Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ६ स. १ आस्रवतत्वनिरूपणम्
एवं परोऽचिन्तितार्थेन वाग्योगेन हन्ति, अन्यः पुनर्मनोव्यापारेणैव कायवाकू क्रियानिरपेक्षः सन् हिंसां विदधाति, अन्यस्तु-काय-वाङ्-मनोव्यापारवान् जीवान् पीडयति, इत्येवं तेषु-यः केवलः कायव्यापारः स विवक्ष्यते । एवंपरपरिगृहीतस्या-ऽनिसृष्टस्य तृणादेरपि चाऽऽदानं स्तेयम् , तदपि स्तेयं प्रत्येक योगवति-समुदायवर्ति चेति द्विविधम् । तत्र-केवलं कायव्यापाररूपमत्र बोध्यम् । अब्रह्मचर्यमपि-संजातवेदोदयस्य विषय सेवनम्-स्वावयवनोदनजनितं स्पर्शसुखवा-ऽवगन्तव्यम् । प्रकृते च केवल कायव्यापाररूपो बोध्या, आकाक्षामोहसद्भावात्, पृथिव्यादिषु-आहारभयमैथुनपरिग्रहसंज्ञासम्भवात् । एवंम् दहनच्छेदना अन्यत्र होता है और वचन कोइ अन्य बात कहता है, ऐसे प्रमादी पुरुष का कायिक व्यापार काययोग ही समझना चाहिए। इसी प्रकार दूसरा कोई अचिन्तित अर्थ वाले वचनयोग से घात करता है, कोई काय एवं वचन की क्रिया से निरपेक्ष होकर केवल मानसिक व्यापार से ही हिंसा करता है और कोई काय, वचन तथा मन-तीनों के व्यापार से युक्त होकर जीवों को पीड़ा पहुंचाता है। इन में से केवल काययोग की ही विवक्षा की जाती हैं। इसी प्रकार दूसरे के द्वारा गृहीत एवं अदत्त तृण आदि को भी ग्रहण करना स्तेय (चोरी) है। यह स्तेय भी दो प्रकार का है-किसी भी एक योग से होनेवाला और तीनों योगों से होनेवाला। यहां केवल कायव्यापार रूप ही समझना चाहिए । वेद के उदय से विषय का सेवन करना या अपने अवयन विशेष की प्रेरणा से स्पर्शसुख का अनुभव करना अब्रह्मचर्य है । यहां कायिक व्यापार रूप अब्रह्मचर्य ही समझना चाहिए। आकांक्षामोहनीय જ વાત કહે છે આવા પ્રમાદી પુરૂષના કાયિક વ્યાપાર કાયમ જ સમજવા જોઈએ એવી જ રીતે બીજા કેઈ અચિન્તીત અર્થવાળા વચનામથી હિંસા કરે છે, કોઈ કાય અને વચનની ક્રિયાથી નિરપેક્ષ થઈને માત્ર માનસિક વ્યાપારથી જ હિંસા કરે છે અને કેઈ કાય, વચન તથા મન-ત્રણેના વ્યાપારથી યુક્ત થઈને જીવોને પીડા પહોંચાડે છે. આમાંથી પ્રાપ્ત કાયયોગીની જ વિવક્ષા કરવામાં આવી રહી છે. આવી જ રીતે બીજા દ્વારા ગૃહીત અને અદત્ત તૃણુ આદિને પણ ગ્રહણ કરવું એ સ્તય (ચેરી) છે. આ સ્તેય પણ પ્રકારનું છે-કોઈ પણ એક વેગથી થનારી તેમજ ત્રણે વેગથી થનારી અત્રે ફક્ત કાય વ્યાપાર રૂપ જ સમજવું જોઈએ. વેદના ઉદયથી વિષયનું સેવન કરવું અથવા પિતાના અવયવ વિશેષની પ્રેરણાથી સ્પર્શ સુખને અનુભવ કર અબ્રહ્મચર્ય છે. અહીં કાયિક વ્યાપારરૂપ અબ્રહ્મચર્ય જ સમજવું
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