Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 76
________________ યોગબિંદુ આદિ સૂક્ત- રત્ન - મંજૂષા પ્રયાણ અટકતું ન હોવાના કારણે, દેવના ભવથી થતો ચારિત્રનો અભાવ, (મુસાફરીમાં) રાતના આરામ કરવા જેવો છે. (પછીના ભવે ફરી પ્રાપ્ત થાય.) – ત્રણ અવંચક - २१७ सद्भिः कल्याणसंपन्नैः, दर्शनादपि पावनैः । तथादर्शनतो योग, आद्यावञ्चक उच्यते ॥१०६॥ કલ્યાણને પામેલા અને દર્શનથી પણ પવિત્ર કરનારા સંતો સાથે તેવા પ્રકારના (પવિત્ર કરનારા) દર્શન દ્વારા યોગ થવો, તે પહેલો યોગાવંચકયોગ છે. २१८ तेषामेव प्रणामादि-क्रियानियम इत्यलम् । क्रियाऽवञ्चकयोगः स्यात्, महापापक्षयोदयः ॥१०७॥ તેમને જ પ્રણામ વગેરે ક્રિયાનો નિયમ તે મહાપાપનો ક્ષય કરનાર ક્રિયાવંચકયોગ છે. २१९ फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिः, धर्मसिद्धौ सतां मता ॥१०८॥ સંતો દ્વારા ધર્મસિદ્ધિના વિષયમાં નિયમાં સાનુબંધ ફળની પ્રાપ્તિ એ ફલાવંચક્યોગ મનાયો છે.

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106