચેન્દ્રિય તિય ચતુ આયુષ્ય નથી. ગાયા ૪૧ વિયનસાસાપનો વિજવા એવા પણ પાઠ છે. સમૂચ્છિ”મ મનુષ્યાને ભાષાપર્યાપ્ત ન હોય. તેથી વચનબળ વિના ૮ જ પ્રાણ હાય પરંતુ જો શ્વાસેાાસ પર્યાપ્તિ પૂરી કર્યા વિના જ મરે, તે। સાત જ પ્રાણુ હોય. આ પ્રમાણે કાઠા તથા તેની સમજ તથા ૨૫ મા પૃષ્ઠમાં પણ સુધારીને વાંચવું. અપર્યાપ્ત ગજ મનુષ્યને ૯ પ્રાણ હાય. ગાથા ૪૮ સિદ્ધ, ભગવ તેને શરીરની અવગાહના નથી, પરંતુ તેઓને આત્મા--વધારેમાં વધારે ૩૩૩ ૩ ધનુષ્ય (૩૩૩ ધનુષ્ય અને ૩૨. આંગળ) અને ઓછામાં એછા ૪૩ હાથ પ્રમાણુના અવકાશમાં તીથં કરા હાય છે, અને સામાન્ય કેલિ ભગવા જધન્ય ૩૨ અગુલના અવકાશમાં સિદ્ધ હૈાય છે. સિદ્ધશિલા ૪૫ લાખ યેાજન પ્રમાણ છે.. ૧ આચારાંગ સૂત્રને વિષે સિદ્ધ પરમાત્માના એકત્રીશ ગુણ આ પ્રમાણે કહેલા છે, કે—તે દી નથી, હુંસ્વ નથી, ગાળ Page #188 -------------------------------------------------------------------------- ________________ १६५ नथी, त्र्य ( निर) नथी, तुरस (व्योमुष्णा३५२) नथा, परिभ ( वक्षना मा३) नथा, शत नथा, चीनथी, ધોળા નથી, કાળા નથી, લીલા નથી, સુગંધવાળા નથી, दुगवाणा नथी, आया नथा, ती नथी, अपायदा नथी. ખાટા નથી, મધુર નથી, કર્કશ ( ખડબચડા) નથી. સુવાળા નથી. ભારે નથી. હલકા નથી, સીત નથી ઉષ્ણુ નથી. સ્નિગ્ધ (भाशवाणा) नथी. ३३ (तुपा) नथी, धारी नथी, हियावा નથી, સ્ત્રીરૂપ નથી, પુરુષરૂપ નથી, અને નપુંસક નથી. એ ૩૧ गुर गा . વિશેષાર્થ સંપૂર્ણ श्री जीवविचार-प्रकरणस्य संस्कृतच्छाया. भुवनप्रदीपं वीरं नत्वा भणामि अबुधबोधार्थम् ।। जीवस्वरूपं किंचिदपि यथा भणितं पूर्वसूरिभिः ॥१॥ जीवा मुक्ताः संसारिणश्च त्रसाः स्थावराश्च संसारिणः । पृथ्वी जलं ज्वलनः वायुर्वनस्पतिः स्थावरा ज्ञेयाः ॥२॥ स्फटिक-मणि-रत्न-विद्रुम हिगुल-हरिताल मनःशिला रसेन्द्राः कनकादयो धातवः खटिका वर्णिका अरणेटकः पलेवकः॥३॥ अभ्रकं तूयूषं मृत्तिका-पाषाणजातयोऽनेकाः ।। सौवीराञ्जनलवणादयः पृथ्वीभेदा इत्यादयः ॥४॥ भौमान्तरीक्षमुदकमवश्यायो हिमं करको हरिततनुमहिका । भवान्त घनोदध्यादयो भेदा अनेके चापकायस्य ॥५॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ अङ्गार-ज्वाला-मुर्मुर- उल्काशनयः कणको विद्युदादयः । अग्निजीवानां भेदा ज्ञातव्या निपुणबुद्धया ॥६॥ उद्भ्रामक-उल्कलिको मण्डलि-महा (मुख) शुद्ध-गुञ्जवाताश्च । धनवाततनुवातादिका भेदाः खलु बायुकायस्य ॥७॥ साधारणप्रत्येका वनस्पति-जीवा द्विधा श्रुते भणिताः । येषामनन्तानां तनुरेका साधारणास्ते तु ॥८i कन्दा अङ्-कुराः किसलयानि पनकाः शेवालं भूमिस्कोटाश्च । आकत्रिकं गर्जरं मुस्ता वस्तूलः थेगः पल्लङ्कः ॥