Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
૬
ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા
~~~~ પચ્ચક્ખાણ ~~~~~
८ / १ अपेक्षा चाविधिश्चैवापरिणामस्तथैव च ।
प्रत्याख्यानस्य विघ्नास्तु, वीर्याभावस्तथाऽपरः ॥२०॥
અપેક્ષા, અવિધિ, અપરિણામ અને ઉત્સાહનો અભાવ - આ બધા પચ્ચક્ખાણ કરવામાં વિઘ્નભૂત છે.
૮/૮
जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भाव - प्रत्याख्यानस्य कारणं ॥ २१ ॥
દ્રવ્યથી લીધેલું (અર્થાત્ વિશુદ્ધ નહીં તેવું) પચ્ચક્ખાણ પણ ‘આ પરમાત્માએ કહ્યું છે' એવી શુભ ભક્તિના કારણે તેની દ્રવ્યતા બાધ્યમાન થઈને ભાવપચ્ચક્ખાણનું કારણ બને છે.
જ્ઞાન ~
९/ २ विषकण्टकरत्नादौ, बालादिप्रतिभासवत् । વિષયપ્રતિમારૂં સ્વાત્, તન્દ્રેયત્વાદ્યવેમ્ ારા
ઝેર, કાંટા કે રત્નમાં બાળકને થતા જ્ઞાન જેવું, હેયોપાદેયતાના જ્ઞાન વિનાનું વિષયપ્રતિભાસ જ્ઞાન છે. (બાળક ઝેર વગેરેને જુએ છે, પણ તેને હેયરૂપે જાણતો નથી.)
૧/૩ નિરપેક્ષપ્રવૃત્ત્તાવિ-તિ મેતવુવાદ્ભુતમ્ ।
अज्ञानावरणापायं, महाऽपायनिबन्धनम् ॥२३॥
Loading... Page Navigation 1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106