Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
१७१ पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । ततश्च दुःखमेवैतत्, तल्लक्षणनियोगतः ॥८५॥
આમ, પુણ્યથી મળતું સુખ પણ પરાધીન છે એ નક્કી થયું. અને તેથી તેમાં દુ:ખનું લક્ષણ હોવાથી તે દુઃખ જ છે. १०९ संसारिषु हि देवेषु, भक्तिस्तत्कायगामिनाम् ।
तदतीते पुनस्तत्त्वे, तदतीतार्थयायिनाम् ॥८६॥
દેવ બનવા ઇચ્છનાર સંસારી દેવોની ભક્તિ કરે. સંસારને તરવા ઇચ્છનારા, સંસારને પાર ઊતરેલા પરમતત્ત્વની જ ભક્તિ કરે.
८७
૫૫
કદાગ્રહ ~~
बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८७॥
કુતર્ક એ જ્ઞાન માટે રોગ છે, શમને નુકસાનકારી છે, શ્રદ્ધાનો ઘાતક છે, અભિમાન કરાવનાર છે, સ્પષ્ટ રીતે જ ચિત્તનો અનેક પ્રકારે ભાવશત્રુ છે.
८८
कुतर्केऽभिनिवेशस्तद्, न युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले, समाधौ च महात्मनाम् ॥८८॥
માટે મોક્ષાર્થીને કુતર્કનો આગ્રહ યોગ્ય નથી. મહાત્માને શ્રુત, શીલ અને સમાધિનો આગ્રહ યોગ્ય છે.