Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 37
________________ ષોડશકપ્રકરણ જે આગમને પરતંત્ર છે, જ્ઞાની પરની ભક્તિ વગેરે રૂપ ચિહ્નવાળો છે, ક્રિયા કરતી વખતે શાસ્ત્રને યાદ કરનાર છે; તેવો આશયવિશેષ પ્રશસ્ત છે. – પ્રીતિ વગેરે અનુષ્ઠાનો – १०/३ यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च, तत् प्रीत्यनुष्ठानम् ॥७६॥ જ્યાં ઉત્કૃષ્ટ પ્રયત્ન છે. કર્તાના હિતને લાવનારી પ્રીતિ છે અને બીજા કાર્યોના ત્યાગપૂર્વક કરે છે, તે પ્રીતિ અનુષ્ઠાન છે. १०/४ गौरवविशेषयोगाद्, बुद्धिमतो यद् विशेषतरयोगम् । क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद् भक्त्यनुष्ठानम् ॥७७॥ ક્રિયાથી પ્રીતિ-અનુષ્ઠાન જેવું હોવા છતાં, બુદ્ધિમાનું વ્યક્તિને વિશેષ બહુમાનના કારણે જે વિશિષ્ટ યોગવાળું છે, તે ભક્તિ અનુષ્ઠાન છે. १०/६ वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं, चारित्रवतो नियोगेन ॥७८॥ સર્વત્ર ઔચિત્યપૂર્વક વચનાનુસારી જે પ્રવૃત્તિ, તે વચનાનુષ્ઠાન છે. તે નિયમથી ચારિત્રધરને જ હોય છે. १०/७ यत्त्वभ्यासातिशयात्, सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः। तदसङ्गानुष्ठानं, भवति त्वेतत्तदावेधात् ॥७९॥

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106