Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 61
________________ યોગબિંદુ – શાસ્ત્રમાહામ્ય - २२५ पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् । चक्षुः सर्वत्रगं शास्त्रं, शास्त्रं सर्वार्थसाधनम् ॥४८॥ શાસ્ત્ર પાપરૂપી રોગનું ઔષધ છે, પુણ્યનું કારણ છે, બધું જ જોનારી આંખ છે, સર્વ પ્રયોજનોનું સાધન છે. २२८ यस्य त्वनादरः शास्त्रे, तस्य श्रद्धादयो गुणाः । उन्मत्तगुणतुल्यत्वात्, न प्रशंसाऽऽस्पदं सताम् ॥४९॥ જેને શાસ્ત્ર પર આદર નથી તેના શ્રદ્ધા વગેરે ગુણો પાગલના (શૂરવીરતાદિ) ગુણોની જેમ સજ્જનોને પ્રશંસનીય નથી. २२९ मलिनस्य यथाऽत्यन्तं, जलं वस्त्रस्य शोधनम् । अन्तःकरणरत्नस्य, तथा शास्त्रं विदुर्बुधाः ॥५०॥ પાણી જેમ અત્યંત મેલા વસ્ત્રને સાફ કરનાર છે; તેમ શાસ્ત્ર અંતઃકરણરૂપી રત્નને શુદ્ધ કરનાર છે, તેમ પંડિતો કહે છે. २३० शास्त्रे भक्तिर्जगद्वन्द्यैः, मुक्तेर्दूती परोदिता । अत्रैवेयमतो न्याय्या, तत्प्राप्त्यासन्नभावतः ॥५१॥ જગભૂજ્ય પરમાત્માએ શાસ્ત્ર પરની ભક્તિને મુક્તિની શ્રેષ્ઠ દૂતી કહી છે. એટલે અહીં(ચરમાવર્તમાં) જ મોક્ષ નજીક હોવાથી શાસ્ત્રભક્તિ હોવી તર્કસંગત છે.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106