९॥ कोमलफलं च सर्च गूढशिराणि सिनादिपत्राणि । थोहरी-कुमारी-गुग्गुल्ल-गडूची-प्रमुखाश्च छिनरुहाः ॥१०॥ इत्यादयोऽनेके भवन्ति भेदा अनन्तकायानाम् । तेषां परिज्ञानार्थ लक्षणमेतचछूते भणितम् ॥११॥ गूढशिरासंधिपर्व समभङ्गमहीरकं च छिन्नरुहम् । साधारणं शरीरं तद्विपरीतं च प्रत्येकम् ॥१२॥ एकस्मिन् शरीरे-एको जीवो येषां तु, ते च प्रत्येकाः। फलपुष्पछल्लिकाष्ठानि मूलकपत्राणि वीजानि ॥१३॥ प्रत्येकतरुं मुक्त्वा पश्चापि पृथिव्यादयः सकललोके । सूक्ष्मा भवन्ति नियमादन्तर्मुहूर्तायुषोऽदृश्याः ॥१४॥ शङ्खः कपर्दको गण्डोलो जलौकाश्चन्दनकालसलहकादयः। (लघुगात्री)। मेहरकः कृमयः पूतरका द्वीन्द्रियाः मातृवाहिकादयः ॥१५॥ Page #190 -------------------------------------------------------------------------- ________________ गुल्मो मत्कुण-यूके पिपील्युपदेहिका चमत्कोटकाः । ईलिका घृतेलिका-सावा-गोकीटक-जातयः ॥१६॥ गर्दभक-चौरकीटा गोमय-कीटाश्च धान्य-कीटाश्च । कुन्थुगोपालिका ईलिका त्रीन्द्रिया इन्द्रगोपादयः ॥१७॥ चतुरिन्द्रियाश्च वृश्चिको ढिकुणा भ्रमराश्च भ्रभरिकास्तिड्डाः ।। माक्षका दंशा मशकाः कंसारिका-कपिलडोलकादयः॥१८॥ पञ्चेन्द्रियाश्च चतुर्धा नारकास्तिर्यश्चो मनुष्या देवाश्च । नैरयिका सप्तविधा ज्ञातव्याः पृथ्वीभेदेन ॥१९॥ जलचर-स्थलचर-खचरास्त्रिविधाः पञ्चेन्द्रियास्तिर्यश्चश्च । शिशुमारा मत्स्याः कच्छपा ग्राहा मकराश्च-जलचराः ॥२०॥ चतुष्पदा उरःपरिसर्पा भुजपरिसश्च स्थलचरात्रिविधाः । गोसर्पनकुलप्रमुखा बोद्धव्यास्ते समासेन ॥२१॥ . खचरा रोमजपक्षिणश्चर्मजपक्षिणश्च प्रकटाश्चैव । नरलोकाद् बहिः समुद्गपक्षिणो विततपक्षिणः ॥२२॥ सर्वे जल-स्थल-खचराः समर्छिमा गर्भजा द्विधा भवन्ति । कर्माकर्मभूमिजा (महीजा) अन्तीपा मनुष्याश्च ॥२३॥ दशधा भवनाधिपतयोऽष्टविधा वानमन्तरा भवन्ति । ज्योतिष्काः पञ्चविधा द्विविधा वैमानिका देवाः ॥२४॥ सिद्धाः पञ्चदशभेदाः तीर्थातीर्थादिसिद्धभेदेन । एते संक्षेपेण जीवविकल्पाः समाख्याताः ॥२५॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ एतेषां जीवानां शरीरमायुः स्थितिः स्वकाये । प्राणा यानिप्रमाणं येषां यदस्ति तद् भणिष्यामः ॥२६॥ अङ्गुलासख्येयभागः शरीरमेकेन्द्रियाणां सर्वेषाम् । योजनसहस्रमधिकं नवरं प्रत्येकवृक्षाणाम् ॥२७॥ द्वादश योजनानि त्रीण्येव गव्यूतानि योजनं चानुक्रमशः। द्धीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियदेहस्योच्चत्वम् ॥२८॥ पञ्चशतधनुः प्रमाणा नैरयिकाः सप्तम्यां पृथिव्याम् । ततो झैना ज्ञेया रत्नप्रभा यावत् ॥२९॥ योजनसहस्रमाना मत्स्या उरगाश्च गर्भजा भवन्ति । धनुःपृथक्त्वं पक्षिषु मुजपरिसाणां गब्यूतपृथक्त्वम् ॥३०॥ खचराणां धनुःपृथक्त्वं भुजगानामुरगाणां च योजनपृथक्त्वम् । गव्यूतिपृथक्त्वमात्राः संमूर्छिमाश्चतुष्पदा भणिताः ॥३१॥ पड्गव्यतय एव चतुष्पदा गर्भजा ज्ञातव्याः । क्रोशत्रिकं च मनुष्या उत्कृष्टशरीरमानेन ॥३२॥ ईशानान्तमुराणाँ रत्नयः सप्त भवन्त्युच्चत्वम् । द्विकद्विकद्विकचतुष्कौवेयकानुत्तरेष्वेकैकपरिहानिः ॥३३॥ द्वाविंशतिः पृथिव्याः सप्तापूकायस्य त्रीणि वायुकायस्य । वर्षसहस्राणि दश तरुगणानां तेजस्कायस्य त्रीण्यहोरात्राण्यायुः ॥ वर्षाणि द्वादशायुद्वीन्द्रियाणां त्रीन्द्रियाणां तु । एकोनपश्चाशदिनानि चतुरिन्द्रियाणां तु षष्मासाः ॥३५॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ सुरनैरयिकाणां स्थितिरुत्कृष्टा सागरोपमाणि त्रयस्त्रिंशत् । चतुष्पदतिर्यङ्मनुष्याणां त्रीणि च पल्योपमानि भवन्ति ॥ ३६ ॥ जलचरोरगभुजगानां परमायुर्भवति पूर्वकेाटी तु । पक्षिणां पुनर्भणितोऽसङ्ख्येयभागः पल्योपमस्य ॥ ३७ ॥ सर्वे सूक्ष्मा साधारणाच संमूच्छिमा मनुष्याश्च । उत्कर्षेण जघन्येनाऽन्तर्मुहूर्तमेव जीवन्ति ॥ ३८ ॥ अवगाहनाssयुर्मानमेवं संक्षेपतः समाख्यातम् । ये पुनरत्र विशेषा विशेषसूत्रेभ्यस्ते ज्ञेयाः ॥ ३९ ॥ एकेन्द्रियाश्च सर्वेऽसंख्येयोत्सर्पिण्यवसर्पिणीः स्वकाये । उत्पद्यन्ते च्यवन्ते चानन्तकाया अनन्ताः ||४०|| सङ्ख्येयसमान् विकलाः सप्ताष्ट-भवान् पञ्चेन्द्रियतिर्यगमनुष्याः उत्पद्यन्ते स्वकाये नारका देवाश्च न चैव ॥ ४१ ॥ दशधा जीवानां प्राणाः इन्द्रियोच्छवासायुर्बलरूपाः । एकेन्द्रियेषु चत्वारो विकलेषु षट् सप्त अष्टैव ॥४२॥ असंज्ञिसंज्ञिपञ्चेन्द्रियेषु नव दश क्रमेण बोद्धव्याः । तैः सह विप्रयोगा जीवानां भण्यते मरणम् ॥४३॥ एवमनारपारे संसारे सागरे भीमे । प्राप्तोऽनन्तकत्व एवं (प्राणवियोग :) जीवैरप्राप्तधर्मैः ॥ ४४ ॥ तथा चतुरशीतिर्लक्षा संख्या योनीनां भवति जीवानाम् । पृथिव्यादीनां चतुर्णा प्रत्येकं सप्त सप्तैव ॥ ४५ ॥ 1 Page #193 -------------------------------------------------------------------------- ________________ दश प्रत्येकतरूणां चतुर्दश लक्षा भवन्तीतरेषु । विकलेन्द्रियेषु द्वे द्वे चतस्रः पञ्चेन्द्रियतिरश्चाम् ॥४६॥ चतस्त्रश्चतस्त्रो नारकसुरेषु मनुष्याणां चतुर्दश भवन्ति । संपिण्डिताश्च सर्वे चतुरशीतिलक्षास्तु योनीनाम् ॥४७॥ सिद्धानां नास्ति देहो नायुःकर्म न प्राणयोनयः । साधनन्ता तेषां स्थितिर्जिनेन्द्रागमे भणिता ॥४८॥ काले अनादिनिधने योनिगहने भीषणेन । भ्रान्ता भ्रमिष्यन्ति चिरं जीवा जिनवचनमलभमानाः ॥४९॥ तत् सम्प्रति संप्राप्त मनुष्यत्वे दुर्लभेऽपि सम्यक्त्वे । श्रीशान्तिमरिशिष्टे कुरुत भो उद्यमं धर्म ॥५०॥ एष जीवविचारः संक्षेपरुचीनां ज्ञानहेतोः । संक्षिप्त उद्धृतो रुद्रात् श्रुतसमुद्रात् ॥५१॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ જીવવિચારઃ પદ્યાનુવાદ: અનુવાદક – પૂ. મુનિ મહારાજ શ્રી દક્ષવિજયજી હિાલ– પૂ. આચાર્યશ્રી વિજ્યદક્ષસૂરિ] હરગીત છંદ [ મંગલાચરણ અને ગ્રંથને વિષય વગેરે) ત્રણ ભુવનમાં દીપસમ શ્રી વીરને વંદન કરી, અબુધ જીવના બેધ માટે પૂર્વ સૂરિ અનુસરી; સ્વરૂપ જીવનું હું કહું, તે સાંભળે હેજે ધરી, (જીવના મુખ્ય ભેદ) મુક્ત ને સંસારી છે, જીવભેદ બે મુખ્ય કરી. ૧. (સંસારી જીના સામાન્ય ભેદ અને સ્થાવરના ભેદ) ત્રસ અને સ્થાવર મળી સંસારીના બે ભેદ છે, પૃથ્વી પાણી અગ્નિ વાયુ ને વનસ્પતિકાય છે. એ પાંચ ભેદ થિર રહે, તે સ્થાવરેના થાય છે, (બાદર પથ્વીકાયના ભેદ) સ્ફટિક, મણિઓ, રત્ન, પરવાળાં, અને હિંગળક છે. ૨ હડતાલ ને મણસીલ, પાર, સ્વર્ણ આદિ ધાતુઓ, ખડી, લાલ ધેની માટી ને પાષાણ પારે જુએ અબરખ, તુરી, માટી અને પત્થરતણી ઘણી જાતિઓ, ખાર, સુરમો મીઠું આદિ ભેદ પૃથ્વીના જુઓ. આ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ (ભાદર અપ્કાયના ભેદી) ભૂમિનું ને ગગનનું જળ, હીમ ઝાકળ ને કરા, લીલી વનસ્પતિ ઉપર, જામેલ જર્બાટ્ટુ ખરા; ધુમસ, ઘને દધિ આદિ જળના ભેદ ભાખે જિનવરા, (ભાદર અગ્નિકાયના ભેદો) જળ અગારા અને જાલાતણ્ણા અગ્નિ જરા. અગ્નિ કયિાવાળા ભાઠે, અગ્નિ વાતણા વળી, ઉત્પાતહેતુ જાણુ ઉલ્કાપાત, ને વળી વિજળી; છે અગ્નિ તારાના સમા ખરતા કહ્યું! નભથી વળી, અણુ, ભાનુકાંત, ચકમક, વાંસ ઘણુના મળી. ભેદ ઈત્યાદિક અગ્નિકાય જીવના જાણુવા, (આદર વાયુકાયના ભેદ) ને વાત ઉત્ક્રામક કહ્યો ઉચે ભમાવે જે હવા; રેખા પડે ધૂળમાંહિ જેથી વાય જે નીચે રહી, તે જાણુ ઉકલિકા, વળી, વટાળીયા વાયુ સહી. મહાવાયુ ને શુદ્ધવાયુ ગુ જ શબ્દ કરતા વાયુ છે, ધનવાત ને તનવાત આદિ વાયુના બહુ ભેદ છે. (વનસ્પતિકાયના બે મુખ્ય ભેદઃ સાધારણ વનસ્પતિની વ્યાખ્યા) સાધારણ અને પ્રત્યેક એ ભેદ્ય વનસ્પતિના ગણેા. જે અન`ત જીવની એક કાયા, તેડુ સાધારણ ગણા. (સાધારણુ વનસ્પતિનાં કેટલાંક નામે) કંદ, અંકુરા, કુ પલેને પચવરણી નીલ ફૂગ, ૫ Page #196 -------------------------------------------------------------------------- ________________ સેવાલ, ગાજર, મે ભૂલ, શાક, પાલખું જાણુ ગ; લીલી હળદર લીલે કચર, આદુ લીલું જાણુએ, ટોપ બીલાડી તણા, સર્વે કુણું ફળ માનીએ. ૮: (સાધારણ વનસ્પતિનાં નામે અને તેના ભેદનો ઉપસંહાર) તે પાંદડાં શિશુ આદિનાં જેની નસો છાની રહે, થેર, કુંવર, ગળે, ગુગળ આદિ ચિત્ત આણિએ; છેદ્યાં છતાં ઊગે ફરી તેવાં વળી જે હોય છે, અનંતકાય તણા જ ઈત્યાદિક ભેદ અનેક છે. ૯ (સાધાવનનાં એકાWકે ત્રણ નામો અને તેને પારખવાનાં વિશેષ લક્ષણે). અનંતકાય નિદ, સાધારણ ત્રણે એક માનવા, આ ભાડું લક્ષણ સૂત્રમાં તેને વિશેષે જાણવા – “જેની નસ, સાંધા અને ગાંઠાઓ ગુપ્ત જણાય છે, ભાગ સરખા ભાંગતાં બે જેહના ઝટ થાય છે. ” ૧૦ (સાધારણ વનસ્પતિને પારખવાનાં વિશેષ લક્ષણા) જે છેદીને વાવ્યું હતું ફરી ઉગનારું હોય છે; ભંગ સમયે તાંતણું વિણ કાય જેની જણાય છે, શરીર સાધારણ વનસ્પતિકાયનું તે જાણવું, વિપરીત તેથી હેય તે પ્રત્યેકનું તનુ માનવું. ૧૧ (પ્રત્યેક વનસ્પતિકાયનું લક્ષણ અને તેના છો) પ્રત્યેક છે જીવ એક તતુમાં એક જેને હોય તે, જાણુ-ફલ, ફૂલ, છાલને મૂલ, કાષ્ઠ, પત્ર ને બીજ તે, Page #197 -------------------------------------------------------------------------- ________________ આ સાતમાં જુદા જુદા પ્રત્યેકના જીવ હોય છે, આખા તરુમાં તેય પણ જીવ એક જુદે હેય છે. ૧૨ (પાંચ સક્ષમ સ્થાવરાનું સ્વરૂ૫) પ્રત્યેક તરુ વિણ પૃથ્વી આદિ પાંચ સ્થાવર જેહ છે, અંતર્મુહૂર્ત પ્રમાણના આયુષ્યવાળા તેહ છે; વળી આંખથી દેખાય ના તેવા જ સૂક્ષમ હોય છે, સર્વત્ર ચોટે રાજકે તે નિ ય છે. ૧૭ (ઈદ્રિયવાળા જીવોના પ્રકાર) શંખ, ગડેલા, જળે, કેડા અળસિયા, લાળીયા, જાણું આયરિયા પુરા ને કાષ્ઠકીડા, કરમીયા ચુડેલ, છીપ, વાળા વગેરે જીવ છે બેઇટિયા, T (ત્રણ ઇંદ્રિયવાળા ના પ્રકાર) જૂ, લીખ, માંકડ, કાનખજુરા, કંથવા ઉત્તિગિયા. ૧૪ સાવા, કીડી, ઉધઈ, ને ઘીમેલ, ઈયળ, ધાન્યની, ચાંચડ ધનેડા ને કેડા, ને ઈયળ ગુડ ખાંડની; છાણ અને વિષ્ણાતણ કીડા, ગરોડા જાતિઓ, તેછદ્રિ ગોપાલિક, કળગાય આદિને જુએ. ૧૫ [, (ચાર ઇંદ્રિયવાળા જીના પ્રકાર) - વીછી, બગાઈ, ભમરી, ભમરા, તીડ, માંખી, ડાંસ ને, કોળીયા, ખડમાંકડી, કંસારી, મચ્છર, જંતુ ને, ભકત્તિકા, ઢિઢણ, પતંગાદિક, ચરિંદ્રિય છે, (પાંચ ઇંદ્રિયવાળા જીના ચાર પ્રકાર) નારકી, તિર્યંચ, માનવ, દેવ, પંચેશ્યિ છે. ૧૬ Page #198 -------------------------------------------------------------------------- ________________ (નારકના સાત પ્રકાર) ચઉહિ પંચેન્દ્રિયમાં સગવિહ નારક જાણવા, રત્નપ્રભાદિ પૃથ્વીના ભેદે કરી પિછાણવા; (તિયચ પંચેન્દ્રિયના ત્રણ પ્રકાર અને જલચર). ત્રિવિધ પચેંદ્રિય તિર્યચે જ જલ–થલ–ખેચરા, ગુડ માછલાંને કાચબા,સુસુમાર, મગરે જલચા. ૧૭ (ત્રણ પ્રકારના સ્થલચર તિર્યંચ) ગાય આદિ ચઉપગાં પ્રાણી ચતુપદ જાણવા, ઉરપરિસપ પેટે ચાલનારા સાપ આદિ માનવા; ભુજપરિસર્ષ હાથે ચાલનાર નેળિયાદિ પિછાનવા, એમ ત્રણ ભેદે કરી તિર્યંચ થલચર