________________
જીવનિકાયનું સ્વરૂપ હજી સુધી અજોડ અને વધારે વ્યવસ્થિત છે.” એમ ચોક્કસ અભિપ્રાય બંધાર્યો છે. બીજા અયાસીઓ પણ અભ્યાસ પછી અભિપ્રાય આપવા બેસશે, તે લગભગ આ જાતનો અભિપ્રાય આપી શકશે.
વસ્તુસ્થિતિ આવી હેવાથી, બહારની વાત, આકર્ષક જાહેરાત વગેરેથી લલચાઈને જ્ઞાની પુરુષોના વચને તરફ દુર્લય ન કરવા ખાસ ભલામણ કરીએ છીએ યુરેપના વિદ્વાને પિતાના વિજ્ઞાનના વકરા, પ્રચાર, પ્રતિષ્ઠા માટે ખૂબ આકર્ષક જાહેર ખબરો ખુબીથી મોટા ખર્ચથી, યુક્તિ-પ્રયુક્તિથી અને લાગવગથી ફેલાવે છે, કે આપણે ભૂલા ખાઈને તે તરફ સહજમાં જ દોરવાઈ જઈએ છીએ. કારણ કે આપણું ભાઈએ પણ તેના ભંગ થઈ ચૂકેલા હોય છે, અને તેને વિશ્વાસમાં આપણે દોરવાઈએ છીએ. કેમકે—તેઓ બીજા ભાઈઓના વિશ્વાસમાં એવી જ રીતે દે૨વાયેલ હોય છે. આમ ભૂલભૂલા-- મણુની પરંપરા ચાલે છે.
આ પ્રકરણમાંની કેટલીક બાબતે કોઈને ન સમજાય, કેઈને ગળે ન ઉતરે, તેથી તેમાં સંશય શખવાને કારણ નથી. કેમકે–આગળના ગ્રંથમાં એ જ વસ્તુ વિશાળ પ્રતિપાદનથી સાબિત કરી આપેલ હોય છે, પછી શંકાને અવકાશ જ રહેતા નથી. એ વિશાળ શાસ્ત્રગ્રંથેના પરિશીલનથી જ બરાબર બુદ્ધિમાં ઉતર્યા પછી પૂર્વાચાર્યોએ આવાં પ્રકરણ લખ્યાં હોય છે. જે બુદ્ધિમાં ઉતરેલ ન હોય, તે તેઓ પણ લખે નહીં. તેએાના બીજા ગ્રંથ જેવાથી આ પ્રકરણે લખનારા અસાધારણ બુદ્ધિશાળી હતા અને સમર્થ વિદ્વાન હતા, એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org