SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના | ૧૭ || શેભન મુનીશ્વરના બન્ધ અને વિ. સં. ૧૦૨૯માં પાયલછીનામમાલા રચનાર કવીશ્વર ધનપાલે જે I નિલકમંજરી રચી છે તેના નીચે મુજબના પદ્યમાં તરંગવઈકહા વિશે ઉલ્લેખ છે – પ્રસન્નીરાધા ધામિથુનાથ | gણા પુનાતિ જવ તાકતથા ” લક્ષ્મણગણિએ વિ. સં. ૧૧૯૯માં રચેલા સુપાસનાહચરિયમાં નિમ્નલિખિત ગાથા દ્વારા તરંગવઈકહાનું ગૌરવ ગાયું છેઃ "को न जणो हरिसिज्जइ तरंगवईवइयरं सुणेरण | इयरे पबन्धसिन्धु वि पाविया जीए महुरत्तं ॥" ચન્દ્રપ્રભ ઉપાધ્યાયકૃત વાસુપુજજચરિયમાં નીચે મુજબ ઉલ્લેખ છે – "गंग व तरंगवई तेहिं कहा निम्मिया पवित्तपया। ते सिद्धसेवियपए पालित्तयमूरिणो वंदे । ९॥" પ્રભાવક ચરિત (પૃ. ૩૯)માં નીચે મુજબની એક પ્રાચીન ગાથા અવતરણરૂપે અપાયેલી છે – "सीसं कह विन फुट्ट जमस्स पालित्तयं हरन्तस्स । जस्स मुहनिझराओ तरंगलोला नई बूढा ।।" આને અર્થ એ થાય છે કે જે આચાર્યના મુખરૂપી ઝરણ માંથી તરગલેલા નામની નદી નીકળી એવા પાદલિપ્ત આચાર્યનું હરણ કરતાં યમરાજનું મસ્તક કેમ ફૂટી ન ગયું? અહીં જે તરંગલેલા નામ જોવાય છે તે તે તરંગવાઈનો પર્યાયરૂપ જણાય છે, નહિ કે એ આ મુદ્રિત સંક્ષેત્મક ૧ આ ગાથા ચતુર્ધિ શતિપ્રબળે (પૃ ૨૯ )માં જોવાય છે. I ૧૭ છે. Jain Educati o nal For Private & Personal Use Only jainelibrary.org
SR No.600009
Book TitleTarangvaikaha
Original Sutra AuthorPadliptsuri, Nemichandrasuri
Author
PublisherJivanbhai Chotabhai Zaveri
Publication Year
Total Pages130
LanguageSanskrit
ClassificationManuscript
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy