Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા
રુગ્દોષ હોય તો અનુષ્ઠાનમાંથી અનુષ્ઠાનપણું જ નીકળી જવાથી તેનું કરણ ઇષ્ટસિદ્ધિ નિયમથી કરાવતું નથી. એટલે તેનું એ અનનુષ્ઠાન છે. અને એટલે ફળ વગરનું છે.
१४/११ आसङ्गेऽप्यविधानाद्,
૨૮
असङ्गसक्त्युचितमित्यफलमेतत् । भवतीष्टफलमुच्चैः,
तदप्यसङ्गं यतः परमम् ॥१०२॥
આસંગદોષ હોય તો પણ અનુષ્ઠાન નિષ્ફળ છે. કારણકે સંગ કરવાનું વિધાન શાસ્ત્રમાં નથી, સંગરહિત સતત પ્રવૃત્તિનું વિધાન છે. અત્યંત અસંગ અનુષ્ઠાન જ વિશિષ્ટ ઇષ્ટફળ આપનારું છે.
- શ્રુત-ચિંતા-ભાવના જ્ઞાન ~~~
११/७ वाक्यार्थमात्रविषयं, कोष्ठकगतबीजसंनिभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं, मिथ्याऽभिनिवेशरहितमलम् ॥१०३॥
જેનો વિષય માત્ર વાક્યનો અર્થ છે, ખોટી પકડથી રહિત છે, તે શ્રુતમય જ્ઞાન કોઠારમાં રહેલ બીજ જેવું જાણવું. ११/८ यत्तु महावाक्यार्थजं,
अतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दु:,
विसपि चिन्तामयं तत् स्यात् ॥१०४॥