Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
માછલી પકડવાની ગલમાં રહેલ માંસ જેવા તુચ્છ, કટુ વિપાકવાળા ખરાબ સુખમાં આસક્ત થઈને સત્કાર્યને છોડી દે છે. અહો ! ઘોર અજ્ઞાનને ધિક્કાર હો !
પાંચમી દૃષ્ટિ - વૈરાગ્ય
१५३ बालधूलीगृहक्रीडा - तुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाऽखिलैव हि ॥७८॥
૫૩
આ(પાંચમી દૃષ્ટિ)માં અજ્ઞાનરૂપ ગ્રંથિનો ભેદ થવાથી સંસારની બધી ક્રિયા, બાળકની ધૂળમાં ઘર બનાવવાની રમત જેવી જ્ઞાનીને લાગે.
१५४ मायामरीचिगन्धर्व-नगरस्वप्नसंनिभान् ।
बाह्यान् पश्यन्ति तत्त्वेन, भावान् श्रुतविवेकतः ॥७९॥ શ્રુતજ્ઞાનજનિત વિવેકના કારણે બાહ્ય બધા પદાર્થોને હકીકતમાં માયાજળ (ઝાંઝવાના જળ), ગંધર્વનગર કે સ્વપ્ર જેવા આભાસિક માને.
१५८ धर्मादपि भवन् भोगः, प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥८०॥
ધર્મથી મળતી પણ ભોગસામગ્રી, જીવને પ્રાયઃ નુકસાનકારી થાય છે. ચંદનમાંથી પેદા થયેલ અગ્નિ પણ બાળે જ છે.
Loading... Page Navigation 1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106