Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 65
________________ યોગદષ્ટિ સમુચ્ચય ૪૯ – પહેલી દૃષ્ટિ - યોગબીજ – २३ जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥६३॥ વીતરાગ પર શુભ ચિત્ત, તેમને નમસ્કાર અને પ્રણામ એ શ્રેષ્ઠ શુદ્ધ યોગબીજ છે. २५ उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ॥६४॥ અત્યંત ઉપાદેયબુદ્ધિથી, સંજ્ઞાઓના નિરોધથી યુક્ત અને ફળની ઇચ્છા રહિત એવું આ (યોગબીજ) સંશુદ્ધ છે. २६ आचार्यादिष्वपि ह्येतद्, विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवत्, शुद्धाशयविशेषतः ॥६५॥ ભાવયોગી એવા આચાર્ય વગેરેને વિષે પણ આ (શુભચિત્ત, નમસ્કાર વગેરે) અને વિશિષ્ટ શુદ્ધ આશયથી વિધિપૂર્વક વૈયાવચ્ચ એ પણ વિશુદ્ધ યોગબીજ છે. २७ भवोद्वेगश्च सहजो, द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य, विधिना लेखनादि च ॥६६॥ સહજ ભવવૈરાગ્ય, દ્રવ્ય-અભિગ્રહોનું પાલન, શાસ્ત્રના વિધિપૂર્વક લેખન વગેરે પણ યોગબીજ છે. (સમ્યગ્દર્શન વિનાના અભિગ્રહો દ્રવ્યઅભિગ્રહ જાણવા.)

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106