Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 44
________________ ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા રુગ્દોષ હોય તો અનુષ્ઠાનમાંથી અનુષ્ઠાનપણું જ નીકળી જવાથી તેનું કરણ ઇષ્ટસિદ્ધિ નિયમથી કરાવતું નથી. એટલે તેનું એ અનનુષ્ઠાન છે. અને એટલે ફળ વગરનું છે. १४/११ आसङ्गेऽप्यविधानाद्, ૨૮ असङ्गसक्त्युचितमित्यफलमेतत् । भवतीष्टफलमुच्चैः, तदप्यसङ्गं यतः परमम् ॥१०२॥ આસંગદોષ હોય તો પણ અનુષ્ઠાન નિષ્ફળ છે. કારણકે સંગ કરવાનું વિધાન શાસ્ત્રમાં નથી, સંગરહિત સતત પ્રવૃત્તિનું વિધાન છે. અત્યંત અસંગ અનુષ્ઠાન જ વિશિષ્ટ ઇષ્ટફળ આપનારું છે. - શ્રુત-ચિંતા-ભાવના જ્ઞાન ~~~ ११/७ वाक्यार्थमात्रविषयं, कोष्ठकगतबीजसंनिभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं, मिथ्याऽभिनिवेशरहितमलम् ॥१०३॥ જેનો વિષય માત્ર વાક્યનો અર્થ છે, ખોટી પકડથી રહિત છે, તે શ્રુતમય જ્ઞાન કોઠારમાં રહેલ બીજ જેવું જાણવું. ११/८ यत्तु महावाक्यार्थजं, अतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दु:, विसपि चिन्तामयं तत् स्यात् ॥१०४॥

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106