ભાવવા. ૧૮ (૨ પ્રકારના પક્ષી-અઢી દ્વીપમાં અને બહાર પણ) - રૂવાંટિઓની પાંખવાળા હંસ આદિ પક્ષિઓ, ચામડાની પાંખવાળા વાળ આદિ પક્ષીઓ કમથી ફેમજ પક્ષિ ચમજ પક્ષિઓ તે જાણવા, આ ભેદ બે પ્રખ્યાત છે અઢી દ્વીપમાં તે માનવા. ૧૯ બીડાયેલ પાંખ હોય જેને તે સમુદ્ગક પક્ષિઓ, પહોળી કરેલી પાંખવાળા જાણ વિતત પક્ષિઓ; બહાર માનવ લેકથી આ ભેદ બે જ પિછાણવા, તિરિયંચ ખેચર સર્વના ઈમ ચાર ભેદ જાણવા. ૨૦ ( સંમૂર્છાિમ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય) સવ જળચર થલચરે ને ખેચરને જાણીએ, સંમૂર્છાિમ ગર્ભજ એમ એ બે ભેદવાળા માનીએ, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૨૧ (મનુષ્યના ત્રણ પ્રકાર) કમ ભૂમિ ને અમ ભૂમિ અંતરદ્વીપના, મનુષ્ય સઘળા ભેદ ત્રણવાળા જ સમજો સજ્જતા. (દેવતાઓના પેઢા ભેદી સહિત મુખ્ય ભેદી ) દેશવિધ ભવનાધિપતિ અડવિધ વ્યતરદેવ છે, પાંચ ભેદે જ્યાતિષી ને દુવિધ વૈમાનિક છે; (મુક્ત જીવના ૧૫ ભેદો) તીસિ અતી સિદ્ધાદિક ભેદે જાણુજા, મુક્ત જીવના ભેદુ પદર હૃદય અંદર આણુો, (જીવાના મુખ્ય ભેદોના ઉપસ‘હાર ) સ ંક્ષેપથી રૂડી રીતે ભેદો કહ્યા એ જીવના, હવે એ જીવામાં જેટલુ' છે તેટલું હું વિશ્વના !; જીવાના ભેદો ઉપર પાંચ દ્વારા. શરીર ને આયુષ્યનું ત્રીજું સ્વકાય સ્થિતિતણું, પ્રમાણ પ્રાણ ને યાનિએનું દાખશું તેએ તણું ૨૩ ૧ શરીર દ્વાર, એકેન્દ્રિયાના શરીરનું પ્રમાણ] અસ`ખ્યાતમા અ'ગુલના વિભાગ જેટલુ ભાખિયું, શરીર સવિ એકેન્દ્રિયાનું, આટલુ વધુ દાખિયુ હજાર ચેાજનથી અધિક પ્રત્યેક તરુનું ભાખિયું, [વિક્સેન્દ્રિયાનું શરીર પ્રમાણ ] શરીર ચેાજન બારનું એઇન્દ્રિયોનું આખિયું. ૨૪ ૨૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ છે , જે * , ; ત્રણ ગાઉનું તેજકિયનું ચઉરિસ્મિનું જન તનુ, [સાત નારકેનું શરીરમચાણ ] સાતમી નરકે જીવાનું પાંચસે ધણનું તત્ત, નાક માંહિ નારકનું અઢીસે ધનુષ્યનું, શરીર પાંચમી નાચ્છમાંહિ ચવાસે ધનુષ્યનું. ૨૫ ચાચી નારકીના જીવેનું સાડી બાસઠ ધનુષ્યનું . તમાન ત્રીજીમાં સવા ઈગલીસ ધતુઓનું ગg સાડી પર ધનુષ ઉપર ભાર અંગુલ બીજીમાં, ધનુષ્ય પિઝાઆઠ વત્ અંશુલનું તનું પહેલીમાં. ૨૬ rગજ તિયાનું શરીર પ્રમાણુ) Gરંગ ગોરજ જા એક હજાર જન માનના, ગ માછમ મ છે જલચરતેટલા તનુજાના, પણ માનવાળા છે ધનુર્ષિથધના, મુજબ ગજ પણ ગાઉમૃત્વ હે પ્રમાણમા. ૨૭ સમૃમિતિનું સર્વપ્રમાણ ] સમૃમિ એચર ને ભુગનું ધનુષ્ય યત્વનું, એજન-પૃથવ પ્રમાણનું હનુમાન ઉરપરિસર્પ [ મૂછિએ અને ગર્લજ ચલુપદનું શીરાણું ચપદસંપૂર્ણિમનું તનુ ગાઉ પૃથકાવ પ્રમાણ છે, ગભજ ચતુષદનું તનુ નિ છ ગાઉ પ્રમાણ છે. ૨૮ [ ગભ જ મનુષ્યનું શરીર પ્રમાણુ ! ! ગજ મનુષ્યનું તનું