Book Title: Tattvarthadhigam Sutrani
Author(s): Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ પરિચય ૧. તત્ત્વાર્થસૂત્રકાર ઉચાસ્વાતિ જન્મવંશ અને વિદ્યાવશ એમ વશ એ પ્રકારના છે. જ્યારે કાઈના જન્મના ઇતિહાસ વિચારવાના હોય છે, ત્યારે તેની સાથે લેાહીને સંબંધ ધરાવતી તેના પિતા, પિતામહ, પ્રપિતામહ, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર આદિ પરપરાના વિચાર કરવા પડે છે; અને જ્યારે કાઈ વિદ્યા – શાસ્ત્રને ઇતિહાસ જાણવાના હાય છે, ત્યારે તે શાસ્ત્રના રચનાર સાથે વિદ્યાના સંબંધ ધરાવનાર ગુરુ, ગુરુ, તથા શિષ્ય, પ્રશિષ્ય આદિ ગુરુશિષ્ય ભાવવાળી પરપરાના વિચાર આવે છે. ૧. આ એ વશે આ પરપરા અને આય સાહિત્યમાં હજારો વર્ષ થયાં જાણીતા છે. જન્મવંશ' અર્થાત્ ચાનિસબ’ધ પ્રધાનપણે ગૃહસ્થાશ્રમસાપેક્ષ છે, અને વિદ્યાવંશ” અર્થાત્ વિદ્યાસબંધ પ્રધાનપણે ગુરુપર પરાસાપેક્ષ છે. આ બને વાનો ઉલ્લેખ પાણિનીયવ્યાકરણસૂત્રમા તા સ્પષ્ટ છે જ, વિદ્યાયોનિનુંવધેયો યુગ્” ૪, રૂ, ૭૭૪ પાળિનીયસૂત્ર. એટલે આવા બે વશની સ્પષ્ટ કલ્પના પાણિનીયથી પણ બહુ જ જૂની છે. 66 ત ૧ }

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 588