________________
-
પ્રસ્તાવના | ૧પ ||
-
તરંગવાઈ આ એક પાઇય ભાષામાં રચાયેલી અને આજે નહિ મળી આવતી અનેક કથાઓ પૈકી એક કથા છે. એને ઉલેખ વીર સંવત્ ૧૧૧૫ માં સ્વર્ગે સંચરેલા મનાતા જિનભદ્રાણિ ક્ષમાશ્રમણે વિસાવસ્મયભાસની નિમ્નલિખિત ગાથામાં | કર્યો છે – "जह वा निदिवसा वासवदत्तातरंगवइयाई। तह निदेसगवसओ लोए मणुरक्खवाउ ति ॥ १५०८॥"
આ ઉપરની કેટ્યાચાર્યની ટીકામાં આ ગાથાને કમાંક ૧૫૧૬ અપાયેલું છે. આ ગાથામાં “નિદિ 'ટ'ના ઉદાહરણરૂપે વાસવદત્તા, તરંગવઈ ઇત્યાદિ એમ કહેવાયું છે. એટલે તરંગવાઈની પેઠે બીજી પણુ કથા અત્ર અભિપ્રેત છે.
તરંગવાઈને નિર્દેશ જેમ વિસાવસ્મયભાસમાં છે તેમ નિસીહવિરોહચણિમાં પણું છે. આ સૃષ્ટિના કર્તા ૧ જિનભદ્ર ક્ષમાશ્રમણ પૂર્વધર છે એ વાત માનતા આ સાલ યોગ્ય જણાતી નથી એટલે કે બીજા જિનભદ્ર લેવાની કલ્પના
ભna
૨ આમાં કોઈ પણ સ્થળે કર્તાએ પિતાના વક્તવ્યનાં સમર્થનરૂપે અવતરણ આપેલ નથી એમ મનાય છે, પરંતુ “સન્મતિત ”ની પ્રસ્તાવના (પૃ. ૧૮)માં એવો ઉલ્લેખ છે કે ગા. ૨૧૦૪ અને ૨૧૯૫ એ ભાષ્યકારે પિતાતા કથનની પુષ્ટિ માટે કર્યાયથી લઈને ટાંકેલી ગાથાઓ છે. આનું છે ? આ બંને ગાથાઓ સમ્મઈપયરણ (૩-૫૩, ૪૯)માં જોવાય છે.
૩ અહીં જે વાસવદત્તાને ઉલેખ છે તેના કર્તા સુમન્થ સમજવાના છે કે કાત્યાયનના વાતિકની ટીકારૂપ પાતંજલ મહાભાષ્યમાં સુમનત્તરા અને ભ્રમરથીની સાથે સાથે સૂચવાયેલી વાસવદત્તા સમજવાની છે?
૪ આમાં સિદ્ધિવિણિય, સમાપયણ અને જેણિપાહુડને પણ નિર્દે શ છે,
|૧૫ .
Jain Educati
o nal
For Private & Personal Use Only
W
ainelibrary.org