Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 64
________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા અયોગી(મન-વચન-કાયાના યોગથી રહિત) અને યોગીઓ જ જેના સ્વરૂપને જાણી શકે છે તેવા વીર જિનેશ્વરને ઇચ્છાયોગથી નમસ્કાર કરીને સંક્ષેપથી યોગને, તેની દૃષ્ટિના ભેદથી કહીશ. – ઇચ્છાદિ ત્રણ યોગ - कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ॥६०॥ જેણે શાસ્ત્રાર્થ સાંભળ્યો છે તેવા, અને કરવાની ઇચ્છાવાળા જ્ઞાનીનો પણ પ્રમાદથી જે અપૂર્ણ ધર્મયોગ, તે ઇચ્છાયોગ કહેવાય. ४ शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन, वचसाऽविकलस्तथा ॥६१॥ શક્તિ મુજબ અપ્રમત્ત અને શ્રદ્ધાયુક્તનો, ઊંડા જ્ઞાનપૂર્વકનો શાસ્ત્રાનુસારી સંપૂર્ણ યોગ, તે શાસ્ત્રયોગ જાણવો. ५ शास्त्रसन्दर्शितोपायः, तदतिक्रान्तगोचरः । शक्त्युद्रेकाद् विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥१२॥ જેના ઉપાય શાસ્ત્રમાં બતાવ્યા છે, પણ શક્તિની પ્રબળતાને કારણે જેનું સ્વરૂપ શાસ્ત્રનો વિષય બનતું નથી, તે ઉત્તમ સામર્થ્ય યોગ છે.

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106