Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 56
________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા ખોટા ખર્ચા ન કરવા, યોગ્ય સ્થાને ખર્ચ કરવો, (આત્મહિતકર)પ્રધાન કાર્યોને મહત્ત્વ આપવું, પ્રમાદનો ત્યાગ કરવો. १३० लोकाचारानुवृत्तिश्च सर्वत्रौचित्यपालनम् । પ્રવૃત્તિîહિત નેતિ, પ્રાગૈ: ટળતરપિ ારા શિષ્ટાચારનું પાલન કરવું, ઔચિત્યનું પાલન કરવું, પ્રાણાંતે પણ નિંઘ કાર્યો ન કરવા. (આ બધો સદાચાર છે.) ११८ सर्वान् देवान् नमस्यन्ति, नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा, दुर्गाण्यतितरन्ति ते ॥३०॥ ro જે એક જ દેવને પકડી ન રાખે, પણ બધા દેવને નમે; તેવા પણ ઇન્દ્રિય અને કષાયને જીતેલા લોકો દુર્ગમ સંસારને તરી જાય છે. વિષાદિ પાંચ અનુષ્ઠાન ~~~~ १५६ विषं लब्ध्याद्यपेक्षात, इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात् तथा ॥३१॥ લબ્ધિ વગેરેની ઇચ્છાથી જે અનુષ્ઠાન કરાય તે સચ્ચિત્તને હણવાથી, મહાન ધર્મને તુચ્છ લબ્ધિ વગેરે માટે કરીને હલકો બનાવવાથી ‘વિષ’ જાણવું.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106