Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા દીક્ષા અંતરમાં પરિણત થયા પછી બાહ્ય યુદ્ધથી અટકેલા એવા જ્ઞાનીઓ, દુર્લભ વૈરી એવા શરીરનો ભેટો થતાં તેની સાથે જ યુદ્ધ કરે છે. २८/१९ शरीराद्यनुरागस्तु, न गतो यस्य तत्त्वतः ।
तेषामेकाकिभावोऽपि, क्रोधादिनियतः स्मृतः ॥५१॥
જેનો શરીર વગેરે પરનો રાગ પરમાર્થથી ગયો જ નથી, તેઓ એકલા રહે તો પણ ક્રોધાદિ કષાયો નિયમા થવાના છે. ૨૮/૨૨ સક્પ્રતિપત્તિર્દિ, મમતાવાસનાત્કિ |
असङ्गप्रतिपत्तिश्च, मुक्तिवाञ्छाऽनुरोधिनी ॥५२॥
આસક્તિ સહિત (શરીરની) કાળજી, મમતા-વાસનારૂપ છે. આસક્તિ વિનાની શરીરની કાળજી મોક્ષની ઇચ્છાને કારણે લેવાય છે. (કારણકે શરીર પણ મોક્ષનું સાધન છે.) २८/२४ नारत्यानन्दयोरस्याम्, अवकाशः कदाचन ।
प्रचारो भानुमत्यभ्रे, न तमस्तारकत्विषोः ॥५३॥
જેમ સૂર્ય હોય ત્યારે આકાશમાં અંધકાર કે તારાનો પ્રકાશ ફેલાતો નથી તેમ સાધુને (સમતા હોવાથી) અરતિ કે આનંદની શક્યતા જ નથી.
– શિથિલાચાર – २/७ गृहत्यागादिकं लिङ्गं, बाह्यं शुद्धि विना वृथा ।
न भेषजं विनाऽऽरोग्यं, वैद्यवेषेण रोगिणः ॥५४॥