Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 54
________________ ૩૮ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા ११५ तदासनाद्यभोगश्च तीर्थे तद्वित्तयोजनम् । तद्विम्बन्याससंस्कार, ऊर्ध्वदेहक्रिया परा ॥२०॥ તેમના આસન વગેરે ન વાપરવા, તેમનું ધન તીર્થસ્થાનમાં વાપરી નાખવું, તેમની પ્રતિમા સ્થાપીને પૂજા કરવી, અંતિમસંસ્કાર ઉત્તમ રીતે કરવા. દાન ~ १२१ पात्रे दीनादिवर्गे च दानं विधिवदिष्यते । पोष्यवर्गाविरोधेन, न विरुद्धं स्वतश्च यत् ॥२१॥ સુપાત્ર અને દીન-દુઃખીને, પોતાના આશ્રિતોને તકલીફ ન પડે તે રીતે, ધર્મવિરોધી ન હોય તેવું, વિધિપૂર્વકનું દાન માન્ય છે. १२२ व्रतस्था लिङ्गिनः पात्रं, अपचास्तु विशेषतः । સ્વસિદ્ધાન્તાવિરોઘેન, વર્તને યે વૈવ દિ ારા વ્રતનું પાલન કરનાર વેશધારીઓ સુપાત્ર છે, તેમાં સ્વયં ન રાંધનારા અને પોતાના શાસ્ત્રવિરુદ્ધ આચરણ કદી ન કરનારા વિશેષથી સુપાત્ર છે. १२३ दीनान्धकृपणा ये तु, व्याधिग्रस्ता विशेषतः । નિ:સ્વા: યિાન્તરાશવતા, તોઁ હિંમૌન: રફા લાચાર, અંધ, ગરીબ, રોગી, નિર્ધન, કામ કરવા માટે અશક્ત - આ બધા દીન છે.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106