ત્રણગાઉનું ઉત્કૃષ્ટ છે, ભવનપતિથી માંડીને ઈશાનને જ્યાં અંત છે Page #201 -------------------------------------------------------------------------- ________________ tor [ દેવાના શરીરનુ' પ્રમાણ ] ત્યાં સુધી । દેવની ઉંચાઈ સાત જ હાથ છે, ત્રીજા જ ચાચા દેવદ્યાર્ક સુર તંતુ ષટ્ હાથ છે. ૨૯ પાંચમા છઠ્ઠા જ સ્વગે પચ હાથ" પ્રમાણુનું, તનુમાન સ્વગે સાતમે ને આઠમે કર ચારનું; ચરમ ચારે. સ્વર્ગમાં ત્રણ હાથની ઉંચાઈ છે, વેયકે કર એ અનુત્તરનું તનુ કર એક છે. ૩૦ ૨. આયુષ્ય દ્વાર, [ એકેન્દ્રિયાનુ' ઉત્કૃષ્ટ આયુષ્ય ] આયુષ્ય પૃથ્વીકાયનુ છે વર્ષ ભાવી હજારનું, હજાર સાત અકાયતુ, મહારાત્રિ ત્રણ અગ્નિ તત્રુ; આયુષ્ય વાયુકાયનું છે. વર્ષે ત્રણ હજારનું, દશ હજાર જવતું પરમ આયુ તરુ પ્રત્યેકનુ ૩૧ [વિલેન્દ્રિયાનુ આયુષ્ય ] એઇદ્વિચાનુ બાર વર્ષોંનુ, વળી તેઈદ્રિયનુ’-~ હિવત્ર ગણપચાસ ને ચૌરિદ્રિયનુ` માસનું, [દેવ અને નારકનું ઉત્કૃષ્ટ અને જયન્ય આયુષ્ય ] ઉત્કૃષ્ટ તેત્રચ સાગરાપમ આયુ નારક—દેવનું, જાન્યથી તેમનું તે છે દશ હાર જ વર્ષોંનું ૩ર [મનુષ્યાનુ અને તિય ચ પચેન્દ્રિયાનું આયુષ્ય 1 ગજ મનુષ્યાનું અને ગભ જ ચતુ॰પદ પ્રાણીનું, ઉત્કૃષ્ટ ત્રણ પળ્યે યમનુ જઘન્ય અંતમ ધૃત નું, Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ગભજસંમછિમ જળચરે ગર્ભજઉરગ ભુજગનું, ઉત્કૃષ્ટ આયુ પૂર્વકડ વર્ષનું ત્રણેય તણુ. ૩૩ [ગર્ભજ પક્ષિનું સુક્ષ્મ એકેન્દ્રિય સમૂ૦ મનુષ્ય અને સાધા. વન નું આયુષ્ય]. અસંખ્યાત છે ભાગ ૫ પમતણે પક્ષિ તણું, ઉત્કૃષ્ટ આયુ છે, વળી એકેન્દ્રિ સૂક્ષ્મ સવનું સંમૂર્ણિમ મનુબેનુ જ, સાધારણ વનસ્પતિકાયનું, જધન્ય ને ઉત્કૃષ્ટથી આયુષ્ય આ તમુહૂર્તનુ. ૩૪ [શરીરદ્વાર અને આયુષ્યદ્વાર ઉપસંહાર અવગાહના ને બાયુ કેરું દ્વાર એમ સક્ષેપથી, ભાખિયું પણ જાણવું બાકી વિશેષ જ સૂત્રથી; ૩, સ્વકીય સ્થિતિદ્વાર [ સ્વકાયસ્થિતિનો અર્થ ]. નિજ કાયમાં ઉપજે રે જ નિરંતર જ્યાં સુધી, સ્વકાય સ્થિતિ દ્વાર છે. કહિશું હવે સુણજે સુધી ! ૩૫ [એકેન્દ્રિયથી મનુષ્ય સુધીનાની સ્વકાયસ્થિતિ] અનંતકાની અન તી ને સકલ એકેદ્રિની; અસખ્ય છે ઉત્સર્પિણી અવસર્પિણના માનની કાયસ્થિતિ વર્ષ સ ખ્યાતા તણી વિલેંદિની, તિર્યંચ પંચ દ્રિ મનુબેની જ ભવ સાત આઠની ૩૬ [દેવ-નારકની સ્વકાયસ્થિતિ] દેવતા ને નારકી નિજ કાયમ ન જ ઉપજે, સવકાયસ્થિતિ તેમની સ્વાયુ પ્રમાણે સપજે, Page #203 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૪. પ્રાણદ્ધાર, [૧૦ દ્રવ્ય પ્રાણુનાં નામ, પાંચ ઈદ્રિયે જ શ્વાસેચ્છવાસ ને આયુષ્ય છે, મન વચન ને કાયના બળ રૂપ દશવિધ પ્રાણ છે. ૩૭ - [જીવલે દેશમાં સંભવતા