Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા
२/८ गुरुदोषकृतां वृत्तम्, अपि त्याज्यं लघुत्यजाम् ।
जाड्यत्यागाय पतनं, ज्वलति ज्वलने यथा ॥१७॥
સૂક્ષ્મ દોષોને તજનારા અને મોટા દોષો આચરનારાનું આચરણ ઠંડી ઊડાડવા માટે સળગતા અગ્નિમાં પડવા જેવું ત્યાજ્ય છે. २/१६ एतेनैवोपवासादेः, वैयावृत्त्यादिघातिनः ।
नित्यत्वमेकभक्तादेः, जानन्ति बलवत्तया ॥६८॥
એટલે જ, વૈયાવચ્ચ વગેરેને ઘટાડનાર ઉપવાસ વગેરે કરતાં એકાસણાં વધુ સારા હોવાથી તેને નિત્ય કરવાના કહ્યા છે. ७/२९ यत्नतो जीवरक्षाऽर्था, तत्पीडाऽपि न दोषकृत् ।
अपीडनेऽपि पीडैव, भवेदयतनावतः ॥१९॥
પ્રયત્નપૂર્વક જીવરક્ષા કરવામાં તે જીવને પીડા થાય તો પણ દોષ ન લાગે. અયતનાવાળો પીડા ન આપે તો ય પીડા (કરવામાં થતો દોષ) થાય. ७/३० रहस्यं परमं साधोः, समग्रश्रुतधारिणः ।
परिणामप्रमाणत्वं, निश्चयैकाग्रचेतसः ॥७०॥
સમગ્ર શ્રતને ધારણ કરનારા, નિશ્ચયનયથી જ વિચારનારા સાધુનું આ પરમ રહસ્ય છે કે પરિણામ એ જ પ્રમાણ (કર્મબંધાદિનું કારણ) છે. (બાહ્ય ક્રિયા નહીં).