Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 52
________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા મલિન અંતઃકરણથી લોકોને ખુશ કરવા માટે જે સન્ક્રિયા કરાય તે અહીં લોકપંક્તિ કહેવાયેલ છે. ८९ ૩૬ भवाभिनन्दिनो लोक - पङ्क्त्या धर्मक्रियामपि । महतो हीनदृष्ट्योच्चैः, दुरन्तां तद्विदो विदुः ॥१३॥ ભવાભિનંદી જીવ લોકપંક્તિથી જે ધર્મક્રિયા કરે છે, તેને જ્ઞાનીઓ કટુ વિપાકવાળી કહે છે; કારણકે મહાન્ ધર્મને પણ તુચ્છ કીર્ત્યાદિ માટે કરે છે. ९० धर्मार्थं लोकपङ्क्तिः स्यात्, कल्याणाङ्गं महामतेः । तदर्थं तु पुनर्धर्मः, पापायाल्पधियामलम् ॥१४॥ ગીતાર્થ મહાત્માઓ (શાસન પ્રભાવના વગેરે) ધર્મ માટે લોકપંક્તિ આદરે તો કલ્યાણનું કારણ બને. અલ્પબુદ્ધિવાળા લોકપંક્તિ માટે ધર્મ આચરે તો પાપ માટે થાય. - યોગ-પૂર્વસેવા १०९ पूर्वसेवा तु तन्त्रज्ञैः, गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्यद्वेषश्चेह प्रकीर्तिता ॥१५॥ શાસ્ત્રજ્ઞાનીઓએ ગુરુ-દેવ વગેરેની પૂજા, સદાચાર, તપ અને મુક્તિ-અદ્વેષને યોગની પૂર્વસેવા કહી છે.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106