Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 45
________________ ષોડશકપ્રકરણ જે મહાવાક્યાર્થથી થાય, સૂક્ષ્મ તાર્કિક વિચારણાથી યુક્ત હોય તે ચિંતામય જ્ઞાન, પાણીમાં ફેલાતા તેલના ટીપાંની જેમ વિસ્તરતું છે. ११/९ ऐदम्पर्यगतं यद्, विध्यादौ यत्नवत् तथैवोच्चैः । एतत्तु भावनामयं, अशुद्धसद्रत्नदीप्तिसमम् ॥१०५॥ જે ઐદંપર્યરૂપ વિષયવાળું છે, વિધિનિષેધમાં પ્રવૃત્તિનિવૃત્તિરૂપ અત્યંત પ્રયત્નવાળું છે, તે ભાવનામય જ્ઞાન અશુદ્ધ સત્નના તેજ જેવું છે. – આગમ - १६/१२ ऐदम्पर्यं शुद्धयति, यत्रासावगमो सुपरिशुद्धः । तदभावे तद्देशः, कश्चित् स्यादन्यथाग्रहणात् ॥१०६॥ જ્યાં ઔદંપર્ય શુદ્ધ છે, તે આગમ પરિશુદ્ધ છે. ઐદંપર્ય શુદ્ધ ન હોય તો વિપરીત સમજણના કારણે તે આગમનો એક દેશ (નય) છે (આગમ નથી). १६/१३ तत्रापि न द्वेषः कार्यो, विषयस्तु यत्नतः मृग्यः । तस्यापि न सद्वचनं, सर्वं यत् प्रवचनादन्यत् ॥१०७॥ તેમાં પણ દ્વેષ ન કરવો; પણ તે કઈ અપેક્ષાનો વિષય છે, તે પ્રયત્નપૂર્વક વિચારવું. તેનું પણ જે સર્વચન છે તે બધું જિનવચનથી ભિન્ન નથી.

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106