પ્રાણુ. ઉપરક્ત દશવિધ પ્રાણ પૈકી ચાર છે એકેટ્રિને, છ સાત આઠ જ પ્રાણુ ક્રમથી હોય છે વિકેલેન્દ્રિયને અસત્તિ પંચેનિય ને મનમેળ વિના નવ હેય છે. દશ પ્રાણું જાણે સજ્ઞિ પંચેન્દ્રિય માંહિ હોય છે. ૩૮ [મરની વ્યાખ્યા અને ઉપદેશગર્ભિત રાણકારો ઉપસંહાર). પ્રાણ સાથે જે વિગ જ તે જીવેનું મરણ છે, ધર્મને પામ્યા નથી. એવા જ જી એહ છે તે અનંતીવાર પામ્યા છે મરણ આવું અહે! ભયંકર અપાર સંસાર-સાગરને વિષે નિ કહે. ૩૯ ૫, યોનિદ્વાર, ( વિભેદમાં યોનિની સંખ્યા 1. જીવોની નિ કેરી સંખ્યા લાખ ચોરાશી જ છે, પૃથ્વી પાણી અનિ વાયુ કેરી સાત જ લાખ છે, ચેનિઓ દશ લાખ છે પ્રત્યેક તઓની સહી સાધારણ વનસ્પતિકાય કેરી ચૌદ લાખ જ છે કહી.૪૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ છે, થાય છે. ૪૧ છે બબ્બે લાખ વિકલેકૢિ તણી, વળી દેવ ને નારક તરીક ચાર ચાર જ લાખ છે તિયચ પચેન્દ્રિય તી; ચૌદ લાખ જ માનવાની ાનિા કહેવાય એમ એ સર્વે મળી ચોરાશી લાખ જ [સિદ્ધમાં એ પાંચેય દ્વારાના અભાવ ] સિદ્ધને નથી દેહ, તેથી આયુ કે કર્યું નથી, દ્રવ્ય-પ્રાણા તેહથી નથી યાનિ નથી તેથી, એક સિદ્ધ આશ્રયીને સિદ્ધની સ્થિતિ શ્રેણી: જિદ કા ગમે સાદિ અનંતી છે સહી, ૪૨ [સ'સારભ્રમણ ધના અભાવે જ છે.] અન્ત ને અહિનાના આ સકળ કાળે રે ! વિકરાળ ચેાનિ-ભ્રમણથી શ્રીહામણુા ભવ-સ્રાયરે, જિનવચનને નવ પામતા જીવે ભમ્યા, ભમશે ખરે ! ચિરકાળ સુધી, જાણી એવું ધમ કર ચેતન ! અરે ! [ માટે ધર્મ પાળવા, એ ગ્રંથકારાના ઉપદેશ] માંથી માનવ જીગી આ પરમ દુર્લભ ને વળી; ચંગ સમકિત રંગ પામી મુક્તિ-કુસુમ કેરી કળી; શ્રી શાંતિસૂરિ રાજ વચને સાજે આ જીવનને, કર તે ભાવિક ! ઉત્તમ પુરુષે આચરેલા ધને, [ગ્રંથના ઉપસ‘હાર ] re જીવાના આધ માટે હતથી, મહાસાગરથકી સક્ષેપથી અલ્પમતિવાળા ગભીર શાસ્રરૂપી ૪. Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉપકારબુદ્ધ આ કીધે ઉદ્ધાર જીવવિચારનો , જીવશાસ્ત્ર જે કહેવાય છે, તે ઉર ધરે છે ! ભવિજને ! ૪પ અનુવાદકની પ્રશસ્તિ ન (સગ્યા છંદ) જે તેજે સદા જે દિનકર સરખા બાળથી બ્રહ્મચારી, તેવા શ્રી નેમિસૂરીશ્વર વર ગુણના ધામના પટ્ટધારી જ્ઞાની લાવણ્યસૂરીશ્વર નિજ ગુરુની શુદ્ધ આજ્ઞાનુસાર, ઋષ્યકાંકેન્દુ (૧૯૭) વર્ષે ધવલસુદ દશમે માસ આષાઢ ભારી. ૧ એ રીતે બલબુદ્ધિધર ભવિજનને બેધદાતા જ સાદ, જી કેરા વિચારપ્રકરણુજ તણે પદ્યભાષાનુવાદો; કીધે સંપૂર્ણ આ રાધનપુર નગરે શ્રેષ્ઠ ભાવે મુદાએ, નિશાચાર-ચારી વિજયયુત સદા દક્ષ નામે વતિએ. રસ । 'इति श्रीजीवविचारप्रकरणस्य पद्यमयो भावानुवादः सम्पूर्णः ।। Page #206 -------------------------------------------------------------------------- ________________