Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
ષોડશકપ્રકરણ
૨૫
બીજાના હિતની ચિંતા તે મૈત્રી છે. બીજાના દુઃખના વિનાશની ચિંતા તે કરુણા છે. બીજાના સુખમાં આનંદ તે મુદિતા છે અને બીજાના દોષોની ઉપેક્ષા તે ઉપેક્ષા છે. १३/९ उपकारिस्वजनेतरसामान्य-गता चतुर्विधा मैत्री ।
मोहासुखसंवेगान्यहितयुता चैव करुणेति ॥९१॥
ઉપકારી-સ્વજન-ઇતર અને સામાન્ય વિષયક ચાર પ્રકારની મૈત્રી છે. મોહ-અસુખ-સંવેગ અને અન્યહિતયુક્ત એ ચાર પ્રકારની કરુણા છે. १३/१० सुखमात्रे सद्धेतौ, अनुबन्धयुते परे च मुदिता तु ।
करुणाऽनुबन्धनिर्वेद-तत्त्वसारा ह्युपेक्षेति ॥१२॥
સુખમાત્ર-સદ્ધતુ-અનુબંધયુક્ત સુખ અને ઉત્કૃષ્ટ સુખમાં એમ ચાર પ્રકારની મુદિતા છે. કરુણા-અનુબંધ-નિર્વેદ અને તત્ત્વ જેમાં પ્રધાન છે, એવી ચાર પ્રકારની ઉપેક્ષા છે. १३/१५ सिद्धान्तकथा सत्सङ्गमश्च, मृत्युपरिभावनं चैव ।
दुष्कृतसुकृतविपाका-लोचनमथ मूलमस्यापि ॥१३॥
સિદ્ધાંતકથા, સત્સંગ, મૃત્યુનું પરિભાવન, દુષ્કત-સુકૃતના વિપાકોનું આલોચન એ(ગુરુવિનય)નું મૂળ છે.
– ખેદાદિ આઠ દોષો – १४/३ खेदोद्वेगक्षेपोत्थान-भ्रान्त्यन्यमुद्रुगासङ्गैः ।
युक्तानि हि चित्तानि, प्रबन्धतो वर्जयेन् मतिमानः ॥१४॥