________________
[ 2 ] ક્યારે મારો આત્મા શુદ્ધ પૂર્ણ થાય અને ક્યારે અનંત સુખમય મોક્ષની પ્રાપ્તિ થાય તેવી જ એક માત્ર એમની ઝંખના હોય છે. તેને પ્રત્યક્ષ પુરા તેમણે પૂરો પાડ્યો. ઉચ્ચ શ્રેણીનું સદાય પ્રસન્નચિત્ત ઉત્તમ ચારિત્રજીવનની આરાધના કરી સાચું જીવન જીવી ગયા. ધન્ય છે એ ગુરુ ભગવંતને.
ઉપદેશમાળા છપાવવામાં સહકાર આપનાર – (૧) શ્રી મોરબી જેન તપગચ્છ સંઘ હ. સંઘવી છબીલાલ
મેહનલાલ પ્રમુખ (૨) મરચુપણા જૈન સંઘના હેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org