Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 82
________________ ૬ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા માત્ર ક્રિયાથી થયેલ કષાયનો નાશ, દેડકાના ચૂર્ણ જેવો (ફરી ઉત્પન્ન થાય તેવો) છે. ભાવપૂર્વકની ક્રિયાથી થયેલ કષાયનાશ દેડકાની ભસ્મ જેવો (ફરી ઉત્પન્ન ન થાય તેવો) છે. – ગુણાનુરાગ – ३/३० गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यमाधमबुद्धयः ॥१३॥ ગુણી, ગુણરાગી અને સાધુ પર ગુણદ્વેષી એ અનુક્રમે ઉત્કૃષ્ટ-મધ્યમ-અધમ બુદ્ધિવાળા કહ્યા છે. ३२/५ सज्जनस्य विदुषां गुणग्रहे, दुषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पतेर्युतौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ॥१४॥ જેમ ચક્રવાકની દૃષ્ટિ સૂર્યપ્રકાશમાં અને ઘુવડની દૃષ્ટિ અંધકારમાં શક્તિમાનું બને છે તેમ સજ્જનની બુદ્ધિ વિદ્વાનોના ગુણના ગ્રહણમાં અને દુર્જનની બુદ્ધિ દોષના ગ્રહણમાં પ્રવર્તે છે. ५/४ अप्रीति व कस्यापि, कार्या धर्मोद्यतेन वै । इत्थं शुभानुबन्धः स्याद्, अत्रोदाहरणं प्रभुः ॥१५॥ ધર્મમાં ઉદ્યત વ્યક્તિએ કોઈને અપ્રીતિ થાય તેવું ન કરવું, તો જ શુભ અનુબંધ થશે. અહીં (અપ્રીતિ નિવારવા વિહાર કરી જનાર) પ્રભુ વીરનું ઉદાહરણ સમજવું.

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106