Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
દ્વાદિંશદ્ દ્વામિંશિકા સૂક્તરત્નમંજૂષા
– દાન – १/१ ऐन्द्रशर्मप्रदं दानम्, अनुकम्पासमन्वितम् ।
भक्त्या सुपात्रदानं तु, मोक्षदं देशितं जिनैः ॥१॥
અનુકંપાથી યુક્ત દાન સ્વર્ગના સુખો આપનાર છે અને ભક્તિપૂર્વકનું સુપાત્રદાન મોક્ષ આપનાર છે, એમ જિનેશ્વરોએ કહ્યું છે. १/२० भक्तिस्तु भवनिस्तार-वाञ्छा स्वस्य सुपात्रतः ।
तया दत्तं सुपात्राय, बहुकर्मक्षयक्षमम् ॥२॥
સુપાત્ર દ્વારા પોતાના સંસારના નાશની ઇચ્છા એ ભક્તિ છે. તે ભક્તિપૂર્વક સુપાત્રને આપેલું દાન ઘણાં કર્મનો ક્ષય કરવા સમર્થ છે. १/७ क्षेत्रादि व्यवहारेण, दृश्यते फलसाधनम् ।
निश्चयेन पुनर्भावः, केवलः फलभेदकृत् ॥३॥
વ્યવહારનયથી ક્ષેત્ર, કાળ વગેરે ફળમાં કારણ બનતા દેખાય છે. નિશ્ચયનયથી તો માત્ર ભાવ જ ફળમાં તફાવત કરનાર કારણ છે. १/८ कालेऽल्पमपि लाभाय, नाकाले कर्म बह्वपि ।
वृष्टौ वृद्धिः कणस्यापि, कणकोटिर्वथाऽन्यथा ॥४॥