Book Title: Tarangvaikaha
Author(s): Padliptsuri, Nemichandrasuri, 
Publisher: Jivanbhai Chotabhai Zaveri

View full book text
Previous | Next

Page 17
________________ પ્રસ્તાવના | ૧૭ || શેભન મુનીશ્વરના બન્ધ અને વિ. સં. ૧૦૨૯માં પાયલછીનામમાલા રચનાર કવીશ્વર ધનપાલે જે I નિલકમંજરી રચી છે તેના નીચે મુજબના પદ્યમાં તરંગવઈકહા વિશે ઉલ્લેખ છે – પ્રસન્નીરાધા ધામિથુનાથ | gણા પુનાતિ જવ તાકતથા ” લક્ષ્મણગણિએ વિ. સં. ૧૧૯૯માં રચેલા સુપાસનાહચરિયમાં નિમ્નલિખિત ગાથા દ્વારા તરંગવઈકહાનું ગૌરવ ગાયું છેઃ "को न जणो हरिसिज्जइ तरंगवईवइयरं सुणेरण | इयरे पबन्धसिन्धु वि पाविया जीए महुरत्तं ॥" ચન્દ્રપ્રભ ઉપાધ્યાયકૃત વાસુપુજજચરિયમાં નીચે મુજબ ઉલ્લેખ છે – "गंग व तरंगवई तेहिं कहा निम्मिया पवित्तपया। ते सिद्धसेवियपए पालित्तयमूरिणो वंदे । ९॥" પ્રભાવક ચરિત (પૃ. ૩૯)માં નીચે મુજબની એક પ્રાચીન ગાથા અવતરણરૂપે અપાયેલી છે – "सीसं कह विन फुट्ट जमस्स पालित्तयं हरन्तस्स । जस्स मुहनिझराओ तरंगलोला नई बूढा ।।" આને અર્થ એ થાય છે કે જે આચાર્યના મુખરૂપી ઝરણ માંથી તરગલેલા નામની નદી નીકળી એવા પાદલિપ્ત આચાર્યનું હરણ કરતાં યમરાજનું મસ્તક કેમ ફૂટી ન ગયું? અહીં જે તરંગલેલા નામ જોવાય છે તે તે તરંગવાઈનો પર્યાયરૂપ જણાય છે, નહિ કે એ આ મુદ્રિત સંક્ષેત્મક ૧ આ ગાથા ચતુર્ધિ શતિપ્રબળે (પૃ ૨૯ )માં જોવાય છે. I ૧૭ છે. Jain Educati o nal For Private & Personal Use Only jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130